________________
• પાદટીપ૦ શેઠ ભોળાભાઈ જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન (અમદાવાદ)માં ‘‘ભારતીય સંસ્કૃતિ વ્યાખ્યાનમાળા'ના ઉપક્રમે મેં આપેલાં કુલ ચાર સંશોધનાત્મક ભાષણોમાંથી, અંગ્રેજીમાંનાં પહેલાં ત્રણ ભાષણો (વિષય:The Idea ofAhimsa and Asceticismin Ancient Indian Tradition, Recent text. historical analysis of Vedic rituals with special reference to the so-called “Sramanism."તા. ૨૨ થી ૨૪.૨.૧૯૯૩) ઉપરાંત, ગુજરાતી ભાષામાં આપેલા (તા. ૨૫.૨.૧૯૯૩) ચોથા ભાષણને અહીં સંશોધનાત્મક લેખરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે છે. મૂળ પ્રાચીનતા જૈન આગમોમાં વૈદિક વિચારધારાની અસર નીચે વિકસતી જૈન વિચારધારા, તેમજ વૈદિક વિચારધારાથી વિરુદ્ધ એવી આર્યેતર મનાતી શ્રમણ સંસ્કૃતિની નિરાધારતા દર્શાવવાનો આ લેખનો મુખ્ય ઉદ્દેશ્ય છે. આવા અને અન્ય વિચારોને સાંકળી લેતો એક વિસ્તારપૂર્ણ સંશોધન-ગ્રંથ હું તૈયાર કરી રહ્યો છું. તેમાંની થોડી ગણી માહિતી આ લેખમાં આપવામાં આવી છે. ઉપર્યુક્ત અંગ્રેજી ભાષણો પુસ્તકરૂપે શેઠ ભો.જે. વિદ્યાભવન દ્વારા ૧૯૯૫માં પ્રકાશિત થઈ ચૂક્યાં છે. -
બંસીધર ભટ્ટ. ૧. જુઓ, યાકોબી – ૨૨, પૃ. ૩, ટિ. ૨ ૨. વૈદિક યજ્ઞની પરિભાષામાં પશુને યજ્ઞમાં હિંસા માટે લઈ જવા માનખતે પકડી રાખવાના અર્થમાં), મારી નાખવા સંજ્ઞાતિ (સંમતિ દર્શાવ્યાના
અર્થમાં) તો કોઈવાર મુમત (સ્વર્ગમાં જવા મોકલવું, તેવા અર્થમાં), વધ કરનારને શમયિતા (દુઃખ શમાવનાર, મુક્ત કરનારના અર્થમાં) જેવા પ્રયોગો જોવા મળે છે. સમય જતાં માનતે મારપતે જેવો શબ્દ હિંસા માટે કે હિસાથે શસ્ત્ર પકડવાના અર્થમાં પ્રચલિત થયો. (જુઓ, આચાર નિયુક્તિ ૧૦૨-સમાપદ વ્યાપતિ શીલાંક-ટીકા પૃ.૨૩). આવી પરિભાષા માટે જુઓ ફાન્સ એટેલ- Euphemismin der vedischen Prosa... (વૈદિક ગદ્યમાં પ્રશંસાર્થક શબ્દ વિકલ્પ...) Sitenen. Bayer. Akad.1942. જૈન વિચારકો અને વૈદિક યજ્ઞ, ઇત્યાદિ માટે જુઓ આલ્સદો ૧૯૬૧ ૫.૪૭-૪૯ (પરિશિષ્ટ ૧), હાન્સ પેતર મિદત - The Origin of Ahimsa Melanges D'Indianisme, Paris 1968 પૃ.૬૨૫-૬૫૫; ભટ્ટ-૧૯૯૫ પ્રકરણ ૪-૫ (જુઓ પૃ. ૫ પર ટિપ્પણી), મા-રપ માટે જુઓ કોયપર “વારપામ્ ૧૬૫૭ (પૃ.૧૫૬
૧૫૯), ૧૯૫૮ (પૃ.૩૦૯-૩૧૦). ૩. આ મુદ્દાની વિસ્તૃત ચર્ચા માટે આલ્સદો ૧૯૬૧ પૃ.૫૭૦થી આગળ, ભટ્ટ-૧૯૯૫ - પ્રકરણ ૪ (પૃ.૧ પરનું ટિપ્પણ). ૪. ગૌતમ ધર્મસૂત્ર ૩.૨૨ ના વિવેચન માટે : વેઝલેર ૧૯૮૬ પૃ.૪૭૪-૪૭૫, ટિ.૭૮ તથા ૧૯૮૭ પૃ.૧૧૧-૧૩૧; મિતહાસેિનપૃ.૩,
ટિ,૧૫. સરખાવો છાંદોગ્ય ઉપનિષદ દ.૧૧.૧ આગળ ટિ. ૩૦. જેમકે ઋગ્વદઃ થાતુશરણં જયતે (૧.૧૮.૫); પગૂંથ સ્થાતૃશ્રયં વાદિ (૨.૭૨.૬), નાત તદુપર્શ (૧.૧૧૫.૧ = અથર્વવેદ ૧૩.૨.૩૫) ગતિઃ
થતુમયી (૪.૬૩.૬), ઐતરેય ઉપનિષદ ગંડજ્ઞાનિ ૧ નાનાન વચ્ચેના દ્વિજ્ઞાતિ 4...ગં ગં વ પત્રિ ય થાવરમ્ (રૂ.૩). હ્યુમના મતે અહીં મંડનાનપ્રક્ષિપ્ત છે.-ઉપરાંત, છાંદોગ્ય ઉપનિષદ (દ.૩.૧) અને ચેતાશ્વતર ઉપનિષદ (૩.૧૮). વધુ માહિતી માટે જુઓ
હાનેફેલ્ડ પૃ.૧૪-૧૪૭, મિતહાઉસેન પૃ.૬૧-૬૩,૮૦, અને શુબીંગ ૭ ૧૧૮, શૂબીંગ.વોમ.પૃ.૭૦,ટિ.૩. ૬. વૈદિક સાહિત્યમાં પ્રાણ-આત્મા અને પ્રજ્ઞા-આત્માના વિવેચન માટે વાલેર રૂબેનકૃત Die Philosophie der Upanisaden (ઔપનિષદ તત્ત્વજ્ઞાન)
પર પાઉવ હાકેરની વિસ્તૃત સમીક્ષા (ZDMC-1950 પૃ.૩૯૫-૩૯૮) જુઓ. ૭, શુબ્રીગે આ સૂત્રોના ગદ્યપાઠની અમૌલિકતા વિષે વિવેચન કર્યું છે (જુઓ શૂબીંગ.વોમ.પૃ૧૭-૧૮,૬૯-૭૨). છ જીવ નિકાયમાં આવાં નામો
માટે જુઓઃ આચાર I.૪.૨.૧૩૯, આચાર 1.૮.૩.૨૧૧ (અગ્નિકાય), દશવૈકાલિક (અનેકવાર), ૬.૨૭-૨૮, ૧૦.૧-૫, ઉત્તરાધ્યયન ૧૨.૩૮-૪૧, બીંગ.. . ૭૧૦૪ દશવૈકાલિક ૬.૨૭,૩૧,૪૨માં “આશ્રિત” અને ઉત્તરાધ્યયન ૧૨ માં “ “નિશ્ચિત’’ શબ્દોથી સ્પષ્ટ થાય છે કે પૃથ્વી, પાણી, વગેરે પદાર્થોમાં જીવો રહે છે, પણ તે જીવો પૃથ્વીકાય છે એવો અર્થ દૃષ્ટિ નથી. નિકાય (શરીર) શબ્દ માટે જુઓ. શ્વેતાશ્વતર ઉપનિષદ ૩.૭.. ઇથનિયં સર્વભૂતેષુ જૂઢમ્ (બધાં પ્રાણીઓના શરીરમાં અંદર રહેલું), અહીં નિાથ = શરીર (શાંકરભાષ્ય); વધુ માહિતી
માટે જુઓ- હાઉશિલ્ટ, પૃ૧૭. ૮. કીસમસની યથાર્થ સંજ્ઞા ગુજરાતીમાં નહીં મળતાં અહીં અંગ્રેજી શબ્દ પ્રયોગ કર્યો છે. કીએસમસ એટલે સમાનાર્થી શબ્દ યોજનાવાળાં બે
સમાંતર વાક્યોમાંથી બીજાનાં શબ્દોની કાંઈક ઊલટી યોજના. ટૂંકમાં, બે વાક્યોમાં અન્યોન્યના શબ્દોની ઊલટસૂલટ ચોકડી (x)જેવી ગોઠવણી; દા.ત. વૈદિક સાહિત્યમાં – શ્યામી છેd vપદો શવના નં પ (છાંદોગ્ય ઉપનિષદ ૮.૧૩.૧). મસ્તીતિ વેન્નતિ તવા નાસ્ત વેત.. અને રિવર સત્યમન્તાભાવે વદિન ૨ (તેજોબિંદુ ઉપનિષદ ૫.૨૬, ૩૭)..... શસ્ત્ર પરિજ્ઞામાં..ત્ય સત્ય સમારંભમારૂ ડ્રન્ચે તે મામા અપરિપતા અવંતિ ~ સત્યં મસમારંભમાસ દૃશ્વેતે મારા પિતા અવંતિ (૨.૧૬, કુલ છ વાર પુનરાવર્તન માટે જુઓ ઉપર), ને તો अब्भाइक्खति से अत्ताणं अब्भाइक्खति जे अत्ताणं अब्भाइक्खति से लोगं अब्भाइक्खति (३.२२, ४.३२), जे दीहलोगस्स खेत्तण्णे से असत्थस्स खेत्तण्णे। जे असत्थस्स खेतण्णे से दीहलोगस्स खेत्तण्णे (४.३२), जे अज्झत्थं जाणति से बहिया जाणति । जे बहिया जाणति से अज्झत्थं जाणति (૭.૫૬), વગેરે. આવી ઊલટસૂલટી શબ્દ રચનાવાળા કીસમસ સાથે વૈતાલીય છંદરચના (જુઓ વૈતાલીય અધ્યયન, સૂત્રકૃતાંગ 1.૨.૧) અને કંઈક અન્યોન્ય-અલંકાર ની પણ તુલના કરી શકાય, સરખાવો- શશિનાં ૨ અહીં શસ્ત્રપરિજ્ઞા સૂત્ર ૩.૨૦અને આચાર II.૧.૨.૩.૪૪૩ સરખાં છે (શુલ્કીંગ.વોમ.પૃ.૨૯, ટિ.૧)
લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ]
[ ૩૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org