________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન સ્થાપત્યો અને જ્ઞાનમદિરાથી સમૃધ્ધ રાજપુતાનાનું એક જૈન તીર્થ
જૈસલમેર
લેખક—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ ( ક્રમાંક ૮પથી ચાલુ )
(1) શ્રી પાર્શ્વનાથનું દેરાસર
જૈસલમેરના કિલ્લા પરના આડ જિનમંદિશ પૈકી મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીનું દેરાસર મુખ્ય ગણાય છે. આ દેરાસરમાં દાખલ થવા માટે સૌથી પહેલાં એક પાંચ જ ફુટ ઉંચાઈવાળા દરવાહમાં પ્રવેશ કરવા પડે છે. સામાન્ય રીતે ઊંચા માણસાને નમીતે જ દાખલ થયા માટે જાણે કે આ દરવાજે ન બનાવ્યા હોય તેમ, દાખલ થતાં જ અંદરના દેરાસરના પ્રવેશદ્વારને વિશાળ દરવાજો નજરે પડતાં, આપણને લાગે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરોક્ત પાંચ ફૂટનો દરવાામાં દાખલ થતાં જ અદ્ભુત સ્થાપત્યકામવાળું પીળા જેસલમેરી પાષાણમાંથી કારી કાઢેલુ લગભગ વીસ ફુટ ઊંચુ તારણ, પદરમા સૈકાના રાજપુતસ્થાપત્યના સર્જનહારેાના જીવતા જાગતા સ્મારક સમું પ્રવાસી-યાત્રીની નજરે પડે છે. તારનું ટૂંકું વર્ણન આ પ્રમાણે છેઃ
તારણના ઉપરના ભાગમાં મધ્ય સ્થાને જિનેશ્વરદેવની મૂર્તિ પદ્માસનસ્થ સ્વરૂપમાં બિરાજમાન છે. મધ્યસ્થ મૂર્તિની બંને બાજુએ પણુ બીજી એકેક પદ્માસનસ્થ મૂર્તિ છે. પદ્માસનસ્થ મૂર્તિઓના ઉપરના ભાગમાં કાતરકામવાળી સ્થાપત્યકૃતિ છે અને તે સ્થાપત્યકૃતિ પર એકેટ ઇંડું પત્થરનું છે, ઉપરાંત બાજુમાં નાનાં નાનાં સેંકડા નૃત્ય કરતાં ફો
તપગચ્છ રાજા વિજયદેવ વાસ, આચાર્ય. ઉપાધ્યાય પંન્યાસ,
સિંહગુરુ હાથઇ વાસ ઠવાવઇ, ઋણુ પરિ શ્રાવક—કુલ તે દીપાવર્ક. ૨૭ એ શ્લાક ભાવઈ ભણતાં જ ગુણુતાં, આણુદ પામઈ સહુઇ જ સુષુતાં; વરરાજ કન્યા અવિડ પ્રીતિ, નરનારી સહુનઇ અવિહડ પ્રીતિ;
સંતાન રૂડાં, રૂડી જ રીતિ. સંઘમાહિ માટો મહિમા નિવાસ; ગણેસ સાધુની પૂઈ જ આસ; ચવિહુ સંઘની પુરઇ જ આસ. તપગચ્છિ મેટા જે મહાનુભાવ, સુવિહિત પંડિત માહિ સુપ્રભાવ; શ્રીગુરુ રવિસાગરનઉ સુસોસ, લાભસાગર, પ્રભુ જય પાસ ઇસ. ૩૦ માલવદેસિ દેવાસનગર, સહિમ તીરથ, મહિકઈ જ તિહાં શ્લામ ધઈ સ્તંત્ર રચાણુ, શ્રીપાસ જિનવર નમે જિણાણુ. ૩૧ इति पाणिग्रहणाधिकार श्लोकबन्धबन्धुरद्रव्यभावमांगलिक मंदिरप्रशस्त शब्दसुन्दर श्री पार्श्वजिनपुरदंरप्रधानतरस्तवनं
અગર,
સમાસમ ||
शुभं भवतु सर्वत्र सज्जनानां विशेषतः । परोपकारिताधर्मकर्मशर्मयुषां भृशम् ॥ १ ॥ श्रीरस्तु ॥
For Private And Personal Use Only
૨૮
૨૯