________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૩] શ્રી આદિનાથ – સ્તવન
[ ૮૭] ઘણુ જાતિ તણું વર લેઈ કુસુમ સુગંધ રે,
પ્રભુ પૂજા કરતાં ત્રુટઈ કરમનાં બંધ છે. ૨૯. તપગછ ગણું ગણુ ભાસુર સરદ દિણંદ રે,
- જિનશાસન મંડળ શ્રીહીરવિજયસૂવિંદ રે; જિણુઈ પ્રતિબધી અસુર અકમ્બર સાહિ રે,
અમારિ તણે (પડહ?) વજડા જગમાંહિં રે. ૩૦. તસ સીસ શિરોમણિ શ્રી વિમલહરિષ ઉવઝાય રે,
જસ વાણી અમૃત પીતાં ભવદુખ જાય રે; જિણિ વાદ કરીનઈ ટાલ્યાં વાદીમાન રે,
પૂરવ ઋષિ તોલાઈ મહિમા મેરુ સમાન છે. ૩૧. સવિ સાધુ સિંગારા ગુણ સારા બહુ જાસ રે,
સંયમ રમણીસ્યું અહનિશિ કરઈ વિલાસ રે; તસ ચરણપ્રસાદિ સીસ કહઈ આણંદિ રે,
મહિસાણુ મંડણ યુણિઆ આદિજિણુંદ રે. ૩ર.
છે કલશ છે ભવજલધિકારક સુકૃતકારણ શ્રીહીરવિજયસૂરીસ,
સસ સસ સુંદર મુનિ પુરંદર વિમલહર્ષ વાચક વર; તસ ચણ યામલ કમલમધુકર મુનિ વિમલ વંછિક કરે,
મહિસાણા પુરવર મંડન જિનવર ત આદિ જિસરો ૩૩. || ઇતિ શ્રી આદિનાથ સ્તવન પૂર્ણ
જેનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક–શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
( ગતાંકથી ચાલુ) બછાવતોની ચડતી-પડતી મંત્રી કરમચંદ્ર (૬) ગયા અંકમાં બછાવત વશની ચડતી-પડતીનો વૃતાન્ત પૂર્ણવિરામ અનુભવે છે. ટાંક મહાશયના આધારે આલેખાયેલ એ હેવાલ ઉપર શોધખોળ દ્વારા પ્રાપ્ત થયેલ લખાણ દ્વારા જે પ્રકાશ પડે છે. એ ઉપરથી જે તારવણું કરવામાં આવી છે એ સંબંધમાં છેડે ઉલ્લેખ કરવા અસ્થાને નહિ ગણાય.
- ઉપરોકત લેખમાળાનો મારો હેતુ એ છે કે જૈનેતર લેખક તરફથી જેનો ઉપર દયાપાલનની ઠેકડી કરતો કાયરતાનો જે આક્ષેપ કરવામાં આવે છે તે કેટલો નિર્ભેળ અને સાથોસાથ ઈતિહાસની અનભિજ્ઞતાનો સૂચક છે એ બતાવવું. અહિંસા કે દયા એ સાચે જ
For Private And Personal Use Only