SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦. સૂત્રકૃતાંગ ની આ ૧૯-૧૮ ગાથાઓની પદ પંક્તિઓનો અર્થ સ્પષ્ટ કરવા તેના અનુવાદમાં ઠેરઠેર કસમાં કેટલાયે શબ્દોની પૂર્તિ કરવી પડે છે (જુઓ ફૂબીંગ.વો.મ. પૃ.૧૫૨). આ ગાથાઓની પદપંક્તિઓ અસ્તવ્યસ્ત થઈ ગઈ હોય એમ લાગે છે. ૧૭મી ગાથાની બીજી પંક્તિમાં વિUવંતિની જગાએ વિપૂછવંતિ નો પાઠ હોવો જોઈએ, અને 18: પદના સ્થાને 17 અને 7cના સ્થાને 18 નો ફેરફાર કરવાથી અર્થ સુગમ થઈ પડે છે અને તેવો ક્રમ આ ગાથાઓમાં સુસંબદ્ધ પણ લાગે છે. ૩૧. (સૂત્રકૃતાંગ 1. ૧૧.૧૩) ને હું તારું ના ય ઉંઘ ન ત્યાં (ઈશ ઉપનિષદ ૧). ના સાતમી વિભક્તિ નતિ અથવા સત્યા (જુઓ પિશેલ હું ૩૮૬), સરખાવો - માં નાતી..ના સૂત્રકૃતાંગા. ૨.૧.૪). TI = પ્રાણીઓ (શીલાંક પૃ.૩૭, ૧૦૭, ૧૩૭ અને શૂછીંગ.વો.મ.પૃ.૧૩૦, બોલે II પૃ.૩૦). 1 II શબ્દ ઈશ ઉપનિષદ ૧ ના નાત સાથે સરખાવી શકાય. ગીત એટલે સ્વાભાવિક રીતે જંગમ''; વૃક્ષ, વનસ્પતિ જેવાં “સ્થાવર"થી ભિન્ન. પરંતુ અહીં ‘‘નાત્' માં વૃક્ષ, વનસ્પતિ, ઇત્યાદિ પણ સમાઈ જાય છે. કારણ કે વૃક્ષ, વનસ્પતિઓ પણ જીવંત છે એમ ઉપનિષદો (દા.ત. છાંદોગ્ય ઉપનિષદ ૬.૧૧.૧. મા...વૃક્ષણ યો..ગચા દીવસ્ત્રવે... આ વૃક્ષના - મૂળમાં કે કયાંય - જે કોઈ છેદે તો તે જીવતું હોઈ સૂવે...) જણાવે છે. ધર્મસૂત્રોમાં (દા.ત. ગૌતમ ધર્મસૂત્ર ૩. ૨૦) વૃક્ષ કે વનસ્પતિનાં પાન કે ડાળી તોડવાં નહિ તેમ જણાવ્યું છે. (વિસ્તારમાં જુઓ થીમ. ૧૯૬૫ પૃ.૮૯-૯૯૦; ઉછ માટે શાંખાયન ગૃહ્યસૂત્ર૪.૧૧.૧૩ અને પી.ટેડેકો. | JAOS 1957, પૃ.૧૯૩..)...પાલિ સાહિત્યમાં મથષ્મ શબ્દ મૈથુન સાથે સંકળાયેલો છે-જુઓ શૂબીંગ આચાર પૃ.૭૭ અને બોલે | પૃ.૬૬, સરખાવો સત્યાનં1 ન સંતોષ ગ્રામ્યથા અછત - સુશ્રુત સંહિતા, ઉત્તરતંત્ર, ૩૮.૧૫-પ્રાગધ મૈથુન વનસ્પતિજીવ માટે જુઓ ઉપર ૬ ૧.૧.૧....દશવૈકાલિક ૧૦.૧૭માં મર્યાપિ = અ-- 3ર = મુંગો, બોલ્યા વગર. ૩૨. વળી જુઓ સૂત્રકૃતાગ 1 6.47 - પ્રવ્રુત્તરુવં પુરિ મહંત, સાતi gયમવયં ચ સવ્વસુ પૂલુ વિ સબૂત છે. સરખાવો – શ્વેતાશ્વતર ઉપનિષદ વૈદ્રાતિં પુરુષ મહાન્ત..(રૂ.૮), તમgyયંપુર્વ મહા..(રૂ.૨૬, vો ટુવ: સર્વપૂતેષુ ઢ:..(૬.૨૨), અને ગીતા ૧૧.૧૮ - त्वभव्ययः...सनातनस्त्वं पुरुषो मतो मे. ૩૩. આશૈદોર્ટે તેના વિદ્વત્તાપૂર્ણલેખોમાં ઉત્તરાધ્યયનનાં કેટલાંય કાવ્યોનાં સમીક્ષાપૂર્વક ઐતિહાસિક વિશ્લેષણ કર્યા છે. તે લેખોમાં ઉત્તરાધ્યયનનાં નીચે જણાવેલાં અધ્યયનો સમાઈ જાય છે. આલ્સદોર્યુ-આર્યામાં -અધ્યયનો ૨૪ (પૃ. ૧૬૦૮-૧૬૨), ૨૬ (પૃ. ૧૭૯-૨૦) ૨૮પૃ. ૨૦૦૨૦૯), ૩૦(પૃ.૨૦૯-૨૧૪), ૩૩(પૃ.૧૭૮-૧૭૯), ૩૬(પૃ.૧૬૩-૧૭૬); અને ૧૯, ૨૦, ૩૪ (પૃ. ૧૫૮-૧૫૯-સંક્ષેપમાં નોંધ), ઉપરાંત આલ્સદોર્ડ- KI.Sc. માં અધ્યયનો ૯ (પૃ.૨૧૫-૨૨૪), ૧૦ (પૃ.૨૨૫-૨૩૦), ૧૨,૨૫ (પૃ.૨૪૩-૨૫૧), ૧૩ (પૃ.૧૮૬૧૯૨), ૧૫(પૃ.૨૩૦-૨૪૩), ૨૨ (પૃ. ૧૭૮-૧૮૫). શારપેન્ટીયરે પણ તેની ઉત્તરાધ્યયનની આવૃત્તિની પ્રસ્તાવનામાં (પૃ.૩૫ થી આગળ) ઉત્તરાધ્યયનમાં કેટલાંક પ્રકરણોની સમીક્ષા કરી છે. વાચકવર્ગને ઉત્તરાધ્યયનના તલસ્પર્શી સંશોધનાત્મક અભ્યાસ માટે આ સર્વ કાંઈ જોઈ લેવા વિનંતી છે. ઉપરાંત જુઓ કે.આર. નોર્મનઃ ઉત્તરાધ્યયન અધ્યયનો ૮ (Mahavira and His Teachings, મુંબઈ પૃ.૯.૧૯), ૪ (પં. કૈલાશચંદ્ર અભિનંદનગ્રંથ, રીવા ૧૯૮૦, પૃ.૫૬૪-૫૭૨), ૧૪ (પં. દલસુખ માલવણીઆ અભિનંદન ગ્રંથ ૧૯૮૬ ?), ૧ (Delea Feli Vol- ટોકિયો ૧૯૯૩, પૃ.૩૭૫-૩૯૪), મેડમ કેયા = ઉત્તરાધ્યયન ૫ (7th World Skt. Cont, 1987, પૃ.૮૧-૯૫). ઉત્તરાધ્યયન ૧૧ (બોલે IT.1988, પૃ.૧૪પ-૧૬૨). ૩૪. આમ, બ્રાહ્મણ ગ્રંથો અને જૈન ગ્રંથોમાંથી સમાંતર જતાં વિધાનો એકઠાં કરી શકાય, દા.ત. આવશ્યક નિયુક્તિ ૧૦૦ નદી રવરો ચંદ્રનમારવાદી भारस्स भागी न हुं चंदणस्स, एवं खु नाणी...न हु सोग्गइए यथा खरश्चंदन भारवाही भारस्य वेत्ता न तु चंदनस्य, एवं हि शास्त्राणि बहून्यधीत्य चार्थेषु મૂઠા: રવરવલ્વસ્તિ, સુશ્રુતસંહિતા ૪.૪, સરખાવો ઉત્તરાધ્યયન ૧૨.૧૫: તુમેત્ય મો, મારા ઉપર બટું નનાદ મહિના વેણ .. અને નિરુક્ત ૧.૧૮ ....અને અનુયોગદ્વાર ૨૭-જનંતિ - હોમ - નખ - ૩ટુરુ – કુરુ કે - નમોલ ...સરખાવો પાશુપતસૂત્ર ૧.૮ ટુંકુંજાર નિમાર નથ+૩પહાર... ૩૫. સિંધુનદીના વિસ્તાર માટે ‘‘હિંદુસ્તાન” અને ત્યાંના લોકો માટે ‘હિંદુ” જેવા શબ્દો મૂળે ફારસી ભાષામાંથી પ્રચલિત થયા. તેવા શબ્દો સંસ્કૃત ભાષામાં તો લગભગ ૧૮મી સદી પછી પ્રવેશ પામ્યા. દા.ત. મેરુતંત્રના (લગભગ ૧૮મી સદી) ૨૩ મા પ્રકરણમાં પારસ્ય” (પારસી/ફારસી), ‘ફિટિંગ” (ફિરંગી/પોર્ટુગીઝ) અને “ઈરેજ” (અંગ્રેજ; વળી જુઓ- ‘લંડ્રજ”=લંડન શહેર) જેવી સત્તાઓ સાથે ‘હિંદુ” શબ્દની વ્યુત્પત્તિ સાંકળી લીધી છે, ૩૬. આ માટે જુઓ ઉપર પાટિ. નં.૨૫. વળી આની સાથે સાથે શસ્ત્રપરિજ્ઞાના ચુસ્ત હિમાયતી અને પ્રચારક અનુયાયી વિદ્વાનો . | (બ્રાહ્મણો ?) વિરુદ્ધ પણ એક પ્રકારનો અણગમો વ્યક્ત થતો ગયો (૧) શ્વેતાંબર પરંપરા જણાવે છે કે મહાવીરના નિર્વાણ પછી, ૧૨ વર્ષે (દિગંબર પરંપરા મુજબ ૨૦ વર્ષ) મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમનું નિર્વાણ થયું (જો કે મહાવીર-નિર્વાણ પછી ૨૦ વર્ષે મહાવીરના અન્ય શિષ્ય સુધર્માનું નિર્વાણ થયું છતાં શ્વેતાંબરો તો ગૌતમને નહીં, પણ સુધર્માને જૈન સંઘનો ઉપરી માને છે.) તેથી જૈન પરંપરા સુધર્માથી ચાલુ રહી. રૂઢિચુસ્ત પરંપરાના (વિકલ્પી?) દિગંબરો એમ માને છે કે જૈન પરંપરા ગૌતમથી ચાલુ રહી ! બ્રાહ્મણકુળના ગૌતમ નિઃશંક મહાવીરની (શસ્ત્રપરિજ્ઞાની) વિચારધારાના ચુસ્ત હિમાયતી (સ્થવિરકલ્પી ?) રહ્યા હશે. શ્વેતાંબરો (જિનકલ્પી ?) “ “સુધારાવાદી” (રિફોર્મિસ્ટ) રહ્યા હતા. (૨) જૈન ભિક્ષુસંઘમાં (ઈ.સ. પૂર્વ ૩જી સદી) ભદ્રબાહુ (સ્થવિરકલ્પી) અને સૂલભદ્ર (જિનકલ્પી) વચ્ચે ચાલ્યા આવતા પરંપરાગત વિવાદોમાં ભાવિ શ્વેતાંબર-દિગંબર જેવા બે ભિન્ન મતોના સંકેત મળે છે. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૪૩ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy