Book Title: Jain_Satyaprakash 1942 12
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521585/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra - અમદાવા ઝી શાહ. ચીમનલાલો!5ળદાસ કે માં કે ૮ ૭ ઇ . રાગ - 2 For Private And Personal use only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir || મૈં હૂં || अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिर्नु मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश વર્ષ ૮ || વિક્રમ સ. ૧૯૯ : વીરનિ. સ. ર૪૬૯ : ઈસવીસન ૧૯૪૨ || 2માં બં રૂ | માગશર શુ દિ ૮ : મંગળવાર : ડીસેમ્બર ૧૫ | ૮૭ વિષય – દર્શન : 93 ૧ શ્રી લાભસાગરકૃત પાજિન-સ્તવન : શ્રી. ભોગીલાલ જ. સાંડેસરા ૨ જેસલમેર : શ્રી. સારાભાઈ મ. નવાબ 3 जैन इतिहास में लाहौर : डा. बनारसीदासजी जैन : ૮૧ ૪ મહેસાણા પુરમ'ડન શ્રી આદિનાસ્તવન : પૂ. મુ મ. શ્રી. જયંતવિજયજી : ૮૪ પ જેનધમી વીરાનાં પરાક્રમ : શ્રી મોહનલાલ દીપચંદ ચોકસી : ૮૭ ૬ તક્ષશિલાની શિક્ષણ–પ્રણાલી : શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : ૯૦ ७ 'जैन तत्-वसार'का रचनास्थल अमरसर कहां है : श्री. अगर चंदजी भंवरलालजों नाहटा : 'कुन्दकुन्द-श्रावकाचार : પૂ. મુ. સ. શ્રી. નવિનયની : ૯૮ ૯ વાત-ચૈત્ય’ શતા સાથે : પૂ. મુ. મ. શ્રી. વિનHવેનાની : ૧૦૦ 1૦ પ્રવચન-પ્રશ્નમાલા : પૂ. આ. મ શ્રી. વિજય પદ્યસૂરિજી : ૧૦૨ નવી મદદ, કાગળના અસાધારણ ભાલ, સ્વીકાર : : ૧૦૪ની સામે RE સૂચના-આ માસિક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર બારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. લવાજમ વાર્ષિ ક-બે રૂપિયા : છૂટક ચાલુ અંક-ત્રણ આના મુદ્રક : નરોત્તમ હ. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ; પ્રકાશનસ્થાન શ્રી જૈનધમ સત્ય પ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ'ગભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ, For Private And Personal use only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( વિરાર નિત્ય નમઃ | a USIRI કમાર્ક ૮૭ અંક ૩ શ્રી લાભસાગરકૃત પાર્શ્વજિન-સ્તવન (ઉપજાતિ વૃત્ત બદડ) સંપાદક : શ્રી ભેગીલાલ જ. સાંડેસરા, બી. એ. (ઓનર્સ) ગૂજરાતના સમર્થ સાક્ષર સદ્દગત નરસિંહરાવ દિવેટિયાનું એક વિધાન હતું કે પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અક્ષરમય વૃત્તોને પ્રયોગ થતો નહોતો. પરંતુ સંશોધનને વિષય પ્રાગતિક (Progressive) છે. જેમ જેમ નો પ્રકાશ સાંપડતો જાય તેમ તેમ જૂનાં વિધાનમાં ફેરફાર કરવો જ પડે. છેલ્લાં થોડાંક વર્ષોના સંશોધનોએ બતાવી આપ્યું છે કે શ્રી નરસિંહરાવનું વિધાન બરાબર ન હતું. ગયા વર્ષે ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી બહાર પડેલ “ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના” નામની પુસ્તિકામાં વિક્રમના ચૌદમા સૈકાથી ઓગણીસમા સૈકા સુધીમાં થયેલી ગૂજરાતી વૃત્તરચનાઓની સમાલોચના કરીને આ વસ્તુ બતાવવા મેં પ્રયાસ કર્યો છે. પરંતુ જૂની ગુજરાતીનું સાહિત્ય હજી તો ઘણું અંધારામાં છે. હજી જૂના સાહિત્ય ઉપરની ધૂળ ખંખેરાતી જશે તેમ કંઇ નવું જાણવાનું મળશે. મારી ઉપર્યુકત પુસ્તિકા પ્રસિદ્ધ થઈ ગયા પછી, સંગસુન્દરકૃત “સારશિખામણરાસ” (૨. સં. ૧૫૪૮)ની હાથપ્રતમાંથી કેટલાક ભાગ ઉપmતિ વૃત્તમાં લખાયેલે મળતાં તે આ વર્ષના ગૂજરાતી ' સાપ્તાહિકના દીપોત્સવી. અંકમાં પ્રસિદ્ધ કરાવ્યો છે તથા લાભસાગરકૃત “પાર્શ્વજિનસ્તવન” પણ આખું ઉપનતિમાં લખાયેલ હોઈ “જૈન સત્ય પ્રકાશ”ના વાચકે સમક્ષ રજુ કરેલ છે. આ “પાશ્વજિનસ્તવન”ની બે પત્રની હસ્તલિખિત પ્રત પાટણમાં સાગરના ઉપાશ્રયના ભંડારમાં છે તથા તે પૂ. મુનિ શ્રી પુણ્યવિજયજીએ મને આપી હતી. હાથપ્રતમાં લખ્યા સંવત નથી, પણ તે સત્તરમા સૈકાથી આ તરફની હોય એમ લિપિ ઉપરથી લાગતું નથી. કર્તા લાભસાગર આચાર્ય વિજયદેવસૂરિના સમકાલીન છે તથા પિતાને રવિસાગરના શિષ્ય તરીકે ઓળખાવે છે. તેમણે માળવામાં દેવાસમાં આ કૃતિની રચના કરી છે. કાવ્યના અંતે રચ્યા સંવત નથી, પરંતુ વિજયદેવસૂરિને જીવનકાળ ધ્યાનમાં રાખતાં આ કાવ્ય વિક્રમના સત્તરમા સૈકાના બીજા અથવા ત્રીજા ચરણમાં રચાયું હશે, એમ કહી શકાય. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( [ ૭૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ વિજયદેવસરિની હયાતીમાં જ તે લખાયું હતું, એટલે સં. ૧૬૭૧ (વિજ્યદેવસૂરિના સ્વર્ગવાસનું વર્ષ )થી આ તરફનું હોઈ શકે નહિ. આ કાવ્યના ઉપજાતિમાં ઘણે સ્થળ છંદભંગ થાય છે તથા કેટલેક ઠેકાણે તો કાવ્યની પંકિતઓને કયા છંદનું નામ આપવું એ પણ સવાલ ઉભો થાય છે. ૨૪-૬-૨૮-૨૯ કડીઓમાં ચારને બદલે પાંચ ચરણ છે, એ સૂચક છે. કડીને અંતે લગભગ એક જ વિચારની અમુક રીતે પુનરાવૃત્તિ કરીને પિતાના કથનને ભારદરત બનાવવાને કવિનો આશય છે, એ સ્પષ્ટ છે. અર્વાચીન ગૂજરાતી કવિતામાં પણ આ પદ્ધતિને આશ્રય લેવાય છે. જો કે એમાં પાંચમું ચરણ કેટલીકવાર બી કાઈ ખુંદનું પણ હોય છે. મૂળ કાવ્ય શ્રી ગુરુરાય–પાય નમીનઈ, સારદમાય મનિ સમરીનઈ, શ્રીપાસ આસ૩ પૂરણહાર, પતા જ પુરઈ કરતાં જુડાર. ૧ તે પાસજીના ગુણ વર્ણવજઈ, એક મુખિ જીભઈ તે કિમ કહી જઈ? જઉ હાઈ નિર્મલ કેવલનાણુ, તે પાસજીનું કીજઈ વખાણ. ૨ તોહઈ કહું છઉં નિજ મત્તિ સારૂ, જિમ દાન દીજઈ ઘરિ છત્તિ સારૂ, હવાઈ સાંભલિ સહૂ ભવ્ય લોક, આણંદ આવઈ, નાઈ જ શેક. આ જંબુદીવઈ અતિહિ પવિત્રઈ, તીર્થેશ જનમ્યા જિહાં ધર્મપત્ર, તે ભર્ત ત્રઈ અછઈ આર્ય દેશ, જિહાં પુણ્ય પૂરાં, નહિં પાપલેશ. વાણુરસી તિહાં નગરી જ સાર, ગઢ મઢ મંદિર પાલિ પ્રકાર, નલિયાં જ તોરણ ઘરિ ઘરિ બાર, નિત નિત ઉછા અતિહિ અપાર. અશ્વસેન નામ તિહાં રાય રાજઈ, વદી સાહૂઇ ભવાય ભાઈ, ન્યાયઈ જ રાજા જિમ રામ છાજઇ, પૂરઈ પ્રતાપઈ દિનરાજ લાઈ. ૬ સીતા વિનીતા જિમ ામિ જાણી, સલહ ગુણે કરિ સઘલે વખાણું, રૂપઈ જ રંભા, હરિની ઘરાણી, નામઈ જ વામાં તસ પટ્ટરાણી. ૭ દેવલોક દસમાથી પ્રભુ ચવિઆ, આ મત્યે લોકઈ પ્રભુ પાય ઠવિયા, વિઠ્ય જ્ઞાનધારી ગરભઈ ઉપન્ના, વામાઇં દીઠાં ચઉદઈ સુપનાં. રાણું તે જાગી પ્રિયનઈ જગાવઈ, મીઠે જ વયણે સુહિણું સુણાવઈ, તવ રાય જંપ”, “હોચઈ સુપુત્ર, કઈ ચકવતી, કઈ જિનવર પવિત્ર.” ૯ સુપન પાઠક તે રાયઈ તેડાવ્યા, સંતોષ પામ્યા, શાસ્ત્ર સુણાવ્યાં, “જે અર્થ કીધો ઈ તુહે આજ, શાસ્ત્ર માહિ પિણ તે જ છઈ રાજ.” ૧૦ રૂડા જ ડેહલા પૂરીજઇ આસ, પરિપૂર્ણ હૂઉ પ્રભુ ગર્ભવાસ, દિન સાન સાઢા નઈ નવ માસ, જનમ્યા દસમા દિન, વદિ પિસ માસ. ૧૧ - ૩૧ના. ૮ For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] પાર્વજિન-સ્તવન ત્રિતું જગમાંહિ આણંદ વર્તાઈ, સંસારિક જીવન ભય સહુ નિવર્તાઇ, નરહ તણું તે જીવ સુકખ પાવઈ, જિન-જન્મ થાતઈ એ રીતે ફાવાઈ. ૧૨ છપ્પન દિસિની કુમરી જ આવઈ, શુચિકર્મ કરવા તે શુદ્ધ ભાવઈ, ચિસ િસુરવર જઈ મેઈંગિ, સનાત્ર કરાઈ પ્રભુ લેઈ અંગિ. ૧૩ હૂઉ પ્રભાત નઈ ઊગ્ય દિણંદ, રાજા તણુઈ મનિ અતિહિં આણંદ, જન્મમહોચ્છવ રૂડો જ કે, બહુ દાન દેનઈ જસે લીધે. ૧૪ તિહાં નામ થાવું શ્રીપાસકુમર, સેવા કરઈ છઈ સહૂઈ જ અમર, અનુકમિં યૌવન સિં આવ્યા, પ્રભાવતી કુમરી પરવ્યા. ૧૫ હિવઈ સુખ ભોગામાં તેહર્યું અનેક, પછઈ જ અણ્ય મનસ્ય વિવેક, દાન દેઈ વરસી સંયમ ભાર, લેતાં જ ચશું થાઈ જ્ઞાન સાર. ૧૬ ત૫ જપ કરતાં, કર્મ જપતાં, કેવલી થયા પ્રભુ વિહાર કરતાં, સમવસરણિ પ્રભુ બઈઠા જ હઈ, સુરનર ભવિયણનઈ પડિબેહઈ. ૧૭ દાન, સીયલ, તપ, ભાવ સુદ્દાર, ધર્મ પ્રરૂઉ ચાર પ્રકાર, તિહાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવી, થા ચતુર્વિધ સંઘ સુપ્રભાવી ૧૮ નીલવરણ નઈ નવ હથ કાય, શ્રીપાસામી શતવર્ષ આય, નાગલંછન છઈ જેહનઈ પાય, અષ્ટ મહાભય પ્રભુનામિ જાય. ૧૯ કમઠ હઠીન તઇ મદ ગાલ્યો, આગિં બલતઉ જે નાગ ઢાલ્યઉં, તે નાગ મરીનઈ થયે પરણિંદ, સેવઈ જ પ્રભુના પદ–અરવિંદ. ૨૦ ધરણિંદ-ધરણી વેરોટયા દેવી, પદ્માવતી પણિ પ્રભુ-પાય સેવિ, સમકિતધારી છઈ સર્વધેવ, વિઘન નિવાઈ સંઘનાં સદૈવ. ૨૧ પુરિસાદાણું પ્રભુ કેવલનાણી, અંત સમયની મનિ વાત આણી; અનુક્રમિ સંમેતશિખરિ પહતા, તિહાં સિદ્ધ આ પ્રભુજી મેહતા. ૨૨ ચિહું દિસિ રૂપઈ ચઉહરી તે સહઈ, ઉપરિ પ્રભુ જસ માંડવો મેહઈ, ધરણી રાવલઇ પ્રભુ-ગુણ જવારા, પ્રભુ જા૫ મીટલ હાથઈ સવાર (?) ૨૩ અરિહંત સિદ્ધ સાધ કેવલી પ્રણત, ધર્મ આરાધઉ થઈ ઈકચિત્ત, એ ચાર મંગલ વર્તઈ જિવાહરિ, વરરાજ કન્યા પરણિ તિવાહરિ, શ્રી પાસનામિં જય જય તિવારી. ૨૪ ગાજ વાજાં તે ઝાઝાં જ વાજ, વરરાજ કન્યા આવઈ દ્રવાજઈ, દેહરઈ ઉપાસઈ દેવગુરુ રાજ, જુહારી વાંદીનઈ કરઈ ધર્મકાજ, ૨૫ દેવાંગણું હુઈ દેવ-ગુરુ સાષિ, સંગ હો આજન્મ આર્ષિ છેહડા જ બાંધ્યાં, પ્રભુ ધ્યાન રાષઈ, શ્રી પાસજીનું મનિ ધ્યાન રાઈ સહિગુરુ સાચો જિનધર્મ ભાઈ. ૨૬ શુંહલી કરી નઈ ગુરુ નઈ વધાવઈ, ધવલ મંગલોરી તે ગાવાઈ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org જૈન સ્થાપત્યો અને જ્ઞાનમદિરાથી સમૃધ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ જૈસલમેર લેખક—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ( ક્રમાંક ૮પથી ચાલુ ) (1) શ્રી પાર્શ્વનાથનું દેરાસર જૈસલમેરના કિલ્લા પરના આડ જિનમંદિશ પૈકી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર મુખ્ય ગણાય છે. આ દેરાસરમાં દાખલ થવા માટે સૌથી પહેલાં એક પાંચ જ ફુટ ઉંચાઈવાળા દરવાહમાં પ્રવેશ કરવા પડે છે. સામાન્ય રીતે ઊંચા માણસાને નમીતે જ દાખલ થયા માટે જાણે કે આ દરવાજે ન બનાવ્યા હોય તેમ, દાખલ થતાં જ અંદરના દેરાસરના પ્રવેશદ્વારને વિશાળ દરવાજો નજરે પડતાં, આપણને લાગે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરોક્ત પાંચ ફૂટનો દરવાામાં દાખલ થતાં જ અદ્ભુત સ્થાપત્યકામવાળું પીળા જેસલમેરી પાષાણમાંથી કારી કાઢેલુ લગભગ વીસ ફુટ ઊંચુ તારણ, પદરમા સૈકાના રાજપુતસ્થાપત્યના સર્જનહારેાના જીવતા જાગતા સ્મારક સમું પ્રવાસી-યાત્રીની નજરે પડે છે. તારનું ટૂંકું વર્ણન આ પ્રમાણે છેઃ તારણના ઉપરના ભાગમાં મધ્ય સ્થાને જિનેશ્વરદેવની મૂર્તિ પદ્માસનસ્થ સ્વરૂપમાં બિરાજમાન છે. મધ્યસ્થ મૂર્તિની બંને બાજુએ પણુ બીજી એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે. પદ્માસનસ્થ મૂર્તિઓના ઉપરના ભાગમાં કાતરકામવાળી સ્થાપત્યકૃતિ છે અને તે સ્થાપત્યકૃતિ પર એકેટ ઇંડું પત્થરનું છે, ઉપરાંત બાજુમાં નાનાં નાનાં સેંકડા નૃત્ય કરતાં ફો તપગચ્છ રાજા વિજયદેવ વાસ, આચાર્ય. ઉપાધ્યાય પંન્યાસ, સિંહગુરુ હાથઇ વાસ ઠવાવઇ, ઋણુ પરિ શ્રાવક—કુલ તે દીપાવર્ક. ૨૭ એ શ્લાક ભાવઈ ભણતાં જ ગુણુતાં, આણુદ પામઈ સહુઇ જ સુષુતાં; વરરાજ કન્યા અવિડ પ્રીતિ, નરનારી સહુનઇ અવિહડ પ્રીતિ; સંતાન રૂડાં, રૂડી જ રીતિ. સંઘમાહિ માટો મહિમા નિવાસ; ગણેસ સાધુની પૂઈ જ આસ; ચવિહુ સંઘની પુરઇ જ આસ. તપગચ્છિ મેટા જે મહાનુભાવ, સુવિહિત પંડિત માહિ સુપ્રભાવ; શ્રીગુરુ રવિસાગરનઉ સુસોસ, લાભસાગર, પ્રભુ જય પાસ ઇસ. ૩૦ માલવદેસિ દેવાસનગર, સહિમ તીરથ, મહિકઈ જ તિહાં શ્લામ ધઈ સ્તંત્ર રચાણુ, શ્રીપાસ જિનવર નમે જિણાણુ. ૩૧ इति पाणिग्रहणाधिकार श्लोकबन्धबन्धुरद्रव्यभावमांगलिक मंदिरप्रशस्त शब्दसुन्दर श्री पार्श्वजिनपुरदंरप्रधानतरस्तवनं અગર, સમાસમ || शुभं भवतु सर्वत्र सज्जनानां विशेषतः । परोपकारिताधर्मकर्मशर्मयुषां भृशम् ॥ १ ॥ श्रीरस्तु ॥ For Private And Personal Use Only ૨૮ ૨૯ Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩). જેસલમેર [૭૭] શિલ્પાએ કોતરેલાં છે. મૂળ આ તારણ બે મોટા વિશાળ સ્થંભ ઉપર આવેલું છે. બને વિશાળ થાંભલાઓ પર પણ ઠેઠ તળીએથી જુદીજુદી જાતની સ્થાપત્યકૃતિઓ કારેલી છે. સ્થાપત્યકૃતિઓને ઉપરના ભાગમાં જુદી જુદી શિલ્પાકૃતિઓ પણ શિપીઓએ ૧૮નું કરેલી છે અને તોરણની લગભગ મધ્યમાં ચારે બાજુ ફરતી નૃત્ય કરતી લગભગ દોઢ દેઢ ફૂટ ઊંચી અસરાઓ કતરેલી છે, જેનું શિલ્પ ખરેખર અદ્દભુત છે. નૃત્ય કરતી દાંગનાઓના પાછળના ભાગમાં જુદીજુદી જાતનાં ગીત ગાતાં તથા વાજિંત્ર વગાડતાં સેંકડો નાનાં નાનાં રૂપ શિપીએ સુંદર રીતે કોતરેલાં છે. આ તોરણના ઉપરના ભાગને તથા નીચેના ભાગને ફેટોગ્રાફ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી “જૈન ડીરેકટરી વિભાગ માટે લેવડાવવામાં આવેલ છે. માના રણમાં પણ બંને બાજુએ નવ નવ નાની નાની જિનપ્રતિમાઓ કોતરેલી છે. ખરેખર ! આ તોરણ પંદરમા સૈકાની જેનાશિત રાજપુતકલાનું અદ્દભૂત મારક છે. તોરણની મધ્યમાંથી પસાર થઈએ એટલે શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં જવા માટે આઠ પગથી ચડવા પડે છે. પગથીઆ ચટી રહીએ એટલે તે જ વખતે આપણું માથા ઉપર દેલવાડાનાં અદ્દભૂત રથાપત્યકામોની યાદી આપતી સુંદર કોતરકામવાળી છત તરત જ નજરે પડે છે. ચાર થાંભલાને કે આ છત સંકલી છે. આ ચારે થાંભલાઓની મધ્યમાં પણ બંને બાજુ સાત સાત નાની પદ્માસન મૂર્તિઓવાળાં ત્રણ તરણા અદ્દભુત કોતરકામવાળો છે. આ સ્થાપત્યકામ જોઈ રહ્યા પછી આગળ વધતાં તરત જ જૈસલમેર તીર્થના તીર્થ પતિ શ્રી પાર્શ્વનાથજીના દેરાસરમાં પ્રવેશ કરવા માટેનો મુખ્ય દરવાજે આવે છે. પ્રવેશદ્વારના ઉપરના ભાગમાં પણ મંગલમૂર્તિ તરીકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પીળા પાષાણની પદ્માસનસ્થ મૃતિ કોતરેલી છે. દરવાજામાં પેસતાં જ સામે મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની મૂર્તિ નજરે પડે છે. - પ્રવેશદ્વારમાં પસીને જરા આગળ જઈએ એટલે આઠ સ્થાપત્ય કામવાળા થાંભલાઓવાળો સભામંડપ આવે છે. સભામંડપની છતની પુતળીઓ પણ ઘણી જ સુંદર છે. પરંતુ અજ્ઞાત વહીવટદારોએ તે પુતળીઓ ઉપર રગરગાન કરી દઈને કપડાં પહેરવેશ પણ મારવાડી ફેશન કરી નાખ્યો છે અને આ રીતે આ અદ્દભુત શિલ્પોની શિલ્પકલાના ઇતિહાસને નષ્ટ કરી નાખે છે. આ આઠે થાંભલાઓમાં નૃત્ય કરતાં જુદાં જુદાં સ્વરૂપનાં સુંદર શિલો છે અને આઠે થાંભલાઓની વચ્ચે એકેકે તરણ, સુંદર સ્થાપત્ય કામવાળું તથા બંને બાજુએ સાત સાત નાની નાની પદ્માસનથ જિનભૂતિઓવાળું છે. આ રીતે આઠ થાંભલાઓની વચ્ચેના તારણોમાં બંને બાજુની મલીને ૧૧૨ જિનપ્રતિમાઓ છે. આ તોરણાને તિલક તો તરીકે સંબોધવામાં આવે છે. અને શ્રી પાર્શ્વનાથજીના આ દેરાસરને નવ તોરણવાળા દેરાસરના નામથી ઓળખવામાં આવે છે. આ નવ તોરણોની ગણતરીમાં આઠ તોરણ સભામંડપના અને એક ચાકમાંનું મોટું તોરણ જેનું વર્ણન અગાઉ આ લેખમાં જ હું કરી ગયો છું, તે પ્રમાણે નવ તોરણની ગણતરી ગણાય છે. વળી આ તોરણની જિનમૂતિઓની સંખ્યા પણ આ લેખમાં આપવાનું કારણ એ છે કે અત્યારસુધી જેસલમેર તીર્થની જિનમૂર્તિઓની જે ગણતરી ગણવામાં આવી છે, તેમાં તોરણની તથા મંગલમૂર્તિઓની પણ સંખ્યા ગણતરીમાં લેવામાં આવી છે. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [७८] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ८ સભામંડપ અને પ્રવેશદ્વારની વચ્ચેથી ભમતીમાં જવાનો રસ્તો શરૂ થાય છે. ભમતીમાં ૫૧ દેવકુલિકા(દેરી)ઓ છે; અને તે દરેક દેવકુલિકા પર એકેક મંગલમૂર્તિ તરીકે શ્રી જિનેશ્વરદેવની પદ્માસનસ્થ મૂર્તિ કોતરવામાં આવેલી છે. આ દેવકુલિકાઓમાં નાની મોટી ૪૦૪ જિનપ્રતિમાઓ પાષાણુની છે તથા એક એવી જિનમાતાને પટ છે. આ બધી પ્રતિમાઓના શિલાલેખો સ્વસ્થ જૈન વિદ્વાન પૂર્ણ ચંદ્રજી નાહર તરફથી ४. स. १८२८ मा न ५ संख' तृतीय ५ (सलमेर)मा प्रसिद्ध थोरा, જેમાં કેટલીક મહત્ત્વની ભૂલ પણ રહી જવા પામી છે, જે મેં સુધારી લીધી છે. પરંતુ તેઓશ્રીના સંગ્રહમાં શ્રી પાર્શ્વનાથજીના દેરાસરની ૫૧ દેવકુલિકાઓની બારસાખ પરના શિલાલેખાનો ઉલ્લેખ સુદ્ધાં પણ જણાતું નથી, તેથી તે બધા લેખે પરનો ચુને મજુર પાસે સાફ કરાવીને મેં લઈ લીધા હતા, જે નીચે પ્રમાણે છે:દેવકુલિકા નંબર १] सं० १४७३ वर्षे वरडा हरपाल पुत्र आमाकेन पुत्र पाल्हा माजण... २] १४७३ वर्षे वरडा हरपाल पुत्र का डैन पुत्र...... ३] १४७३ ४-५] 24 ने देशग। ५२ सेप Prage नथी. ६] सं० १४७३ वर्ष ता. समरा पुत्र देपाजगसिंहजसजयभोलामेलाश्रावकैः पुण्यार्थ देवकुलिका कारिता ७] संवत् १४७३ वर्ष पाग्वाट ऊदा सुत उप(ख)रेण स्वभार्या जडणादि पुण्यार्थ देवगृह कारिता ८] संवत् १४७३ वर्षे चो० कीता सुतै कर्मण पांचा ठाकुरसी जेठा शिवराज...... .....श्रावकैः कारिता ९] संवत् १४७३ वर्ष चो० कीता लखमणदेवाभ्यां कारिता देवगहिका १०] संवत् १४७३ वर्षे श्रेष्टि मम्मणपुत्रेण श्रेष्टि जयसिंहन स्वपुण्यार्थ कारिता देवगृहिका ११] संवत् १४७३ वर्षे सा० पेथडपुत्र सच्चाकेन कारिता गणधर नयणासुत सालिगेन च । द्वार कारिता देवगृहिका माता राजी पुण्यार्थ १२] सं० १४७३ वर्षे सं० कीहट सं० देवदत्त ऊसभदत्त कान्हा जीवंद जगमाल सं० कपूरी माल्हणदे करमी प्रमुख परिवारेण स्वपुण्यार्थ देवगहिका कारिता १३] आश ५२ सेम सिस नथी. १४] संवत १४७३ वर्षे सा० सीहा पुत्रेण सा० सोमा श्रावण कारिता १५] सं० १४७३ डागा भोना सुत मदाश्रावकेण निजभार्या मालणदे पुण्यार्थ देहरी कारिता १६] संवत् १४७३ वर्षे सा० छेजसी सुतेन करापिता ठ• देवसिंहेन पुत्र बछराज जसहडादि सहितेन कारिता देवगृहिका For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3] જેસલમેર [७] १७] सं० १४७३ वर्षे डागा कुंरपाल सुत सादाकेन स्वभार्या सहवते पुण्यार्थ कारिता पौत्र वरी[ ह] १८] संवत् १४७३ १९] संवत् १४७३ वर्षे २०] सं० १४७३ वर्षे सा० रउलापुत्रेण सा० आपमल्लश्रावकस्य पेथा भीमा जेठा सहितेन भार्या कमलादे पुण्यार्थ कारिते २१] सं० १४७३ वर्षे सा० धना पुत्र सा० अमर मोषसिंह सुश्रावकाभ्यां देवगृहिका २२] सं० १४७३ वर्षे श्रीकार खेता पुत्र सं० आह सं० बाल्हा सुश्रावकाभ्यां स्थपुण्यार्थ कारिता देवगृहिका ।। २३] सं० १४७३ वर्ष मं० देल्हा पुत्र मं० हापू पुत्र मं० पाल्हा मंत्रि बउडाभ्यां सपरिवाराभ्यां देवगृहिका कारिता।। २४] सं० १४७३ (नगर २३ प्रमाणे ). २५] संवत् १४७३ वर्षे भ० झांझण सुत गुणराज बीकम कालू...... २६] से नथा. २७ ] सं० १४७३ वर्षे भ० लोहट भ० जेसा पासा ब ( टकू) चउडा भार्या जीवी पुण्यार्थ च कारिता देवगृहिका २८] सं० १४७३ वर्षे भ० तिहुणा पुत्र देल्हा कुसला सुश्रावकाभ्यां पु० मांडण सिवराज कलिताभ्यां कारिता २९] सं० १४७३ वर्षे भ० मूला पुत्र भ० भामा सुश्रावकेण स्वपुण्यार्थ देव गृहिका कारिता ॥ ३०] सं० १४७३ वर्ष भ० मूला पुत्र भ० देवराज सुश्रावकेण देवगृहिका कारिता ३१ ] संवत १४७३ वर्षे गो० बाहड पुत्र सामण सा धवल पुत्र महिराज जेठा मा हीरा ईरज सा धवल पुत्र चांपा मातृ हीरादे पुण्यार्थ कारिता . ३२] संवत् १४७३ वर्षे गो० गुणिया पुत्र धन्ना पुउला कोला प्रमुख परिवारेण...देव पुण्यार्थ देवगृहिका [कारिता ] ३३] संवत् १४७३ वर्षे सा० पूटा सुत रामसिंह पुत्र गुणरान धन्ना साहितेन कारिता ॥ ३४] सं० १४७३ व० सा. सारंग पुत्र जईता जेसा राणा श्रावकेः निनमात पुनादे जईता भार्या जाल्हदे कारिता ॥ ३५] संवत् १४७३ वर्षे सा०पासा पुत्र जगाकेन स्वपुण्यार्थ देवगृहिता कारिता॥ ३६] सं० १४७३ वर्षे सा० सुहडा पुत्र......पुत्र सा० जिणदत्त रत्नपाल कलितेन देवगृही . ३७] सं० १४७३ साधुशाखीय जेवू नेमा हेमा श्रावकैः। नेमा कलत्र नागलदे पुण्यार्थं कारिता ॥ For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [40] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५८ - ३८] १४७३ वर्षे परी साहल पुत्र सीहाकेन पुत्र समधर वीका नरबद सहितेन मातृपित पुण्यार्थ शांतिनाथ देवगृही कारिता॥ ३९] खास गयी अक्षरे। हा गणेसा वाया लेप वांया शआते। नथी. ४०] १४७३ वर्षे प० सामल पोला कूपा करणा वाछा श्रावकै पितृ सुहडा मातृ सिंगारदे पुण्यार्थ आदिनाथ देवगृही कारिता ।। ४१] सं० १४७३ वर्ष प० पूना भार्या फदू श्राविकया निजपुण्यार्थ देवगृही गृहीता फ० ६०० व्ययेन कारिता ॥ ४२] [सं.] १४७३ परी० गृजर पुत्र पद्मसिंहेन नरपाल हापा सुरपति सहितेन निजभार्या पदम(म लदे पुण्यार्थ कारिता ॥ ४३] संवत् १४७३ वर्षे भंडारी चांपा पुत्रेण भं० घउसीकेन स्वमातृ बाल्ही कारिता च देवगृहिका ॥ ४४] [सं०] १४७३ भण० मूलदेव पुत्र ऊदा सूरा वीसा जेसल मेघाकैः तन्मध्ये पौत्र जईता फूऊभ्यां मूलदेव सूरा पुण्यार्थ कारिता ॥ ४५] संवत् १४७३ वर्ष भंडारी सोनाकेन स्वपितृ हरिया पुण्यार्थ श्रीदेवगृहिका कारिता॥ ४६] संवत् १४७३ वर्ष चैत्र सुदि १५ दिने वाघमार सा० वीसा सुत गुणीया देहरी...... ४७] ॥र्द।। संवत् १४७३ चैत्र सुदि १५ हरीआ पुत्र रूपा साईर राउल साधा सह पिता बं० हरी आवरीआ जगसीह सुत पुन्यार्थ ॥ ४८] सं० १४७३ वर्षे चैत्र सुदि १५ सा० सरा पुत्र सा० रतन आक पुत्र सा०....... ४९] [सं०] १४७३ मधूडागोत्रीय सा० झांझण पुत्र मांगट पुत्र सिरियादे कारिता देवगृहिका || ५० ] सं० नल्हण पुत्र नीमा साधू लघू...के पुत्र करिहादै सहितेन सं० १४७३ देहरी कारापिता ॥ ५१] संवत् १४७३ मीती नाथू भार्या धधिणि श्राधिकया पुत्र सारंगसहितया कारिता ॥ આ ૫૧ દેવકુલિકાઓના લેખોમાંથી આપણને પંદરમા સૈકાના શ્રાવકો તથા શ્રાવિકાઓનાં જુદાં જુદાં ગોત્રનાં વિવિધ નામો તથા વ્યક્તિઓનાં નામે પણ જાણવા મળે છે. ઉપરાંત ૪૧ મી દેરીના લેખમાં દેરીનું ખર્ચ ફળ ૬૦૦) થયું તે બાબતનો ઉલ્લેખ છે, જે ઉપરથી તે સમયમાં કેટલું ખર્ચ થતું હશે તેનો ખ્યાલ આવી શકે છે. વળી ૪૬, ૪૭ અને ૪૮ નંબરની દેરીમાં ચૈત્ર શુદિ ૧૫ નો ઉલ્લેખ છે, જે દેરીની પ્રતિષ્ઠાની તારીખ છે; કારણ કે પાર્શ્વનાથજીના મંદિરની પ્રતિષ્ઠા પણ તે જ દિવસે થઈ છે. જે બાબતન દેરાસરમાં કાળા પત્થર પર બેઠેલી પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. (જુઓ પૂ. નાવર “જૈન લેખ સંગ્રહ” ભાગ ૩ પ્રશતિ નં ર પ થી ૭મું પાનું) (ચાલુ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैन इतिहास में लाहौर लेखकः श्रीमान् डॉ. बनारसीदासजो मैन, M. A., Ph D. [लेखांक १] नाम-लाहौर बड़ा प्राचीन नगर है। यह कई सौ बरसों से पंजाब की राजधानी रहा है। पंजाबी लोग इसे “ लाहौर", "ल्हौर" कहते हैं। फारसी की किताबों में इसको "लहावर, लोहावर, लहावूर, लहवर, रहवर" इत्यादि करके लिखा है। अमीर खुसरो ने इसे “लाहानूर" के नाम से भी पुकारा है-जैसे, __ अज़ हद्दे सामानिया ता लहानूर। हेच इमारत नेस्त मगर दारे कसूर॥ __ [किरनुस्सअदैन] कुछ प्राचीन जैन लेखकोंने भी इसे यही नाम दिया है। जैसे१. अमृतसर भंडारकी ‘अणुत्तरोववाइय' की प्रतिकी पुष्पिका संवत् १५९१ वर्ष कार्तिक वदि ९ दिने गुरुवासरे सहगलगोत्रे परमपुरुष हींगा तत्पुत्र माणिक तत्पुत्र लद्धा श्री वृद्धगच्छे श्री मुनीश्वरसंताने श्री पुण्यप्रभसूरि तसिष्य वा० श्री भावदेवाय सिद्धांतस्य पुस्तकं स्वपुण्यार्थ श्री लाहानुरपुरे॥ २. पट्टी भंडारकी 'जंबुद्दीवपण्णत्ति' की पुष्पिका संवत् १७६४ वर्षे मिति १४ शुक्लपक्षे वार बुधवारे श्री ५ पूज्य जी हरीदासजी तस्य शिष्य मणसा विग तत्र लिषतं लाहानूर मधे कुतबषांकी मंडी। ३. पट्टी भंडारके 'कर्मग्रन्थ की पुष्पिका लिषतं मलूका ऋषि संवत् १७६५ अश्वन शुदि ६ मंडी कुतबषां की गळे सिंधराज का। ४. पंजाब यूनिवर्सिटी लाइब्रेरीके संस्कृत विभागके हस्तलेख नं. ८४९की पुष्पिका संवत् १८११ मिती कार्तिक शुदी १५ पौर्णमायां तिथौ बुधवासरे लहानर नगर मध्ये....बाणीया वंशे नौरंग पुरीया लाला नवनिधिरायजी.... ५. सूरीश्वर अने सम्राट, पृ० २५४ 3 A Catalogue of Manuscripts in the Panjab Jain Bhandar's by Banurasi Das Jain Lahore. 1939 ग्रन्थ नं० ४० २. , , ग्रन्थ नं. ९१५ ३. , ,, प्रन्थ नं. ४६३ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ८२] શ્રી જેન સત્ય પ્રકાશ [वर्ष ८ लाहनगढ मझि प्रवर प्रासाद करायउ। (कृष्णदासकृत दुर्जनसाल बावनी,छंद ५४) ६. “जैन विद्या" प्रथम अंक, हिन्दी पृ० ३१. जटमल कृत " लाहोरकी गजल"की श्रीयुत अगरचंद नाहटाकी प्रतिमें 'लाहानूर” शब्द आता है। ब्राह्मण पंडित इसे " लवपुर" कहते हैं। अकबरके समयसे जैनोंमें इसका नाम लाहौरके साथ २ " लाभपुर" भी पड़ गया। जैसे, भानुचन्द्रचरित्र' आदिमें। राजपूतों के इतिहासमें इसे " लोहगढ "भी कहा है। अंग्रेजी स्पेलिंग Lahore के प्रभावसे गुजराती, मराठीमें ' लाहोर' लिखते हैं। स्थापना-दंतकथा तो यह चली आती है कि श्री रामचन्द्रजीके बेटे लवने लबपुर अर्थात् लाहौर बसाया, और कुशने कुशपुर अर्थात कसूर । लेकिन इस दंतकथाके तथ्यातथ्य जाननेका कोई साधन नहीं है। लाहोरके किलेमें लोहका मन्दिर है और अमृतसरमें लोहगढ़ दरवाजा है। इनका संबन्ध लवस है या राजा लोहसे, यह निश्चय पूर्वक नहीं कहा जा सकता। किसी २ को खयाल है कि ग्रीक लेखक टालमीने जिस “लाबोकल" नगरका उल्लेख किया है, वह लाहौर है। ऐसा प्रतीत होता है कि लाहौरको विक्रमकी दूसरी तीसरी शताब्दीमें किसी राजा लोहने बसाया और थोड़े ही समयमें यह बड़ा भारी नगर बन गया। अवशेष यद्यपि पंजाबमें जैनधर्मका इतिहास बड़ा उञ्चल और महत्त्वपूर्ण रहा है, तथापि लाहौर में इसके अवशेष कुछ बहुत पुराने नहीं मिलते। सबसे प्राचीन अवशेष सम्राट अकबरके समयके हैं। संभव है कि खोज करने पर इनसे भी पुराने अवशेष मिल जाय । लाहौरके पुराने जैन घराने श्वेताम्बर संप्रदाय के मानने वाले ओसवाल हैं जिनको यहां आम बोलचालम "भाबड़े " कहते हैं। दिगम्बर जैन तो ब्रिटिश राज्यकी स्थापना होने पर यहां आए और वे अधिकतर अग्रवाल जातिके हैं। नगरके जिस भागमें ओसवालोंकी बसती है, उसे "थडियां भाबडयान" कहते हैं। अब इसे “जैन स्ट्रीट" भी कहने लग गये हैं। यहां अकबर के समयका मन्दिर और उपाश्रय अब तक विद्यमान है। ४. इससे पहले लाहौरमें उपाश्रय नहीं था। भानुचन्द्रने चाल चली। एक दिन अकबर दर्बारम देग्मे पहुंचे। कारण पूछने पर कहा कि दुग्मे आना पड़ता है। तब अकबरने भूभिप्रदान की और श्रावकोंने उस पर उपाश्रय बनवा दिया। [भानुचन्द्रगणि चरित, प्रकाश २, लोक १२२-३०] For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3] જેન ઇતિહાસ લાહોર [८3) थडियां भाबडयान अकबरके समयमें या उससे कुछ पूर्व बसा होगा। - लाहौरसे सात आठ मील दक्षिणकी ओर एक ग्राम है जिसका नाम है " भाबडा"। शायद यहां भाबड़ी अर्थात् ओसवालोंकी बसती होगी, इसीसे यह नाम पड़ा। भाबड़ा ग्राममें मन्त्री कर्मचंद द्वारा जिनकुशलसूरिकी चरणपादुका स्थापित की गई थीं, जिसके साथ एक बावड़ी और बहुतसी ज़मीन भी लगती थी। अस्सी पचासी बरस हुए. इस जमीनको भाबड़ाके जमींदारोंने दबा लिया । तब वहांसे चरणपादुका हटा कर पास वाले ग्राम “गुरु मांगट में स्थापित की गई। पुरानी हो जाने पर ये चरणपादुका शहरके मन्दिरमें रख दी गई और गुरुमांगटमें नई चरणपादुका पधारी गई । चरणपादुकाके स्थान पर प्रति मास श्वेताम्बर जैनौका मेला लगता है। यहां का जलवायु बड़ा स्वास्थ्यप्रद है। इन के अतिरिक्त बहुतसे ऐसे ग्रन्थ मिलते हैं जो अकबर के समय लाहौर में रचे या लिपि बद्ध किये गये । प्रसिद्धश्रावक --- अकबरके समय लाहोरमें दो मुल्य श्रावक थे- दुर्जनसालसिंह और कर्मचन्द। इनमेंसे दुर्जनसालसिंह तो जदिया गोत्रीय ओसवाल था। इसके पिताका नाम नानू और पितामहका नाम जगूशाह था। यह तपागच्छीय श्री हीरविजयसूरिका अनन्य भक्त था। कृष्णदासने सं. १६५१ में लाहौर में “दुर्जनसाल बावनी" लिखी। इसके अनुसार दुर्जनसालने लाहौरमें एक मन्दिर बनवाया, और संघ समेत शौरीपुरकी यात्रा करके वहांका जीर्णोद्धार किया। . दूसरा श्रावक मन्त्री कर्मचन्द था। यह बीकानेरका रहने वाला बच्छावत गोत्रीय ओसवाल था और खरतर गच्छीय श्रीजिनचन्द्रमूरिका भक्त था। राय कल्याणमलकी ओरसे अकबरके दर्बारमें रहता था । साधुओंका पधारना-जन्मसे तो अकबर मुसलमान था लेकिन वह इसका कट्टर अनुयायी नहीं था। उसे अन्य धर्मीका रहस्य जाननेको बड़ी इच्छा थी। इस लिये वह सब मत मतान्तरोंके पण्डित और उपदेष्टाओं को अपने दर्बारमें बुलाकर उनसे वार्तालाप किया करता। सं. १६३९ में जैनधर्म के प्रसिद्ध आचार्य हीरविजयसूरिको भी आगरे बुलाया। उनके उपदेशसे प्रभावान्वित होकर अकबरने कई दिनोंके लिये जीवहिंसा बन्द कर दी। कुछ बरस आगरा प्रान्तमें रह कर सूरिजी तो गुजरात देशको वापिस चले For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૮૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ૮ गये और अकबर लाहौर आ गया। मन्त्री कर्मचन्द की प्रेरणासे अकबरने जिनचन्द्रसूरिको लाहौर बुलाया। ये फागन सुदि १२, सं. १६४८ ईदके दिन लाहौर पहुंचे। इनके साथ जयसोम, रत्ननिधान, गुणनिधान, समयसुन्दर आदि कई साधु थे। हीरविजयसूरिने भेजे हुए विजयसेन और भानुचन्द्र जेठ सुदि १३, सं. १६४९ के दिन लाहौर पहुंचे। धर्मप्रभावना-इन दोनों आचार्योंने अपने उपदेश द्वारा अकबरसे जैनधर्मकी बडी प्रभावना कराई । प्रभावनामय उत्सव और जलसे जो लाहौर में हुए उनका वर्णन किसी आगामी अंकमें प्रकाशित किया जायगा । રા, ઘનશી , . ૧૨૧. (રામપરા) મુનિ વિમલવિરચિત, મહેસાણા પુરમંડન શ્રી આદિનાથ સ્તવન સંપાદક: પૂજ્ય મુનિ મહારાજ શ્રી. જયંતવિજ્યજી, વળા આ સ્તવન પાલીતાણામાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તકના જ્ઞાનભંડારમાંની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારીને અહીં આપ્યું છે. પ્રસ્તુત પ્રત ઉપર “શ્રી. શંખેશ્વર પ્રાર્થનાથ સ્તવન’ એવું નામ આપવામાં આવ્યું છે, અને તેના પ્રારંભમાં આ સ્તવન આપ્યું છે. આ સ્તવનમાં મહેસાણા શહેરમાંના શ્રી આદિનાથ પ્રભુના જિનમંદિરને ઈતિહાસ આપેલ હોવાથી એ દૃષ્ટિએ એ વિશેષ ઉપયોગી છે. આ સ્તવનના રચયિતા જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરીશ્વરજીના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિમલહર્ષ વાચકના શિષ્ય મુનિ વિમલ છે, એ વાત છેલ્લી-કલશની કડીમાંથી જણાઈ આથે છે અને એ ઉપરથી આ સ્તવન લગભગ ત્રણ સૈકા પહેલાનું હોવું જોઈએ એમ પુરવાર થાય છે. | ઢાલ-ધમાલ સદ્દગુરુ ચરણકમલ નમી, સમરી સારદ માયા રે, આણંદ આણુ , આદીશ્વર જિનરાયા રે. મડિસણું પુરમંડ, (અંકણી નયરી વિનીતા સુંદર, નાભિરાય તિહાં રાજઈ રે; તસ પટરાણી મરુદેવી, રૂપિં રંભા છાજઈ રે. મહિસાણા ૨. ચઉદ સપન માતા લહઈ, સૂતી રંગી રયણી રે; રાય કહઈ સુત પામસ્વઈ, મરુદેવી સસીવણું રે. મહિસાણા ૩. For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી આદિનાથ – સ્તવન [૮૫] નવ માસ દિન સાત ગુલિઈ, કુંઅર જનાઓ ઉદાર રે; સુરગિરિ સુર મહુથ કરી, રાષભનામ દિઉં સાર રે. મહિસાણું૦ ૪. અનુદિન વાધઈ રાષભજી, કેલિ કરંત સાર રે, વન વય પ્રભુ પામિયા, પરણી દઈ તરુણી ઉદાર રે. મહિસાણ૦ ૫. વીસ લાખ પુરવવરુ, કુંઅર પદવી રંગી રે; ત્રિસઠિ લાખ પૂરવ વલી રાજ્ય કર્યું શુભ સંગી રે. મહિસાણા) વિશ્વસ્થિતિ પરગટ કરઈ, પ્રાણીનઈ હિત કરવા રે; લોકાંતિક સુર વનલાઈ, ત્રિણિ જગ જીવ ઉધરિયા રે, મહિસાણ૦ ૭. પ્રભુ સંયમ સ્વયઈ આદરી, ઉપદેસઉ જિનધર્મ રે; કેવલ લહી શિવશ્રી વરે, ટાલી આઠઈ કર્મ છે. મહિસાણ૦ ૮. શત પુત્રનઈ રાજ્ય સ્થાપિયા, આપી સંવછરી દાન રે; ચાર સહસર્યું વ્રત લિઉં, ચિત્ત ધરી શુભ ધ્યાન રે. મહિસાણા. ૯ છે ઢાલ-ત્રિપદીફાગ છે રાષભ જિનેશ્વર લીધી દીખ, પૂરવ જિનવર માની શીખ; ન કો પ્રભુ સારીખ. મહિમંડલમાં કરી વિહાર, વરસ સહસ ઈક જિનવર સાર; નહિ પરમાદ લગાર. કેવલજ્યાંન ઉપાયું ઉદાર, ટાલ્યાં અશુભ કર્મ અપાર; હઓ જગિ જયકાર. સમવસરણ ચઈ સુર અભિરામ, સોના રૂપ મણિને તામ; ત્રિણ ગઢ સુંદર ધામ. તિહાં બાઈસી શ્રીષભજિસુંદ, ધર્મદેસના દિ આનંદ; પ્રતિબોધઈ ભવિવૃદ. થાપયા ચઉરાસી ગણધાર, સહસ ચુરાસી મુનિ પરિવાર; ત્રિણ લાખ સાધવી સાર. ત્રિણિ લાખ પાંચ સહસ વિશેષ, પાંચ લાખ ચુપન સહસ અશેષ; શ્રાવક શ્રાવિકા સુવિશ લેષ. શ્રી જિનવર ચઉવિત સંઘ થાપી, સૂધી શીખ સહનઈ આપી; પ્રભુકીતિ જગમાં વ્યાપી. ૧૭. વિચરઈ સુરકડિ પરવરિયા, સંસારસાગરથી પ્રાણિ ઉધરિયા; શિવરમણી વર કરિયા. અષ્ટાપદ પર્વત શુભ ધ્યાનઈ, સાથિં સાધુ સહસ દશ માનઈ; કર્યું અણુસણ અભિધાનઈ. For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ આદીશ્વર જિનવર શિવરમણી, આણંદ આણ વેગઈ પરણી; ભવસાગર ભયહરણ. નાભિરાય કુલ ગયણ દિણંદ, મરુદેવિનંદન શ્રેષભ નિણંદ જે પૂજઈ પ્રણમઈ આણંદ. તે હુઈ શિવરમણ કંત, આણુઇ ભવસાગરનું અંત; પામઈ સુખ અનંત. ૨૨. છે ઢાલ-રાગ ગોડી છે મહિંસાણું નહિં ભવિયણ જન મન મેહઈ રે, સંઘવી ભેજાનઈ દેહરઈ અષભજી હાઈ રે, દેહર અતિ સુંદર ચાર ગભારા ચુસાલ રે, ગભારે ચારે ચ્યાર સુમુખ સુવિશાલ રે. ૨૩. મૂલાઈ ગભારિ મરુદેવિનંદન આદિ રે, સુહણું દેઈ પ્રકટયા કોઈ ન જાણુઈ આદિ રે, બીજઈ દેઈ ગભારે સેહઈ શાંતિ જિમુંદા રે, જે સંઘવી ભેજઈ પ્રતિષ્ઠાવ્યા આણુંદા રે. ૨૪. સંવત સેલ ઓગસઈ (૧૯૧૯) વૈશાખી સુદિ બીજઈ રે, શ્રી વિજયદાનસૂરિ જેહ પ્રતિષ્ઠયા હજઈ રે; ચુથઈ ગભારઈ શ્રેયાંસ પ્રતિમા ઉદાર રે; સંઘવી વેગડની (?) નેહ ભરાવી સાર રે. ૨૫. પરદખિણું રૂડી શિખર સહિત ચુવીસ રે, - રંગમંડપ જાતાં મગ્ન હિંસઈ નિસદિસ રે, થાંભા ચતરિયા તોરણ અતિહિં સુરંગ રે, પૂતલી પ્રભુ આગલિ નાચઈ કરાઈ મનરંગ રે. ૨૬. રૂણ ગુણતી ઘંટા ધૂપઘટી બહુ રાજઈ રે, ચાર સઈ ઓગણત્રીસ દેહરઈ પ્રતિમા છાજઈ રે; પ્રભુ અંગ અનોપમ મસ્તકિ મુકુટ રસાલ રે, કંચન મણિ માણિક મોતી જડિત વિશાલ રે. ૨૭. દેઈ ચકખુ અનેપમ ભાલ તિલક અભિરામ રે, કંઠિ સેવનતણી ચંપક કલિ ગુણ ધામ રે; મુક્તાફલ કે હઈઈ નવસર હાર રે, ઉરિ શ્રીવત્સ હાર્થિ બહબહિ વિલય ઉદાર રે. ૨૮. કરિ કંચન શ્રીફલ પાત્ર પલાંઠી સાર રે, સૂકડિ બહુ કેસર અંબર નઈ ઘનસાર રે; For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] શ્રી આદિનાથ – સ્તવન [ ૮૭] ઘણુ જાતિ તણું વર લેઈ કુસુમ સુગંધ રે, પ્રભુ પૂજા કરતાં ત્રુટઈ કરમનાં બંધ છે. ૨૯. તપગછ ગણું ગણુ ભાસુર સરદ દિણંદ રે, - જિનશાસન મંડળ શ્રીહીરવિજયસૂવિંદ રે; જિણુઈ પ્રતિબધી અસુર અકમ્બર સાહિ રે, અમારિ તણે (પડહ?) વજડા જગમાંહિં રે. ૩૦. તસ સીસ શિરોમણિ શ્રી વિમલહરિષ ઉવઝાય રે, જસ વાણી અમૃત પીતાં ભવદુખ જાય રે; જિણિ વાદ કરીનઈ ટાલ્યાં વાદીમાન રે, પૂરવ ઋષિ તોલાઈ મહિમા મેરુ સમાન છે. ૩૧. સવિ સાધુ સિંગારા ગુણ સારા બહુ જાસ રે, સંયમ રમણીસ્યું અહનિશિ કરઈ વિલાસ રે; તસ ચરણપ્રસાદિ સીસ કહઈ આણંદિ રે, મહિસાણુ મંડણ યુણિઆ આદિજિણુંદ રે. ૩ર. છે કલશ છે ભવજલધિકારક સુકૃતકારણ શ્રીહીરવિજયસૂરીસ, સસ સસ સુંદર મુનિ પુરંદર વિમલહર્ષ વાચક વર; તસ ચણ યામલ કમલમધુકર મુનિ વિમલ વંછિક કરે, મહિસાણા પુરવર મંડન જિનવર ત આદિ જિસરો ૩૩. || ઇતિ શ્રી આદિનાથ સ્તવન પૂર્ણ જેનધર્મી વીરોનાં પરાક્રમ લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી ( ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતી મંત્રી કરમચંદ્ર (૬) ગયા અંકમાં બછાવત વશની ચડતી-પડતીનો વૃતાન્ત પૂર્ણવિરામ અનુભવે છે. ટાંક મહાશયના આધારે આલેખાયેલ એ હેવાલ ઉપર શોધખોળ દ્વારા પ્રાપ્ત થયેલ લખાણ દ્વારા જે પ્રકાશ પડે છે. એ ઉપરથી જે તારવણું કરવામાં આવી છે એ સંબંધમાં છેડે ઉલ્લેખ કરવા અસ્થાને નહિ ગણાય. - ઉપરોકત લેખમાળાનો મારો હેતુ એ છે કે જૈનેતર લેખક તરફથી જેનો ઉપર દયાપાલનની ઠેકડી કરતો કાયરતાનો જે આક્ષેપ કરવામાં આવે છે તે કેટલો નિર્ભેળ અને સાથોસાથ ઈતિહાસની અનભિજ્ઞતાનો સૂચક છે એ બતાવવું. અહિંસા કે દયા એ સાચે જ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૮૮ ] શ્રી જેન સત્ય પ્રકાર અણુમૂલે સદગુણ છે. જ્યાં લગી એનું રહસ્ય યથાર્થ સ્વરૂપે સમજાય નહીં કે એમાં કેટલી બધી અદ્દભુત શક્તિ સમાયેલી છે એનો સાચે ખ્યાલ પ્રાપ્ત થાય નહીં ત્યાં લગી એને આગળ ધરી-ગૂજરાત કે ભારતવર્ષના પતનમાં અથવા તો માથે ઠેકાયેલી પરાધીનતામાં-એ સદ્દગુણનો દુર્ગુણરૂપે સધિયારો લેનારા કિંવા એને જ પ્રધાનપદ આપી, ધર્મમાર્ગે પ્રયાણ કરનારા જનોના શિરે જવાબદારી ઓઢાડી તેઓની દયાને નિમિત્તભૂત બનાવવાના પ્રયાસ કરનારા લેખક કેવા ઊંધા માર્ગે જઈ રહ્યા છે એ ઉદાહરણ ટાંકી બતાવવું. જૈનધર્મ એ ખરેખર, અહિંસા ધર્મને જ અગ્ર સ્થાન આપે છે અને જ્યાં લગી એ અહિંસાનો અમલ યથાર્થ સ્વરૂપે થાય નહીં ત્યાંલગી જગતમાં સાચી શાન્તિ સ્થપાવાની પણ નથી એવું એનું દર મંતવ્ય પણ છે. આમ છતાં એ જ ધર્મના અનુયાયીઓએ દેશની પરિસ્થિતિ અને સયોગો નજરમાં રાખી, પરાક્રમ દાખવવામાં કચાશ નથી રાખી, કે કાયરતાનો ઓળો પણ પડવા દીધે નથી; હિંસા એ દોષ યુકત છે, એમાં ઉઘાડું પાપ દેખાય છે એ જાણ્યા છતાં દેશ પ્રત્યેના પ્રેમને લઈ કે સ્વફરજને ખ્યાલ કરી તેમણે શસ્ત્રો ધારણ કર્યો છે અને અમાપ બહાદુરી દાખવી છે–એ પણ બતાવવું. આમ લેખમાળા પાછળ જે વિવિધ દૃષ્ટિબિન્દુઓ રખાયેલાં હતાં એ કેટલે અંશે ફળિભૂત થયાં છે એ તો વાચકે જ કહી શંક, છતાં એટલું તે જરૂર કહી શકાય કે જુદી જુદી જે પરાક્રમ ગાથાઓ સંગ્રહીત કરવામાં આવી છે એ ઉપરથી જૈનેતરે તટસ્થ દષ્ટિ રાખી જોશે તો સહજ જણાશે કે દેશ કે પ્રાંતની પરતંત્રતા નથી તો જૈન ધર્મના ઉમદા સિદ્ધાંત અહિંસાને આભારી કે નથી તો એ ધર્મના અનુયાયીઓએ અમલમાં મૂકેલી દયાને આભારી; પરાધીનતાનો ઇતિહાસ તો જુદાં જ કારણે પર અવલંબે છે જેની ચર્ચા અહીં અપ્રસ્તુત છે. આ મુદ્દા પર દૃષ્ટિ દોરવી જેનારને મંત્રીશ્વર કરમચન્દ્રના વૃતાન્ત અંગે જે માન્યતાફે હવે પછી આલેખવાના છે તે જોતાં તેમાં ખાસ મતભેદ જેવું નહીં લાગે. બછાવતોની પડતી રાજ્યકર્તાના બેફને લઈને થઈ છે અને એ વેળા એ વંશના છેલ્લા નબીરાઓએ શુરવીરતા દાખવી પ્રાણાર્પણ કરેલ છે, તેમ ગમે તે કારણને લઈ મંત્રીશ્વર કરમચંદ્ર બીકાનેર છેડી અમુક સમય પર્યત સમ્રાટ અકબર પાસે રહ્યા છે એ જે મુદ્દાના ઉ૯લેખો છે તેમાં માત્ર ફરક પડતો નથી. જે કંઈ મતભેદ પ્રવર્તે છે તે કારણેમાં અને તારીખોમાં પ્રવર્તે છે. “યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ એ નામના નાહટા બંધુઓ’ કૃત પુસ્તકમાં મંત્રીશ્વર કર્મચંદ્ર અંગે નીચે મુજબ નોંધ છે. 'ओसवाल जातिके पुनीत इतिहासमें बच्छावत वंशकी गरिमा गौरवान्वित है, इस वंशकी उज्ज्वल कीर्ति-कौमुदीका 'कर्मचंद्र मन्त्रि बंशप्रबंध में विस्तृत वर्णन है। बीकानेर राज्यसे इस वंशके महापुरुषोंका राज्यस्थापनासे लगाकर लगभग १५० वर्षांतक धनिष्ट सम्बन्ध रहा है । संक्षिप्तमें इतना ही कहना पर्याप्त होगा कि बीकानेर राज्यकी सीमाकी वृद्धि और रक्षा करने में उनका बहुतकुछ हाथ था। राजनैतिक क्षेत्रके साथ-साथ धार्मिक क्षेत्र में भी इस वंशके पुरखाओंकी सेवा विशेष उल्लेखनीय है।" એ હિંદી પુસ્તકની “મંત્રીશ્વર કમચન્દ્ર” નામા મથાળા હેઠળ આપેલ ઉપર મુજબની શરૂઆતની કંડિકા વાંચતાં જ બછાવત વંશની મહત્તાનો અને એ વંશના નબિરાઓએ રાજ્યકારણમાં ભજવેલ ભાગનો સહજ ખ્યાલ આવે છે. પુસ્તકની નોંધ દર્શાવે છે તે For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 6 અર્ક ૩] જૈનધમી વીરાનાં પરાક્રમ [ ૮૯ ] પ્રમાણે મંત્રીશ્વરના વડવાઓએ રાજ્યની તેમજ જૈનધર્મની સેવા બજાવી છે એટલુ જ નહિ પણ એ વંશઉતાર ચાલી આવી છે. તે વંશને ધર્મમાર્ગે વાળવામાં ખરતર ગચ્છના મુનિરાજોની દેશના ખાસ નિમિત્તભૂત છે. કરમચંદ્ર મંત્રીશ્વરે મુનિઉપદેશથી ધર્મ માગે. ખરચેલ દ્રવ્યની વિસ્તૃત નોંધ હોવા ઉપરાંત તેમને ત્રણ સ્ત્રીઓ હતી અને એમાં જીવા તથા અજાયબન્ને નામા પત્નીએથી ભાગ્યચંદ્ર તથા લક્ષ્મીચંદ્ર નામા પુત્રરત્ન ઉત્પન્ન થયા એવા સ્પષ્ટ ઉલ્લેખ છે. આ સર્વ શ્વેતાં ટાંકમહાશયના પુસ્તક ઉપરથી જે સારરૂપ ચિત્ર અગાઉના અંકામાં દારવામાં આવેલ છે. એમાં મહત્ત્વનો ફરક નથી પડતા. એટલે એ સવિત—ચણ ન કરતાં ટૂંકમાં મતભેદને મુદ્દો જણાવી દેવા ઉચિત સમાય છે. રાયિસંહની ખફગીથી બચવા મત્રીશ્વર પાતાના પરિવાર સહિત બીકાનેર ાડી ગયા અર્થાત્ પલાયન કરી ગયા એવા મત ટાંકમહાશયના છે. એ માટે નાહટા બંધુએ લખે છે કેઃ अन्यदा किसी कारणसे रायसिंहजीका चित्त-कालुष्य जानकर भावीके शुभ संकेत से उनका आदेश लेकर विचक्षण और बुद्धिमान मंत्रीश्वर दीर्घदर्शिता से अपने स्वजन परिवार के साथ मेडते में आकर निवास करने लगे । . Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે જ ફૅક મંત્રીશ્વર કર્મચદ્રના મૃત્યુસ્થળ સબંધમાં છે, છતાં મંત્રીશ્વર બીકાનેર ડી ગયા પછી વનપર્યંત પાછા ફર્યા નથી, એ વાતથી ઉભય (રાયંસ અને મંત્રી ક ચ૬) વચ્ચે જબરા મફર હાવાની વાત વધુ સવિત બને છે. રાયિસંહની ગાદી પર સૂરિસ આવ્યા અને એ કચદ્રના પુત્રોને સન્માન પૂર્વક તેડી લાવ્યા, મ`ત્રીપદ આપ્યું, અને તેમને એ પછી તેમના સનારાના પ્રસંગ કેટલાંક વર્ષો પછી ન્યા છે એમ કેટલીક સાબિતિ અને આસપાસના બનાવા ઉપરથી નાહટા બંધુએ પુરવાર કરે છે. એ વાત માની લઈએ તેપણ એક દિવસે ત્રણ:હન્દર સિપાઇઓથી અચ્છાવતાનુ રહેઠાણુ ઘેરાયું એ તે તે પણ લખે છે. એટલે રિસ ંહની અવકૃપા ગમે તે કારણે થઇ હતી એ વાતમાં કંઈ જ ફરક નથી પડતા. લાવશજ સંબંધમાં પણ નાટા બધુઓએ લબાણથી ઉલ્લેખ કરી ટાંક મહાશયે દર્શાવેલ વાત કરતાં જુદી જ વાત કહી છે. તેઓ કહે છે કે કદ્રના વરા ગર્ભવતી સ્ત્રીથી થયેલ સતાનથી નથી રહ્યો, પણ ઇંલ્લી ઘટના બની તે પૂર્વ લક્ષ્મીચંદ્રના પુત્રો રામચંદ્ર અને રૂધનાથ ઉદયપુરમાં જઇને વસ્યા હતા તેમનાથી ચાલુ રહ્યો છે. આ સર્વ ઐતિહાસિક મતફેરા હોવાથી એમાં કયા વજનદાર છે એને નિર્ણય એ વિષયના અભ્યાસીઓ માટે રાખી મારે જે કહેવાનું છે તે એટલું જ કે અચ્છાવત વશે જૈનધર્મનુ પાલન કરવા છતાં સમય આવ્યે ન તે શૂરાતન દાખવવામાં પાછી પાની કરી છે કે ન તા કદી કાયરતાને નજદીક આવવા દીધી છે. તેઓએ તે વીરેશને છાજે તેવી રીતે મૃત્યુને ભેટ કરી પેાતાના જીવતરને ધન્ય કર્યુ છે; ( ચાલુ ) For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તક્ષશિલાની શિક્ષણ-પ્રણાલી સં.સ્વ. શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. - - “ શ્રી જેન સત્ય ?'કાશ' ના દીપોત્સવી અંકમાં શ્રી. નાથાલાલ દ. શાહ તશિલા-તેનું સુખસિદ્ધ વિશ્વ વિદ્યાલચ' શીર્ષક લેખ પ્રગટ થયા પછી, ગત મહા સુદિ ૧૪ ના રોજ પાલનપુરમાં તેમનું અવસાન થયું. તેમના અવસાન પહેલાં તેમના પિતાના તરફથી અને તેમના અવસાન પછી. તેમણે કરેલ સૂચના મુજબ તેમના પુત્ર શ્રી. અમૃતલાલભાઈ તરફથી તશિલા વિષયક કેટલુંક લખાણ અમને માસિકમાં પ્રગટ કરવા માટે મળ્યું હતું. જૈન ઇતિહાસમાં તક્ષશિલાનું વિશિષ્ટ સ્થાન હોવા છતાં તેને સળંગ ઈતિહાસ હજુ ચાચા નથી, આ સ્થિતિમાં તશિલા સંબંધી જે કઈ જાણવા ચાગ્ય વરતુ મળે તે પ્રગટ કરવામાં આવે તે ભવિષ્યકાળમાં તે જફર ઉપયોગી થઈ પડે-એમ સમજી શ્રી. નાથાલાલભાઇ તરફથી જે સામી અમને મળી છે તે પ્રગટ કરવાને અમે નિર્ણય કર્યો છે. તક્ષશિલાની સર્વોચ્ચ થાત વિદ્યાના કેન્દ્ર તરીકેની છે. ત્યાં : ઈ પદ્ધતિથી રિટણ આપવામાં આવતું હતું તેનો કંઈક ખ્યાલ આ લેખમાં આપવામાં આવ્યા છે. છે કે આ લેખ મુતયા બાદ્ધ જાતક ગ્રંથોના આધારે તૈયાર થયેલો છે, છતાં તેમની હકીકતે તદ્ રિલાની રિ -પ્રણાલી જાણવામાં સૌ કોઈને ઉપયોગી થઈ પડે એવી હોવાથી એ અહીં પ્રગટ કરીએ છીએ. તંત્રી. પુરાતન બુદ્ધિસ્ટ જાતક કથાઓમાં તક્ષશિલાનાં વિદ્યાપીઠા માટે, એ યુગના અભ્યાસક્રમ માટે અને તે કાળની શિક્ષણ પદ્ધતિ માટે ઉપયોગી ઉલેખ કરવામાં આવેલ છે. તે ઉલ્લેખોમાં મળી આવતી ઘટનામાંથી અમુક અમુક ભાગ તારવી તે સમયના વિદ્યાપીઠામાં કેવી રીતે શિક્ષણ અપાતું તેનું ઐતિહાસિક વિવરણ નીચે આપવામાં આવે છે. શિક્ષણ પદ્ધતિની મુખ્ય રૂપરેખા જાતક નં. ૨પર માં આ પ્રમાણે વાત છે:- કાશીમાં બ્રદ દત્ત ન મને એક રાવળ હતો અને અને બ્રહ્મદત્ત નામનો એક કુંવર હતો. પહેલાંના વખતના રાજાએ પોતાના શહેરમાં કોઈ સુવિખ્યાત ગુરુ હોય તો પણ, શિક્ષણની સમાપ્તિ માટે ઘણીવાર પિતાના કુંવરને દૂર પરદેશમાં મોકલતા; એવા હેતુથી કે પરદેશમાં ફરવાથી યુવાનો ગર્વ ગળી જાય અને ટાઢ તડકે વેડતાં શીખે તથા દુનિયાદારીથી વાકેફ થાય. આ રાજાએ પણ એમ જ કર્યું. પોતાને કુંવર સોળ વરસને છે ત્યારે એણે એને પોતાની પાસે લાવ્યા અને એક જોડ એકવડા વળીઆની, એક પાંદડાંની છત્રી અને ૧૦૦૦ સિક્કા આપી કહ્યું“કુંવર, પુત્ર, તું તક્ષશિલા જ ! અને ત્યાં રહી વિદ્યાભ્યાસ કર.” પુત્રે પિતાની આજ્ઞા માથે ચઢાવી, માબાપને નમસ્કાર કર્યા અને ચાલી નીકળ્યો. યોગ્ય સમય જતાં એ તક્ષશિલા પહોંચે. ત્યાં એણે ગુર કયાં રહે છે, એ તપાસ કરી. એ ત્યાં પહોંચ્યા ત્યારે ગુર વ્યાખ્યાન પૂરું કરી ઘરના બારણું આગળ આમતેમ આંટા મારતા હતા. ગુરને જોતાં જ કુંવરે પિતાની પાવડીઓ હાડી નાંખી, છત્રી બંધ કરી દીધી, અને સવિનય નમસ્કાર કરીને જ્યાંને ત્યાં કાભ કહ્યો. ગુરુએ જોયું કે એ થાકી ગયો હતો. ગુરુએ આ નવા અભ્યાગતને આવકાર આપો. કુંવરે ખાઈ પીને થડે વિશ્રામ લી. પછી એ પાછું ગુરુ પાસે ગયો અને અદભવાળી એમની પાસે ઊભો રહ્યો. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] તક્ષશિલાની શિક્ષણ પ્રણાલી [ 1 ] કયાંથી આવે છે ? ” ગુરુએ પૂછ્યું. કાશીથી.” તમે આને દીકરા થાઓ * ‘હું કાશીના રાજાનો દીકરો છું.' અહીં કેમ આવવું થયું ?” વિદ્યાભ્યાસ માટે.” યુવાને જવાબ આપો. ઠીક, ગુરુદક્ષિણું લાવ્યા છે કે ગુરુસેવા કરી વિદ્યાધ્યયન કરવા ઈચ્છા છે?” હું દક્ષિણ લેતો આવ્યો છું;” એમ કહીને એણે ગુરુનાં ચરણો સમીપ પિતાની ૧૦૦૦ સિક્કાની કથળી રજુ કરી દીધી. સ્થાનિક વિદ્યાથીઓ દિવસે ગુરસેવા કરતા અને રાત્રે ગુરુ પાસે અભ્યાસ કરતા, પરંતુ જે વિદ્યાર્થીઓ દક્ષિણ લાવતા એ ગુરના ઘરમાં એમને વેષ્ટ પુત્ર તરીકે રહી અધ્યયન કરતા. આ ગુરુ પણ બીજાઓની પેઠે શુભ દિવસે શુભ મુદતમાં આ કંવરને ભણાવતા. આમ આ શું કુંવરનું ભણતર શરૂ થયું. આ વાત પરથી એ કાળની શિક્ષણ પદ્ધતિની સર્વ મુખ્ય રૂપરેખાઓ આપણને વહેવાર પૂરતી જ જાય છે. હવે અમે એની સમજ પડીશું અને બી જ કમાંથી જે વિશેષ માહિતી મળે એ ટાંકીશું. વિદ્યાલય તક્ષશિલા વિદ્યાનું સૌથી વધારે સુપ્રસિદ્ધ મથક હતું. ભારતના જુદા જુદા અને દૂર દૂરના ભાગના વિદ્યાથીઓ ત્યાં ભણવા આવતા. દૂર આવેલા કાશીશી, રાજગ્રહ ૨થી, મિથિલા થી, ઉજ્જૈનથી, મધ્યપ્રાંતમાં આવેલા કાલથી, અને ઉત્તર પ્રદેશમાં આવેલા શિવિ અને કુરાજ્યોમાંથી, વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં ત્યાં કેવી રીતે આવતાં એ વિષેના જાતકોમાં સંખ્યાબંધ ઉલ્લેખ છે. તશિલાની, વિદ્યાના મથક તરીકેની ખ્યાતિ, અલબત્ત, ત્યાંના અધ્યાપકોની ખ્યાતિને લીધે હતી. તેઓ પોતપોતાના વિષયમાં આધારરૂપ સમર્થ વિદ્વાનો હેવાથી હંમેશાં એમને “જગવિખ્યાત” કહેવામાં આવે છે. ભારતવર્ષના ભિન્ન ભિન્ન દૂર દૂરના ભાગોમાંથી સારા સારા વિદ્યાર્થીઓ અધ્યયન માટે તક્ષશિલા જતા અને તક્ષશિલા એ જમાનામાં ૧ [* ૨૭૨, ૨૮૫, ૪૦૯; ૨. ૮૫, ૮૭, ૪. ૫૦, ૨૨૪, ૫. ૨૬૩, ૧ર૬]. ૨ [૩. ૨૯૮, ૫. ૧૭૭, ૨૪૭.. 3 [૪. ૧૧, ૬, ૩૪૭.] ૪ [૪. ૩૯૨.]. ૫ [૩ ૧૧૫.] ૬ [૬. ૨૧૦, ૬. ૪૫૭, ૩. ૩૯૯, ૧. ૩૫૬] છે. આવા એક ગુરુ વિશે આપણે એમ વાચીએ છીએ કે “બ્રાહ્મણ અને ક્ષત્રીય વર્ણના યુવાને સમસ્ત ભારતમાંથી એની પાસે વિદ્યા લેવા આવતા [ 3, ૧૫૮ ]' * અહીં તેમજ આગળ જયાં જ્યાં પાદનોમાં આવા આંકડા આવ્યા છે ને, તે તે નંબરના જાતકમાં તે તે હકીકતનો ઉલેખ હોવાનું સૂચવે છે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ -- - -- હિંદુસ્તાનનું બૌદ્ધિક (બુધ્ધિ વિષયક) પાટનગર બનેલું તે નિસંક વિદત્તા અને બહાળી ખ્યાતિ પામેલા આવા વિદ્વાનોને લીધે જ. આમ દેશના ભિન્ન ભિન્ન ભાગો તક્ષશિલાને આ દેવળણીના કેન્દ્રસ્થાનની મુખ્ય વિદ્યાપીઠે માન્ય કરેલાં મંદિરે હા, તક્ષશિલા હિંદુસ્તાનના વિરતૃત સાક્ષર સમાજ પર એક પ્રકારે સામ્રાજ્ય ચલાવતું. વિદ્યાથીઓ હંમેશાં પોતાની કેળવણીની પૂર્ણાહુતિ માટે જ તક્ષશિલા જતા વર્ણવાય છે. શરૂ કરવા માટે નહીં. સોળ વર્ષની ઉંમરે વા “વચમાં આવતાં જ એમને ત્યાં મોકલાવાતા, એ બતાવે છે કે તક્ષશિલા પ્રાથમિક નહિ પણ ઉંચી કેળવણીનું મથક હતું. ત્યાં મહાવિદ્યાલયો હતાં વા વિદ્યાપીઠે હતી. જાણવા જેવું છે કે ઉમ્મરની આ હદ આધુનિક કાળની વિદ્યાપીઠાએ નક્કી કરેલી છે એટલી જ છે. અને એ પણ ખરું કે પાકી વયના વિવાર્થીઓને જ વિદ્યાભ્યાસ માટે ઘરથી આટલે દૂર મોકલી શકાય. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને, દાખલ થતી વખતે, અધ્યાપકને પૂરેપૂરી દક્ષિણ ક્રિયા ફી આગળથી જ આપવી પડતી. એમ જણાય છે કે અધ્યાપનની ફી તક્ષશિલામાં ૧૦૦૦ સિક્કાની નક્કી થયેલી હતી. કોઈ રેકડી ફી ન ભરી દેવાની સ્થિતિમાં હોય તો ફીને બદલે એ અધ્યાપકની સેવા કરે તો ચાલતું.૧૦ વિદ્યાર્થીઓનો મોટો ભાગ દહાડે ગુરુ સેવા કરીને જ રાતે વિદ્યા મેળવતા. એક ૫૦૦ બ્રાહ્મણ વિદ્યાથીની નિશાળ સંબંધી એવું વાંચવામાં આવે છે કે ત્યાં વિદ્યાર્થીઓને ગુરુ માટે ઈધન ભેગાં કરી લાવવાની સેવા ઉઠાવવાની હતી. કેટલીક વાર કોઈ વિદ્યાથી આવી સેવાઓમાં મજુરી કામમાં જરા પણ વખત ન કાઢતાં પોતાનો બધો સમય અધ્યયન પાછળ ગાળવાનું છે અને સાથે સાથે આગળથી ફો રોકડી ન આપી શકે એટલે ગરીબ હોય એવું પણ બનતું. આવા વખતે એ વિદ્યાથી પાછળથી ફી ભરી દેશે એવો એના પર વિશ્વાસ રખાત. આવા એક કાશીના બ્રાહ્મણ વિદ્યાથી વિષે એવો ઉલ્લેખ છે કે તક્ષશિલામાં પિતાનું ભણતર પૂરું કર્યા પછી ગંગા પારના દૂર દૂરના પ્રદેશોમાં ભિક્ષા પર્યટન કરીને એણે એના ગુરુની દક્ષિણ પૂરી કરી. દક્ષિણું “સાત નીક' વા સેનાના ડાક ઑસની વર્ણવાય છે. આ ઉપરથી એમ જણાય છે કે એ કાળમાં ગુરદક્ષિણું સોના નાણામાં અપાતી.૧૨ આ સંબંધમાં એક બીજી વાત યાદ આવે છે. બ્રાહ્મણ શિક્ષણ–પ્રણાલિકા પ્રમાણે બ્રહ્મચારી બહુધા સ્નાતક થયા પછી કિંવા અભ્યાસ પૂરો કરી રહ્યા પછી ગુરુદક્ષિણા આપતે. વિદ્યાર્થી ઘણો ગરીબ હોય અને ઉપર્યુકત કોઈપણ રીતે એ દક્ષિણ ન ભરી શકે ત્યારે ઘણીવાર કેટલાક ઉદાર માણસે એને ધર્માદા કેળવણી આપવાને પ્રબંધ કરી આપવા નીકળતા કાશીમાં એક “જગ વિખ્ય ત’ ગુરુ વિષે આપણે એવું વાંચીએ છીએ કે એના હાથ તળે ૫૦૦ બ્રાહ્મણ (કિવા ગરીબ) વિદ્યાર્થીઓ અધ્યયન કરતા. આવી નિશાળ ચલાવવાની મુશ્કેલી કાશીના લોકોએ આ વિદ્યાર્થીઓને નિત્ય સહિયારા ખર્ચમાંથી જમણ ૮ [ ઉદા. પ-૧૬૨, ૨૧૦ ] ૯ [ ૧. ૨૭૨, ૨૮૫, ૪. પ૦, ૨૨૪.] ૧૦ [ મીલ. ૫૯ ૬, ૧૧ ]. ૧૧ [ ૧. ૧૭–૧૮ ]. ૧૨ [૨. ૨૪૪] For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૩] તક્ષશિલાની શિક્ષણ–પ્રણાલી [ ૩] આ (ાં ટાળી, અને વિદ્યાર્થી ઓને મફત કેળવણી અપાવો. ઉદાર ગ્રહ ગુરુશિષ્યોને પ્રસંગોપાત જમવાનું આમંત્રણ આપતા. તેથી પણ એમનું ભણતરનું ખર્ચ કેટલેક દરજે કમી થતું. એક ઠેકાણે એવું વાંચવામાં આવે છે કે એક ગામડાના કુટુંબ તક્ષશિલામાં ૫૦૦ વિદાથીઓની એક આખી નિશાળને જમણ આપ્યું હતું. એક આખા ગામડાએ પણ એવું જમણ આપ્યું હતું. ૧૩ ઘણી વખત આ નોતરાંને કમ એવી રીતે ગોઠવાત કે આખી નિશાળને રાજ કંઈક ને કંઈક જમણ હોય જ. વિદ્યાર્થીઓનો એક બીજો પ્રકાર એવો હતો કે જેમને પિતાના રાજ્ય તરસ્થી વિદ્યાવૃત્તિ (સ્કંલરશિપ) મળતી હતી. સામાન્ય રીતે આવા વિદ્યાર્થીઓ પોતાના દેશના રાજકુંવરના સોબતી તરીકે ત્યાં અધ્યયન માટે આવતા. કાશીના અને રાજગૃહના દરબારના પુરોહિતિના દીકરાઓ પોતપોતાના રાજકુંવર સાથે વિદ્યા માટે તક્ષશિલા આવેલા એવું આપણું વાંચવામાં આવે છે. છતાં કેટલાક વિદ્યાર્થીઓને વાંચી કેળવણી મેળવવા માટે રાજ્ય પિતને ખર્ચ મોક્ષતું એવા દાખલાની કાંઈ બેટ નથી. કાશીના એક બ્રાહ્મણ વિદ્યાર્થીને ત્યાંના રાજાએ રાજયને ખર્ચ ધનુર્વિદ્યાને ખાણ અભ્યાસ કરવા માટે તક્ષશિલા મોક૯યો હતો એમ આપણે વાંચીએ છીએ. ૧૪ ભણતરનું ખરચ અહીં નિયત કરેલી ગુરુ દક્ષિણમાંથી ભાગ્યે જ નીકળી શકે એમ હતું એ નોંધવાનું છે. એ સમયમાં શાળા નામની એક વેપારી સંસ્થાનો માલિક ન હોવાથી ઘણું કરીને ૧૦૦૦ સિકકાઓમાંથી કશા પર એનો પોતાના મહેનતાણું તરીકે લાગે ન હતો. જે વિદાથી ફી ભરતા અને ગુર સાથે એક જ આશ્રમમાં નિવાસ કરતા તેમના ખાવાપીવાનું અને રહેવા કરવા ઈત્યાદિનું ખર્ચ કાઢવા માટે ફી જરૂરી હતી. પરંતુ ગુરુની સાથે જ રહેવાનું ફરજિયાત ન હતું, દિવસે ભણતા વિદ્યાર્થીઓને પણ શિક્ષણ અપાતું. કાશીના રાજકુમાર શુન્ય વિષે આપણે એમ વાંચીએ છીએ કે એ સ્વતંત્ર ઘર રાખીને રહેતો અને ત્યાંથી તક્ષશિલાની પાઠશાળામાં ભણવા જતા.૧૫ દિવસે ભણનારા વિદ્યાર્થીઓને પાઠશાળામાં દાખલ કરવામાં આવતા એ પરથી સુચિત થાય છે કે ગૃહસ્થી જીવન ગાળનારા વિદ્યાર્થીઓ પણ ત્યાં આવતા. એક “ગામડાના બ્રાહ્મણ વિષે આપણે એમ વાંચીએ છીએ કે એ કાશીના કોઈ પંડિતના હાથ તળે ત્રણે વિદે અને અઢારે રાત્રે નો અભ્યાસ કરી રહ્યા પછી તે પોતાની જમીન જાગીર સંભાળવા માટે ત્યાં રહ્યા; એ પરણે અને ઘરમાંડીને રહ્યો. અને છતાં, એને બહારથી ભાણતા વિદાથી તરીકે અભ્યાસ ચાલુ રાખવા દેવામાં આવ્યો. એ માત્ર બે ત્રણ વખત આવી શકયો કારણ એની ખંધી વહુ જ જ્યારે એ પાઠશાળામાં જવાનો વિચાર કરતો ત્યારે માંદગીને ઢોંગ કરતી. એક પરદેશી જુવાન બ્રાહ્મણની પણ એવી જ વાત છે. એ એક સુવિખ્યાત ગુરુના ૫૦૦ વિદ્યાર્થીઓમાંને એક હતો. “એ એક સ્ત્રી સાથે પ્રેમમાં પડે અને તેની સાથે પરો. ત્યારપછી એણે કાશીમાં રહેવાનું કાયમ રાખ્યું છતાં બે ત્રણ વારથી વધુ વખત એ ગુરુ પાસે જઈ શક્યો નહિ.” એની બહેકી ગએલી સ્ત્રી એને કેટલીકવાર એટલે પજવતી કે એણે ગુરુ પાસે જવાનું તદને માંડી વાળ્યું.” ૧૩. [1. ૨૩૯; ૧. ૩૧૭; 3. ૧૭૧,] ૧૪. [૫, ૨૬૩; ૬. ૨૩૮ અને ૫. ૨૪૭; ૫. ૧૨૭.] ૧૫. એક રાત્રે પાડ પૂરો કરી ગુ ૨જીના ઘરમાંથી નીકળી અંધારામાં પોતાના ઘર ભણ પ્રયાણ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ સાત આઠ દહાડો પછી એ પાછા ગુરુ પાસે જવા લાગ્યો. પછી ગુરુએ એને જરૂરી શિખામણ આપી, અને ત્યારપછીથી “એ એની વહુના તરગ પર માન આપતા નહિ” અને ત્યારથી એ સ્ત્રી પણ તોફાન કરતી બંધ પડી. સ્ત્રીની બદલીથી એક બીજા વિદ્યાથના અભ્યાસમાં પણ આમ વિક્ષેપ પડ્યો હતો એવી વાત છે. ૬ અંતમાં અમે કાશના એક પ૦૦ વિદ્યાર્થીઓના ગુનો દાખલ પણ આપીશું. ગુરુએ અમુક પ્રકારની ખાસ પરીક્ષા કરીને પોતાના એક વિદ્યાર્થીને પોતાની વયમાં આવેલી દીકરી માટે પસંદ કર્યો. કેટલાક ગુરુઓએ તો એવો ચાલ પાડે હતો કે જે પિતાને પરણાવવા લાયક દીકરી હોય તો તે પિતાના મોટામાં મોટી ઉંમરના શિષ્યને આપવી.૧૭ એક ગુર માટે વિદ્યાર્થીઓની મોટામાં મોટી સંખ્યાનું ધોરણ પ૦૦નું હતું. ૧૮ આટલી સંખ્યાથી શાળામાં ઘણી મોટી વિવિધતા આવી શકે. વિદ્યાથીઓ પણ જુદા જુદા પ્રકારના હતા, કાઈ આ ન્યાનનો તો કોઈ વળી બીજને, કાઈ ફલાણું દરજજાને તો કોઈ ફલાણુનો. અલબત્ત, બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ગના જુવાનીઆઓની એમાં મોટી સંખ્યા હતી. (૩. ૪:૮) દૂર દૂરના રાજ્યના રાજકુમારો૧૯ તથા અમીર ઉમરાવોના કુંવરો ૨૦ પણ ત્યાં હતા. વળી વેપારીને, દરજીના, માછીના દીકરાઓ પણ ત્યાં હતા. કારણ. એક ગુર વિષે આપણે એવું વાંચીએ છીએ કે એને સિદ્ધાંત એ હતી કે વિદ્યાર્થીને દાખલ કરવામાં કોઈ પણ પ્રકારનું ન્યાત જાતનું કે ઉચ્ચ નીચનું બંધન ન જોઈએ. “એ જે મળે તેને, માછીને ને શુદ્રોને પણ નીતિ નિયમનો બોધ કરતો, પછી સાંભળનારની ઈચ્છા હોય કે ન હોય. પરંતુ ચાંડાલેને વિદ્યાર્થી તરીકે દાખલ કરવામાં આવતા નહિ. ઉજ્જૈનના બે ચાંડાલ છોકરાઓ વિષે આપણે એવું વાંચીએ છીએ કે એમણે પિતાના જન્મની કમનસીબી જોઈને વિચાર કર્યો કે “આપણે ચાંડાલનાં કર્મો કદી કરી શકવાનાં નથી. ચાલો આપણે આપણે જન્મ છુપાવીએ અને યુવાન બ્રાહ્મણનો વેશ લઈ ત્યાં અધ્યયન કરીએ!” આ વેશે દાખલ થઈ એ છોકરાઓએ એક દૂર દૂર સુધી ખ્યાતિ પામેલા ગુરુના હાથ નીચે રહી સ્મૃતિનો અભ્યાસ કર્યો. એમાંના એક વિદ્યાર્થીએ તો અભ્યાસમાં સફળતા પણ મેળવી. પરંતુ એક ગામડીઆએ એક વખત પાઠશાળાને જમવા તેડી હતી, ત્યારે કોઈ અસાવધાનીની પળમાં એમણે ચાંડાલની બેલીનો પ્રયોગ કરી દીધે, એ પરથી એમનો વેશ પકડાઈ ગયો અને એમને એકદમ કાઢી મુકવામાં આવ્યા (નં. ૪૯૮). ચાંડાલ સિવાયની દરેક વાતના વિદ્યાર્થીઓને પાઠશળામાં પ્રવેશ કરવા દેવામાં આવતો. પરંતુ આ વિદ્યાર્થીઓ બધા હંમેશાં પિતાના બાપદાદાના વારાના વિષયોનો જ ૧૬ [ ૧. ૪૬૩; ૧. ૩૦૦; ૩૦૧, ૩૦૨. ] ૧૭ [ ૩. ૧૮, ૬. ૩૪૭ ] ૧૮ [ ૧. ૨૩૯, ૩૧૭, ૪૦૨, ૩, ૧૮, ૨૩૫, ૧૪૩, ૧૭૧. ૧૯ [ ૧. ૨૭૨, ૨, ૮૭, ૩, ૨૩૮; ૫, ૧૬૨, ૫, ૧૭, ૨૧૦, ૨૪૭, ૨૬૨. ૪૨૬. કપડ; ૪. ૯૬, ૩૧૬; ૩. ૧૧૫, ૪૧૫. ] ૨૦ [ ૨. ૯૯; ૫. ૨૨૭; ૪. ૨૩૭ ] ૨૧ [ ૪. ૩૮, ૩. ૧૭૧, ] For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્ક ૩] તક્ષશિલાની શિક્ષણ પ્રણાલી [ ૯૫ ] | અભ્યાસ કરતાં એવું નહતુ. એક તક્ષશિલાના બ્રાહ્માણ વિદ્યાર્થી વિષે આપણા વાંચવાર્મો આવે છે કે તે પોતાના ગુરુ પાસેથી જ્યાતિષના અભ્યાસ કરીને પાછળથી કાશીની આસપાસના જ'ગલામાં પારધી તરીકે જીવન ગાળવા લાગ્યા, બીજો એક બ્રાહ્મણ વિદ્યાથી જેને બાપ મોટા હોદ્દેદાર હતા તે બીજા બધા વિષયા ઠાડીને નદુવિદ્યા શીખ્યા. બીન્ન એક વિષે એવુ કહેવાય છે કે એણે ઉદાર વિદ્યાએ (Liberals)ના અભ્યાસ કર્યા હતા અને ધનુર્વિદ્યામાં પાર્ગત થયા હતા. વળી ‘ઇંદ્રિય ગમ્ય’ સર્વ વસ્તુ પર જે જાદુથી અધિકાર સ્થપાય એ જાદુનું અધ્યયન કરનાર એક બ્રાહ્મણના છોકરાએ વિજ્ઞાનના (Science) અભ્યાસ પસ'દ કર્યા હતા. અને એક બીજો ત્રણ વેદ અને અઢાર વિદ્યાએને પોતાની કરવાના અભ્યાસ કરતા હતા એવા ઉલ્લેખ છે. આમ આપણે જોઇએ છીએ કે દરેક પ્રકારના અને દરેક સ્થિતિના જુવાને અહી ભણતરના પ્રાસત્તાક રાજ્યની છાયામાં પેાતાની ન્યાતજાતના અને ઊંચ નીચના ભેદ ભૂલી જતા. રાજકુમારેા, ઉમરાવે, વેપારીએ, દરષ્ટએ, તેમ જ ધર્માદાથી જેમને નિભાવ થતા કિવા જે ફી સરખી આપી શકે નહિં તે બધાય અહીં એક જ શાળાના અને એક જ ગુરુના વિદ્યાર્થી બની એક ખીન્ન સાથે ભળી જતા. ગરીબ વિદ્યાર્થી ઓને શાળા માટે હલકા પ્રકારની મજુરી અને સતત મહેનત કરવી પડતી; પરંતુ, કાઇપણ પ્રામાણિક મહેનતમાં નાનપ થી એ ધારણ અહીં રવીકારાયેલુ હાવાથી તે ત્યાંના ઉમરાવ વના વિદ્યાર્થી ઓ સાથે સમાનતા ભાગવતા. પાઠશાળામાં સર્વ ભેદભાવ ભૂલાવનાર એક વિશેષ વસ્તુ હતી-ત્યાં રહેતા બધાને સાદાઇ અને નિયમ પાલનના અમુક ધારણને સરખી રીતે અનુસરવું પડતું. ( ચાલુ ) કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાંગ સુંદર ભગવાન મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ૧૪”×૧૦” સાઇઝ : આર્ટકાર્ડ ઉપર ત્રિર ંગી છપાઇ : સાનેરી બાર્ડર : મૂલ્ય-ચાર આના (ટપાલ ખર્ચના દોઢ આના જુદો. ) શ્રી જૈનધમ સત્યપ્રકારાક સમિતિ જેશિ’ગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 'जेन त-त्वसार' का रचनास्थल अमरसर कहाँ है ? (एक विचारणा) लेखक:-श्रीयुत अगरचन्दजी भंवरलालजी नाहटा. श्री जैन आत्मानंद सभा भावनगर द्वार 'जैन तत्त्वसार' नामक ग्रंथ गुजराती भाषान्तर सहित प्रकाशित हुआ है, उसके उपोद्घात में प्रवर्तक मुनिराज श्री कान्तिविजयजी महाराज ने उक्त ग्रंथ के रचनास्थान की टिप्पणी में लिखा है कि-'अमरसर, ए पंजाब मां सिक्ख धर्मानुयायिओर्नु पवित्र स्थान छे' । जबसे यह उल्लेख हमारे अवलोकन में आया तभीसे हमें यह टिप्पन संदेहास्पद प्रतीत हुआ। क्योंकि पंजाब वाला अमरसर न होकर अमृतसर सुप्रसिद्ध है। इसके बाद उपाध्याय समयसुन्दरजी रचित 'चार प्रत्येक बुद्ध चौपाई' एवं 'चातुर्मासिक व्याख्यान' की प्रशस्ति पर विचार करने पर हमारा यह संदेह और भी दृढ हो गया। क्योंकि 'चार प्रत्येक बुद्ध चौपाई' का दूसरा खंड सं. १६६४ चैत्र वदि १३ आगरे, में विरचित है। उन्होंने सं. १६६५ चैत्र सुदि १० को अमरसर में 'चातुर्मासिक व्याख्यान पद्धति' को रचना करके सं. १६६५ ज्येष्ठ शुक्ला १५ को 'चार प्रत्येक बुद्ध चौपाई' के चौथे खण्ड को आगरे में ही पूर्ण किया है। इस से स्पष्ट है कि चैत्र वदि १३ तक कविवर आगरे में ही थे और चैत्र शुक्ल १० के पहिले अमरसर पहुंच चुके थे। इसके बीचके दिनों का अन्तर केवल १२-१३ दिनों का है, इतने थोड़े समय में आगरे से पंजाब के अमृतसर पहुंचना संभव नहीं है और न इतनी दूर जाने पर ज्येष्ठ महीने में पुनः आगरे लौट आना ही संभव है। अंतः प्रस्तुत अमरसर और ही कोई स्थान होना चाहिए। इसके बाद हमारा ध्यान जैस. लमेर के अमरसागर' की ओर गया पर वह भी सुदूर देश में और पीछे का बता हुआ होने के कारण समस्या को हल करने में समर्थ न हो सका । और कई वर्षों से यह गुत्थी ज्यों की त्यों उलझी पड़ी रही। अभी कुछ मास पूर्व 'चाद' का सन १९३५ सितम्बर का अंक हमारी नजरों में आया। उसमें प्रकाशित 'शेखावत राजपूत वंश की जन्मभूमि अमरसर' को पढने पर हमें यह निश्चय हो गया कि 'जैन तत्वसार' एवं 'चतुर्मासिक व्याख्यान' आदि का रचनास्थल प्रस्तुत अमरसर यही है, जो कि जयपुर से उत्तर की ओर ३४ मील और जयपुर रेलवे के गोविन्दगढ नामक स्टेशन से १५ मील पर अवस्थित है। इसका एक कारण यह भी है कि अमरसर के श्री निनकुशलसरिजी के गुणगर्भित स्तवन उपलब्ध हैं और प्रस्तुत अमरसर में स्थित श्री निनकुशल १ फास गुजराती सभा, बम्बइ के मुखपत्र 'त्रैमासिक' में प्रकाशित मुनि श्री कांतिसागरजी के 'मुगलकालमा लखायेल जैन साहित्य' लेखमें भी अमृतसर एवं अमरसागर की अमरसर होनेकी संभावना की गई है, पर वह ठीक नहीं है। For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४ ] અમરસર કહાં હૈ सूरिजी की चरण पादुकाओं के लेख भी इस लेख में छपे हैं एवं खाता गच्छीय मुनि कनकमोमजोने सं. १६४४ के श्रावण में 'आर्द्रकुमार धमाल' भी अमृतसर में बनाई। उनको भी चरणपादुकाओं का लेख प्रस्तुत लेख में छपा है। यद्यपि ये दोनों लेख बहुत अशुद्ध छपे हैं फिर भी महत्व के होने के कारण यहां उद्धृत किए जाते हैं। [१] “सम्बत् १६५३ वषे वैशाखाद्य ५ दिने श्री जिनकुशलसूरीश्वराणां पादुके कारिते अमरसर वास्तव्य श्री संघेन ज्ञाता । मूलस्वूत ? प्रारेत कमा मंत्री कर्मः चंद्र श्री बोम्लः मेचः पंडि श्रांनियांश्च मोण सानं महद्य चेष्टितम युगे अक्षेः" [२] “ सम्बत् १६६२ वर्षे व ३ वदि ५ दिने सोमवारे श्री खरतर गधाचनाचार्य श्री. श्री. कनकमोमगणीनां पादुका प्रतिष्ठिते य भया माम श्री जिनचंद्रसूरिः सिः" अमरसर सतरहवीं शताब्दी में खरतर गच्छ का एक विशिष्ट स्थान था। यहां की रचित निम्नात कृतियां उपलब्ध हैं: १ सं. १६३८ शीतलजिन स्तवन, कर्ता साधुकीर्ति । २ सं. १६४४ श्रावण आद्र कुमार धमाल-कर्ता-कनकसोम । ३ सं. १६६५ चै. शु. १०, चातुर्मासिक व्याख्यान-कर्ता समयसुंदर । ४ शीतल जिन स्तवन-कर्ता समयसुंदर। ५ सं. १६६५ आश्विन शुक्ल १०, यशोधर रास-कर्ता-विमलकीति । ६ स. १६६९ आश्विन शुक्ल १५ बु. जैनत-त्वसार कर्ता-सूरचद्र । ७ सं. १६८० का. शु. १३, लघुसंघयणी बालावबोध-कर्ता-शिवनिधान । कल्पसूत्र बालावबोध . सं. १६६१ में श्री जिनसिंहसरिजी यहां पधारे थे और माघ शुक्ल ७ को श्री जिनसागरसूरिजी को उनके बड़े भाई विक्रम और माता मृगादेवो के साथ ही दीक्षा दी गई थी। दीक्षामहोत्सव श्रीमाल थानसिंह ने किया था जिसका उल्लेश श्री जिनसागरसरिरास आदि में पाया जाता है। सं. १६८० के पश्चात् अमरसर का कोई उल्लेख देखने में नहीं आया, संभव है इसके थोड़े अरसे के बाद ही राजविप्लव के कारण जैनों को यहांसे हट जाना पडा हो । 'चाँद' में प्रकाशित लेख के अनुसार अभी यहां अपरसर खाश, नवलापुरी (नायण) तथा पठानों का वास तोनों को मिलाकर जिसे कस्बा अमरसर कहते हैं, केवल ५००० की आबादी है। एवं यह अमरसर पहले जाट (गुर्जर) अमराकी ढाणो थी। शेखावत वंश के स्थापक राव शेखाजी. वि. सं. १४५५ के लगभग यहां गढ बनवा कर रहने लगे थे। उपर्युक्त जैन कृतियों के अनुसार यहां पर श्री शीतलनाथजी का जैन मन्दिर था। परन्तु इस लेख में उसका कोई उल्लेख नहीं किया गया है, केवल उपर्युक्त दो लेखोंवाली छतरियों का दादा पोते की छतरी नामसे प्रसिद्ध होने का उल्लेख किया है। अतः उक्त स्थान से निकट वर्ती एवं जयपुर निवासी भाईयों का कर्तव्य है कि उक्त मंदिर व दादावाड़ी आदि जैन स्मारकों की खोजका समुचित ज्ञातव्य प्रकाशित करें। For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुन्दकुन्द-श्रावकाचार (यानी-विवेकविलासका दूसरा भव) लेखक-पूज्य मुनिराज श्री दर्शन विजयजी जैनसंघमें आ. जिनदत्तसूरि नांमके २ आचार्य हुए हैं। १. आ. जिनवल्लभसूरिके पट्टधर, जो खरतरगच्छके प्रथम प्रधान आचार्य है। २. वायड़गच्छके आ. जीवदेवसरिके पट्टघर, जिन्होंने जाबालीके राजा उदयसिंहके मंत्री देवपालके पुत्र धनपालकी खुशीके लिए 'विवेकविलास' बनाया है। 'विवेकविलास में १२ उल्लास और १३२१ श्लोकप्रमाण संस्कृत-पद्य है। इसमें प्रधानतया गृहस्थ-व्यवहारका निरूपण है । वह अपनी ढंगका अद्वितीय ग्रंथ है। उस समय 'विवेकविलास' इतना लोकप्रीय और व्यापक हो गया था कि-वैदक धर्मावलम्बी माधवाचार्य ने अपने 'सर्वदर्शनसंग्रह-ग्रंथ में जैनदर्शनके परिचयके लिए इसीके ही श्लोक आ. जिनदत्तमूरिजीके हवालेसे उद्धृत किये है। किसी दिगम्बर विद्वानको अपने समाजमें इस ढंगके ग्रन्थका अभाव खटका, और विचार आते ही "श्रावकाचार" बना दिया । उसके निर्माताका नाम है “जिगचन्द्रमुरिके शिष्य कुन्दकुन्द आचार्य"ग्रन्थनिर्माताने भी ज्यादह तकलीफ ही न उठाई, कुछ संस्कार देकर सारेके मारे 'विवेक पिलास'का ही “श्रावकाचार" नाम रख दिया। बस, इस तरह एक अनूठा दिगम्बर शास्त्र तय हो गया। कुन्दकुन्द आचार्यने 'विवेकविलास'में जो २ संस्कार दिये हैं वे ये हैं १-दोनों ग्रंथके आदि मंगलाचरण, उल्लासकी संख्या विषयनिरूपण, विषयप्रतिपादक प्रलोक और अंतिम काव्य एकरूप हैं, परस्परमें सिर्फ २५-३० श्लोकोंका हेरफेर है। २. कुन्दकुन्द आचार्यजीने 'विवेकविलास के कई श्लोक उडा दिये हैं। उल्लास १ के ८४ से ९८ श्लोक, उ० २ का ३९ वा, उ०३ का ६० वा, उ०५ के १०-११-५७-१४२-१४३-१४४-१४६ १८८ से १९२ (१२) प्रलोक, और उ० ८ के ४९-६०-६१-७५-८५-२५५-२९३-३४३-३४४-६४६-३६७-४२०-ब ४२१ श्लोक में से पूरे पौने आधे या पाव श्लोक उडा दिये हैं। ३. कुन्दकुन्द आचार्यने 'श्रावकाचार' में कुछ नये श्लोक बढा दिये है। उ० १ में ६३ से ७०॥ श्लोक, उ० २ में ३३-३४ चे श्लोक और उल्लास * पं. जुगलकिशोर मुख्तारको ग्रन्थपरीक्षाके आधार पर । ___x श्री वेंकटेश्वर प्रैस -बम्बइसे मुद्रित वि. सं. १९२६ का संस्करण 'सर्व दर्शन मंग्रह आहत दर्शन "लो. २३ पृ. ३८-७२ । For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 4 3] - श्रापयार ८ वे में २५३ वा श्लोक अधिक बढ़ा दिये हैं। ४. कुछ स्थानोंमें श्लोकोंको उपर नीचे कर रक्खे है, और कहीं २ पदोंको ही उलटा दिया है। इस प्रकार प्रलोकोंके नंबरमें हेरफेर हो गया है, एवं अर्थक्रम भी तूट गया है। ५. सब उल्लासों के अंतमें संधियां भी लिखी है। सिर्फ विवेकविकास के स्थानमें 'श्रावकाचार' शब्द रख दिये हैं। ६. 'विवेकाविलास' में अंतिम काव्यके बाद १० पद्योंकी प्रशस्ति है, जिसमें आ. जिनदत्तमरिजी की गुरुपरंपरा आदि वर्णित है। 'श्रावकाचार' के अंतमें ऐसी प्रशस्ति नहीं है। ७. 'विवेकविलास' की श्लोकसंख्या १३२१ है, और 'श्रावकाचार' की श्लोकसंख्या १२९४ है। ८. आचार्यने 'विवेकषिलास' में प्रथम उल्लास के तीसरे और नववें श्लोक में अपने गुरुजी और ग्रंथ का निम्न तरह परिचय दिया है। जो + ववत् प्रतिभा यस्य । स्वस्थानस्यापि पुण्याय । व + चो मधुरिमांचितं ॥ कुप्रवृत्तिनिवृत्तये॥ दे + हं गेहं श्रियस्तं स्वं। श्रीविवेकविलासाख्यो। वं + दे सरिवरं गुरुम् ॥३॥ | ग्रंथः प्रारभ्यते मितः ॥९॥ कुन्दकुन्द आचार्यने उन दोनों को निम्न रूप में परावर्तित कर रखे हैं। जीववत् प्रतिमा यस्य । स्वस्थानस्यापि पुण्याय । बचो मधुरिमांचितं ॥ कुप्रवृत्तिनिवृत्तये ॥ देहं गेहं श्रियस्तं स्वं । श्रावकाचारविन्यासवन्दे जिन विधुं गुरुम ॥ ३ ॥ ग्रन्थः प्रारभ्यते मया ॥ ९ ॥ 'श्रावकाचार'के विधाताने असलीपन बतानेके लिये हेरफेर करना चाहा, और पैसा किया भी सही, मगर जो खास बदलने के काबिल था, वह तो उनके ख्याल आया में ही नहीं। देखिए १. 'विवेकविलास'के उल्लास ८ श्लोक २४१-२४२ में तीर्थकर में नहीं रहने वाले १८ दूषण बतलाये हैं, वे १८ दोष श्वेताम्बर मान्यताके अनुसार है। दिगम्बर समाज उनसे भिन्न और १८ दोष मानती है। किन्तु 'कुन्दकुन्दश्रावकाचार में तो 'विवेकविलास'के ही १८ दोष दर्ज हैं। २. आ० जिनदत्तसूरिजीने 'विवेकविलास'के प्रथम उल्लासके तीसरे श्लोकमें अपने गुरुको, गुप्ताक्षरोंसे नाम जोड़कर नमस्कार किया है। तीसरे श्लोकके चारों चरणों के पहिले पहिले अक्षरोंको मिलानेसे 'जी+व+दे+व' नाम बनता है। माने-'विवेकविलास'के निर्माता आ० जिनदत्तमरिके गुरुका नाम “जीवदेवमूरि" है। उनको 'वन्दे मूरिवरं गुरुम् ' पद्यसे आचार्य ने नमस्कार किया है। For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [100] શ્રી જેન સત્ય પ્રકાશ [१९८ 'श्रावकाचार' में उ०१ का तीसरा श्लोक तो वही है सिर्फ चौथे चरण में 'वन्दे जिनविधुं गुरुम्' इतना फरक रक्खा है, मगर कुन्दकुन्द आचार्यने इसके प्रथम-अक्षरों का भेद नहीं पाया। उक्त दोनों गलतीयां इतनी विशद हैं कि और २ प्रमाणों की अपेक्षा रहती नहीं है। ___ खोजी विद्वानोंने उस ग्रंथ की परख कर ली, और आमतौरसे जाहिर कर दिया कि-'कुन्दकुन्द श्रावकाचार' जिनदत्तोय-'विवेकविलाम' का ही सरासरी अनुकारण है, यानी पक्षभेद के जरिए नामांतर है। __ 'अरिहन्त-चैत्य' शब्दका अर्थ [एक विचारणा] लेखक-पू. आ. म. श्री. विजयलब्धिसूरीश्वरजीशिष्य पूज्य मुनिमहाराज श्री विक्रमविजयजी (गतांकसे क्रमशः) __ " अन्य यूथ जानेवाला साधु जैनत्वके गुणसे रहित हो जाता है तथा पूर्व समाज के लिये हानिकारक है ( भ्रष्ट पंचकादिवत् ) इसलिये त्याज्य है, किन्तु मूर्ति में तो गुण अवगुणका प्रश्न ही नहीं, न अजैनंकि हाथमें जानेसे भय ही है"ऐसा प्रत्यालोचकका लेख है । विचार तो बहुत सुंदर है, किन्तु कुछ अंशमें भूल है, अन्य यूथमें जानेबाला साधु जैनत्वके गुणसे रहित हो जाता है इसमें कारण यह है कि-जैनयोग्य आचरण न होनेसे वेषभूषादिके परिवर्तनसे अथवा अन्य यूथिकोंके संसर्गके कारण पदार्थकी विपरीत प्ररूपणासे; न कि केवल अन्य यूथमें जाने मात्रसे एवं अन्य तीर्थ के सिद्धान्तके ग्रहणमात्रसे । क्योंकि मिथ्यादृष्टिके दर्शनशास्त्र सम्यगदृष्टिसे परिगृहीत होनेपर वह सम्यग्ज्ञान कहलाता है एवं मतिरूप सम्यग्ज्ञान और श्रुतज्ञान मिथ्यादृष्टिसे परिगृहीत हो तो वो मिथ्या ज्ञान श्रुत-अज्ञान कहलाता है। केवल जानने मात्रसे नहीं, किन्तु असत् प्ररूपणा द्वारा, भव्य जीवोंको जैनमार्गम विपरीत ज्ञानका उत्पादक होने के कारण सम्यगज्ञान सम्यक श्रुत नहीं कहलाता है। इसी प्रकार भगवतमूर्ति भी अन्य तीर्थीकों के हाथमें जानेसे उनकी की हुई अविधि पूजाप्रभति भव्योंको अशुद्ध भावोत्पादक हो जाती है। अशुभ भावोत्पादकत्वरूप अवगुण अन्य तीर्थिक परिगृहीत प्रतिमाओंमें है, मिश्रित और केबल सम्यगदृष्टि परि गृहीत प्रतिमामें विशुद्ध भावोत्पादकगुणत्व है इसलिये 'मूर्ति में गुण अवगुणका प्रश्न ही नहीं' ऐसा लिखना अन्याय है। मक्षोजी और केमरीयाजी एकदम नाम आकृति विभूषादिसे परिवर्तन नहीं है, जिससे अशुभ भावका उत्पादक हो सके। और एकदम मिथ्यादृष्टि परिगृहीत भी नहीं है इसलिये कोई हरकत नहीं। For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir म 3] અરિહન્ત–ચત્ય શબ્દક અર્થ [१०१] ___ "स्वसमाजसे भ्रष्ट होकर अन्य समाजमें मिलनेवालोंके लिये बाधा रखना खास जरूरत है, क्योंकि ऐसे लोग पूर्वपरिचयके कारण पूर्वसमाजके सामान्य लोगमें पहुंचकर उन्हें भी बिगाडनेका प्रयत्न करते हैं"। उचित लिखा गया है, परन्तु यह बाधा 'अन्यतोर्थिकपरिगृहीतचैत्यानि' शब्दसे ही नीकालनी चाहिए, इसमें कोई निर्बध नहीं है। इसका अन्य शब्दों से भी निराकरण हो जाता है। “एक तरह से है तो यह न्याय संगत बात" इस तरह कहते हुए अनिच्छासे आपने भी उक्त कुछ बातों को न्यायसंगत मान ही लिया। इसलिये उस विषयपर मुझे ज्यादा लिखने की जरूरत नहीं। फिर लिखते हैं कि " किन्तु थोडीसी बात और रह जाती है वो यह कि साधु से असाधु तो हो सकता है, किन्तु क्या परमेश्वर भी पतित होते हैं ? जडमें भी गुण अवगुणका सद्भाव होता है?" यह बात जरूर रह जाती है और यह तो आप पर भी बीती ही है जो कि जड मूर्तिमंडन को जैसा ही देखा झट कूद पडे, कलम उठाई और लिख मारा। जड होनेसे ही मूर्तिमंडनने अपने भावको आपको बतलाया नहीं, और ज्यों का त्यों कलमसे कागज को आपने काला कर दिया। इससे ही आपको जडमें गुण व अवगुण है या नहीं इसका मान हो ही जाता है। न मानो तो उसके लिये कोई उपाय नहीं। दूसरी बात रही परमेश्वर की। उन्हें कोई पतित कहता हो नहीं और अन्य तीथिको से परिगृहीत भी नहीं हो सकते। उनकी मूत्ति में भी जबतक तदीयत्व रहेगा तबतक अपतित ही है अन्यथा अपूजनीय है इससे परमेश्वरमें कोई पतित वा अपतित की शंका ही नहीं रहती है। ___ और असणं पाणं इत्यादि वाक्यों को लेकर सूरिजी का जो उपहास करते हैं और लिखते है कि “वास्तवमें आहार पाणी खादिम स्वादिम ये शब्दों ही मनुष्य के व्यवहार खान पानकी वस्तु घोषित कर रहे हैं, पूजाकी वस्तुओं को कोई भी आहार आदिक से नहीं बतलाते" यह बिलकुल झूठ है, क्योंकि 'अन्न उत्थिय देवयाणि' इसके साथ असणं पाणं कैसे लगगे इस बातको देखी ही नहीं। अन्य तीथिक देवता मनुष्य है हि नहीं तो असणं पाणं का इसके साथ समन्वय हो सकता है । अतः प्रत्यालोचक महाशयजी! मूर्तिद्वेषके नशे को उतारकर समदृष्टि से विचार कीजिये । (क्रमशः) સૂચના આ અંકની જેમ આવતો અંક પણ વખતસર ૧૫મી તારીખે પ્રગટ કરવાની ઈચ્છા છે. આમ છતાં અત્યારના અનિશ્ચિત સંગેના કારણે અંક પ્રગટ કરવામાં વિલંબ થાય તો તે ચલાવી લેવા અને પત્ર લખીને તપાસ નહીં કરવા વાચકોને વિનંતી છે. व्य. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચને-પ્રશ્નમાલા પ્રાજક–પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી (ગતાંકથી ચાલુ) ૧૩ પ્રશ્ન-ભાવ વૈદ્યનું સ્વરૂપ શું? ઉત્તર-પંચમહાવ્રતોની સાધના, પાંચે ઈદ્રિયને વશ કરવી, ચાર કષાયોને જીતવા, આઠ પ્રવચન માતાની સાધના, ત્રણ દંડથી નિવૃત્તિ વગેરે સાત્વિક ગુણોને ધારણ કરનાર શ્રી. આચાર્ય ભગવંત વગેરે મહાપુરુષે ભાવ વૈદ્ય કહેવાય-કારણ કે તે પૂજ્ય મહાર્ષિભાગવંતો પ્રભુ શ્રી તીર્થકદેવના ઉપદેશ પ્રમાણે ભાવ રોગને દૂર કરે છે, ને ભવ્ય જીવોને દેશના દઈને ભાવથી દૂર રહેવા પ્રયત્નશીલ બનાવે છે. આ જ ઇરાદાથી મંત્રી વસ્તુપાલે અંતિમ સમયે તેવા ભાવ વૈદ્યની માગણું કરી છે. આ સંબંધી વિશેષ બિના મેં શ્રી. લેકપ્રકાશ, ભાવનાક૫લતાદિની પ્રસ્તાવનામાં વિસ્તારથી જણવી છે. પહેલાં નંબરના ભાવ વૈદ્ય પ્રભુશ્રી તીર્થકર દેવ જાણવા, કારણકે તેમણે ભાવ રોગને નિર્મલ નાશ કર્યો છે. તેમના વિરહમાલમાં મહાવ્રતાદિ ગુણવંત ગુરુમહારાજ ભાવ વૈદ્ય કહેવાય. ૧૦૩ ૧૦૪ પ્રશ્ન-ભાવ રોગનું સ્વરૂપ શું ? ઉત્તર-૧ કામ, ૨ કપાય, ૩ બોટા-બિનજરૂરી વિચારે, ૪ અસભ્ય ભાષા, ૫ અયોગ્ય કાયિક પ્રવૃત્તિ વગેરે કારણોને લઈને સંસારી છે જે ચારગતિનાં દુઃખ ભોગવી રહ્યા છે, તે ભાવ રેગ કહેવાય. ભાવ રોગનું મુખ્ય કારણ મનની ખરાબ ભાવના છે. તેથી ભવ્ય જીવોએ માનસિક ભાવનાને નિર્મળ કરનારાં સાધને સેવવાં જોઈએ. વિશેષ બિના શ્રી દેશનાચિંતામણિમાં જણાવી છે. ૧૦. ૧૫ પ્રશ્ન–શ્રી મહાવીર દેવે અંતિમ સમયે ભવ્ય જીવોને હિત શિક્ષા દેતાં જણાવ્યું હતું કે –“હે ભવ્ય છે ! તમે ભારંડ પક્ષીની માફક પ્રમાદને ત્યાગ કરીને શ્રી જેનધર્મની સાત્વિકી આરાધના કરીને સિદ્ધિપદને મેળવો ” મારપત્રકાર sq ” એમ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની છઠ્ઠી ગાથામાં જે ભારંડપક્ષીને દૃષ્ટાંત તરીકે જણાવ્યું છે તે પક્ષીનું સ્વરૂપ શું ? ઉત્તર– આ ભારંપક્ષિના એક શરીરમાં છવ બે હોય, તેને પેટ એક હોય, ડેક જુદી જુદી બે હોય, બે મોઢા અને બે જીભ હોય, તથા તે પક્ષી ભાષા–મનુષ્યના જેવી બોલે. જે વખતે તે બે જીવને પ્રમાદથી જુદાં જુદાં ફળ ખાવાની ઈચ્છા થાય, તે જ વખતે તે મરણ પામે, તેથી મરણના ભયને લીધે તે પક્ષી બહુ સાવચેત રહે છે. આવી સાવચેતી શ્રી જિનધર્મની આરાધનામાં રાખતાં જરૂર સિદ્ધિના સુખ મળે આ ભારે પક્ષીની બિના શ્રી જ્ઞાતાસૂત્રવૃત્તિ, પ્રશ્નવ્યાકરણવૃત્તિ, ઔપપાતિકસુત્રવૃત્તિ, કલ્પસૂત્રની કિરણવલો, સુખધિકા ટીકા વગેરેમાં જણાવી છે. ૧૦૫ ૧૦૬ પ્રશ્ન–ભારંડ પક્ષિને કેટલા પ્રાણ હોય ? ઉત્તર-ભા પશિના એક શરીરમાં બે વ હોય તે બંનેને મન સિવાય બાકીના પાંચ ઇંદ્રિ, વચનબળ, કાચબળ, શ્વાસોશ્વાસ, આયુષ્ય–આ નવે પ્રાણે જુદાં જુદાં ગણતાં ને અઢાર પ્રાણમાં મનને ભેળવતાં ૧૯ પ્રાણ હેય, એમ સંભવે છે. આ બાબતમાં For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અર્ક ૩] પ્રવચન પ્રશ્નમાલા [ ૧૦૩ ] ખરી બિના શ્રી કૈવલભગવતા હો, એમ પંડિત શ્રી વીરવિજયજી મહારાજે પ્રશ્ન ચિંતામણિમાં જણાવ્યું છે. ૧૦૬. ૧૦૭ પ્રશ્ન—ભારડ પક્ષિના શરીરની વધારેમાં વધારે ઊંચા કેટલી હોય? - Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્તર—તેની ઊંચાઇએથી નવ ધનુષ્ય પ્રમાણ હોય છે. આ બાબતમાં શ્રી લોક પ્રકાશમાં જણાવ્યું છે કે “ધનુ:વૃધરૂં” અહીં જાતિની અપેક્ષાએ એક વચન કહ્યુ ઠં એમ સમજવું. તેથી તે ભારડ પક્ષિએના શરીરની ઉંચાઇ તેવા કાલાદિની અપેક્ષાએ ઘણાં ધનુઃપૃથકત્વ પ્રમાણુ પણ સંભવે છે, આવી ઉંચાઇવાળા શરીરને ધારણ કરનારા ભાર. પક્ષિઓ ત્રણ ગાઉ પ્રમાણ ઊંચાઇવાળા દેહને ધારણ કરનારા યુગલિકાના મૃતક શરીરાને ઉપાડીને સમુદ્રાદિ અગાધ જલાશયામાં ફેંકી દે છે. આવા પ્રકારનું સ્પષ્ટીકરણ થી બૃહત્સંગ્રહણીનીટીકામાં શ્રી મલગિરિજી મહારાજે પશુ ર્યું છૅ, તેથી વિશેષ બિના તે ગ્રંથમાંથી જોઇ લેવી. ૧૦૭. ૧૦૮ પ્રશ્ન—દેવાના ભુવનપતિ, વ્યંતર, ધ્યેાતિષી, વૈમાનિક, એ ભેદમાંથી કા ભેદમાં લવસત્તમ દેવાને ગણવા "" ઉત્તર-સર્વાસિદ્ધ વિમાનના દેવાને લવસત્તમ દેવ તરીકે શ્રી ભગવતી સૂત્રાદિમાં જણાવ્યા છે. પાછલા ભવમાં તે નિલ સયમની સાધના કરતા હતા. તેના પ્રતાપે તેમણે ઘણાં કર્યા ખપાવી દીધાં પણ છૂટ્ટે તપ કરતાં જેટલાં કર્મો ખપે, તેટલાં કર્મો બાકી રહ્યાં. આ કર્મો સાત લવ પ્રમાણુ વખતમાં ખપી શકે એવાં છે. પણ આ સમયે તેટલું આયુષ્ય અધિક ( વધારે ) તેદેવાનુ છે નહિ; એક બાજુ આયુષ્ય પૂરું થવાની તૈયારી છે, બીજી બાજુ એ શેષ કર્મોને ક્ષય કરવા બાકી છે. આ સ્થિતિમાં તે દેવા વિસામા તરીકે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉપજે છે. જે દેવાનું આયુષ્ય સાત લવ જેટલુ વધારે હાત તે તે તેટલા સમયમાં છૂટ્ટે તપથી ખપાવવા લાયક કર્મા ખપાવીને જરૂર મેાક્ષના અવ્યાબાધ સુખ પામત. પણ તેના અભાવે તે વિશિષ્ટદેવપણું પામે છે. આ બિનાને લક્ષ્યમાં રાખીને લવસત્તમ દેવાની વ્યાખ્યા શ્રી જૈનાગમમાં આ પ્રમાણે જણાવી છે—પાછલા ભવમાં સાત લવ જેટલા આયુષ્યની એછાશને લઇને જેએ મેક્ષમાં ન ગયા પણ સર્વાસિદ્ધ વિમાનમાં ગયા તે દેવા “ લવસત્તમ દેવ ” કહેવાય, અને તેએ દેવના ચાર ભેદોમાં વૈમાનિક દેવ કહેવાય. લવસત્તમમાં લવ શબ્દથી લવ નામના કાલનું સ્વરૂપ જાણવું જોઇએ. તેનુ સ્વરૂપ ટૂંકામાં આ પ્રમાણે જાણવુ. [૧] સાત શ્વાસેાવાસને એક સ્પેક થાય. [૨] છ સ્તાકનો લવ થાય. [૩] છ લવનું મુર્ત્ત થાય. [૪] ૩૦ મુર્ત્તના દિવસ થાય. [૫] ૩૦ દિવસને મહિને થાય. [૬] ભ!ર મહિનાનું વ આ વગેરે બિના શ્રીલેાકપ્રકાશમાં વિસ્તારથી જણાવી છે. ૧૦૮. થયું. ૧૯ પ્રશ્ન લવસત્તમ દેવાની દેવતા ટૂંકામાં પણ જણાવી છે સાહિબી કાઇ મહાપુરુષે કાઇ ત્રંથમાં ઉત્તર —— તે પાછલા ભવમાં નિર્માલ સંયમને સાધતાં ઉપશમ શ્રેણિત માંડે છે. તેમાં મેાહનીય કર્મની બધી પ્રકૃતિને ઉપશમાવીને એટલે તે પ્રકૃતિને જે પ્રદેશેાદય રસાય ચાલુ હતો, તે બધ કરીને (અટકાવીને) અગિયારમા ‘ઉપશાંત કાય વીતરાગ For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૮ છપ્રસ્થ” ગુણરસ્થાન કે જાય છેઅહીં તેઓ અંતર્મદ સુધી વીતરાગ દશાનો અનુભવ કરે છે, યથાખ્યાત ચારિત્રમાં રહીને એક સાત વેદનીયને જ બાંધે છે. આ મુનિવરે છઠ્ઠલપ કરીને સાત લવમાં ખપાવી શકાય, તેટલા કર્મો બાકી રહ્યાં ને આયુષ્ય પૂરું થવા આવ્યું, તેથી કાલધર્મ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉપજે છે. અહીં અંતર્મુદૂર્તમાં યે પર્યાપ્તિ પૂરી કરી પર્યાપ્ત થાય છે. તે દે દેવતાઈ શામાં પોઢયા (સુઈ ) રહે છે ને વિશિષ્ટ દેવતાઈ સુખને અનુભવે છે. શયાની ઉપરના ભાગમાં ઝુમખાડાના આકારે એક મોતી લટકતું રહે છે. વચમાં ૬૪ મણનું એક હોય છે. તે પોતાની કાંતિથી દશે દિશામાં અજવાશ ફેલાવે છે. તેની આજુબાજુ ચાર મોતી ૩૨ મણનાં હોય છે. તેની આજુબાજુ સોલ મણનાં ૮ મોતી હેય છે. તેની આજુબાજુ આઠમણિયાં ૧૬ મોતી હોય છે. તેની આજુબાજુ ચારણિયાં ૩૨ મેતી હેય છે. તેની આજુબાજુ બે મણિયાં ૬૪ મોતી હોય છે, તેની આજુબાજુ એક મણિયાં ૧૨૮ મતી હોય છે. આ રીતે -૧-૪-૮-૧૬-૩૨-૬૪–૧૨૮=૧૫૩ મોતી થયા આજુબાજુ રહેલાં બધાં મોતી વચલા ૬૪ મણના મોતીની સાથે વાયુના સંબંધથી અફળાય ત્યારે તેમાંથી રાગ રાગણીયુક્ત નાટક પ્રકટે. તે સાંભળતાં લવસત્તમ દેવ અપૂર્વ પિગલિક આનંદ અનુભવ કરે છે. તે અનુભવમાં તેઓ એવા તલ્લીન બને છે કે જેથી ભૂખ તરસ પણ તેમને પીડતી નથી. આ દેવો તેત્રીસ: સાગરોપમનું આયુષ્ય હોવાથી તેત્રીસ હજાર વર્ષ વીત્યાબાદ આહારની ઈચ્છા કરે, ને તેત્રીસ પખવાડિયા વીત્યા બાદ શ્વાસોચ્છવાસ લે. તે આયુષ્ય પૂર્ણ કરી મનુષ્ય ભવમાં આવી મોક્ષ માર્ગને સાધે, ને સિદ્ધ થાય. આ બિના ટૂંકામાં પંડિત પ્રવર શ્રી વીરવિજયજી મહારાજે ચોસઠ પ્રકારી પૂજામાં જણાવી છે. આ બિનામાંથી અપૂર્વ બોધ એ મળે છે કે નરભવના સાત લવ જેટલા પણ આયુષ્યની કેટલી વિશિષ્ટતા છે ? એટલું પણ આયુષ્ય મોક્ષને મેળવવામાં જે ખાસ જરૂરી છે, તે અધિક આયુષ્યની વિશેષ જરૂરિયાત, અને વિશેષ ઉત્તમતા હેય, એમાં નવાઈ શી ? આ હકીકતને લક્ષ્યમાં લઈને ભવ્ય છેમાનવ જીંદગીને એક પણ ક્ષણ નિષ્ફલ ન જ જવા દેવો જોઈએ. ૧૯. | | શ્રી પ્રવચન-પ્રશ્નમાલાનું પૂર્વાર્ધ સંપૂર્ણ છે. संपुण्णं पुत्रद्धं भव्याण भव्यबोहयं हिय ॥ विविहत्थसत्थकलिय-सिरिपवयणपण्हमालाए ॥१॥ रइया पउमेणेय-गुरुवरसिरिनेमिसूरिसीसेणं ॥ तीसेहमुत्तरद्धं-पकरिस्सामि पमोपणं II For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવી મદદ નીચે મુજબ નવી મદદ અમને મળી છે, તે માટે ઉપદેશ આપવાની કૃપા કરનાર પૂજ્ય મુનિવર તથા તે તે સદ્દગૃહસ્થા અને સાનો અમે આભાર માનીએ છીએ. ૫૧) પૂ. ૫. મ. શ્રી ધર્મવિજય ગણિના સદુપદેશથી શેઠ શ્રી જીવણલાલ અમજીભાઈ હા: શ્રી. રતિલાલભાઈ, વઢવાણ શહેર. 1) કાઠારી ખીમચંદભાઈ ત્રિભોવનદાસ, વઢવાણ શહેર. પૂ. મુ. મ. શ્રી દર્શનવિજયજી મહારાજના સદુપદેશથી નીચે મુજબ મદદ મળી છે. ૧૧) શેઠ ભીખાભાઈ ભુદરભાઈ કોઠારી, વઢવાણ કે+૫ (પાંચ વર્ષ માટે) ૧૧) શેઠ હાટાલાલ નરસીદાસ ઘડિયાળી ૧૧) શેઠ ચીમનલાલ નરસીદાસ શાહ ૧૧) શેઠ નસીદાસ નથુભાઈ વોરા ,, (એક વર્ષ માટે) ર૫) પૂ. આ. મ. વિજય અમૃતસૂરિજીના સદુપદેશથી સ્તંભતીર્થ તપગચ્છ જનસંધ, ખંભાત. (૧૦) પૂ. આ. મ. વિજયકુમુદસૂરિજીના સદુપદેશથી પારી મીઠાભાઈ કલ્યાણચંદ, કપડવંજ. આશા છે બીજા ગામના સુધા તથા સદગૃહસ્થા પણ આ રીતે મદદ મોકલી આભારી કરશે. વ્યવસ્થાપક = કાગળના અસાધારણ ભાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ ” જેના ઉપર છપાય છે તે કાગળાનો ભાવ લડાઈ શરૂ થઈ તે પહેલાં સાડાત્રણ આને રતલનો હતો. લડાઈના બે વર્ષ પછી આ ભાવ સાત-આઠ આને રતલના થયા હતા. ગઈ દિવાળી પહેલાં એ ભાવ માર—તેર આને રતલ જેટલા વધી ગયા હતા. અને અત્યારે એ ભાવ વધીને પણ બે રૂપિયે રતલનો થઈ ગયો છે. એટલે મૂળ ભાવથી અત્યારે લગભગ આઠ, ગણા ભાવ થઈ ગયા છે. આમ છતાં અમે ‘શ્રી જૈન સત્ય પ્રકાશનું લવાજમ વધાર્યું નથી, અને હાલમાં એ વધારવાનો અમારો ઇરાદો પણ નથી. પણ આ રીતે ૮ શ્રી જન સત્ય પ્રકાશ” આપવું અમે ચાલુ રાખી શકીએ તે માટે સમિતિને વધુ મદદ મોકલવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. - વ્યવસ્થાપક સ્વી કા ૨ श्रावक-कर्तव्य--(हिन्दी भाषा) प्रयोजक-पूज्य मुनिमहाराज श्री निरंजनविजयजी महाराजा प्रकाशक - श्रीनेमिअमृतखांतिनिरंजन ग्रंथमाला, मास्तर जसवंतलाल गिरधरलाल शाह, जैन पाठशाला, पांजरा पोल, अहमदाबाद; पृष्ठ संख्या २०८, मूल छ आना। For Private And Personal use only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shiri Jaina Satya Prakasha Regd. No. B. 3801 દરેકે વસાવવા ચાગ્ય શ્રી જેનું ટાણાના ત્રણ વિશોપાં કા - 1 શ્રી મહાવીર નિવાણ વિશેષાંક ભગવાન મહાવીર સ્વામીના જીવન સુધી અનેક ખાયા. સમૃદ્ધ એક એવા છે તે પહેલ "ના મે માની લધુ , િર શ્રી પયું પણ પૂર્વ વિશેષાંક જાગ વાન પતાવીને ના છાના નોન તિ દ્રાસ ગનાન થી ર o એક પિય. [] દીપોત્સવી - લોકો વન મહારાજ ન વી ક નો ના ને તા ઈનિટ સને લગા લે દબાણ સર્ચપદ - રર | રાગો રાંધુ, શ્રી જ સારે પ્રકાશના બે વિશિષ્ટ એ કે [1] કમાંક 43 દશ ન.મી. માંસાહા હોવાના આક્ષેપોના જવામર કે રે થી સર "> મૂલ્ય ચાર આના . સનાં રાષ્ટ્ર માં શી બિચ દ્વાચાર્યું ના જીવન નું ! મુને થી નમું છું એ છે કે, વાવ હના, Aii જનધર્મ સત્ર્યપ્રકારો સમિતિ - ઉર રાગમની વાડી, દીકાંટા, અમદા કટબાર For Private And Personal Use Only