________________
fપતાં.
અધ્યાવાદં ૩વાય. ઔપપાતિક ૬ ૧૮૦) તૈત્તિરીય ઉપનિષદ (૨.૮ = બૃહદારણ્યક ઉપનિષદ ૪.૩.૩૨) પણ કહે છે કે તે જે શતં મનુષા આનંદ્રા તે યે વિM...શાં વાનાં... - વૃદ્ધિ કાનંદ) સિદ્ધાત્માનું સુખ અનુપમ છે - ઉપમા વગરનું છે (શ્ય સિદ્ધાણં સોઉં ગળાવમાં સ્થિત મોવમું) એમ ઔપપાતિક (ડુ ૧૮૪) પણ જણાવે છે અને મૈત્રાયણિ ઉપનિષદ પણ જણાવે છે (માત્મા યજુઉં નાખે, ન શક્યતે વયિતું રિ. ૪.૨ આત્મામાં જે સુખ મળે તેનું વાણીથી વર્ણન કરી શકાતું નથી). જિનોએ કહેલા આ-અર્થનો (આદેશ) વિચાર કરી ભિક્ષુએ નિર્મમ અને નિરહંકાર થઈ વિહરવું (યમથું...નિમ્મો નિર્દાને ઘરે મવહૂ નાદિય સૂત્રકૃતાંગ .. ૯.૬ = સરખાવો...વતિ...નિર્મનો નિરહંવર:...ગીતા ૨.૭૧).
સૂત્રકૃતાગ 1 નાં અને બ્રાહ્મણ પરંપરાનાં કેટલાંક વિધાનો સાહિત્યની કે એવી કોઈ દૃષ્ટિએ સમાંતર જતાં હોય છે, તેવાં કેટલાંક વિધાનોની અહીં ફક્ત નોંધ લેવામાં આવે છે. સૂત્રકૃતાંગ I ૪માં (તથા દશવૈકાલિક ૮.૫૦પ૮ માં) મળતા સ્ત્રીવિષયક કેટલાક નિયમો કે ઉલ્લેખો મહાઉપનિષદ ૩.૩પ-પ૭ સાથે સરખાવી શકાય. સૂત્રકૃતાંગ I. ૧.૨.૧૫ માં મ્લેચ્છ વિષેનો ઉલ્લેખ (સરખાવો ઔપપાતિક $ ૧૮૩, કુંદકુંદ-સમયસાર ગાથા ૮, આર્યદિવચતુશતક ૮.૧૯) સાથે વિષ્ણુધર્મોત્તર પુરાણ ૪.૮ અને મહાભારત ૮.૩૬ સાથે સરખાવી શકાય. સૂત્રકૃતાંગ I ૫.૧.૧૧ (ગારિયું નામ...૩iધું તમે), જુઓ ઇશ ઉપનિષદ ૩ (સૂર્યા નામ..થેન તમરાવૃતા, આ સાથે સરખાવો સૂત્રકૃતાંગ I ૨.૩.૯ કયા ૧૯૮૯-૯૦ પૃ.૩૯ મુજબ). સૂત્રકૃતાંગ I.૮.૧,
.. વીરસ્ય વીર રે,. ઋગ્વદ વિંનું રૂદ્રી વીર્યમ્ ની યાદ આપે છે. આ ઉપરાંત સૂત્રકૃતાંગ I ની કેટલીક ગાથાઓ ગીતાના કેટલાક શ્લોકો સાથે સરખાવી શકાય, જેમકે
૩.૪.૩ નાસિત્તે વિન્ને..áવાયા -સરખાવોઃ સિતો ફેવો વ્યાસઃ (૨૦-૩) ६.६. अणुत्तरं तप्पइ सूरिए वा -સરખાવોઃ વીણાનતાદ્યુતિઃ
(૨૧.૨૭) ૬.૭. ફુદેવ સેવા... -સરખાવોઃ દેવીના...વાસવ
(૨૦.૨૨) ૬.૮ મોહી વાવ ૩ખંતપરે -સરખાવોઃ સરસામ...સા:
(૨૦.ર૪) ૬.૧૧ પુદ્દે રમે વિકૃ ભૂમિ ફ્રિ -સરખાવોઃ ઘાવાથમિ ...વ્યાસક્(.૨૦)
नभःस्पृशम्
(૨૧.ર૪) ૬.૧૮ સુ...નદ સામની વા -સરખાવોઃ અશ્વત્થ: સર્વવૃક્ષાણામ્ (૧૦.૨૬) ૬.૧૯ વંતો વ તારીખ -સરખાવોઃ નક્ષત્રાણા...શશી
(૦.૨૨) ६.२० नागेसु वा धरणिंदमाहु -સરખાવીઃ નાશ...નાનામ્
(૨૦.૨૨) ૬.૨૧ ટ્રસ્થનું પરાવળમાઠું
-સરખાવોઃ પરીવતં દ્રામ્ (૧૦.૨૭) सिहो मिगाण -સરખાવોઃ મૃld ૨ મૃગેન્દ્ર
(૧૦.૩૦) सलिलाण गंगा -સરખાવોઃ સ્ત્રોતસા...નાવી
(૧૦.૩૨) पक्खीसु वा गरुले वेणुदेवो -સરખાવોઃ વૈનતેયa fક્ષમ (૧૦.૩૦)
(જુઓ બોલે IT.1988, પૃ.૧૫૭). ધર્મસૂત્ર કે ધર્મશાસ્ત્રમાંથી અને રામાયણ, મહાભારત કે પુરાણોમાંથી પણ આ પ્રમાણેના સૂત્રકૃતાંગ 1 ની કેટલીક ગાથાઓ સાથે શબ્દશઃ સમાંતર જતા વિચારો પ્રાપ્ત થઈ શકે. પણ અહીં તેથી વિષયાંત તે વિસ્તાર માગી લેતા હોવાથી તેમની નોંધ લીધી નથી. . સૂત્રકૃતાંગ 1 ના વિચારોમાં પાંચ મહાવ્રતો અને રાત્રી
૩૨ ]
[ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org