SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મદર્શન સહજ થાય છે. ૬; જુઓ થીમે પૃ.૯૩.૯૪, સરખાવો કઠ ઉપનિષદ ૪.૫, બૃહદારણ્યક ઉપનિષદ ૪.૪.૨૩), તે રીતે ગીતા કહે છે કે સર્વભૂતાત્મમૂતાત્મ ર્વષ ન સિધ્યતે (૫.૭), સરખાવો- મત્તાન ૩૫ Gી ન થ્ય ન પચે. (સુત્રનિપાત ૩૭.૨૭). આવાં વિધાનોમાં પ્રધાન સૂર એ છે કે કર્મનાં બંધનમાંથી છૂટવા આત્મદર્શન આવશ્યક છે. શીતોષ્ણીયના ઉપર્યુક્ત ઉલ્લેખોમાં તથા અન્યત્ર આચાર-બ્રહ્મચર્યમાં કર્મો ખપાવવાનો (કર્મ-ક્ષપણ) કોઈ આદેશ નથી. સૂત્ર ૩.૩.૧૨૫ - તુમ ાવ તુ-પિત્ત, ઈ વેદિયા મિમિ?િ (તું જ તારો મિત્ર છે, બહાર કોઈ મિત્રની કેમ ઇચ્છા રાખે છે ?) ગીતાના આત્મવ હૃાત્મિનો વંધુ અને વંધુરાત્મત્મિનિસ્તી ચેનાત્મવાત્મના નિત: (૬.૫-૬ - જેણે પોતે પોતાને જીત્યો છે તેના પોતાનો પોતે મિત્ર છે) જેવા આદેશનું સૂચન કરે છે આત્માને જ પકડી રાખતાં દુઃખથી છૂટી શકાય છે (સરખાવો - બાળમેવ મગ પર્વ દુલ્લા, પોલિ ૩.૩.૧૨૬), તેમ ઇશ ઉપનિષદ પણ કહે છે મિffખ પૂતાન્યાત્મવામૂલ્ વિનાનઃ, તત્ર વશે મોટું વ: શોક વૈમનુપસ્થતિ, જ્ઞાનીના જેમાં (આત્મામાં) બધાં પ્રાણીઓ આત્મરૂપ થયાં છે, (આત્માનું) એકત્વ જોનારને ત્યાં આત્માની બાબતમાં) મોહ શો, શોક શો? (૭ સરખાવો હેતદ્દોfમહું સર્વછાંદોગ્ય ઉપનિષદ ૬.૧૫.૩, આત્માત્મા દ્યત..શ્વેતાશ્વતર ઉપનિષદ-૧.૧.૧૫). શીતોષ્ણીય અધ્યયનમાં ક્રોધ, માન, માયા, લોભ જેવા ચાર શબ્દોનો ઉલ્લેખ પહેલી વાર થયો છે (૩.૪.૧૨૮: તેવા ઉલ્લેખો ઉપરથી આગળ જતાં જૈનદર્શનમાં કષાયનો વિચાર રૂઢ થયો છે). સૂત્ર ૩.૪.૧૨૯માં ફરીથી એકત્વની વિચારણા કરી છે કે , નાગ, સે સä નાખવું. સવ્યો સપસ નલ્થિ મયં (જ એકને જાણે છે તે સર્વને જાણે છે; સર્વત્ર અપ્રમત્તને ભય હોતો નથી), તે છાંદોગ્ય ઉપનિષદ ૬.૧.૪ ( ન મૃત્વદેવ સર્વ માં વિજ્ઞાત ચીત.. ઇત્યાદિ) તથા બૃહદારણ્યક ઉપનિષદ ૨.૪.૫ (. માત્મા. દ્રષ્ટવ્ય:...નિશ્ચિાલિતવ્ય:...માત્મ:...નૈન...વિજ્ઞાનઃ સર્વ વિદ્રિતમ્) સાથે સરખાવી શકાય. શુછીંગને (વો.મપૃ.૮૫) ને અને વહુને..(૩.૪.૧૨૯) ના અર્થમાં મુશ્કેલી પડે છે. પણ અહીં ‘‘એક’નો અર્થ આત્મા” કરવાનો રહે છે, અને તે પૂર્વાપરના સંદર્ભમાં યથાર્થ છે. આ સૂત્ર, પૂર્વ સદા વહુધા વન્તિ (એક સને વિદ્વાન બહુપ્રકારે જણાવે છે, અને પશે તેવો વહુધા નિવિદઃ, તે મરે તમુ સરહું(એક દેવ બહુપ્રકારે રહ્યો છે, તેને ભર્તા, વળી તેને ગોપ્તા કહે છે. તૈત્તિરીય આરણ્યક ૩.૧૪) જેવો આદેશ આપે છે. આવા પશ્યને (સત્ય જોનાર-સમજનારને) કોઈપણ ઉપાધિ હોતી નથી (૩.૪.૧૩૧). શીતોષ્ણીયમાં તથાગત (૩.૩.૧૨૪, ઉપરાંત સૂત્રકૃતાંગ I, ૨.૨.૧૮) અને મહાયાન (મહીનામાં ૩.૪.૧૨૯) જેવા શબ્દો બૌદ્ધદર્શનની પરિભાષા સાથે સરખાવી શકાય. વળી, સૂત્ર ૩.૪ ૧૩૦ માં કોધથી શરૂ કરીને દુ:ખ સુધીની અન્યોન્યનાં કારણ-કાર્યની હારમાળા જેવી શબ્દોની ગૂંથણીને બૌદ્ધોના પ્રતીત્યસમુત્પાદના ઉપદેશ (-ભવજાતિ-દુઃખ-સ્કંધ, ઇત્યાદિ) સાથે સરખાવી શકાય. શૂબીંગ વો. ઉપરની સમીક્ષામાં એન્ટે લોયમાને પણ આ મુદ્દાની નોંધ કરી છે (Zin. ૧૯૨૯, પૃ.૧૬૦). “તથાગત” શબ્દ આર્ય ભાષાનો નથી એવા છે.જે થોમસના મંતવ્યમાં શંકા વ્યક્ત કરી કે.આર. નોર્મને તે શબ્દની ‘‘સુગત” શબ્દના આધારે વ્યુત્પત્તિ દર્શાવી છે (Journal of the Pali Text Society 15, પૃ. ૧૫૪). આવા મુદાઓની ફ્રાઉવાલનરે (I.૫. ૧૯૭-૧૯૮) વિસ્તારથી ચર્ચા કરી છે. શીતોષ્ણીયમાં આવતી. ક્રોધ...દુઃખ સુધીના શબ્દોની હારમાળા મૌલિક અને બૌદ્ધદર્શનથી સ્વતંત્ર વિકસી છે. ૬ ૧.૪ આચાર-બ્રહ્મચર્ય-સમ્યકત્વ (આચાર ૪, ઉદ્દેશો ૧-૪) લોકરિચય અધ્યયનમાં સૂત્ર ૨.૬.૯૬ (fસયા નW...અUU/યHિ ધ્વતિ) દ્વારા શસ્ત્રપરિજ્ઞા અધ્યયનનું સૂચન થયું છે. આ રીતે શીતોષ્ણીય અધ્યયનમાં સમયે નોનસ નાના (૩.૧.૧૦૬) ઉપરાંત નીસિ નાગ (૩.૧.૧૦૬), વિદ્રત્તાં , વંતા તાલvi (૩.૧.૧૧૧), તો સંનો (૩.૪.૧૨૯) ઇત્યાદિ વિધાનો દ્વારા લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy