SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે, ANIs 1966. જુઓ પિંડેસણા-, આડેલહાઈડ મેટ્ટ Ak, Wiss. Lit. Mainz 1973.દા.ત. ગુગમાયા પહાણ,દશાશ્રુતસ્કંધ ૬.૧૫૦ =..રેત...યુમાત્રાવલીજી ‘ધૂંસરીના અંતર જેટલે દૂર જોઈને વિહાર કરવો...શાધ્યાયનીય ઉપનિષદ ૧૮. વિસ્તાર માટે જુઓ ભટ્ટ.૧૯૭૮ પૃ.૭૬-૭૯. ૧૯. વિસ્તાર માટે જુઓ રિશાર્ડ હાઉશિલ્ટMetische Sticke in der Chandogya Upanisad (છાંદોગ્ય ઉપનિષદમાં છંદબદ્ધ પદ્યપંક્તિઓ) Die sprache... વીલબાડન ૧૯૬૧, પૃ.૩૨-૬૩.. ૨૦. જુઓ. કઠ ઉપનિષદ ૧.૨.૧૭; પ્રશ્ન ઉપનિષદ ૫.૫.; મુંડક ઉપનિષદ ૧.૨.૬, ૨.૨.૬; છાંદોગ્ય ઉપનિષદ ૪.૧૫.૬ = બૃહદારણ્યક ઉપનિષદ ૬.૨.૧૫; છાંદોગ્ય ઉપનિષદ ૮.૪.૩; ૮.૫.૪; ૮.૧૨.૬; બૃહદારણ્યક ઉપનિષદ ૩.૬.૧, ૪.૩.૩૨-૩૩, ૪.૪.૨૩. ઔપનિષદ અને પ્રાચીન પાલિ કે બૌદ્ધ દર્શનમાં આવતા બ્રહ્મલોકના ઉલ્લેખો માટેના હોર્શના વિચારો માટે જુઓ પૃ.૪૬૮-૪૨૯. ૨૧. સમ્રાટ અશોક (બુદ્ધના નિર્વાણ પછી ૨૧૮ વર્ષે રાજ્યાભિષેક; ઈ.સ. પૂર્વે ૩-૦ સદી) ઉપર પણ આવા લોકધર્મ કે લોકવિચારની અસર થઈ હતી. મૌલિકધમ્મપદો પણ બૌદ્ધમતની અસર રહિત છે. આના વિસ્તાર માટે જુઓ - આલ્સદોફ: The Akhyana Theory Reconsidered, JOI. 13, 1963-1964, પૃ.૧૯૫-૨૦૭ ખાસ પૃ. ૨૦૨-૨૦૩; Bemerkungen zum vessantara Jataka (વેસ્મતર જાતક પર ટિપ્પણ), ૧૯૫૭, KI.sch. પૃ.૨૭૦-૩૩૯, ખાસ પૃ.૩૩૮-૩૩૯, Zu den Asoka-Inschriften (અશોકના શિલાલેખો વિશે). ૧૯૫૯-૧૯૬૦, KI.Sch.પૃ.૪૫૫-૪૬૩, ૯.૯૦. મહાવીરની (જન્મ-કંડપુરમાં) અને બુદ્ધની (જન્મ કપિલ વસ્તુમાં) સમય મર્યાદા (મૌર્યવંશના પ્રારંભમાં) ઈ.સ. પૂર્વે ૪થી સદીની આસપાસ, ople SOA IRIE - Die Datieraug des Buddha... ( 24 Asíu), Saeculam 39.1; 1988, Die Lebenszeit des Buddha...(& -t જીવનસમય), ગ્યોટીંગન ૧૯૮૬, પૃ. ૧૨૧–૧૮૪. ૨૨. ઈ.સ. પૂર્વે આશરે બીજી સદીમાં મગધમાં જૈનદર્શનની પહેલી વાચના થઈ તે વખતે આચાર, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન, મૌલિક સ્વરૂપથી સુધારાવધારા સાથે કંઈક વૃદ્ધિ પામી ચૂક્યાં હતાં તેને શૂછીંગ “પ્રાચીન આગમ” (Senior Canons) કહે છે. તેમને સમયની દષ્ટિએ કંઈક આ રીતે ક્રમમાં મૂકી શકાય - આચાર 1, આચાર , સૂત્રકતાંગા,દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન. આ સમયે તેમના અધ્યયનોમાં વિભાગો અને નામો પણ અપાઈ ચૂક્યાં હતાં. ઈ.સની છઠ્ઠી સદીમાં – એટલે કે મહાવીરના નિર્વાણને લગભગ એક હજાર વર્ષ વીત્યા પછી, ગુજરાતના વલભીમાં છેલ્લી વાચના થઈ, તે વખતે જૈન આગમો અનેક સુધારાવધારા સાથે કદમાં અને સંખ્યામાં વૃદ્ધિ પામી ચૂક્યાં હતાં; અને તે રીતે તેમનું સંકલન થયું. મહાવીરના જીવનકાળ દરમિયાન તો ફક્ત સામયિક (પહેલું “આવશ્યક”),--- આચાર-બહ્મચર્ય-માં શસ્ત્રપરિજ્ઞા, ભિક્ષુઓના કેટલાક નિયમો, વગેરે જ અસ્તિત્વમાં આવ્યું હશે. ૨૩. જુઓ બોલે 1. પૃ.૫૭, થીમ KI.sch. પૃ.૭૯૦, સૂત્રકૃતાંગ 1.૯.૧ ઉપર ચૂર્ણિ પૃ. ૨૧૭, અને તે પર યાકોબી-૪૫ ની નોંધ. મહાવીરનું કુળનામ જ્ઞાત ગોત્રનામ કાશ્યપ, મૂળનામ વર્ધમાન અને જૈન પરંપરાનું નામ મહાવીર, એ નામો આ ક્રમે ઉત્તરોત્તર વપરાતાં ગયાં, સરખાવો માલવણીઆનો આ સંબંધમાં લેખ. The Synchronism of the Buddha and the Jina Mahavira and the Problem of Chronology in Early Jainism (Symposien...) ગ્યોટીંગન ૧૯૯૧, પૃ. ૧૩૨-૧૩૭. ૨૪. જુઓ એફ એડર્ટનના The Beginnings of Indian Philosophy (૧૯૬૫) પરની પાઉલ હોકરની સમીક્ષા (Ilj. ૧૧, ૧૯૬૮, પૃ. ૩૮- . ૪૦); ત આત્મતત્ત્વના અર્થમાં વપરાતું, સરખાવો – આચાર ૪.૪.૧૪૬ પર શીલાંક પણ સત્યને ઋત કહે છે (પૃ.૧૩૦) ! વળી જુઓ દશવૈકાલિક ૯.૩.૧૩:...નિકિ સવાર સપુનો... ૨૫. આચાર બ્રહ્મચર્યમાંથી ઉપર નિર્દેશેલા ઉલ્લેખોમાં વેચવી શબ્દ પર ચૂર્ણિ અને શીલાંકઃ(૧) આચાર ૩.૧.૧૦૭ ઉપર ચૂર્ણિ (પૃ.૧૦૬) - તિજઃ નેન સૌ વેરો, તે યતીતિ કેવી (જેનાથી જ્ઞાન થાય છે તે વેદ, જે તેનું જ્ઞાન આપે છે તે વેદવિદ = તીર્થકર કે ગણધર). શીલાંક (પૃ.૧૦૩) વેદતે નીવારિસ્વરૂપ-નેતિ રે - આવા/દામ:, તે વેરીતિ વેવિત... . (૨) આચાર ૪.૪.૧૪૫ ઉપર ચૂર્ણિ (પૃ.૧૫૨) - વેઢે ગેળ તો વેરો - સુત્ત, તે નિતિ, વેઢવી - (જેનાથી જણાવે છે તે વેદ - સૂત્ર, વેદ (સૂત્ર), જે જણાવે છે તે વેદવિદ = સૂત્રવિદ). શીલાંક (પૃ.૧૩૦) વે-આનર્ત રેતિ વેવત - સર્વજ્ઞોપવેશવર્તીત્યર્થ (૩) આચાર ૫.૪.૧૬૩ ઉપર ચૂર્ણિ (પૃ.૧૮૫)- સુવાતો વા પ્રવતે વેરો, સંજે વેત જ વેચતી (વેદ એટલે બાર અંગો કે પ્રવચન, તેજે જણાવે છે તે વેદવિદ = તીર્થકર, ગણધાર). શીલાંક (પૃ.૧૪૫) વેવત-તીર્થો ...વા માનવત્Trષ:, ચતુર્દશપૂર્વવિદ્ વા. (૪) ...બાફવષે વિમા ક્વેિરેવી - આચાર ૬.૫.૧૯૬ (..વેદવિદ કહે, વિશ્લેષણ કરે, વખાણ) ઉપર ચૂર્ણિ (પૃ.૨૩૭)- તિબ્બડ઼ ગળેળ વેતો, વેનિંત્તિ વેરો, જીવાહિત્યે વેલાતીતિ કેવી (જેનાથી જ્ઞાન થાયતે વેદ, જે જણાવે છે તે વેદ, જીવાદિ પદાર્થોનું જે જ્ઞાન આપે છે તે વેદવિદ = તીર્થંકર, ગણધર, ઇ.) શીલાંક (પૃ. ૧૭૧) વેવ૬ - માનવ-તિ. લુપ્તપ્રાય આદિકાલીન જૈન તત્ત્વજ્ઞાનના ગૂઢ સંકેતો ] [ ૪૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005281
Book TitleLuptapray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherB J Institute
Publication Year1996
Total Pages54
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy