Book Title: Jain_Satyaprakash 1942 08
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521581/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra H aad 0000 વ www.kobatirth.org नसत्य सत्यप्राशन ACHARIA SRI KAILASSAGARSURI GYANMANDIR SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA Koba, Gandhinagar - 382 007. Ph.: (079) 23276252, 23276204-05 Fax: (079) 23276249 श्रीनपर्य फ्र સમિતિ 1. सभहावाह Acharya Shri Kailassagarsuri Gyanmandir EK For Private And Personal Use Only તંત્રીશાહ, ચીમનલાલોડળદારા सं Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra વર્ષ ૭ ] વિક્રમ સંવત ૧૯૯૮ : શ્રાવણ શુદિ ૪ : ॥ અર્જુનૂ ॥ अखिल भारतवर्षीय जैन श्वेताम्बर मूर्तिपूजक मुनिसम्मेलन संस्थापित श्री जैनधर्म सत्यप्रकाशक समितिनुं मासिक मुखपत्र श्री जैन सत्य प्रकाश क्रमांक ८३ વીરિન. સંવત્ ૨૪૬૮ શનિ વા ૨ વિષય-દર્શન १ जीरापल्लीपुर मंडन श्री पार्श्वनाथस्तोत्र : सं. पू. मु. म. ૨ નિહવવાદ ૩ કેટલાંક ઐતિહાસિક પદ્યો ४ एक उपयोगी प्रशस्ति www.kobatirth.org ૫ ધન્ય તે વૈદ્યરાજ અને ધન્ય તે મિત્રા : N. ૬. જૈનધમી વીરાનાં પરાક્રમ ७ जयकीर्तिकृत 'सम्मेतशिखर- रास' ૯ ૫૦૩સીસ(A)=સ. ૧૦ કેટલીક જૈન ગુફાએ ૧૧ પ્રવચન-પ્રશ્નમાલા સમાચાર તથા સ્વીકાર Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નયન્તવિજ્ઞયજ્ઞો : પરક : ૧૨૫ : ૧૨૮ : પૂ. મુ. મ. શ્રી, ઘુર’ધરવિજયજી : પૂ મુ. મ. શ્રી. કાંતિસાગરજી : શ્રી. સારાભાઈ મણિલાલ નવાબ તથા શ્રી. અબાલાલ કે. શાહ ८ प्राचीन पत्रोंमें लिखित कुछ ऐतिहासिक सामग्री [ A ?? : ઇસ્વીસન ૧૯૪૨ • આગસ્ટ ૧૫ : શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસી જા સાર : શ્રી. અગરચંદ્રસી નાટા : મહાહની નાટા : ૫૪૮ : ૫૩૧ ૧૩૯ : ૫૪૪ સું. પૂ. શા. મ. શ્રી નિનયરિસાગરસૂરિની : ૫૫૧ પિશીપ(7): ૐા. પનારસીયાનનો પ્રેમ : ૫૫૪ : શ્રી. નાથાલાલ છગનલાલ શાહ : ૫૫૬ · પૂ. આ. મ. શ્રી. વિજયપદ્મસૂરિજી : ૫૫૯ પદરની સામે. For Private And Personal Use Only આ માસિક દરેક અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે પ્રગટ થાય છે. તેથી સરનામાના ફેરફારના ખબર ખારમી તારીખે સમિતિના કાર્યાલયે પહોંચાડવા. ’. લવાજમ—વાર્ષિક એ રૂપિયા : છૂટકે ચાલુ અકે-ત્રણ આના મુદ્રકઃ નાત્તમ ૯. પંડયા; પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શા; પ્રકાશનસ્થાન શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ’ગભાઈની વાડી, ઘીકાંટા રાડ, અમદાવાદ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રિન્ટરી, મીરજાપુર રોડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ कीराय नित्यं नमः ॥ श्रनसल्यISA वर्ष ७... .... ....... His ८३.................43 11] श्रीराजशेखरसूरिविरचितं - जीरापल्लीपुरमंडन-श्रीपार्श्वनाथस्तोत्रम् संग्राहक तथा संपादक-प. मुनिमहाराज श्री जयन्तविजयनी 1 [मन्दाक्रान्ता छन्दः] श्रीवामेयं विधुमधुसुधासारसारस्वभावं न्ययापेतोद्धतमतिचमत्कारकारिमभावम् । जीरापल्लीपदमविपदं वारिदच्छायदेहं. निस्सन्देहं विमलकमलाकेलिगेहं स्तुवेऽहम् ॥ १ ॥ स्फाराकारा ननु जिनपते ! दृश्यते तेन मूर्ति : स्फूर्तिस्तस्याः पुनरनुपमा विश्वविश्वप्रसिद्धा। शौण्डीराणां न खलु महिमामृत्तिमात्रानुयायी यदवालोऽपि प्रबलकरटिध्वंसधीरो मृगारिः ॥ २ ॥ चोराचारमचूरचरटव्यालमालाकराले प्रायो यश्मिन्नकमत पुरा न प्रवेशं मनोऽपि । तं लान्ते गुरुगिरिपथं साम्पत वीतशङ्कातङ्का गेहाङ्गणमिव भवद्भक्तिदक्षा मनुष्याः ॥ ३ ॥ येषां क्रीडापरधनपरमाणसंहाररूपा भूपाः सर्वेऽपि हि बहुबला येषु कण्ठस्वरूपाः । जीरापल्ल्याः पथि विरचितं सोदरन्त्येव. तेऽपि स्तना येनानुपमितबलो रक्षकस्त्वं जिनेश! ॥ ४ ॥ सार्थः मार्यो न च नवबलं कापि कस्याप्यपेक्ष्य भूयो भूयो गहनमहनो गाहनीयस्तु पन्थाः । एकैकस्यापि च विचरतस्त्वत्मसादेन मार्गे जीरापल्लयाः परपरिभवो नैव भूतो न भावी ॥ ५ ॥ ...... ये त्वक्यानोपगतमतयो दूरदेशेऽपि तेषां स्वस्थानस्थः स्थगयसि रुजः माणिनां प्राणतोऽपि । नासम्भाव्यो भवति भवतो भावितोऽयं प्रभाव: For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [५२४] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५७ सरो द्रोऽपि हि न सहते लोकमध्येऽन्धकारम् ॥ ६ ॥ सक्ता वैयैरपि बहुविधैरौषधैरप्यसाध्या विध्याता ये चिरविरचितैर्नापि मन्त्रादियोगैः । तेऽप्यातका गतभवभवनामधेयाभिरामध्यानादेवाम्बुद इव दवानामनिनाम ने ः ॥ ७ ॥ कासवासज्वरकरशिरः कुक्षिचक्षुर्विकाशः सोष श्लेष्माक्षतमबलतावातपित्तमकोपाः । कण्डूकष्टश्वयथुदवथुगुल्मदुर्नामपामा । रभादक्षे त्वयि विदधति व्याधयो नैव बाधाम् ॥ ८ ॥ रोगा भोगा गहनदहनव्यालदुर्मन्त्रयोगा ध्याते तात! त्वयि वनुमतां नो भवेयुः पुरोगा। बासोप्येष श्रुतिपथगतः कस्य चित्ते विधत्ते नैवैश्वर्य जगति महिमा तावकीनो नवीनः ॥ ९ ॥ यस्मिमन्येऽजनिषत मुरा निम्ममा निम्मभावा काले तस्मिमपि विलसति त्वत्प्रतापप्रभावः । गद्गीष्मतु यति सलिलोल्लासमस्तं समस्तं तस्मिन् काले कलयति किल प्रत्युताम्भोधिऋद्धिम् ॥ १० ॥ विश्वाधारामतरलतरत्तारतारामुदारा- ... मीश ! स्वीयां क्षिप मयि दृशं देव ! ते सेवकोऽस्मि । * कुर्वाणे भवति भवति स्वार्थसिद्धि समस्ता तन्मां स्वाहाशनपतिनतोऽपेक्षितुं तेन युक्तम् ॥ ११ ॥ किं कल्पद्रुः किममरगवी कामकुम्भोपि किंवा दत्ते चिन्तामणिरपि च किं किञ्च धन्वन्तरिा । श्रीवामेय ! त्वयि विधुरितोद्धारधन्ये प्रसन्नेsवश्यं वश्या भवति भविनां लीलया सर्वसिद्धिः ॥ १२ ॥ धौरा जीराउलिवरपुरी सारशृङ्गारभूतं . ये श्रीपार्श्वभुममिनवमीतिभाजः स्तुवन्ति । दुम्स्थाऽवस्था खलु विफलतां याति तेषामशेषा सम्पयन्ते हृदयदयिता एव लक्ष्मीविशेषा* ॥ १३ ॥ इति श्रीराजशेखरसूरिकृतं जीरापल्लीपुरमण्डनश्रीपार्श्वनाथस्तोत्रं संपूर्णम् ॥ यशस्तिकयोग्यम् । * આ સ્તોત્ર પાટણમાં પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસેની ત્રણ અશુદ્ધ હસ્તલિખિત પ્રતિ ઉપરથી શુદ્ધ કરીને ઉતાર્યું છે. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિહનવવાદ લેખક–પૂ. મુનિ મહારાજ શ્રી દુરંધરવિજ્યજી (ગતાંકથી ચાલુ) ચેથા નિવ-આર્ય અશમિત્ર ઃ ક્ષણિકવાદી (૪) આર્ય મહાગિરિજીનું મનોમંથન– આર્ય અશ્વમિત્ર જેવા વિદ્વાન શિષ્યને સમુદાયથી જુદા કર્યા પછી આ મહાગિરિજીને હૃદયમાં દુઃખ થયું ને એકદા તેમને નીચે પ્રમાણે વિચાર આવ્યાઃ “દુષમકાળને શું વિષમ પ્રભાવ છે ! આવા સુજ્ઞ અને વિચારશીલ સાધુઓ ભૂલે છે ને તે ભૂલ કબૂલ ન કરતાં મિથ્યા આગ્રહથી સામાં થાય છે. અનેક વખત સમજવાની તક આપ્યા છતાં સન્માર્ગ ન સુઝો તે ન જ સૂઝ, સાધુ સમુદાયમાં એ એક રત્ન સમાન હતા, સંધને સાચવવામાં સમર્થ હો, સાધુઓને કેળવવામાં કુશળ હતો. મારા ઘણા કાર્ય તેણે ઉપાડી લીધાં હતાં: વ્યાખ્યાન વાંચવું, બીજા મુનિઓને ભણાવવા, ક્રિયાકાંડ કરાવવાં, વગેરે સર્વ બાબત તે હોંશિયારી પૂર્વક કરી લેતે. આમ એકાએક તેને સમુદાયથી જ કરવાને માટે વિચાર ન હતું, પણ અસમંજસ આચાર કરતાં અસમંજસ વિચાર શું ઓછો ભયંકર છે? મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે. ભૂલે તેમાં નવાઈ નહિ. ભૂલને ભૂલ તરીકે કબૂલ ન કરે ને શેલ સામું વળગે કે તમે ભૂલે છે, મારી સમજ સત્ય છે ! કોઈ સામાજિક વિચારણા કે વ્યવહારુ વાત હોય તે નભાવી લેવાય, પણ શાસ્ત્રીય વિષયમાંસર્વજ્ઞભાષિત આગમના એક પણ વિચારમાં તે ન ચલાવી શકાય. જે ચલાવી લેવામાં આવે તે ઈતર દર્શનમાં જેમ કહેવાય છે કે – ત્તિલિમિxt ઋતજsfપ મિશ્રા, જૈો નિર્ધા કપ કમાન્ धर्मस्य तस्वं निहितं गुहायां, महाननो येन गतः स पन्या તેમ જૈનદર્શનમાં પણ ગવાત કે – सुण्णी विभिण्णा भासं विभिण्णं, नेगो मुणी नस्स बर्य पमाणं ।। धम्मस्स ततं निहि गुहाए, महाजणो मेण गओ स मग्गो ॥ પણ આ નથી ગવાયું તેનું કારણ એજ કે આવા ઉદ્ધત વિચારવાળા સાધુઓને મહત્ત્વ નથી અપાયું. શક્તિ-સરલતાથી શોભે છે. નમ્રતા વિદ્વત્તાને દીપાવે છે. લધુતાથી પ્રભુતા પ્રકાશે છે. સામુવા દિ વિનય વિન સફલ ગુણનું ભૂપણ છે. ભૂલને ભૂલ તરીકે સમજવી, સમજ્યા પછી તેને સર્વ સભા સમક્ષ ભૂલ કહી સુધારવી ને પાયશ્ચિત્ત પૂર્વક પવિત્ર થવું એ સરલતા સિવાય કદી ન બને. દ્વાદશાંગીના ધરનારા, અનન્તલબ્ધિ નિધાન ગૌતમસ્વામીજી જેવા ભૂલ્યા અને ભૂલ કબૂલ કરી શ્રાવક પાસે “ મિચ્છામિ દુકકી દીધું એ For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫ર૬ ]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ સર્વ બાજુહદયને પ્રભાવ. “કમેવ એ જાપ જેણે જ છે તે કદી મિથ્યા આશ્રમમાં ન ફસાય. જમાલિ, આર્ય નિષ્પગુમ, આર્ય આષાઢાચાર્યના શિષ્ય વગેરે શું શક્તિવાળા અને વિદ્વાન ન હતા ? છતાં વિપરીત વિચારણાને કારણે તે સર્વની શક્તિ, ભક્તિ કે યુક્તિની કિંમત ન ગણતા તેમને શાસનથી દૂર કરી દેવામાં આવ્યા. હજુ પણ અમિત્ર સમજે તે સાથે લઈ લેવાય એમ વિચાર કરી આર્ય મહાગિરિજીએ નગરશેઠને પિતાની પાસે બોલાવ્યા. નગરશેઠ સાથે મસલત વન્દન કરીને નગરશેઠે વાત શરૂ કરીઃ “ચારેક દિવસ ઉપર આપશ્રીએ અમિત્રના સમ્બન્ધમાં જણાવ્યું તે માટે કુશલપુરથી ઉદયરાજ, જિનદાસ, ધર્મદાસ, સમધર, અજુ. નસિંહ વગેરે આગેવાન શ્રાવકે અહીં આવ્યા હતા. મેં તેઓને વાત કરી હતી કે, અધમિત્રજીએ અહીંથી અમુક અમુક કારણસર રાજગૃહ તરફ વિહાર કરેલ છે. એક બે દિવસમાં તમારે ગામ પહોંચશે. તમે લેકે તેમના પ્રત્યે અનુરાગવાળા છે ને ધર્મ તરફ પણ સારી રુચિવાળા છો તે તેમને સમજાવી આ વૈમનસ્ય દૂર કરાવવા પ્રયત્ન કરજે.” તેઓએ કહ્યું હતું કે “સારું. અમારાથી બનતે પ્રયત્ન કરીશું.” પણ અશ્વમિત્રછ આગ્રહી સ્વભાવના છે તે અનુભવ તેઓ અમારે ત્યાં રહ્યા ત્યારે થયેલ, એટલે સમજે એમ તરત તે નથી લાગતું, પણ અમે પ્રયાસ કરવામાં કચાશ નહીં રાખીએ.’ મેં તેમને આપશ્રીને મળીને જવાનું કહ્યું હતું એટલે તેઓ આપની પાસે જરૂર આવ્યા હશે. તેમની સાથે શું વાત થઈ? આચાર્ય મહારાજે કહ્યું: “કુશલપુરના શ્રાવકે અહીં આવ્યા હતા. તેમનો પ્રયત્ન સફલ થાય તો સારું ! પણ તે લકે વ્યવહાર અને વણિક સ્વભાવવાળા હોવાથી સમજૂતિથી કામ કરવા ટેવાયેલા છે એટલે સમજૂતિ સિવાય કોઈ પણ દબાણના ઉપાયે તેઓ ન ચોજી શકે. સખત પ્રયત્ન સિવાય અમિત્ર સમજે તેમ નથી લાગતું. સમજાવવા માત્રથી સમજી જાય એમ હોત તે તેને સમજાવવા માટે અહીં ઓછો પ્રયત્ન કર્યો હતો. તેને ઠેકાણે લાવવા માટે તે કોઈ રાજ્યદ્વાર પદ્ધતિનું કામ છે. કુશલપુરના પ્રયત્નથી પતિ જાય તે. વધારે સારું, નહિ તો રાજગૃહીના ખંડરક્ષક-કોટવાળ વગેરે શ્રાવકે છે. તેઓ ધર્મના જાણકાર છે ને સામદામ-દંડ-ભેદ એમ ચારે નીતિને પ્રયોગ કરવામાં કુશલ છે. અશ્વમિત્ર ત્યાં રાજગૃહી જ જનાર છે. તો તેમને ખબર પહોંચાડવા જોઈએ. તેઓ પ્રભુના પવિત્ર આગમ પ્રત્યે સંપૂર્ણ રાગવાળા અને પ્રભુએ પ્રરૂપેલ દરેક પદાર્થ માટે અવિચલા શ્રદ્ધાવાળા છે. કેવળ રાગ અને શ્રદ્ધા માત્ર છે એમ નહિ પણ બહુશ્રુત છે. તેમને ખબર પડશે એટલે તેઓ અલ્પમિત્રને વ્યવસ્થિત રીતિએ માર્ગમાં લાવી શકશે.” - આ રીતે આર્ય મહાગિરિજીએ નગરશેઠને આર્ય અમિત્રને માર્ગમાં લાવવાને બીજો ઉપાય અજમાવવાની સૂચના કરી. નગરશેઠે કહ્યું: “રાજગૃહીના એક મુખ્ય શ્રાવક પાંચ સાત દિવસમાં અહીં આવવાના છે. તેઓ સમજુ અને સર્વ વાત પચાવી શકે તેમ છે. તેમને હું સર્વ સમજ પાડીશ. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] નિહનવવાદ [૫૭] પછી આપશ્રી પાસે લઈ આવીશ. કદાચ કોઈ કારણસર તેઓ નહિ આવી શકે તો હું રાજગૃહી જઈ આવીશ ને સર્વ યોજના અંડરક્ષક-શ્રાવકોને સમજાવતે આવીશ. આપશ્રી ફરમાવી છે તે પ્રમાણે આર્ય અશ્વમિત્ર મહારાજ માટે કંઈક કડક ઉપાયોની આવઅક્તા છે ખરી ?” આર્ય અમિત્રને ગુપ્ત વાર્તાલાપ – રાત્રિએ કુશલપુરને સર્વ સંધ આર્ય અશ્વમિત્રને એક દિવસ વધારે થિરતા કરવાનું નક્કી કરીને ગયા પછી આર્ય અશ્વમિત્ર પિતાના ભકત એક શ્રાવક સાથે આ પ્રમાણે ખાનગી વાત કરતા હતા. “આવતી કાલે સર્વ સંધ એકઠા થઈને જાણવા માટે આવનાર છે તેમાં કંઈ હરકત નથી, પણ અહીંના સંધમાં કોઈ વિચિત્ર પ્રકૃતિને કે ઉંધા ભેજાને તે નથીને કે જે પાછળથી છળથી આ સર્વ બાબતનો વિપરીત અર્થ લઈ ખરાબ પ્રચાર કરે ને અધર્મનું વાતાવરણ ઊભું કરે ? ગુરુ મહારાજશ્રીથી છૂટા પડ્યા પછી અમારું સ્વમાન અને સન્માન સચવાય તે પૂરત રાગ કેળવવા અમને લક્ષ્ય રહે, પરંતુ તેથી ધમની હેલના થાય એવું વિષમ વાતાવરણ ઊભું થાય એ બિલકુલ અભીષ્ટ નથી.” શ્રાવકે કહ્યું: “ આપનું કહેવું યથાર્થ છે. પણ અહીં કાઈ વિપરીત અર્થ કરે તેવું નથી. પણ આપને વિચાર શો છે? આ મતભેદ કાયમ રાખી ગુરુ મહારાજથી સદા જુદા વિચરવું છે કે પૂ. ગુરુ મહારાજ સાથે સમાધાન કરી સાથે મળી જવું છે. આપને જે એમ સમજાતું હોય કે-“મારા અર્થ કરવામાં કંઈક ભૂલ થાય છે તો આ પ્રસંગ સારો છે. શ્રી સંધ વચમાં છે, તે સન્માનપૂર્વક સમજૂતિ થઈ જશે. અને જે એમ જણાતું હોય કે હું અર્થ કરું છું તે સાવ સત્ય છે ને તેમાં જરી પણ ભૂલ નથી, તે આપને યોગ્ય લાગે તેમ કરવું.” અશ્વમિત્ર બેલ્યાઃ “તારું કથન સત્ય છે, પણ આ પ્રસંગ નાનસને નથી બન્યું. આ અર્ધ કરવામાં અનેક દિવસ સુધી વિવાદ ચાલ્યો. આખર મેં આગ્રહ ન છોડે ને પૂ. ગુરુ મહારાજશ્રી પોતાના કથનને વળગી રહ્યા ત્યારે આ જુદા પડવાનો પ્રસંગ બને. હવે હું કંઈક નમતું મૂકું તે ગુરુ મહારાજ તો એમ જ કહેશે કે અશ્વમિત્રને ભૂલ સમજતી હોય તે ભૂલ કબૂલ કરી મિચ્છામિ દુક્કડં દઈ પ્રાયશ્ચિત્ત લઈ ખુશીથી સમુદાયમાં સાથે રહે. તે પ્રમાણે તદ્દન નમતું મૂકીને સાથે રહેવા કરતાં જુદા વિચારવામાં શું ગેરલાભ છે? માનહાનિ સહન કરવા કરતાં દૂર રહેવું ઠીક છે. સન્માનપૂર્વક સાથે થવાને કાઈ ઉપાય હેય તે વિચારજો. મને જુદા રહેવામાં રસ છે એમ નથી, સાથે રહેવામાં હું સર્વનું વધારે હિત ને લાભ સમજું છું.” “કાલે શ્રી. સંધ આવવાનું છે. આપશ્રી ફરમાવ છે એ પ્રમાણે ઉભયનું ઉચિત જેણુંય એ માર્ગ તેઓ શું જે છે તે જોયા પછી આપને યોગ્ય જણાય એ પ્રમાણે કરવું.” શ્રાવકે કહ્યું. (ચાલુ). For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક ઐતિહાસિક પડ્યો લેખક-પૂ. મુનિરાજ શ્રી. કાંતિસાગરજી, સાહિત્યાલંકાર, બાલાધાર, C. P) આર્ય સંસ્કૃતિમાં ગુરપદનું સ્થાન મહત્વપૂર્ણ મનાયું છે અને તે યોગ્ય જ છે. એ પદના પિષણ માટે પૂર્વકાલમાં ભિન્ન ભિન્ન ભાષા અને ભિન્ન ભિન્ન શૈલીમાં અનેકાનેક ગુરુગીત, રાસ, ભાસે આદિ પદ્ય રચાયેલાં જ્ઞાનભંડારોમાં ઉપલબ્ધ થાય છે, જે જૈન ઇતિહાસ તેમજ તત્કાલીન ભાષાસાહિત્ય એ બન્ને દૃષ્ટિથી અતિ મહત્ત્વનાં છે. આવાં ચેડાં ગીતે હું પ્રસ્તુત માસિકમાં ગત વર્ષમાં પ્રકટ કરાવી ગયો છું. પણ ગીતને કયાં પાર છે ? સમય સમય પર ભિન્ન ભિન્ન જ્ઞાનભંડાર તપાસતાં અહીંતહીં થોડાં ઘણાં મળી જ રહે છે, તેમ અત્યારે જબલપુરમાં શેઠ ચાંદમલજીના પુત્ર રિષભદાસજી ભૂરા પાસેના એક પ્રાચીન આયુર્વેદ સંબંધી ગુટકામાં પાર્ધચંદ્રસૂરિ સંબંધી ત્રણ ગીતે ઉપલબ્ધ થયાં. આ સિવાય પણ તેમાં તેમની ઘણી સંસ્કૃત ગુજરાતી કૃતિઓ એવં પાર્જચંદ્ર મત સંબંધી વાત લખેલી છે. એ ગુટકે ખાસ કરીને નાગોર સંબંધી છે. વર્તમાન નાગરમાં તે ગચ્છની વસ્તિ પણ સારા પ્રમાણમાં જોવાય છે. બીજું જે અષ્ટક તથા ગીત અહીં આપવામાં આવે છે તે અને અંચલગચ્છ પાવલી બન્ને મારા સંગ્રહમાં સુરક્ષિત છે. તમામ પ પર થોડુંક વિવેચન ભૂમિકા રૂપે પ્રકટ થઈ રહ્યું છે. આશા છે કે એ ઐતિહાસિક સંશોધન ઓછેવત્તે અંશે વિદ્વાનોને ઉપયોગી નિવડશે. ૧ અંચલગચ્છીય ગુર્નાવલી પ્રસ્તુત ગુર્નાવલી ૮ ગાથામાં અને પુરાતન ગુર્જર ભાષામાં નિબદ્ધ છે. એમાં અંચલગચ્છીય આચાર્યોની નામાવલી મળે છે. રચનાકાળ સંવત ૧૫૯૬ આસો સુદ ૧ ગુરુવારને છે. કર્તાએ પિતાનું નામ સૂચવ્યું નથી. આ ગુર્નાવલીનું મહત્ત્વ હોય તે માત્ર ભાષાની દૃષ્ટિએ જ છે. મૂળ પ્રતિ ૧૭મી સદીની લખેલી મારા સંગ્રહમાં છે જે અદ્યાવધિ અપ્રકાશિત છે. ૨-૩-૪ પાર્ધ ચંદ્રસૂરિ સંબંધી પડ્યો આ ત્રણ પદ્ય શ્રી પાર્ધચંદ્રસૂરિ સંબંધી છે, અતઃ તેમને અતિસંક્ષિપ્ત પરિચય અહીં આપવો અનુચિત નહીં ગણાય. ' ગીત નાયકનો જન્મ હમીરપુર નગરમાં પિરવાડ વેલ્ફગશાહની ધર્મપત્ની વિમલાદેવીની કક્ષીથી થયે હતે. (સં. ૧૫૩૭ ચૈત્ર સુદિ ૯ શુક્રવારે) તેમણે સાધુરત્નસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી એમ નિમ્ન સ્વાધ્યાય પરથી જાણવા મળે છે. (વિ.સં. ૧૫૪૬) તેમણે વિદ્યાધ્યયન કરી ક્રમશઃ ઉપાધ્યાય, આચાર્ય, યુગપ્રધાન પદો મેળવ્યાં હતા. સંભળાય છે કે તેમણે રાષ્ટ્રકૂટવંશીય જોધપુર નરેશ ગાંગાજી અને યુવરાજ ૧ ગાંગાજી ખાસ કરીને મેવાડમાં જ રહેતા હતા. તેમને જન્મ વિ. સં. ૧૫૪૦ વૈશાખ સુદિ ૧૧ (ઈ. સ. ૧૪૮૩ એપ્રીલ, તા. ૧૮ ) થયે હતે. ઉક્ત ગાંગાજી તે જ છે કે જેમણે મહારાષ્ટ્ર For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] કેટલાંક એતિહાસિક પદ્ય [૫૯] માલદેવજીને પ્રબોધ્યા હતા, એટલું જ નહિ પણ આત્મબળ વડે ખૂણોલ ગામનાં ૨૨૦૦ ક્ષત્રીય ઘરોને પ્રબંધી જેન બનાવ્યાં હતાં. ઉનાવા આદિ નગરોમાં ચમત્કાર બતાવી અનેક જૈનેતરને જેન બનાવ્યા હતા. આચાર્યશ્રીનું સાહિત્યિકજીવન પણ સમુજજવલ છે. ખાસ કરીને સૂરિજીનું ધ્યાન તત્કાલીન પ્રચલિત લોક ભાષા પર વિશેષ પ્રમાણમાં હતું, એમ તેમની કૃતિઓ પરથી અનુમાન થાય છે. તેમણે કર થી ઉપર પદ્યકૃતિઓ નિર્માણ કરી છે જેને પરિચય “જૈન ગુર્જર કવિઓ, ભા. ૧માં આપેલ છે. આ સિવાય પણ એમણે ૨૪ તીર્થ કરેની સ્તુતિઓ ભિન્ન ભિન્ન છંદોમાં સંસ્કૃત ભાષામાં રચેલી મળે છે જે એમનું કવિત્વ સૂચવે છે. આ ઉપરાંત બીકાનેર, નાગપુર, જોધપુર, મેડતા, ખંભાત આદિ નગરના મૂળનાયકની સ્તુતિઓ પણ ઘેડ ઘણું ઐતિહાસિક પરિચયવાળી મારા સંગ્રહમાં મળી આવે છે, જે યથાવકાશ પ્રકટ કરવા ભાવના છે. આ ગચ્છનું સંસ્કૃત સ્તોત્રસાહિત્ય મેં એક શ્રાવક પાસેના બૃહત્ ગુટકામાં જોયું હતું. તેત્ર સંખ્યા ૨૦૦ ઉપર છે. આને પરિચય હું લખી રહ્યો છું. એમનું સ્થાન ટબા સાહિત્યના ઇતિહાસમાં ઉચ્ચ છે. એમણે રચેલા ત્રણ ટબાઓ મેં નાગપુરના જ્ઞાનભંડારમાં જયાં હતાં. (પાર્ધચંદ્રસુરિ નાગોરી) તપાગચ્છના હતા. સંવત ૧૫૭૨માં સ્વાભિધાનથી મત ચલાવ્યો જે વર્તમાનમાં પાચંદ્ર–પાયચંદ મત કહેવાય છે. જૈન તવા) તેમની પ્રતિમા લેખ સંવત ૧૫૭૭ ને શ્રી નાહરજીના સંગ્રહમાં મળે છે, નંબક ૨-આ પદ્યમાં તેમનું મહત્ત્વ દાખવ્યું છે. જો કે વર્ણનમાં કવિએ અતિશયોક્તિ જરૂર કરી છે. તેમની માન્યતા વિશેષ રૂપે કયાં કયાં હતી, એ નગરનાં નામ પણ આપવામાં આવ્યાં છે. મુનિ મનજીએ ઉક્ત ભાસ બનાવ્યો છે. સંવત આપેલ નથી. નંબર ૩–આ સ્વાધ્યાયમાં અતિ સંક્ષિપ્ત રૂપે વંશવર્ણન, દીક્ષાવર્ણન અને વિહારવર્ણન કરવામાં આવ્યું છે. સાંગાને યુદ્ધમાં અપૂર્વ મદદ આપી હતી. જેને ઉલ્લેખ રાજપૂતાનાના ઇતિહાસમાં ગૌરવપૂર્ણ શબ્દોમાં કરેલું મળે છે. ગાંગાજીએ પિતાનું વિશેષ જીવન યુદ્ધમાં વીતાવ્યું હતું, તે એટલે સુધી કે ભાઈ ભાઈને પણ એક વખત લડવું પડયું હતું. તેમને સ્વર્ગવાસ ૧પ૮૮ ચેષ્ઠ શુકલા ૫ (ઈ. સ. ૧૫૩૧ તા. ૨૧ મેં) ને દિવસે પડી જવાથી થયે હતે. આજ પણ એ વીરનું નામ રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે. ૨ માલદેવજીને જન્મ વિ. સં. ૧૫૬૮ પિષ વદિ ૧ ના રોજ થયો હતો. તેઓ ગાંગાજીના પત્ર હતા. ત્યારે તેઓ રાજ્યસિંહાસન પર બેઠા ત્યારે જોધપુરનું રાજ્ય માત્ર જોધપુર અને સેજત જ હતું. પણ તે અદ્વિતીચ વીર હતા, અત: ગાદી પર આવતાની સાથે જ રાજ્યવિસ્તારનું કાર્ય ચાલ કર્યું અને થોડાં વર્ષમાં તે જાલેર, બિહારી, નાગેર, સિવાના, ઉમરકેટ, ભાદરાન્તન, જૈતારણ આદિ માં મોટાં નગરે પર પિતાને અધિકાર જમાવી દીધું. તે સમયે ભારતમાં કાતિ મચી ગઈ હતી. બીજા રાજાઓને પણ તેઓ સહાયતા કરવાનું પિતાનું પરમ કર્તવ્ય માનતા હતા. તેમનું અવસાન વિ. સં. ૧૬૧૯ કાર્તિક સુદ ૧૨ના રોજ થયું હતું. -“મારત જે પ્રાધીન થર્વર : મા૩. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૩૦] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ આ સ્વાધ્યાય સંવત ૧૭૭૫માં પાર્ધચંદ્રગછીય જ્યચંદસૂરિજીના વિનય શ્રી પદ્મચંદ્રસૂરિજીએ માંડલમાં ચાતુર્માસ કરી બનાવી છે. કર્તાનાં અન્ય ગીત પણ મળે છે. નંબર ૪-આ ગીતમાં અન્તસમયનું વર્ણન દાખવ્યું છે. ગુજરાત, માલવા, મારવાડ આદિ દેશવિદેશ વિચરતા વિચરતા અને ભવ્ય જીવને ઉપદેશ આપતા આપતા ક્રમશઃ મારવાડની રાજધાની જોધપુરમાં આવ્યા, અનશન ગ્રહણ કરી સંવત ૧૬૧રમાં દેવલેક થયા, ત્યારે ત્યાંના સાથે મળી પાદુકા સ્થાપન કર્યા હતાં અર્થાત સ્તૂપ બનવરાવ્યો હતો. વર્તમાનમાં પગલાં-તૂપ છે કે નહિ એ મારી જાણમાં નથી. તૂપમહિમાગર્ભત આ ગીત કોઈ મેઘરાજ નામના કવિએ બનાવ્યું છે. ઉપરનાં ત્રણે પદ્યો યદ્યપિ ભિન્ન ભિન્ન વિકૃત છે તથાપિ ભાવમાં કઈ જાતને ફેર નથી જણાતો, સંભવતઃ ત્રણે પદ્યો અપ્રસિદ્ધ છે. શ્રી હીરવિજયસૂરિ સંબંધી પદ્ય ઉપર્યુકત આચાર્યનું સ્થાન જૈન સમાજમાં ઉચ્ચ છે. તેમના પર ઘણું લખાઈ ગયું છે, અતઃ વિસ્તૃત વિવરણની આવશ્યકતા નથી. તેમના સંબંધી બે પવો હિન્દી કવિ દુલીચંદે ઉચ્ચાર્યા છે તે આગળ આપવામાં આવ્યાં છે. જેની મૂળ પ્રત મારા સંગ્રહમાં છે. તેમના સમયમાં લખાયેલી કેટલીક જૈન પ્રતે મારા સંગ્રહમાં છે. શ્રી જિનરત્નસૂરિ સંબંધી પદ્ય નંબર ૬-૭ વાળાં પદ્યો ઉપર્યુક્ત આચાર્ય સાથે સંબંધ ધરાવે છે. તેમનો પરિચય આ પ્રમાણે છે. તેમને જન્મ મારવાડ દેશના આભૂણિરૂપ સેરૂણા નગરમાં લૂ યા ગોત્રીય તિલોકસીની ધર્મપત્ની તારાદેવીની રત્નકુથી સં. ૧૬૭૦માં થયો હતો. તેમને બાલ્યાવસ્થામાં વૈરાગ્ય ઉત્પન્ન થવાથી તેમણે ૮ વર્ષની વયે દીક્ષા અંગીકાર કરી હતી અને અધ્યયન કરી ક્રમશઃ આચાર્યપદ પ્રાપ્ત કર્યું. (સં. ૧૭૦૦ પાટણમાં)-એમને વિહારપ્રદેશ ઘણો વિસ્તૃત હતો, શિષ્યસમુદાય બહોળા પ્રમાણમાં હતો. તેઓ જિનરાજરિ છના પટ્ટધર હતા. તેમનાં ૪ ગીત અને નિર્વાણરાસ “એતિહાસિક જેન કાવ્ય સંગ્રહમાં પ્રકટ થયાં છે, પણ આ અષ્ટક અને ગીત અદ્યાવધિ અપ્રકટ છે, ગીતકર્તાએ સૂરિ જનું આબેહૂબ વર્ણન છટાદાર ભામાં કર્યું છે, ભાષા બહુ જ સુંદર છે. ક્તને રત્નચૂડાસ ઉપલબ્ધ થાય છે. સંસ્કૃત અષ્ટકમાં સૂરિજીનું વૃત્તાંત આપેલ છે. ગીત અને સંસ્કૃત અષ્ટક બન્નેમાં સૂરિજીના ગુણો પર પ્રસંશાનાં પુષ્પ વેર્યા છે. - શ્રી ગુણરત્નસૂરિ સંબંધી પદ્ય આ આચાર્ય અંચલગરછીય ગુણરત્નસૂરિજીના શિષ્ય હેવા જોઈએ એમ બે પથી વિદિત થાય છે. તેમનાં માતાપિતાનાં નામો શિવાશાહ અને કુંવરી છે. ગુણરત્નસરિના તીર્થકરેના દેહ ઉપલબ્ધ થાય છે. તેમને વિસ્વત પરિચય અનુપલબ્ધ છે. બધા પ મળીને ગાથા ૬૧ છે. આ મૂળ કૃતિઓ હવે પછીના અંકમાં આપવામાં આવશે. (ચાલુ) For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir एक उपयोगी प्रशस्ति સંગ્રાહક તથા સૌંપાદક—શ્રીયુત સારાભાઈ મણિલાલ નવાબ, અમદાવાદ. ટિપ્પણીયુક્ત અનુવાદકર્તા-શ્રીયુત પ`. અંબાલાલ પ્રેમચંદ શાહુ, વ્યાકરતીય [ ગતાંકથી પૂર્ણ ] ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ’ના ગયા-ક્રમાંક્ર ૮૨મા અંકમાં શ્રી કલ્પસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતની જે પ્રશસ્તિ આપી હતી તેને અનુવાદ નીચે આપવામાં આવે છે. પ્રસ્તિના અનુવાદ જ્યાં કલ્યાણકારી લક્ષ્મીવાળા અને (બહાંતેર ચોસઠ) કળાવાળા લોકો રહે છે, વળી જે સારા રાજ્યથી યુક્ત છે એવુ દેવપત્તન (પ્રભાસપાટણ) નામનું નગર શાખે છે. ૧ સૌરાષ્ટ્ર દેશમાં અલંકાર સમાન, દુઃખનો નાશ કરનાર અને ચંદ્રપ્રભસ્વામીના ચૈત્યથી યુક્ત એવા તે દેવપત્તન નગરમાં ઉપદેશવશમાં રત્નસમાન અને રત્નનાં લક્ષણા જોવામાં (પરીક્ષવામાં) નિપુણ, લક્ષ્મીવાળા અને દાનીશ્વર હાવા નામનેા શ્રેષ્ઠ વેપારી હતા. ૨-૩ તે શેઠને દાન, શીલ, તપ અને ભાવરૂપ અલંકારવાળી અને (સર્વાં પ્રકારના) દોષથી રહિત એવી હાંસલ દેવી નામની શ્રેષ્ઠ પત્ની હતી. ૪ ૧ તેમની કુક્ષિથી ત્રણ લેાકમાં અલ'કારસમા ત્રણ પુત્રા થયા. પહેલા નાકર શાહુકાર, ખાને સામલ શાહુકાર અને ત્રીજે ભીમ શાહુકાર હતા. તેએની પત્નીએ ક્રમશઃ ગાંગીદેવી, સિરિયા (શ્રીયા)દેવી અને ત્રીજી ભ્રમાદેવી હતી. ૫-૬ ભ્રમાદેવીની કુક્ષિી મિલનીને હંસ સમાન, (શરીરે) હાથી જેવા, યાચક મનુપ્યાના દારિરૂપ પાપવૃક્ષને નાશ કરનાર અને કુળમાં અલંકાર સમાન ક્રમશઃ આ પ્રમાણે છ પુત્રા હતા-૧ શ્રીદત્ત, ૨ હાપી, ૩ શ્રીવત્સ, ૪ સિધરાટ, ૫ સામ, છ મૂલજ–આ છ યે ભીમના પુત્રા છ દર્શીનનુ' પાણુ કરનારા હતા. 9-2 આ કુળમાં અને પૃથ્વીમાં વિચક્ષણ, વિદ્વાન, કવિ અને રાજસભામાં શેખે એવા સામલ નામે શાહુકાર હતા, તેમની અસંખ્ય પ્રકારની પુણ્યકરણીની ગણતરી દેવતા અને અસુરા પણ કરવાને શક્તિમાન નથી. ૯ * આ પ્રશસ્તિમાં દેવપત્તન નામ આપ્યું છે તે અત્યારે કાઠિયાવાડમાં સાર જિલ્લામાં આવેલુ પ્રભાસપાટણ સમજવું. ૧ મૂળ શ્લોકમાં સાધુ શબ્દ આપ્યા છે. આ સર્વે શબ્દની ‘શાહુકાર' અવાચી વ્યુત્પત્તિ માટે જુએ ‘માતીય વિદ્યા’ બા. ૨, અંક ૨, પૃ૦ ૧૮૯ અને પ. નાથુરામ પ્રેમીકૃત જૈન સાહિત્ય સૌ કૃતિદાસ પૃ૦ ૫૪૧. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૩૨ ] શ્રી ન સત્ય પ્રકાર [વર્ષ ૭ અને વળી ગિરનાર પર્વત ઉપર શ્રી અંબિકા નામની મહાદેવનું મોટું ચિત્ય સામલે સદ્ભાવનાપૂર્વક બનાવ્યું. ૧૦ શુદ્ધ ભાવનાવાળા એવા તેણે (સામલે) સુવર્ણની પુતલિઓથી યુક્ત મેટા સમ્યકત્વ લાડવાની સર્વ દેશમાં ઘેર ઘેર પ્રભાવના કરી. ૧૧ - જેણે સંધપતિ થઈને સિદ્ધાચલ અને ઉજયંત પર્વતની યાત્રાઓ અનેકવાર કરી અને સંઘની ભકિત અનેકવાર કરી. ૧૨ શ્રીયા (સિરિયા) દેવીએ સુંદર લક્ષણવાળી જિનેશ્વર દેવની સુવર્ણમય પ્રતિમા કરાવી, જે અનન્ત કલ્યાણકારી છે ને પૂજાય છે. ૧૩ જેણે અગિયાર અંગ અને (બીજા) સિદ્ધાંત સૂત્રની આરાધના કરી તે સામલપત્ની (શ્રીયાદેવી) એવાં અનેક સત્કાર્યોના પુણ્યનું ઘર છે. ૧૪ - તે (સામલ)ની ધર્માઈ (મિણ) નામની પુત્રી ધમની શ્રેષ્ઠમાતા છે; તેણે રૂપાના બિંબની પ્રતિષ્ઠા કરીને ત્રણેય કાળ પ્રાર્થના કરવી જોઈએ. (કરતી હતી) ૧૫. શ્રી દેવપત્તન અને જીર્ણદુર્ગગિરનારમાં રાધવે બનાવેલી વૃદ્ધ તપાગચ્છની બે શાળાએ શેભે છે. ૧૬. સાધાર્મિક વાત્સલ્ય, આગમલેખન અને સંઘપૂજા વગેરે અનેક પ્રકારનાં કાર્યો વડે ધવ અહીં પિતાનો જન્મ સફળ કરે છે. ૧૭ - વિશુદ્ધ અને વિશાળ ઉકેશવંશમાં દેવસિંહ નામનો ધનાઢ્ય હતો તેને સુંદર ચારિત્રથી શેભતી અને ગુણનિધાન દેવલદેવી નામની પત્ની હતી. ૧૮ ૨ ગિરનાર ઉપરનું અંબિકાદેવીનું મંદિર કોણે બંધાવ્યું હતું તેનો ઉલ્લેખ અત્યારસુધી કઈ સ્થળે થયેલે મારા જાણવામાં નથી. આ લેક ઉપરથી સમજાય છે કે એ મંદિર સામનામના શ્રાવકે બંધાવ્યું હતું. આ રીતે આ કમાંને આ ઉલ્લેખ ન અને મહત્ત્વનો છે. ૩ અહીં આપેલ અનુક્રમ પ્રમાણે રાઘવનું વંશવૃક્ષ આ પ્રમાણે બને છે– દેવપુરપત્તનને ઉકેલવંશીય વ્યવહારી હાવા (ભાર્યા-હાંસલદે) નાકર (ભા. ગાંગી) સામલ (ભાસિરિયા) ભીમ (ભા જમા ) | (પુત્રી-ધમિણી-ધર્મા) રાઘવ (બહેન ઘમિણ) : શ્રીદત હાપી શ્રીવત્સ સીંધરાજ સોમ મુલજ For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org એક ૧૧ એક ઉપયોગી પ્રશસ્તિ તે બંનેનો પુત્ર ઝાન્ટા નામે હતા તે સધપતિ, ધનાઢ્ય અને સ્થાનરૂપ હતા. તેને મિણી’ એવા શુદ્ધ નામવાળી પત્ની હતી. સુંદર લક્ષણાવાળેા પુત્ર હતા. ૧૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir અને આ તરફ શ્રી ચંદ્રગને વિશે ગુણના એક ધામ સમાન શ્રી દેવભદ્રપ નામના ઉપાધ્યાય થયા. તેઓ સારી તપસ્યામાં રસ ધરાવનાર અને શુદ્ધ ક્રિયામાં ક હતા. તેમણે આગમા જોઇને ઉજ્વલ ચારિત્રને વિધિપૂર્વક ઉદ્ધાર કર્યો, જે કારણથી આ (ચ) ગણ્ પૃથ્વીમાં ‘તપાગણ’૬ એ પ્રકારની ખ્યાતિ પામ્યા. ૨૦ ૪ અહીં આપેલ ઉલ્લેખ મુજબ, ઉકેલવવંશીય શ્રેષ્ઠી દેવલદેવી-એમનો પુત્ર ઝાન્ટા નામના વ્યવહારી સામલની એટલે રાધવને બનેવી થાય. [ ૧૩૩ ] સત્યાદિ ગુણાના (અને) શ્રીરામ જેવા તેમના મોટા શિષ્ય વિજયચંદ્રસૂરિ હતા; જેમના ચરણામાં રાજાઓએ પણ્ નમસ્કાર કર્યા હતા. તેઓ વાદવિદ્યામાં દોષ વિનાના હતા. (વિ કહે છે) હું માનુ છુ કે સંપૂર્ણ શ્રુતિસમુદાયના આ અભ્યાસીને જોઇને (વિદ્વત્તામાં) ખ્યાતિ પામેલા બૃહસ્પતિ પોતાની લેખશાળા (સ્વ તે) હજી છેડતા નથી. (કેમકે તેને આ વિજયચંદ્રસૂરિની વિદ્વત્તાના ભય લાગે છે.) ૨૧ દેવસિંહ અને તેના ભાર્યાં પુત્રી ધર્મ ણી ધર્માઇના પતિ ૫ ઉપાધ્યાય દેવભદ્રગણિ ચૈત્રગચ્છીય ધનેશ્વરસૂરિના શિષ્ય ભુવનેશ્વરસૂરિના શિષ્ય હતા. વડગચ્છમાં ક્રિયાશૈથિલ્ય પ્રસરી ગયું હતું તેથી શ્રી જગચંદ્રસૂરિએ સ. ૧૨૭૩માં દેવભદ્રણિની સહાયથી ક્રિયાહાર કર્યા. જીએ મુનિસુંદરસૂરિષ્કૃત ‘ધ્રુવી’ શ્લો- ૮૪-૮૫, ૬ ‘તપા' બિરૂદ જગચ્ચદ્રસુરિને મેવાડના રાણાએ આપ્યું હતું એમ તપાગચ્છીય બધી પટ્ટાવલી ઉલ્લેખે છે. (જુએ વ્રુદ્ધિપ્રાશ પુ॰ ૮૯ અંક ૨ માં મારા લેખ * મેવપાટવૈશાધિપતિપ્રશસ્તિવર્ધન.') છતાં અહીં આ પ્રસતિમાંના તેમજ નયસુંદરકૃત સ્વયંવર રાનની અંતિમ પ્રશસ્તિમાંના નિમ્ન ઉલ્લેખ મુજબ ‘સંવત ખાર પંચાસી ચગ, શુદ્ધ ક્રિયાતપ કર્યાં અલગ. ૬ શ્રીગુરુ દેવભદ્ર ગણિરાય, જાવĐવ આંબિલ નિર્માય; વિદ્યાપુરિ તપ કરી એકમના, તપાગચ્છ કીધી થાપના.” ૭. For Private And Personal Use Only દેવભદ્રે તપાગચ્છની સ્થાપના કર્યાના ઉલ્લેખ જોવાય છે. આમ જગચ્ચદ્રસૂરિના સાલ સંવત સાથેના આખા પ્રસંગ જ દેવભદ્રગણિના નામે ચડાવી દેવાયેલા જોવાય છે. છ. શ્રી વિજયચંદ્રસૂરિ, જગચંદ્રસૂરિ અને દેવેન્દ્રસૂરિ એ ત્રણે દેવભદ્રના શિષ્યા હતા; એમ વિજયચંદ્રના પટ્ટધર શ્રી ક્ષેમકીર્તિએ પોતાની ‘ધૃવત્રવૃત્તિ’ની પ્રશસ્તિમાં જણાવ્યું છે. જુએ ‘વત્તનચંદ્રાવ્યનૈનમાારીયમુન્ની' પૃ૦ ૩૫૪, જ્યારે ધર્મ સાગરકૃત તવા છપટ્ટાવી અને યુષળાપસૂત્ર (સમા)ની અંતિમ પુષ્પિકામાં શ્રી. વિજયચંદ્રને દેવભરના શિષ્ય કહ્યા છે. જીએ ૫. શ્રી. કલ્યાણવિજ્યજી સંપાદિત સાવઢાવી પૃ Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ તેમના ચરણકમળમાં ભ્રમર સમાન થયેલા તેમના શિષ્ય) શ્રી ક્ષેમકતિ૮ ગુરુ અહીં તેમની સેવા કરતા હતા. શ્રી કલ્પસૂત્ર ઉપલ વિવરણની રચના કરનાર જે (ક્ષેમકીર્તિ સૂરિજી)ના ચરણોમાં ચિંતામણિ આળોટતે હતો. ર૨. તેમની પાટરૂપી આકાશમાં ચંદ્રમા સમા અને અમૃતના ઘડા જેવા હેમકલશ૯ મુનિ હતા, જેમની વાણી સાંભળીને કર્ણાવતીનો રાજા સારંગદેવ પ્રસન્ન થયો હતો. ૨૩. ૧૬૭–૧૬૮. વળી દેવેન્દ્રસુરિત ગુનારત્રની પ્રાન્ત પ્રશસ્તિમાં દેવભદ્રાણિના શિષ્ય જગઐરિ અને તેમના શિખ્ય દેવેન્દ્રસૂરિ તથા વિજચંદ્ર હતા એ ઉલ્લેખ છે. જુઓ વનસ્પપ્રાગૈનમાઇgiાથ પૃ૨૦૮. જ્યારે પુર્વાવમાં દેવેન્દ્રસૂરિ અને વિજયચંદ્રને જગચંદ્રસૂરિના શિષ્ય જણાવ્યા છે. ઉલટું દેવભદ્રગણિ જગચંદ્રને ગુરુની માફક માનતા હતા. જુઓ જીવટી મૃ. ૧૦૧, ૧૦૩. આમ જુદી જુદી પ્રશસ્તિઓ અને પટ્ટાવલીઓમાં જુદી જુદી પરંપરા મળે છે. ' આ વિજયચંદ્ર ગ્રહસ્થાવસ્થામાં ગુજરાતના પ્રસિદ્ધ મંત્રીવર્ય શ્રી વસ્તુપાલના હિસાબ લખનાર મહેતા હતા. મંત્રી ગુનામાં આવતાં તેમને કારાગૃહમાં નાખ્યા. ખંભાતમાં વસ્તુપાલ પાસે તેમની પત્ની અનોપમાદેએ તેમને કારાગૃહમાંથી મુક્ત કરાવી દીક્ષા અપાવી; અંતે અચાર્ય પદ પણ તેમણે અપાવ્યું હતું. જગચંદ્રસૂરિ અને દેવભદ્રગણિના સ્વર્ગસ્થ થયા પછી દેવેન્દ્રસૂરિ માલવામાં વિચરતા હતા. અને વિજયચંદ્ર ખંભાતમાં હતા. દેવેન્દ્રસૂરિને ખંભાત બોલાવવામાં આવ્યા. તેઓ કારણવશ તે સમયે આવી ન શક્યા. સ્તંભતીર્થમાં શ્રી સંઘે વિજયચંદ્રને ગણધર પદે સ્થાપ્યા તેથી બંને વચ્ચે મતભેદ થશે. તે પછી દેવેન્દ્રસૂરિ ખંભાત આવ્યા. અને લધુ પિલાળમાં ઊતર્યા તેથી હેળકલશ આદિ સાધુઓએ | વિજયચંદ્રના સમુદાયને વૃદ્ધ પૌષાલિક કહ્યો અને દેવન્દ્રસૂરિના સમુદાયને લઘુ પૌષાલિક. એ પ્રમાણે બંને ખ્યાતિમાં આવ્યા. જુઓ જૈન ગૂગર ઋવિ ભા. ૨ પૃ૦ ૭૩૧ માં આપેલ વૃદ્ધ વૌવાઢિ તાપટ્ટાવટી. આ પટ્ટાવલીમાં વિજયચંદ્રને પટ્ટધર કહ્યા છે કારણ કે મૂળ પટ્ટાવલીમાં ૩૮ સર્વદેવસૂરિ છે. પછી આ પટ્ટાવલીમાં ૩૯ મા ધનેશ્વરસૂરિ, ૪૦ ભુવનચંદ્રસૂરિ, ૪૧ દેવભદ્રસૂરિ અને ૪૨ મા જગચંદ્રસૂરિ છે. આ વિચિત્ર મોટા ઉપાશ્રયમાં એક સાથે ઘણાં ચોમાસા ગાળ્યાં અને કડક આચારમાં થોડો ઘણે શિથિલ માર્ગ દાખલ કર્યો. જુઓ જૈન સાત્વિનો સંક્ષપ્ત તાસ પૃ. ૪૦૦, પારા ૫૭૭. ૮ શ્રી ક્ષેમકીતિ વિજયચંદ્રસૂરિના પટ્ટધર હતા. તેમણે સં. ૧૩૩૨ના જેઠ સુદ ૧૦મીએ ૪ર૦૦૦ શ્લોક પ્રમાણુ (આદિના ૪૬ ૦૦ શ્લેક મલયગિરિકૃત વૃત્તિ અને બાકીનાની પિત) વૃદત્રત્ર પર વૃત્તિ રચી. જુઓ ગુર્વાસ ક્ષેત્ર ૧૪૦-૪૧. વળી પછીસંવત્સર નામનો ગ્રંથ પણ તેમણે લખ્યો છે. જુઓ પત્તનWત્રામા/I/રીયસૂત્તિ પૃ. ૩૫૦. તેઓએ રાજસભામાં વાદીઓને જીત્યા હતા. તેમણે વૃત્વલ્પસૂત્ર ઉપરની વૃત્તિની પ્રશસ્તિમાં “વિજયચંદ્રસૂરિના ગચ્છનો ભાર તેમના ત્રણ શિષ્ય ૧ વસેન, ૨ પાચંદ્ર અને ૩ ક્ષેમકતિ વેહતા હતા, એમ ઉલ્લેખ કર્યો છે. ૯. શ્રી હેમકલશ શ્રી ક્ષેમકીર્તિની પાટે આવ્યા. ગૂજરાતના તે વખતના મહારાજા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧ ] એક ઉપયાગી પ્રશસ્તિ [ પ૩૫ ] જ્ઞાન વગેરે રત્નેના સમૂહથી અલંકૃત અંગવાળા રત્નાકરસૂરીશ્વરo o હતા અને વિમલગિરિના શિખર પર શ્રી ઋષભદેવ પ્રભુના બિંબની સમર નામના શાહુકારે પ્રતિષ્ઠા કરાવી. ૨૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારિત્રશીલ, ચંદ્રની કળાની માફક અભ્યુય (ઉગવા)થી પ્રાપ્ત કરનાર ઊંચી અને ઉજ્જવલ કીતિરૂપી ફેણુના વિસ્તારવાળા, આચાર્યાંમાં ગિરિ સમાન, શિષ્ય સમુદાય રૂપ સપત્તિથી વ્યાપ્ત અને તેમનાથી (તે રત્નાકરસૂરિથી) રત્નાકર નામના ગણુ પૃથ્વીમાં થયા. ૨૫ આ સારંગદેવ સાથે પેથાપુત્ર રાજબદીઓને છોડાવ્યાના ઉલ્લેખ જાણી શકાય છે કે સારંગદેવ પર આ ગચ્છમાં ગણુક્રમે મેાટા આચાયૅ થયા, તેમાં હરી ન શકાય એવા તેજવાળા શ્રી જયંતિલકસૂરિ ૧૧ ગુરૂ થયા. તેઓ કામદેવને જીતનાર, દુર્વાદીઓના સમૂહને પરાજિત ધીમે ધીમે વિકાસ ગાંભીર્યંનુ ગૃહ, મોટા લક્ષ્મીના સમુદ્ર જેવે સાર’ગદેવે (સ. ૧૭૩૧–૧૩૫૩ રાજ્યકાળ) અનેક પિંડતજાને સાથે લઇ કર્ણાવતીમાં પ્રભાતથી સાંજ સુધી આ ગુરુને ઉપદેશ સાંભળ્યા હતા; આથી સારંગદેવ અને બીજા કેટલાક સમ્યકત્વવાસિત થયા હતા. જીએ! વૃદ્ધ (પૌષાલિક) તપાગચ્છ પટ્ટાવલી. આ રાજવીના રાજકાળ દરમ્યાન કેટલાક જૈન ગ્રંથા લખાયાની હકીકત મળે છે. ગૂગરાતના મધ્યવાહીન રાગવૃત્ત તિાસ ભાગ ૨, પૃ. ૪૧૬. સ. ૧૩૫૨ ને એક લેખ ખંભાતના ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાંથી મળ્યા છે. એ લેખ સાર ંગદેવના રાજ્યકાળના છે અને તેમાં તે મંદિરના ોદ્ધારની વિગતા આપી છે. જીએ માવનાર પ્રવ્રુત સંસ્કૃત ફેશન રૃ. ૨૨૭, ઝાંઝ સધતિએ રાજભાજન કર્યાના અને ૯૬ મુષ્કૃત સાગર માં પૃ૦ ૪૯ માં નોંધાયેલા છે. આથી જૈનાને ઠીકઠીક પ્રભાવ હતા. ૧૦ શ્રી રત્નાકરસૂરિ શ્રી હેમકલશની પાર્ટ આવ્યા. તેમના નામથી વૃદ્ધ તપાગણુ રત્નાકર ગચ્છના નામથી ખ્યાતિ પામ્યા, સ્તમ્ભતીર્થંવાસી વ્યવહારી શાહ શ્રી શાણુરાજે ગિરનાર પર વિમલનાથપ્રાસાદ બધાવ્યા. તેમાં આપેલી પ્રશસ્તિમાં જણાવ્યું છે કે રત્નાકરસૂરિ પાસેથી ધર્મપ્રાપ્તિ કરી પૃથ્વીધરે (પેર્ડ) ૯૨ વિહાર બંધાવ્યા તથા સિદ્ધાચલ પર ઋષભનાથ મંદિર સુવર્ણ કળશવાળુ બંધાવ્યું. ગિરનાર પર સુવર્ણધા ચડાવી. રત્ન કરસિર શ્રી. સમરાશાહે કાઢેલ સંધમાં હતા એવા ઉલ્લેખ નૉમિનન્વનગિનેાપ્રવન્ય ના પ્રસ્તાવ ૪ ના શ્લોક ૨૭૮ માં છે. અને સિદ્ધસેનસૂરિ ગુરુએ સ. ૧૩૭૧ માં શત્રુંજયના મૂલનાયકની પ્રતિષ્ઠા કરી હતી. જુએ નામિનનનિને દાઝવન્ય પ્રસ્તાવ ૫, શ્લોક ૭૩-૭૪. જ્યારે વિવેકધોર ગણિકૃત રાત્રુંગયતીયે દ્વાપ્રવન્ય ના ઉલ્લાસ ૧ ના શ્લોક ૬૩ માંના ઉલ્લેખ મુજબ શ્રી રત્નાકરસરએ સ. ૧૩૭૧ માં સમરાશાહે કરાવેલ શત્રુજય મૂલનાયક ઋષભદેવની પ્રતિમાને પ્રતિષ્ઠામહાત્સવ કર્યો હતો. આમ એક જ સમયે એ સૂરએ મૂળનાયકની પ્રતિષ્ઠા કર્યાના જુદા જુદા ઉલ્લેખ જોવાય છે. For Private And Personal Use Only ૧૧ શ્રી જયંતિલકસૂરિ શ્રી રત્નાકરસૂરિ પછી કેટલીક પટ્ટપર પરા વ્યતીત થતાં થયા. તેઓએ શત્રુંજયની યાત્રા ૨૧ વાર કરી હતી. અને કેટલાય શ્રાવકને સ ંઘપતિનું તિલક આપ્યું હતું. તેમણે ત્રણને આચાર્ય બનાવ્યા હતાઃ ૧ ધર્મશેખરસૂર, ૨ માણિકયસૂરિ Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૩૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ કરી યેશ મેળવનાર અને દિશા ભાગોને સ્વચ્છ કરનાર હતા; જેમના ચરણકમલમાં આ પૃથ્વીના કયા કયા માણસો ભ્રમરરૂપ નથી બન્યા? ૨૬ વિદ્યાના તેજથી યુક્ત, સુંદર ચારિત્રવાળા, શબ્દથી અમૃત (સ્ત્રોત) વહાવનાર એવા રત્નસિંહ૧૨ નામના ગુરુએ તેમની પાદપીઠને અલંકૃત કરી હતી, જે શાસ્ત્રને ધારણ કરનાર અને અદ્વિતીય એવા જેમણે દુજે, સરળતાથી રહિત અને ઉદ્ધત એવા મહા મેહરૂપી હાથીના કુંભસ્થળને નાશ કરવા માટે શ્રેષ્ઠ સિંહપણાને આશ્રય કર્યો હતો. ૨૬ જેમણે (જે રત્નસિંહસૂરિએ) અહીં મનુષ્યને એક માત્ર એવા તત્વને બંધ કર્યો. બે એવા રાગ-દ્વેષને નાશ કર્યો. ત્રણ એવા જગત (સ્વર્ગ, મૃત્યુ અને પાતળ)ને ચંદ્રના તેજવાળી કીર્તિથી ભરી નાખ્યું અને કષ્ટથી સામનો કરી શકાય એવા ચાર (કાય)ને ક્ષણમાં નાશ કર્યો; તે કવાયાનો દ્વેષ કરનાર અને ગ૭ના આધિપત્યની અપાર લક્ષ્મીને ધારણ કરનારા અત્યારે જય પામે છે. ૨૮ અને ! રત્નસાગરસૂરિ, પાછળથી કરેલા ચેથા આચાર્ય સંઘતિલકસૂરિ પ્રભાવક થયા, જેમણે નિર્વિકલ્પ સરિમંત્ર કાઢયો હતો. જુઓ જૈન ગૂર્જર કવિલો ભાગ ૨ માં વૃદ્ધ (પૌષાલિક) તપાગચ્છ પટ્ટાવળી. સં. ૧૪૫૬માં તંભતીર્થમાં બૃહત પૌષધશાળામાં શ્રી જયંતિલકસૂરિએ ૩નુયોર જૂને ઉદ્ધાર કરાવ્યો અને તે જ સ્થળે તેમના ઉપદેશથી કુમારપાત્રપ્રતિવોયની પ્રત તાડપત્ર પર લખાવી. આ બંને પ્રતિ પાટણમાં છે. જુઓ જૈન સાહિત્યનો સંક્ષિત તિતિ પૃષ્ઠ ૪૪૭ પારા ૬૬૮. આ આચાર્યના ઉપદેશથી સં. ૧૪૪૯માં ગિરનાર પર નેમિપ્રાસાદનો ઉદ્ધાર હરપતિ સંઘપતિએ . જુઓ નવસુંદરકૃત ઉરનાર પરિવાર. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૪૫૯ના મળે છે. ૧૨ શ્રીરત્નસિંહરિ શ્રીજયતિલકસૂરિની પાટે આવ્યા. સં. ૧૫૦૦ની માઘકૃષ્ણ સક્ષમાં ગુરવારે જુનાગઢના રાજા માંડલિકે રત્નસિંહરિના પટ્ટાભિષેક અવસરે પાંચમ, આઠમ, ચૌદશના દિવસે સર્વ જીવની અમારિ કરાવી. તે પહેલાં એકાદશી અને અમાવાસ્યામાં તેનું પાલન થતું હતું. તે જ રાજાના સમયમાં સં. ૧૫૦૯માં માઘ સુદ ૫ ના દિવસે વિમલનાથનો પ્રાસાદ સ્તંભતીર્થવાસી બ૦ શાણરાજે બંધાવેલે તેની આ રત્નસિંહસૂરિએ પ્રતિષ્ઠા કરી. જુઓ ગન સાં૦ ર૦ રૃ૦ પૃ૦ ૪૯૪ પારા ૭૧૯. અને તેમના ઉપદેશથી સાત ક્ષેત્રમાં દ્રવ્ય ખરચ્યું. શ્રી રત્નસિંહસૂરિએ (ગિરિપુર) ડુંગરપુર નગરમાં “ઘીઆવિહાર” નામના ઋષભદેવ પ્રાસાદમાં ૧૨૫ અધિક મણના પિત્તલના પરિકરવાળો કજભદેવ બિંબની ચૈત્ય પ્રતિષ્ઠા કરી તથા કાટ નગરમાં પિત્તલમય સંભવજિન બિંબના પ્રાસાદની પ્રતિષ્ઠા કરી હતી. શ્રી રત્નસિંહરિએ અમદાવાદ વસાવનાર અહમદશાહ બાદશાહને બોધ આપી શાસનની ઉન્નતિ કરી હતી. બાદશાહે સં. ૧૫૦૯ માં આચાર્યના ચરણકમલની પૂજા કરી હતી. જુઓ વૃદ્ધ પૌવાલિક તપાગચ્છીય પટ્ટાવલી. અહમદશાહને રાજ્યકાળ સંધ ૧૪૫૪ થી ૧૪૮૫ને છે તેથી ઉપર્યુક્ત ઘટના નિર્માન્ત નથી. છતાં એ સમયમાં ફેરફાર હોય તો ઘટના સાચી પણ કરે. તેમના પ્રતિકાલે સં૦ ૧૪૫૯ () ૧૪૮૧ થી લઈને ૧૫ ૮ સુધીના મળે છે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] એક ઉપયોગી પ્રશસ્તિ [ પ૩૭] તેમની પાટરૂપ આકાશમાં સૂર્ય સમાન, હસ્પતિ જેવા, બુદ્ધિના વિકાસથી શ્રેષ્ઠ, તેજથી દેદીપ્યમાન, (વિદ્યારૂપ) લક્ષ્મીવાળા શ્રી ઉદયવલ્લભ૩ ગુરુ શોભે છે. વળી સિદ્ધાંતકથિત વિચારોનો સાર (કહેવા)માં ચતુર, સારા ચારિત્રરૂપ શોભા ધારણ કરનાર, અદ્દભુત ગુણસમૂહની ખાણ અને સુખ દેનાર શ્રી જ્ઞાનસાગરસૂરિક હતા. ર૯ દર ચારિત્ર વડે યુક્ત શ્રી ચારિત્રસુંદરસુરિ અને ક્ષમારૂપ સમુદ્ર જેવા થી ઉદય સાગરસુરિ૧૬ પૃથ્વીમાં શોભે છે. ૩૦ કાનને સુખરૂપ તે ગુરુઓનાં શ્રેષ્ઠ વચન સાંભળીને શાહુકારામાં શ્રેષ્ઠ, બહુ ધનવાળા (ધર્મિણીના) ભાઈ શ્રી રાઘવે ધર્મિણીના કલ્યાણ અર્થે પિતાના દ્રવ્યથી સં. ૧૫૨૪ના માઘ માસમાં સુવર્ણ અક્ષરવાળું શ્રી કલ્પસત્ર હર્ષ પૂર્વક લખાવ્યું. ૩૧ સ્તંભન પાર્શ્વનાથથી પવિત્ર થયેલા આ (ખંભાત) નગરમાં સમા નામના લહિયાએ (આ પ્રત) લખી અને પ્રશસ્ત ચિત્તવાળા શ્રી ઉદયધર્મે ૧૭ ૧૩ શ્રી ઉદયવલ્લભસૂરિ શ્રી રત્નસૂરિના શિષ્ય હતા. તેમના શિલાલેખો સં. ૧પ૧૪-૧૦-૨૧ ના મળે છે. ૧૪ શ્રી જ્ઞાનસાગરસૂરિ શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય હતા, અને ઉદયવલ્લભની પાસે આવ્યા હતા. સં. ૧૫૧૭માં શાણરાજે શત્રુંજય તથા ગિરનારની યાત્રા ૨૪ દેવાલયો સહિત કરી હતી અને તે જ વર્ષમાં સંઘવીના આગ્રહથી તેમણે વિમનાથ-ત્ર રચી પૂર્ણ કર્યું. જુઓ તે ચરિત્રની અંતિમ પ્રશસ્તિ. તેમના પ્રતિeોલેખો સં૦ ૧૫૦૦ થી ૧૫૫૧ સુધીના મળે છે. શ્રી જ્ઞાનસાગરસૂરિના લખિયા લેક પુનમિયાથી સં. ૧૫૦૮માં લંકામત નીકળ્યો. જુએ તરછમળવંશવૃત પૃ૦ ૩૯ની પાદ નોંધ નં. ૧૩. તેમના પ્રતિષ્ઠાલેખ સં. ૧૫૦૦ થી ૧૫૫૧ સુધીના મળે છે. ૧૫ શ્રી ચારિત્રસુંદરસૂરિ શ્રીરત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે સં. ૧૪૮૪ (૭)માં શબૂત નામનું ૧૩૧ લોકોનું ખંડકાવ્ય મેઘદૂતની પાદપૂર્તિરૂપે બનાવ્યું. વળી તેમણે કુમારપારિત્રમાર્ગે દશસર્ગાત્મક શ્રી શુભચંદ્રગણિની અભ્યર્થનાથી ૨૦૩૨ મલેક વાળું બનાવ્યું. (પ્ર. આ૦ સભા ન૦ ૫૭) આમાં તેમણે પિતાના વિદ્યાગુરુ તરીકે શ્રી જયમૂર્તિ પાઠકને જણાવ્યા છે. આ ઉપરાંત તેમણે મારો દેશ, મદીવારિત્ર આદિ ગ્ર બનાવ્યા. ૧૬ શ્રી ઉદયસાગર શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમના પ્રતિષ્ઠાલેખો સં. ૧૫૩થી સં. ૧૫૭૩ સુધીના મળે છે. ૧૭ ઉદયધર્મ શ્રી રત્નસિંહસૂરિના શિષ્ય હતા. તેમણે વાયકારા નામનું ઔકિતક સં. ૧૫૦૭માં બનાવ્યું અને સંમત્રિાસ્તોત્ર પણ રચ્યું છે. સુવર્ણમય કલ્પસૂત્રની આ પ્રશસ્તિ પણ તેમણે જ રચી છે. For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પ૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ આ પ્રશસ્તિ રચી.૨૮ ૩૨ જ્યાં સુધી આ સૂર્ય-ચંદ્ર ક્ષિતિમંડળને પિષે છે ત્યાં સુધી વિધાનોથી વંચાતું આ (છી કપત્ર) સજજનેને આનંદ આપો ! ૩૩ એ પ્રમાણે કલ્પસૂત્રની પ્રશસ્તિ સમાપ્ત થઈ. ૧૮ આ પ્રશસ્તિના રચયિતા શ્રી ઉદયધર્મની પૂર્વ પટ્ટપરંપરાનું વૃક્ષ આ પ્રમાણે બને છે. દેવભદ્રસૂરિ શ્રી વિજયચંદ્રસૂરિ વિજસેન, પી * ક્ષેમકીર્તિરિ હેમકલશસૂરિ રત્નાકરસૂરિ (રત્નાકરસૂરિની કેટલીક પાટે જયતિલકરિ થયા.) [અભયસિંહ] જયતિલકસૂરિ ધિર્મ શેખર, માણિજ્યસૂરિ, રત્નસાગર, સંધતિલક] રત્નસિંહસૂરિ ઉદયવલ્લભ જ્ઞાનસાગર ચારિત્રસુંદર ઉદયસાગર ઉદયધર્મ * આમાં જે નામ કોંસ [ ]માં આપ્યાં છે તે આ પ્રશસ્તિમાં આવ્યાં નથી. તે બીજા ગ્રંથમાંથી જેઈને અહીં મૂક્યાં છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય તે વૈદ્યરાજ! અને ધન્ય તે મિત્રો! [ આ બૌદ્ધ સાહિત્યની જાતક કથાઓ વાંચી ઘણા યુવાને વિચારે છે કે શ્રી તીર્થકર દેના પૂર્વજોની આવી કથાઓ હશે ખરી ? એથી યે વધી જાય તેવી સરસ, રોચક અને ઉપદેશપ્રદ કથા. જૈન શાસ્ત્રોમાં વિપુલ પ્રમાણમાં છે. શ્રી તીર્થકર દેના પૂર્વભવની એ કથાઓનો સંગ્રહ થાય તે ઘણા મુમુક્ષુ યુવાનના આત્માની ભૂખ ભાંગે અને આત્મસ તેષ થાય તેમ છે. આજે એવી જ એક કથા અહીં રજુ કરવામાં આવે છે.] (૧) છ મિત્રો ભગવાન શ્રી ઋષભદેવજીના નવમા ભવની આ કથા છે. ભગવાન શ્રી ઋષભદેવજીનો જીવ સમ્યકત્વ પ્રાપ્તિ પછી ઉચ્ચ ગતિમાં ફરતો ફરતે નવમા ભવમાં આ જંબુદ્વીપના વિદેહમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વૈદ્યના પુત્ર જીવાનંદ રૂપે અવતર્યો હતો. છવાનંદને પાંચ મિત્રો હતા; એક રાજપુત્ર મહીધર, મંત્રીપુત્ર સુબુદ્ધિ, સાર્થવાહ પુત્ર પૂર્ણભદ્ર, શ્રેષ્ઠીપુત્ર ગુણાકર અને પાંચમો મિત્ર પણ શ્રેષ્ઠીપુત્ર છે જેનું નામ કેશવ' હતું. આ છયે મિત્ર રોજ સાથે જ રહેતા, ફરતા, બેસતા અને સાથે જ રમતા હતા. એકબીજાને ઘેર રેજ મળતા. જાણે એકમાના જયા સગા છ ભાઈઓ જ હોય તેવી જ રીતે તેમને વ્યવહાર ચાલતો હતો. તેમને આપણને પ્રેમ-સ્નેહ અને તેમના ગુણે બધાને આકર્ષતા. આમાં વૈદ્યપુત્ર છવાનંદે પોતાના પિતાને આયુર્વેદનો ધંધે અપનાવ્યો અને તેમાં પૂરેપૂરી કુશળતા મેળવી. અને એ ધંધાને પૂર્ણપણે વિકસાવવા જવાનંદે વૈદ્યકનાં અષ્ટાંગનો અભ્યાસ કર્યો. જીવાનંદની ચિકિત્સાશક્તિ ઉત્તમ ગણાતી, તેમનું નિદાન ચોક્કસ મનાતું અને તેમની દવાઓ અચૂક ગણાતી. એવો કોઈ રોગ હેતે જેની પરીક્ષા જવાનંદ ન કરી શકે, એવી કોઈ ઔષધી ન હતી જેનાથી છવાનંદ અપરિચિત હોય અને એવી કઈ જડીબુટી ન્હોતી જે જીવાનંદના હાથે ન ચઢી હોય ! વૈદ્યકની આવી નિપૂણતાની સાથે જ વૈદ્યને યોગ્ય ઔદર્ય, સદાચાર, ગાંભીર્ય, દયાળુતા, નમ્રતા, વિનય, પરેપકાર આદિ ઉત્તમ ગુણ તેમનામાં ભર્યા હતા. એ વૈદ્યરાજને લેભાને સ્પર્શ થયો ન હતો, માન તેમની પાસે નહોતું ફરકતું, ગરીબ, દીન, દુઃખી અને અનાથેની સેવા કરવામાં તેઓ કદી પાછી પાની ન કરતા. પ્રાણીમાત્રની સેવા એ તેમને પરમ ધર્મ હતો. તેમને આત્મધર્મ વતરાગદેવના સિદ્ધાન્ત ઉપર દઢ હતા. તેઓ પ્રાણસેવા કરવા સાથે જ બીજી ધર્મક્રિયાઓને કદીયે બાધા ન આવવા દેતા. આખા નગરમાં તેમના ધર્મ પ્રેમ અને સેવાભાવના વખાણ ૧ આ પાંચમો મિત્ર પૂર્વભવમાં પણ છવાનંદને મિત્ર હતા. For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૪૦ ] આ જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ થતા. તેમના મિત્રો પણ તેમના યશના સાથીદાર હતા અને સદાયે અભિન્ન ભાવે દરેક કામાં સહયોગ આપતા હતા. ( ૨ ) મુનિમહાત્માના રોગ એકવાર વૈદ્યરાજ જીવાનને ત્યાં તેમના પાંચે મિત્રોની મ`ડળી જામી હતી. મધ્યાહ્ન સમય થયેા હતો. તે વખતે એક તપસ્વી સાધુ મહાત્મા ગૌચરી માટે પધાર્યા, તેમના લલાટ ઉપર જ્ઞાન અને ચારિત્રનુ એજસ ચમકી રહ્યું હતું. શરીર રાજકુમાર જેવું સુામળ અને મનહર હતું. વૈદ્યરાજ જીવાનદે પોતાને ત્યાં પધારેલા તપસ્વી સાધુ મહામાને પ્રેમ અને ભક્તિથી નમન કર્યું. બધાય મિત્રોએ તેમનું અનુકરણ કર્યું. તપ અને ત્યાગની મૂર્તિ એ સાધુ મહાત્માના શરીરમાં કોઈ ભયંકર રાગે ઘર કયુ હતુ, આ વસ્તુ રાજકુમારે તરત જ જોઇ લીધી. રાજકુમારે સાધુ મહાત્માના પૂર્વ પરિચય મેળવ્યેા. શમસામ્રાજ્ય તેણે જાણ્યુ કે તપ અને ત્યાગની મૂતિ સમા આ સાધુ પોતાના જેવા જ એક રાજપુત્ર અને પૃથ્વીપાલ રાજાના પુત્ર ગુણાકર નામે રાજકુમાર હતા. મહાન સામ્રાજ્યને તણખલા સમાન જાણી તેને છોડી તે ચાલી નીકળ્યા હતા. સર્પ કાંચળીને ત્યજે તેમ તેમણે નિમત્વ ભાવે બધુ... છેડવાની સાથે જ, શરીર પરની મમતા પશુ ત્યજી હતી. ખૂબ આકરાં તપ કરી શરીરને દસ્યું હતું. બાહ્ય રાજ્ય હજી પ્રાપ્ત કર્યુ હતુ, મુનિવર ક્ષમાના ભડાર હતા. નિરીહ ભાવે સ્કુપા જે મેળવ્યું તે લઈ શરીરને ભાડુ આપતા. આખરે શરીર તે પુલના જ પુજ હતું અને તેમાં પરિવર્તન થયુ. શરીરમાં કૃમીઓએ કર કર્યું, કુષ્ઠ રોગ થયા અને તેનુ વિષ લાહી, માંસ અને હાડકાં સુધી ફેલાઈ ગયું. છતાંયે ક્ષમાનિધિ મહાત્માને રોગનિવારણ અર્થે ઉપચાર કરવાનુયે મન ન થતું. ખરેખર, મુમુક્ષુ જીવાને શરીરની અપેક્ષા નથી હાતી, તેની રક્ષા માટે તે કદી યાચના નથી કરતા. વૈદ્યરાજે પોતાના ધરે આવેલા મહાત્માને ભક્તિથી અન્નપાન વ્હારાવ્યાં; પછી રાજપુત્ર મહીધરે પોતાના મિત્ર વૈદ્ય છવાનંદને હસતાં હસતાં ટાણા મારતાં કહ્યું: ‘ભાઈ છવાનંદ, તું તે। જગપ્રસિદ્ધ વૈદ્ય છે, તને રાગ પારખવાનુ સુંદર જ્ઞાન છે, સારી સારી દવાઓ તારી પાસે છે, અને ચિકિત્સાનુ કૌશલ તારામાં છે. ખામી છે માત્ર દયાની. વેદ્ય તે વૈશ્યા રાકડાં નાણાંની જ વાત કરે, ગમે તેવા પરિચિતનીયે શરમ ન રાખે! તારા જેવા વિવેકીએ એકલા અર્થના દાસ થવું ઉચિત નથી. થાડા પણ ધર્મ સભાળ. તારી અપૂર્વ નિદાનશકિતને અને તારા વૈદ્યકના આટલા બધા પશ્રિમને ધિક્કાર છે. હારા આંગણે આવેલા આવા સુપાત્ર મુનિ મહાત્માના રાગને તું ન મટાડે તે શુ કામના ? ’’ વૈદ્ય વાનન્દે પોતાના મિત્રના પરિહાસને જવાબ પરિહાસથી જ આપ્યા અને સાથે જ કહ્યું: “ ભાઈ રાજપુત્ર, હું બધું જાણું છું. આવા મુનિ મહાત્માની મારે વા કરવી જ જોઇએ. પરન્તુ શુ કરું ? લાચાર છું. મારી પાસે તેમના રાગને શાન્ત કરે એવાં ઔષધા નથી. ઔષધ મળે એટલી જ વાર છે. મને ખાત્રી છે કે એ ઔષધ મળતાં For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૧૧] ઋન્ય તે વૈધરાજ ! [ ૫૪૧ ] તેમના રાગને હું જરૂર મટાડીશ. ઔષધીઓમાં લક્ષપાક તેલ, ગેાશીષ ચંદન અને રત્નકુંબલ જોઈએ.” Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 આ સાંભળી પાંચે મિત્રાએ વૈદ્યરાજ જીવાન દતે કહ્યું: “ ભાઇ, તું ચિન્તા ન કરીશ, ગમે ત્યાંથી અમે આ વસ્તુ તને લાવી આપીશુ. ભલે ગમે તેવી આકરી કિમ્મત આપવી પડે, ભલે તે મેળવતાં ગમે તેવા પરિશ્રમ કરવા પડે, પણ તને એ વસ્તુ જરૂર લાવી આપીશું.” (૩) અમૂલ્ય વસ્તુઓની શાષમાં મુનિ મહાત્માના દેકને નીરોગી કરવાની સૌને લગની લાગી હતી એટલે વૈદ્ય જીવાન’દે બતાવેલ વસ્તુઓની શોધમાં પાંચે મિત્રો ઉપડયા. અને અનુક્રમે એક મેટા વ્યાપારીતે ત્યાં પઢ઼ાંચ્યા. ત્યાં જઇ કહ્યું: “ અમને એક રત્નકલ, લક્ષપાકતેલ અને ગાશી ચંદન જોઈએ, એ બધાંની શું કિમ્મત છે? ' શેઠે કહ્યું: એ દરેકની એક એક લાખ સેાના મહેારા પડશે.” જોઈતી વસ્તુઓ મળી જવાથી મિત્રા ખુશ થઇ ગયા. તેઓએ કહ્યું:-‘શેડજી તમારે જે કિસ્મત લેવી હાય તે સ્યો.” શેઠ આ સાંભળી ચકિત થયા, તેમણે પૂછ્યું: * ભાઇએ, આટલી મૂલ્યવાન વસ્તુનું તમે શું કરશે ?' મિત્રાએ જવાબ આપ્યા: “આ વસ્તુથી એક તપસ્વી સાધુમહાત્માની સેવા કરીશું, તેમના રોગનિવારણ અર્થે આ વસ્તુઓની જરૂર છે.” શેઠને આ સાંભળી બહુ જ આશ્ચર્ય થયુ. આવી જીવાનીમાં આ દિવાની છે; જુવાનીમાં તા મેાજમઝાહ, વિલાસ અને રમતગમત સૂઝે મહાત્માની સેવા સાંભરે એ તે આશ્ચર્ય જ કહેવાય ! ખરેખર આવુ કા જેવુ છે તેને બદલે આવા યુવાને આવું કાર્યાં કરે! ધન્ય છે તેમની શુભ સંસ્કારતે અને તેમના ધર્મપ્રેમને! ભાવના ! જુવાની તેને બદલે સાધુ । મારે કરવા ભાવાને, તેમના આમ કહી શેઠજીએ તો રત્નકબલ, લક્ષપાકતેલ અને ગાશીષ ચંદન દુકાનમાંથી કાઢી યુવાને આપ્યાં અને સાથે જ કહ્યું: “ભાઇએ, આની કિસ્મત મારે નથી જોતી, હું તે તમને ધન્યવાદ આપું છું કે આવી મુનિભક્તિ કરો છો. ધન્ય છે તમારી જનેતાને અને તમારા સંસ્કારને! તમે પાંચે ભાઇઓએ મને પણ તમારા જ ભાઇ બનાવી ધર્મના ભાગીદાર બનાવ્યા છે એ ભ્રૂણું ઉત્તમ કર્યુ છે.” For Private And Personal Use Only ત્યાર પછી તેા રત્નકબલના દાતા એ શેઠને યે વૈરાગ્ય આવ્યા. તેમણે દીક્ષા લીધી અને તે પરમપદ પામ્યા છે. (૪) મુનિમહાત્માના ઉપચાર રત્નકબલ, ગાશીષ ચંદન અને લક્ષપાક તેલ મળ્યુ એટલે ધ્યે મિત્રો મુનિમહાત્માને Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૨]. શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ શોધવા નીકળ્યા. ત્યાગ અને તપના અવતાર સરખા મુનિમહાત્માં એક ઝાડ નીચે મેરૂની જેમ અટલ ધ્યાનમાં ઊભા હતા. તેમને નમસ્કાર કરી પ્રેમ અને ભક્તિથી છવાનંદ બોલ્યાઃ “પ્રભે ! ક્ષમાનિધાન, આજે આપના ધર્મકાર્યમાં વિધ્ય કરવા આવ્યા છીએ, માફ કરજે. આપની ભક્તિ કરવાની અમને રજા આપ !” . વૈદ્યરાજ છવાનંદે પિતાનું કાર્ય શરૂ કર્યું, તેમજ પોતાની પાસે એક તાજી મરેલી ગાયનું મડદુ પણ મંગાવી રાખ્યું. મિત્રોએ ખૂબ ઉત્સાહથી ગશીર્ષ ચંદન ઘસવા માંડ્યું; અને મિત્રનું કાર્ય જોવા માંડયું. છવાનંદે પ્રથમ આખા શરીરે લક્ષપાક તેલ ખૂબ સારી રીતે ચળ્યું. તેલ ખૂબ મરમ હતું, થોડીવારમાં મુનિરાજને મૂછ આવી અને અંદર રહેલા રેગના કીટાણુઓ ખદબદવા લાગ્યા. આખા શરીરમાં ભયંકર વેદના થવા લાગી; કીટાણુઓ બહાર નીકળવા લાગ્યા; એટલે રત્નકંબલ મુનિરાજના શરીર પર ઓઢાડયું. શરીરના કીડા એ રત્નકંબલમાં ભરાઈ ગયા, પછી ધીમે રહીને રત્નકંબલ ઉપાડી લીધું અને મરેલી ગાયના શરીર ઉપર મૂક્યું. બધા જીવડા રત્નકંબલમાંથી નીકળી તે શરીરમાં ગયા. મુનિરાજના શરીરમાં દાહ થઈ રહ્યો હતો એટલે ગોશીષ ચંદનને લેપ કરી તક પહોંચાડી. શરીરમાં ઠંડક પહોંચી, શરીરમાં ઉપરની ચામડીમાંથી રોગના કીટાણુઓ નીકળ્યા પણ રોગ હજી ડો હતો એટલે પુનઃ લક્ષપાક તેલ ખૂબ સારી રીતે ચળ્યું, જે અંદરના માંસ સુધી પહોંચી ગયું. તેલની ગરમી લાગતાં જ રોગના કીટાણુઓ ખદબદવા લાગ્યા; અને બહાર દેખાવા લાગ્યા. રૂંવાડે રૂંવાડેથી કીટાણુઓ ઉખળ્યા; એટલે ફરીથી રત્નકંબલ ઓઢાડયું. અંદરના જીવડા પુનઃ ઉપર આવ્યા અને રત્નકંબલમાં ચઢી ગયા. થોડીવાર પછી રત્નકંબલ ઉપાડી ગાયના મડદા ઉપર ઓઢાડયું. એ છે પણ એ મડદામાં જ પિઠા. શરીરમાં કાળી બળતરા થઈ રહી હતી, વેદનાને પાર ન હતું, પરંતુ મુનિ મહાત્મા પરમાત્મધ્યાનમાં લીન હતા. કરેલાં કર્મો જીવ ભગવે છે, પછી આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી શું લાભ ! આમ વિચારી મેરૂની જેમ અટલ રહી વેદના ભોગવી રહ્યા હતા. વૈદ્યરાજે ગશીર્ષ ચંદનને લેપ કરી શાંતિ–ઠંડક પહોંચાડી. વળી ત્રીજીવાર લાપાક તેલ મસળવા માંડયું. રોગના કીટાણુ ઠેઠ હાડકે હાડકે પહોંચી ગયા હતા. શરીર નીરોગી કરવા તેમને બહાર કાઢ્યા સિવાય ચાલે તેમ ન્હોતું. તેલની અસર થઈ કે અંદરના કીડા ખળભળ્યા. બધાય જ્યાં બહાર દેખાય કે રત્નકંબલ શરીરપર ઓઢાડવું, અંદરના કીટાણું બંધાય તેમાં ચેટી ગયા એટલે રત્નકંબલ ઉપાડી લઈ મૃતક ગાય ઉપર નાંખી પુનઃ ગોશીપચંદનને લેપ આખા શરીરે કર્યો. શરીરમાં ઠંડક પહોંચી. ત્યારપછી સરોહણી ઔષધીથી શરીરનાં બધાં છિદ્રો ઠીક કરી શરીર નીરોગી બનાવ્યું. શરીર નરેગી થતાં તેનું અસલ સ્વરૂપ દેખાયું. જાણે સાફ કરેલું સુવર્ણ હોય તેવો ઉજજવલ દેહ દેખાય. વૈદ્યરાજ છવાનંદે અને તેમના મિત્રએ મુનિમહારાજને ખમાવ્યા, અવિનય અશાતના માટે ક્ષમા માંગી, મુનિરાજે પણ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અક ૧૧] ધન્ય તે વૈદ્યરાજ ! [ ૫૪૩ ] તેમને ક્ષમા આપી. અને નીરાગી થયા એટલે તરતજ અન્યત્ર વિહાર કરી ગયા. શાસ્ત્રકાર કહે આવા મુનિમહાત્માએ કદીપણ કારણવિના વધુ રહેતા નથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) સૌ મિત્રો ત્યાગને પંથે મુનિમહાત્મા નીરોગી થઈ વિહાર પણ કરી ગયા. આ જોઇ એ મિત્રો બહુ જ પ્રસન્ન થયા. મિત્ર ઘ્વાનંદની બધાએ પ્રશંસા કરી. લગારે દુગચ્છા નહિ, લગારે ઘૃણા કે અનાદર નહિ, કંટાળા નહિ, ખૂબ જ વિનય, પ્રેમ અને ભક્તિથી તેણે કરેલી સેવા બધાને યાદ રહી ગઈ. મિત્રોએ ખુબ જ અનુમાદના કરી. આવા ભયંકર રોગ જેણે કાઢયો તેના વૈદક જ્ઞાનની અને તેની શક્તિની સર્વાંત્ર પ્રશંસા થવા માંડી. લેાકેાએ તેને ધન્વંતરીની ઉપમા આપી, કાએ તેને અશ્વિની કુમારની ઉપમા આપી અને ક્રાઇમે તેને દેવદૂત કહ્યો. આમ ચોતરફ વૈદ્યરાજનાં યશોગાન થવા લાગ્યાં. જાણે તેના ચશામ દિર ઉપર કાતિ કલશ ચઢયો. સાથે જ તેના આત્મા વિનયથી નમ્ર અતી ઉચ્ચ કક્ષાએ પહોંચવા તૈયારી કરવા લાગ્યા. બધા મિત્રોએ રત્નકબલ અને વધેલું ગેારા ચંદન વેચી રૂપિયા કર્યા; તે ધન અને ખૂટતું ધન ઉમેરી એક સુંદર ભવ્ય ગગનચુમ્મી જિનમંદિર બનાવ્યું. અને નિરંતર પ્રેમથી પ્રભુપૂનભકિત કરવા લાગ્યા. આખરે મે મિત્રોએ ભેંરાગ્ય વાસિત બની મનુષ્ય જન્મના ફલરૂપ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. સાધુ બન્યા પછી આત્મકલ્યાણના પથિકા જગતને આત્મિક શાંતિનો સંદેશો આપતા ભૂતલમાં વિચરી રહ્યા હતા. જે સુખ અને શાંત મોટા રાજરાજેશ્વરને અને મેટા ઇન્દ્રને પણ ન્હાતી તે સુખ અને શાંતિને આનદ આ સાધુમહાત્માએ લઇ રહ્યા હતા. મહાન તપ તપતા, ઉગ્ર વિહાર કરતા, માધુ વૃત્તિથી સીરને પાત્રતા અને ચારિત્રરત્નને દીપાવતા આ ધ્યે મહાપુરુષ આખરે હું કરી બારમા-અચ્યુત દેવલેાકમાં ઉત્પન્ન થયા. દેવલાકનાં સુખો ભોગવી પુનઃ માનવી કે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવ થાય છે. ત્યાં સુખ અવતાર લ્યે છે. ધારી ઉત્કૃષ્ટપણે ચારિત્રનું આરાધન કરી ભોગવી ત્યાંથી ચ્યવી આ ભરત ક્ષેત્રમાં આ કથાનાયક વૈદ્યરાજ જીવાનંદના છ શ્રી ઋષભદેવ પ્રભુ થાય છે. રાજપુત્ર મહીધર અને મ ંત્રીપુત્ર સુબુદ્ધિ અનુક્રમે ભરત અને બાહુબલિ થાય : સાવાહ અને શ્રેષ્ડીપુત્ર પૂર્ણ ભદ્ર અને ગુણાકર અનુક્રમે બ્રાહ્મી અને સુન્દરી રૂપે થાય છે, અને છેલ્લા મિત્ર શ્રેષ્ઠપુત્ર કેશવ શ્રેયાંસ કુમાર થાય છે. આ ફેર કેમ પડયે તે અવકાશે જોઇશુ. જીવાનદ વૈદ્યની અને તેમના પાંચે મિત્રોની ઉપર્યુકત કથા આજે પણ એટલી જ પ્રેરણાદાયક, રસમય અને ખાધપ્રદ છે. વાચક ! તું પણ આ સેવામાના ભેખધારીના જીવનમાંથી અમૃતપાન કરી એવા થવા પ્રયત્ન કરજે ! P N. ૧ વાનદ માનવી દેહમાં ચક્રવતી થાય છે, For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધર્મી વીરોનાં પરાક્રમ લેખક-શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી (ગતાંકથી ચાલુ) બચ્છાવતની ચડતી-પડતી (૨) બછાવત વંશનો અંતિમ પરાક્રમી પુરષ કરમચંદ એ રાવ કલ્યાણસિંગજીના મંત્રી સંગ્રામને પુત્ર થાય. જ્યારે (ઈ. સ. ૧૫૭૩)માં રાયસિંગ ગાદીએ આવ્યો ત્યારે એણે કરમચંદને પિતાનો દીવાન ની. કરમચંદમાં જેવી કાર્યદક્ષતા હતી તેવી જ દીર્ધદર્શિતા અને વિશાળ અનુભવ પણ હતાં. દેખાવમાં તે એટલે બધે સુંદર કે સામાના ઉપર છાપ પાડે તેવો નહતો લાગતો, કુદરતે શારીરિક સૌન્દર્ય અર્પવામાં સાચે જ ઉણપ દાખવી હતી. પણ એને બદલે તે જે માનસિક શક્તિ ધરાવતો હતો એમાં બરાબર વળી જતો હતો. મજબૂત મનના આ માનવીમાં રાજ્ય ચલાવવામાં જોઈતાં ડહાપણ અને બુદ્ધિવૈભવ ભારોભાર ભર્યા હતાં. એ માટે કહેવાતું કે જેવો એ Prudent statesman હતો તે એ wise Administrator પણ હતા. રાયસિંગના ગાદીનશીન થયા પછી અલ્પ સમયમાં જયપુરના રાજા અભયસિંગે બીકાનેર પર ચઢાઈ કરી. સમય ને સંયોગો એવાં હતાં કે એની સામે લડાઈનું જોખમ ખેડી શકાય નહીં. આ કપરી મુશ્કેલીમાં સલાહ લેવા યોગ્ય સ્થાન રાજવી માટે મંત્રીશ્વર કરમચંદનું હતું. તરત જ એને બોલાવી સારી યે પરિસ્થિતિને વિચાર કરવામાં આવ્યો. ગણત્રીબાજ ને ચાલાક મંત્રીની સલાહ સંધિ કરવાની મળી. રાજાને ગળે એ વાત ઉતરી અને મંત્રીશ્વરની દીર્ઘદશિતાથી બીકાનેર સંસ્થાનનાં શાંતિ અને વૈભવ જોખમાયા વગરનાં રહ્યાં. રાજા રાયસિંગ ઉતાવળી પ્રકૃતિ અને વહેમી વૃત્તિનો હતે. એનામાં સૌથી ખરાબ અવગુણ એ હતો કે પરિણામનો વિચાર કર્યા વિના એ કાર્યમાં ઝંપલાવતા. વળી બીજી પણ એક ખોડ હતી અને તે આપબડાઈની! એને પિતાની જાતનું સારું બોલવાની અને સાંભળવાની ટેવ પડી હતી એમ કહી શકાય. કેટલીયે વાર પોતાના ઉત્કર્ષના વર્ણનમાં અથવા તે પોતે પ્રાપ્ત કરેલ સિદ્ધિ-સમૃદ્ધિના ગુણગાનમાં પોતાના પૂર્વજોનું કતરાતું બોલી દે, જાણે કે પિતાના જેટલી આવડત કે પિતાના સરખું ડહાપણ તેમનામાં નહેતાં! આથી રાજ્યની આવક એ ઉપયોગ વિનાના-કેવળ નામના થાય એવા કિલ્લા કિંવા મહેલે ચણવવામાં ઉરાડી નાંખત, ભાટ ચારણોનાં પ્રસંશાભર્યા કવિત્તો સાંભળવાં એને બહુ ગમતાં, એ વેળા એ છૂટે હાથે દાન દેતે. એક સમયની વાત સંભળાય છે કે-જ્યારે તે દિહીથી પાછો ફર્યો ત્યારે શંકર નામના ભાટે એની ભારોભાર પ્રશંસાથી ભરેલું નવું કવિત્ત રચી રાજસભામાં કહી સંભળાવ્યું. એ સાંભળીને એ એટલી હદે ગેલમાં આવી ગયો કે આગળ પાછળના જરાપણું વિચાર વિના મંત્રીને હુકમ કર્યો કે શંકરને એક કરોડ રૂપિયા અને એક ખીલાત (Khilat) માં આપવાં. આ જાહેરાત સાંભળીને મંત્રી તે આભો જ બની ગયો ! ઘડીભર એને થઈ આવ્યું કે પોતે રાજા ભોજના યુગનો માનવી તો નથીને! એ કાળે પ્રશંસાના - For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ] જેનધમ વીરેનાં પરાક્રમ [૫૫] ગારમાં આ રીતે લક્ષ્મીનો વ્યય થતો. પણ જ્યાં દેશ-કાળ બદલાઈ ચૂકયા હતા ત્યાં એ રીત ચલાવવી શી રીતે ? ઘરના છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો ” એ કહેતી જેવી દશ વર્તતી હોય ત્યાં શું થાય ? ચિંતાભારથી જેનું મુખ અવનત થયું છે એવો કરમચંદ મંત્રી, મહારાજ સન્મુખ જોઈ બેલી ઊઠયો– “આટલું બધું તે દાન હોય ? એક કોડ રૂપિયા !” રાયસિંગે કહ્યું – “મારું વેણ પાછું ફરે! તમને કોડ રૂપિયા બહુ જણાય છે ? તો હું બીજા પચીશ લાખને વધારે કરું છું. કોડ નહિ પણ સવા કોડ આપો.” કરમચંદ મંત્રી તે રાજવીની વગરવિચારી વલણ જોઈ દિંગ થઈ ગયે, કહેવાય છે કે એક ક્રોડ રૂપિયા તો તરત જ ભાટને અપાયા અને બાકીની રકમ માટે સંસ્થાનની આવકમાંથી વસુલ આપવાનું લખત કરવામાં આવ્યું ! કદાચ આ વાત અક્ષરશઃ સાચી ન પણ માનીએ, છતાં એ વાત ઉપરથી રાજવીના સ્વભાવનું પ્રદર્શન થાય છે અને એ વેળાના રાજદરબારની લખલૂટ ખરચીને ખ્યાલ આવે છે. મંત્રી કરમચંદને કોની સાથે કામ લેવાનું હતું અને કેવા કપરા સંજોગોમાં જીવવાનું હતું એનો પણ સાચો ચિતાર આ ઘટનાથી આંખ આગળ તરી આવે છે. આગળ જતાં મંત્રી અને રાજા વચ્ચે ખટરાગ ઊભો થયો એના કારણમાં ઉપરનો બનાવ ઠીક પ્રકાશ પાડે છે. મંત્રીની રાજ્યસંપત્તિ સાચવવાની ચીવટ જ પડતીને કારણરૂપ નિવડી એ આગળ ઉપર આપણે જોઈશું. ઇતિહાસના અભ્યાસી માટે આ બનાવ નવાઈ રૂપ નહિ લેખાય. કાચા કાનના રાજ સાથે કે ઉડાઉ સ્વભાવી રાજા સાથે જેનું પાનું પડે એનું ભાવિ જોખમભર્યું ગણાય જ. નંદરાજાના કાળમાં શકતાલ મંત્રીની એવી સ્થિતિ થયાનું કોનાથી અજાણ્યું છે ? - રાયસિંગનું ઉડાઉપણું દિવસે ને દિવસે વધતું ચાલ્યું. તિજોરીનું તળીયું હાથવેંતમાં જણાવા લાગ્યું. રાજનું ભવિષ્ય આર્થિક ભયંકરતાના ઓળા ઉતારી રહ્યું. આ વેળા એક પ્રાણ અને દીર્ધદષ્ટિ અમાત્ય આંખો કેમ મચી શકે ? બીકાના વંશજ પ્રત્યેની ભક્તિ અને સંસ્થાન તરફના ગાઢ પ્રેમથી આકર્ષાઈ મંત્રીશ્વર કર્મચંદ્ર રાજવીને એની આ આદતમાંથી ઠેકાણે આણવા સારૂ નિશ્ચય કર્યો. એ પાછળ એનો આશય શુદ્ધ હતો. છતાં એનું પરિણામ ધાર્યા કરતાં જુદું આવ્યું. પિતાના માટે એ ભયંકર નિવડયું. જો કે આ સંબંધમાં ઇતિહાસકારોમાં તેમજ તે વિષયના અભ્યાસીઓમાં ભિન્ન ભિન્ન મત પ્રવર્તે છે, ઐતિહાસિક બાબતના અભ્યાસી એક મુનિશ્રી તરફથી આ સંબંધમાં મારું લક્ષ્ય ખેચવામાં આવ્યું. મારે અહીં કહેવું જોઈએ કે આ સંબંધમાં મેં વધારે કંઈ વાંચ્યું નથી છતાં કર્મચંદ્ર મંત્રીને રાસ અને આ સંબંધને લગતા જે કંઈ બે ત્રણ ગ્રંથો જોયા છે એ ઉપરથી મંત્રીશ્વર કર્મચંદ્રનું કાર્ય સાવ ઉલટી દિશામાં હતું કિવા કઈ કઈ માને છે તેમ જૈન કહેવાતા અમીચંદ જેવું હતું એમ મને લાગતું નથી. અમીચંદ જૈન હતું એ વાત એકકાળે જોરશોરથી પકારતી હતી, પણ મને યાદ છે ત્યાં સુધી ૨. સુશિલે એ મંતવ્ય કેવું ગલત છે એમ દર્શાવવા યોગ્ય સાબિતિઓ એક સ્થળે ધરેલી વાંચવામાં આવી છે. અહીં પણ પૂર્ણ શોધખોળને અંતે એવું કેમ ન પરિણમે? જે ઈંગ્લીશ પુસ્તકને દૃષ્ટિ સન્મુખ રાખી હું આ પરાક્રમગાથાઓ આલેખી રહ્યો છું એના For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [48] શ્રી જૈન સત્ય પ્રકાશ [4499 લેખક શ્રીયુત યુ. એસ. ટાંક જેમ આવે તેમ લખે તેવા લેખક નથી. વસ્તુનું તેલન કરીને તેમજ પ્રસંગની આસપાસની બાબતોની વ્યાજબી છણાવટ કરીને જેટલું યોગ્ય જણાય તેટલું આલેખે તેવી પ્રકૃતિના છે. આ સંબંધમાં તેમના અભિપ્રાય પર વજન મેલી તેઓશ્રીએ જે રીતે આ બનાવની નોંધ લીધી છે તે તેમના જ શબ્દોમાં ટાંકવી Bald Hill is “It has been alleged that in A.D. 1595 Rai Singh learnt that Karamchand had formed a conspiracy with the object of supplanting him either by Dalpat Singh or by Ram Singh. It has been further asserted that Karamchand thereby wanted to make himseif all powerful in the State. We may mention here once for all that we are not prepared to give credence to these allegations which are neither supported by evidence nor seen probable under the circumstances. We fail to perceive any motive in Karamchand for this alleged act of treason against his master. Lven those who lay this charge at his door are not agreed among themselves as to the name of the person in whose favour the alleged conspiracy was formed; viz, whether it was Dalpat Singh or Ram Singh. Besides the fact that Akbar, who was on the most friendly terms with Raisingh and was also connected with him through the marriage of his so , extended a hearty open and ready welcome to Karamchand when he fled to Delhi, strongly militales against the theory that he had any hand in the crime imputed to him. We all know how inveterate Rai Singh had been in his enmity towards him and presumably he must have done his best to underinine the position and damag the statues of Karamchand at the Court of the Emperor. He might have gone so far its to ask the Emperor to hand over Karamchand to him or at least to turn him out. That Akbar, whose reputation for justice and fair dealing has been unimpeachable, never doubted even for a moment the innocence of the minister is a complete answer to all the charges so maliciously levelled against him. On the other hand, Akbar treated him with great honour and consideration." ભાવાર્થ- ઈ. સ. ૧૫૯૫માં રાયસિંગના જાણવામાં આવ્યું કે “કરમચંદે પિતાને ગાદી ઉપરથી ઉઠાડી મેલી, બદલીમાં દલપતસિંગ અગર રામસિંગને બેસાડી રાજ્યમાં સર્વ સત્તાધીશ બનવાનું કાવતરું કર્યું હતું. આ સમાચાર ઉપરથી રાયસિંગે કરમચંદ સામે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] જૈનધમી વીરોના પરાક્રમ [ ૫૪૭ ] સખત હાથે કામ લેવાનો નિશ્ચય કર્યાં અને એ વાતની જાણ થતાં મંત્રીશ્વર દિલ્હી નાસી ગયો. (આ વાત ઉપરના ઈંગ્લીશ લખાણમાં નથી છતાં વાર્તાના સબંધ સાંધવા મેં મૂકી છે.) આ બનાવને ઉદ્દેશીને ટાંક મહાશય હિંમતભેર લખે છે કે—આ આરેાપને સ્વીકારવા હું તૈયાર નથી, કેમકે એની પાછળ નથી તેા પુરાવાનું જોર કે નથી તે સયેાગેાના તાળેા મેળવતાં સચ્ચાઈની છાંટ ! પોતાના માલિક સામે એવું કાવતરૂ રચવાને કરમચંદને કંઇ કારણ નહાતું. એના સ્વભાવમાં એ જાતની પ્રકૃતિને અશ દેખાતા પણ નથી. જેએ આ જાતનું ક્રોધારાપણુ તેના શિરે કરી રહ્યા છે તેઓ પોતે પણ એકમત નથી! દલપતસંગની તરફેણમાં કે રામસિ'ગની તરફેણમાં આ કાવતરૂ કરવામાં આવ્યું હતું તે કાઈ ચાક્કસ જણાવી શકતું નથી ! ઉપરાંત જે એક મહત્ત્વની વાત છે તે એ છે કે બાદશાહ અકબર રાયસિગ સાથે મિત્રતાના અને પેાતાના પુત્રના લગ્નના સંબધથી જોડાયેલા હતા, તે ખીકાનેરથી નાશી આવેલા કરમચંદને દિલાજાનીભર્યા આવકાર આપે છે. જો કરમચંદ ગુન્હેગાર હતા આમ બનવું શક્ય નહાવું જ. રાયસિંગની વૈરવૃત્તિ બાદશાહનું આ વન મૂકપણે ન સાંખી શક્ત. ન્યાયપ્રિયતા અને પ્રામાણિકતા માટે જેની કીતિ મદૂ છે એવા અકબર શાહને, પોતાના રાજ્ય અંંગે અણુછાજતુ કામ કરવાના આરોપી કરમચંદને ક્યાં તે પેાતાને સોંપી દેવાની કિવા રાજ્યમાંથી હાંકી કહાડવાની હઠ પડત. - એવું કંઇ જ બન્યું નથી અને એથી ઉલટુ બાદશાહ અકબરે મત્રોધર કર્યાં ચંદ ઉપર જે આરોપ મુકવામાં આવ્યા હતા એમાં એની નિર્દોષતા જોઇ એને પાતાના શહેરમાં માનમા સહિત રાખ્યો. એ સબંધમાં વધુ વાત હવે પછી. ટૂંકમાં એટલું કહી શકાય કે જૈનેતર લેખકા તરફી સાહિત્યક્ષેત્રમાં જૈન સમાજની ઉપેક્ષાભરી વલણને લઇ, ઘણા અન્યાય બણતા-અજાણતા થયા છે. (ચાલુ) जसकीर्तिकृत 'सम्मेतशिखर - रास' का सार [ आगरा के कुंअरपाल सोनपाल लोढा के संघ का वर्णन ] लेखक - श्रीयुत अगरचन्दजी नाहटा, भंवरलालजी नाहटा [ ાતાંક સે સંપૂર્ણ ] संघपति ने सोचा यह ब्राह्मण लोभी है संघको देखकर नजर फिर गई है । संघपतिने निसाण बजाए, लोगों ने राजा को समझायाः। संघपति ने कहा हमें बहुत दिन हो गए पालगंज निकट नहीं है, हमें रास्ता दिखाओ ! ,, रामदेव ने कहा- " जो मैं मांगू सो दीजिये " । संघपतिने कहा- " जो मांगोगे सो ढुंगा, परन्तु जोर से काम नहीं होगा ! कुछ अभी और कुछ पीछे ले लेना । रामदेव ने कहा - " पीछे क्या होगा ? अभी दे दीजिये । संघपति ने कहा "तुम अपने कोल से चूक गये, तुम्हे धिक्कार है ! तुम्हारे मस्तक पर पांव रखकर मैं पालगंज जाऊं तब तुम मुझे ओसवाल समझना । સંઘपतिने आकर प्रयाण की तैयारी की। राणी ने राजा रामदेव को बहुत फट For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [५४८] શ્રી જૈન સત્ય પ્રકાશ [१७ कारा तब उसने संघपति को मनाने के लिए मंत्रो को भेजा । मंत्री ने बहुत सा अनुनय विनय किया पर संघपति ने उसे एकदम कोरा जवाब दे दिया । संघपति संघ सहित नवादा आये, मिरजा अंदुला आकर भिला । उसने कहा-कोई चिन्ता नहीं, गुम्मा (गोमा) का राजा तिलोकचंद होशियार है उसे बुलाता हूं ! मीर्जा ने तत्काल अपना मेवडा दूत भेज दिया । राजा तिलोकचंद मीर्जा का पानर आल्हादित हुआ और अपने पुरुषों को एकत्र करना प्रारंभ किया ! राणी ने यह तैयारी देखकर कारण पूछा। आखिर उसने भी यही सलाह दी कि 'राजा रामदेव की तरह तुम मूर्खता मत करता, संघपति बडा दातार और आत्माभिमानी है, यात्रा कराने के लिए सन्मानपूर्वक ले आना। राजा तिलोकचंद ससैन्य मीर्जा के पास पहुंचा । मीर्जाने उसे संघपति के पास ला कर कहा कि “ये बडे व्यवहारी है, इनके पास हजरत के हाथ का फरमान है, इन्हें कोई कष्ट देगा सो हमारा गुनहगार होगा।" राजा ने कहा "कोई चिन्ता न करें, यात्रा करा के नवादा पहुंचा दूंगा । इनके एक दमडी को भी हरकत नहीं होगी। यदि नुकसान हुआ तो ग्यारहगुना मैं दूंगा"। यह सुनकर संघपतिने मीर्जा और राजा को वस्रालंकार, घोडे, सोनइया व जहांगीरी रुपये, उत्तम खाद्य पदार्थादि से संतुष्ट किया । वहां से राजा के साथ संघपति ने संघ सह प्रयाण कर पांच वाटो उल्लंघन कर सकुशल गुम्मानगर पहुंचे । अच्छे स्थान पर संघ ने पडाव डाला, और राजा तिलोकचंद ने बडी आवभगत की । संघपति ने रानो के लिए अच्छे २ वस्त्राभरण भेजे । ___ गोमा से और भी बहुत से पैदल सैनिक साथ में ले लिये। यहां से गिरिराज का रास्ता बड़ा विषम है, दोनों ओर पहाड़ और बीच में बीहड़ बन है। नाना प्रकार के फल फूल औषधि आदि के वृक्षों से परिपूर्ण है और प्राकृतिक सौन्दर्य का निवास है। जंगली पशु पक्षी बहुतायत से विचरते हैं। नदी का मीठा जल पीते और कड़ाही करते हुए झोंपड़ियों वाले गांवों में से होकर खोह को पार किया। १२८० अन्न के पोठिये और धृत के कूड़े साथ थे। अन्नसत्र प्रवाह से चलता था। अनुक्रम से संघपतिने चेतनपुर के पास डेरा दिया। यहां से १ कोश दूरी पर अजितपुर है वहां का राजा पृथ्वीसिंह बड़ा दातार, शूरवीर और प्रतापी है। नगारों की चोट सुन पृथ्वीसिंह की राणी ने ऊपर चढ देखा तो सेना की बहुलता से व्याकुल हो गई। राजा ने संघपति की बात कही और अपने भतीजे को संघपति के पास भेजा। उसने संघपति का स्वागत कर अपने राजा के लिए कोल (निमन्त्रण) देने का कहा। संघपति ने सहर्ष बस्त्रादि सह कोल दिया। राजा पृथ्वीसिंह समारोह से संघपति से मिलने आया। संघपति ने वस्त्रालंकार द्रव्यादि से राजा को सन्मानित किया। दूसरे दिन अजितपुर आये। १ मुकाम किया। वहां से मुकुन्दपुर आये, गिरिराज को देखकर सब लोगों के हर्ष का पारावार न रहा। सोने चांदी के पुष्पों से गिरिराज को वधाया। For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५ ११] सातित 'सभेतशि५२-२२स ॥ सार [५४८] संघपति को मनाने के लिये राजा रामदेव का मंत्री आया। राजा तिलोकचंद और राजा पृथ्वीसिंह आगे चलते हुए गिरिराज का मार्ग दिखाते थे। पांच कोश की चढाई तय करने पर संघ गिरिराज पर पहुंचा। अच्छे स्थान में डेरा दे कर संघपति ने त्रिकोण कुण्ड में स्नान किया। फिर केशरचंदन के कटोरे और पुष्पमालादि लेकर थूभ की पूजा की। जिनेश्वर की पूजा सब ढूंकों पर करने के बाद समस्त संघ ने कुंअरपाल सोनपाल को तिलक करके संघपति पद दिया। यह शुभ यात्रा वैशाख वदि ११ मंगलवार को सानंद हुई । यहां से दक्षिण दिशि में ज़ंभक ग्राम है जहां भगवान महावीर को केवलज्ञान हुआ था। गिरिराज से नीचे उतर कर तलहट्टी में डेरा दिया, संघपति ने मिश्रो की परब की। मुकुंदपुर आकर पांचवी कड़ाही दी। वर्षा खूब जोर की हुई। वहांसे अजितपुर आये। राजा पृथ्वीसिंह ने संघ का अच्छा स्वागत किया, संघपति ने भी वस्त्रालंकारादि उत्तम पदार्थों से राजा को संतुष्ट किया। राजा ने कहा यह देश धन्य है जहां बड़े बड़े संघपति तीर्थयात्रा के हेतु आते हैं, मैं प्रतिज्ञा करता हूं कि अबसे जो संघ आवेंगे उनसे मैं आधा दान (कर) लूंगा। यहांसे चलकर गुम्मा आए । राजा तिलोकचंद को, जिसने मार्ग में अच्छी सेवा की थी सोना चांदी के मुहर रुपये वस्त्रालंकार आदि वस्तुएं प्रचुर परिमाण में दीं। ___ समेतशिखर से राजगृह १२ योजन है, सातवें दिन संघ राजगृह पहुंचा। यहां बाग बगीचे कुंए इत्यादि हैं । राजा श्रेणिक का बनाया हुआ गढ और चारों ओर गरम पानी के कुंण्ड सुशोभित हैं। समतल भूमि में डेरा देकर पहले वैभारगिरि पर चढे । यहां मुनिसुव्रतस्वामी का ५२ जिनालय मंदिर है, पद्मप्रभु, नेमिनाथ, चन्द्रप्रभु, पार्श्वनाथ ऋषभदेव, अजितनाथ अभिनंदन, महावीर प्रभु, विमलनाथ, सुमतिनाथ और सुपार्श्वनाथ स्वामी की फूलों से पूजा की। दूसरे देहरे में मुनिसुव्रतनाथजी की पूजा की। वीरविहार की दक्षिण ओर ११ गणधरों के चरण हैं वहां पूजा की। कई भूमि गृहमें कई काउसग्गिए थे । ईसर देहरे के सामने धन्ना शालिभद्र की ध्यानस्थ बडी प्रतिमाओं को पूजा करके तलहट्टी में उतरे, मिश्री की परख दी। गुणशिल चैत्य शालिभद्र का निर्माल्यकूप, रोहणिया की गुफा आदि बडे हर्षोत्साह से देखा । विपुलगिरि पर चतुर्विशति जिनालय के दर्शन किये । अजितनाथ, चन्द्रप्रभ, पार्श्वनाथ और प्रद्मप्रभ के चार मंदिरों में पूजा की। उसके पास ही जम्बू, मेघकुमार, खंधक आदि मुनियों के चरण हैं। तीसरे पहाड उदयगिरि पर चौमुख मन्दिर के दर्शन किये । फिर रत्नगिरि पर ऋषभदेव और चौवीस जिन के मन्दिरों को वन्दन कर स्वर्णगिरि के देवविमान सदृश जिनालय की पूजा की । राजगृही नगरी में जिनेश्वर के ३ मन्दिरों की पूजा की। संघपति कुंअरपाल की राणी अमृतदे और सोनपाल की राणी काश्मीरदे थी सो यहां For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [५५०] શ્રી જેને સત્ય પ્રકાશ [१५७ संघपति ने छठी कडाही दो । गांधीवंश के साह जटमल, बच्छा हीरा ने भी सुयश कमाया। राजगृह से संघ बड़गाम आया। यहां ऋपन जिनालय के दर्शन किये। शास्त्रप्रसिद्ध नालन्दापाड़ा यही है जहां त्रिशालानंदन सहावीर प्रभुने १४ चौमासे किये थे। यहां से दक्षिण की तरफ १५०० तापसों की केवलज्ञानभूमि है चार कोनो के चौतरों में २ गौतम पादुका हैं। यहां पूजन कर अनुक्रम से पटना पहुंचे। सुन्दर बगीचे में डेरा किया। साह चांपभी ने प्रथम कडाही दी, महिम के सेठ उदयकरण ने दूसरी, महाराज कल्याणजी ने तीसरी, श्रीवच्छ भोजा साहा जटमल ने चोथी कहाडी दो, कपरा के पुष पचू सचू साह ने पांचवीं कडाही दी, सहिजादपुर निवामी माह सीचाने छठ्ठी, तेजमाल, बरढीया ने सातवीं, लाहोरी साह सुखसल ने जाटवी कडाही दी । संघ वहां से चला । अनुक्रम से गोमती के तट ५ ५.चे स्नान करके भूदेव को दान दीया । जम्मणपुर आए, डेरा दिया भूमिगृह को ४१ जिन प्रतिमाओं का वन्दन किया। साह चौथा, साह विमलदास, साह रेखा ने संघ की भक्ति की। वहां से मार्ग के चैत्यों को वन्दन करते हुए अयोध्या नगर पहुंचे । ऋषभदेव, अजितनाथ, अभिनंदन, सुमतिनाथ और अनंतनाथ तीर्थकर की कल्याणभूमि में पांच थूभों का पूजन किया। सातवीं कडाही की। अयोध्या से रत्नपुरी आए, धर्मनाथ प्रभु को वन्दन किया। इस विशाल संघ के साथ कितने ही नामांकित व्यक्ति थे जिनमें से थोडे नाम समकार ने निम्नोक्त दिये हैं। संघपतिने कुंअरपाल के पुत्र संघराज, चतुर्भुज, साह धनपाल, सुन्दर दास, शूरदास. शिवदास, जेठमल्ल, पदमसी, धम्मासाह, छांगराज, चौधरी दरगू, साह वच्छा, हीरा, साह भोजा, तेजपाल, सुन्दरदास, साह रेखा, साह श्रीवच्छ, जटमल, ऋषभदास, वर्द्धमान, पचू, सबू, कटारु, माह ताराचंद, मेहता वद्धन, सुखा सीचा, सूरदास, पैसारी नरसिंह, सोहिल्ला, मेघराज, कल्याण, कालू, थानसिंग, ताराचंद, मूलदास, हांसा, लीलापति इत्यादि। अनुक्रम से चलते हुए आगरा पहुंचे, सानन्द यात्रा सम्पन्न कर लौटने से सब को अपार हर्ष हुआ। संघगति ने आठवीं कहाडी की। समस्त साधुओं को वस्त्रादि से प्रतिलाभा । याचकों को दो हजार घोडे और तैतीस हाथी दान दोये । स्थानीय संघ ने सुन्दर स्वागत कर संघपति को मोतियों से वधाया। सम्राट जहांगीर सन्मानित संघपतिने गजारूढ होकर नगर में प्रवेश किया। ___संघपति ने सं. १६५७ में शत्रुजय का संघ निकाला, बहुत सी जिनप्रतिमाकों की स्थापना की। बडे बडे जिनालय कराये । सप्तक्षेत्र में द्रव्य व्यय कर चतुर्विध संघ की भक्ती की । बडे बडे धर्मकार्य किये । सं. १६७० में गिरिराज श्री समेतशिखर की यात्रा संघ सहित की जिसके वर्णन स्वरूप यह रास कवि जसकीर्ति मुनि ने बनाकर चार खण्डों में पूर्ण किया। For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पाचीन पत्रमें लिखीहुई कुछ ऐतिहासिक सामग्री संग्राहक-पृ. आचार्य महाराज श्री जिनहरिसागरसूरिजी [ हमारे मंग्रहमें कई पुगने पन्ने हैं उसमें भिन्न भिन्न वंशके राजाओंके द्वारा नगरोंके बसाने का संवत् , राजाओंके फतेह करनेका संवत् , महापुरुषों के होने का संवत आदिकी तालीका है उसमें से एक पन्नेका क्रमबद्ध संवत इतिहासवेत्ताक जाग नेके लिये यहाँपर दिया जा रहा है। इसकी भाषा मारवाडी है वही रखी गई है सिर्फ संवतोंकी शृंखला मिलाई गई है ] ४१० (?) रावल बापजी सिसोदीयो हुवो ५२५ अजेपाल राजा अजमेर वसायो ६७८ बैशाख सुद १ मंगल अनंगपाल तुअर दिल्ली वसाई ७१३ राजा भोज उजेण हुवो ९०५ विनैसिंघ पमार वधनोर वसायो ९८२ वगडावत काम आया १००२ राणे चित्रंगदे सीसोदिये चीतोड वसाई १०१० जालोरगढ राव कान्हडदे सोनगरे वसायो १०७७ राजा भोजरे बैटे वीरनारायण पमार सीवांणो वसायो १०८८ आबू उपर विमलवंसी मंडाणी विमलदास ११११ राव नाहड पडियार मंडोवर वसायो १११५ मंति कैवास नागौर वसाई प्रथीराज चहुवाण रै हुकम वसायो ११३५ वैसाख सुद ३ दाहिमै कैवास खाटु वसाई .... ११३५ पावजी बादरा खीचीसुं लडाई करि काम आया ११५१ राशा प्रथीराज संयोगता परणी राठोड जैचंदरी बैटी ११८१ फलोधी पार्श्वनाथ प्रगट हुवा १२१२ जेसलमेर बसायो राव जेसलजी श्रावण सुदी १२ १२१३ जगडूसाह पाटणमें हुवो १२१३ वस्तपाल तेजपाल आबू ऊपरै देहरों कराया * શ્રી જૈન સત્ય પ્રકાશના વર્ષ સાતમાના પાંચમા અંક-ક્રમાંક ૭૭માં આવા જ પ્રકારની કેટલીટ ઘટનાઓના સંતાનો સંગ્રહ પૂજય મુનિમહારાજ શ્રી જ્ઞાનવિજયજીમહારાજ તરફથી પ્રગટ થયેલ છે. આ સંગ્રહમાંની કેટલીક ઘટનાઓ એમાં આવી છે. કેટલીક સંવતેમાં ફેરફાર જણાય છે. વિદ્વાનોને ઈતિહાસ-શોધનામાં ઉપયોગી થાય એ દષ્ટિએ આવા સંગ્રહની ઉપયોગીતા સમજીને અમે તે પ્રગટ કરીએ છીએ. तत्री. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir · [ ५५२] શ્રી જૈન સત્ય પ્રકાશ [१५०७ १३०० आंबेर कछवाहै सांगे वसाई १३१३ राव वीरम वीरमपुर वसायो १३५९ जैती गुजरी जैतारण वसाई आगे वाडो हुँतो चौपदवसताने रतनपुर सैहर थौ १३६८ जालोर भागौ राव कन्डदेसुं गयो १४६२ लाखें देवडे सीरोही वताइ । १५८६ राब रिडमलौ चीतोड ऊपर मार्यो राणे उसिंघ :४९३ राणपुर देहरो करायो धनै पोरवाड राणे कुंभाजीरै वारै १४९४ राव जोधे चीतोड ऊपर दोड कीधी १४९६ कुंभलमेर राणे कुंभलजी वसायो १५०० (?) राव मालदे आगे पातसा भागो घाटो मानपुरारो हुवो चैत १५१२ बीजो जगडू (हु)यो मंडोवर हुवो १५१४ राव जोधे जोधपुर बसायो जेठ मुदि ११ १५२८ दुदे जोधावत मेडतो वसायो कोठारी चोथ कामदार उदैसिंग जैतमाल प्रधान थो -- १५४५ बीकानेर बसायो राव बीकैजी वैशाख मुद ३ रोहिणी नक्षत्रे १५४५ राव हमीर फलोधी कोट करायो १५६२ अहमद पातिसाह अहमदाबाद बसायो १५६९ महेवो राव वींदे बसायो पहिली भारंट कोट हतो १५९६ जाम जाडेचै नवोनगर वसायो १५९९ राव मालदे बीकानेर लीनी मासर दोय रही १६०४ चित्रकोट विखो हुवो पोल पडी मुवो कोई नही १६०४ मालदे पमार मालपुरी वसायो १६११ मेडते मालकोट करायो राव मालदेवजी १६१६ पातिसाह अकबर आगरा सायो १६१९ राव मालदेजी रामसरण हुवा उमादे भटीयाणी सत कीधो रीसणो भागो १६२४ राणे उदैसिंघ उदैपुर वसाई For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] પાચીન પત્રમેં લિખેહુઇ કુછ ; એતિહાસિક સામગ્રી [૫૫૩ . .. . . .. . . . . . . . .. . . १६२४ चीतोडगढ पालटीयो अकबर पातिसाह लीको १६४५ बीकानेर नवो कोट करायो १६६५ गोडराजा वीठलदास भोपालदासोत राजगढ वसायो १६६९ किसनगढ बसायो राजा कीसनसंघ १७३५ राजा जसवंतसिंघ काबल देवलोक वा मारवाड मांहे तुरकाणी हुई देहरा पडीया वीखौ वरस २७ रह्यो पछे हींदुवाणी हुई १७३६ ओरंगसाह उपुर ऊपर गयो राणो भागो वीखो हुवो १७३८ मेवाड देश राणे वसाई पाछी १७६३ समै राजा अजितसींघ जोधपुर लीधो वर्ष १७ राज कीधो सं. १७८१ आसोज सुद १३ मृत्यु १७८३ जेठ सुद ३ कछवाहै सवाई जैसींघ जैपुर वसायो १७८५ रा आसाढ सुद ११ सलाई जलींघ मारा ऊपर आयो १७९७ रा समै सवाई जेसिंघ जोधपुर आयो कामदारांने ओलमें ले गयो १८११ राजा रामसिंघ मरहटोने जोधपुर ऊपर लायो चीखो वर्ष ११ हुवो १८२५ मेवाडमे विखो हुयो घणो वर्ष १५ मंपूर्ण સુ ચ ના શહેરમાં અશાંતિના કારણે આ અંક: વિલંબથી પ્રગટ થયો છે તે માટે વાચકે ક્ષમા કરે. આગામી અંક વખતસર–પંદરમી સપ્ટેમ્બરે પ્રગટ કરવાની અમારી ઈચ્છા છે, પણ કઈ અણધાર્યા સંગીના કારણે એમ ન થઈ શકે તે વાચકોને નભાવી લેવા વિનતિ છે. વ્યવસ્થાપક, For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org अप० कउसीस (अ) = सं० कपिशीर्ष (क) लेखक - श्रीमान् डॉ. बनारसीदासजी जैन, एम.ए., पीए. डी., लाहोर Acharya Shri Kailassagarsuri Gyanmandir 'कउसीस ( अ ) ' शब्द मुनि कनकामर विरचित 'करकंडचरिउ' में आता है जिसका संपादन प्रो० हीरालाल जैन ने बडी उत्तम रीति से किया है * । साथ में अंग्रेजी अनुवाद और टिप्पण भी दिये हैं । चम्पानगरी का वर्णन करत हुए कविने कहा है उत्तुंगधवलकउसीसएहिं णं सग्गु छिवइ बाह्रस एहि । [ सन्धि १, कडवक ४, पंक्ति २ २] पृष्ठ ११० पर अंग्रेजी में अनुवाद किया है -- “ With lofty and white (mansions painted with ) Kasis, it is, as it were, touching the sky with hundreds of arms." यद्यपि प्रोफेसर साहिब द्वारा किया हुआ अर्थ उक्त पंक्ति में थोडा बहुत प्रसंग के अनुकूल बैठ जाता है तथापि अस्वाभाविक प्रतीत होता है, क्योंकि कोसीस से रंगी हुई वस्तु धवल (white) नहीं, किन्तु नीलीया हरी होनी चाहिये । स्वयं प्रोफेसर साहिब अपने टिप्पण में लिखते हैं--- “I, 4, 2. It is difficult to say what कउसीस exactly means here. The Tippana on the word is which in Hindi is equivalent to green vitriol or sulphate of iron. (For construing the line in this sense of the word see translation). We could also dissolve the word as कउसी + अ = कौशी+शत hundreds of silk (banners). In this sense of Jasaharacarin I, 3, 17 'चलचिंधहिं मिलियहिं हयलि धुलियहिं छिवइ व सग्गु सयं भुअहिं' । But silk banners are separately mentioned further on in line 5. If could be equated with some word meaning a house or mansion then the word could be taken to mean हर्म्य + शीर्ष (शिखर) which would suit the context excellently. पृष्ट २५६ - वास्तव में 'करसीस' का यहां अर्थ है 'दीवार के शिखर या बुर्ज जो उसके शेष भाग से ऊंचे हों' । इस अर्थ में यह शब्द संस्कृत के 'कपिशीर्ष' शब्द का अपभ्रंशरूप है । मोनियर विलियमने इसका अर्थ अपने संस्कृत * 'अम्बादास चवरे दिगम्बर जैन ग्रन्थमाला - ४, कारंजा, सं० १९३४ । For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 24 ११] ५५. सीस (24) स. अपिशीष () [५५५ अंग्रेजी कोष में इस प्रकार दिया है.-" कपिशिरस् n. the upper part or coping of u wall, L. कपिखोर्ष n. id., Vear.” वामन शीवराम आपटे ने अपने संस्कृत-अंग्रेजी कोष में 'कपिशीर्षक'का 'vermillion, (Marathi हिंगुळ)" अर्थ भी दिया है। जैन साहित्य में “कपिशीर्ष" तथा "कपिशीर्षक" शब्द 'दीवार के बुर्ज' अर्थ में प्रयुक्त हुए और ग्रन्थों में भी मिलते हैं । जैसे १. श्री बुद्धिविजय अपने चित्रसेनपद्मावतीचरित्र" में स्वयंवर मण्डप का वर्णन करते हुए लिखते हैं--- प्राकारकपिशीर्षालीप्रतोलीप्रतिभासितः ॥ १८४ ॥ २. "भीमकुमारकथा” नामक ग्रन्थ के आदि श्लोक में कपिशीर्षकदलकलितं जिनभवनसुकेसरं श्रियाश्लिष्टम् । किन्तुजडसंगमुक्कं इहत्थि कमलं व कमलपुरं ॥ १ ॥ यह ग्रन्थ अभी अप्रकाशित है। इसकी दो प्रतियां पंजाब के भंडार में सुरक्षित हैं । समग्र ग्रन्थ संस्कृत-प्राकृत रेखता में लिखा हुआ है अर्थात् प्रत्येक पद्य का पूर्वार्ध संस्कृत में और उत्तरार्ध प्राकृत में है । साधारण रीति से 'कपिशीर्षक 'का 'कइसीसअ' होना चाहिये । परन्तु प्राकृत में 'कविसीसय' से 'कवसीसय' होकर अपभ्रंश में 'कउसीसअ' हो गया प्रतीत होता है । मराठी में अब भी ‘कपित्थ' को 'कोठ' बोलते हैं। ता. ७-७-४२, जैन विद्या भवन, कृष्णनगर, लाहोर * Banarsi Das Jain : A Catalogue of manuscripts in the Panjab Jain Bhandars. Lahore 1939. P. 138. aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaAAAAAA...AAAAAI કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર १४"x१०" सा : साई ५२ त्रिी ७५४ : सोनेरी माई२ : भूख्य-यार माना (2पास मर्थन हो मा नुहो.) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ शिमानी वाडी : घीsil, अमावा. AAAAAAAA For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીક જૈન ગુફાઓ સં૦-૦ શ્રીયુત નાથાલાલ છગનલાલ શાહ. બદામીની જૈન ગુફા બદામીમાં ત્રણ બ્રાહ્મણ ગુફામ'દિરે છે. આ મંદિરમાંના સૌથી મોટાથી સહેજ દૂર પૂર્વ બાજુએ એક નાની જૈન ગુફા છે. આ ગુફા તેની પાસેની ગુફાઓથી સમયકાળમાં સહેજ જુદી પડે છે. એ વાત તે ગોકસ છે કે આ ગુફા આધુનિક કાળની છે. અને તેથી ઇ. સ. ૬૫૦ લગભગમાં થઈ હશે એમ માની શકાય. ગુફાની પડશાલની લંબાઈ ૩૧ ફૂટ અને પહેલાઈ ૧૯ ફૂટની છે. ગુફાની ઉંડાઇ માત્ર ૧૬ ફૂટ છે, તેના આગલા ભાગમાં ચાર ચોરસ થંભો આવેલા છે જે એલીફન્ટાની ગુફાના સ્થભોને મળતા આવે છે. પડશાલના પાછલા ભાગમાં બે ટા સ્થળે છે અને બીજા બે સ્થભ જડેલા છે. એ સ્થંભની પછવાડે એક ખંડ છે જે ઓરડા જેવું છે. આ ખંડની પહોળાઈ સાડા પચીસ ફૂટ અને ઊંડાઈ માત્ર છ ફૂટ છે. એ ખંડથી ચાર પગથી ચડતાં મંદિર આવે છે જેમાં સિંહાસનસ્થ મહાવીરની મૂર્તિ જોવામાં આવે છે. આ મૂર્તિ પાછલી દિવાલ તરફ છે. ચમધારીઓ, શાર્દૂલે, અને મકરનાં મસ્તકે મૂર્તિની બંને બાજુએ જોવામાં આવે છે. પડસાલના બંને છેડે ચાર નાગ સાથે ગૌતમસ્વામીની તેમજ પાર્શ્વનાથની મૂતિઓ છે. પાર્શ્વનાથની મૂર્તિ સાડા સાત ફૂટ જેટલી ઊંચી છે. અને તેની આસપાસ ભકતો નિત્ય મુજબ જોવામાં આવે છે. અંદરના ભામાં તેમની દિવાલ ઉપર તીર્થકરોની આકૃતિઓ હેટી સંખ્યામાં બેસાડવામાં આવેલ છે. ગુફાની નીચે એક મોટું રમણ. સરોવર છે. ગુફાની સામેની ભીંત પર તેમ હરેક ખૂણા પર સિંહે કોતરાયેલ છે. તે સ્થંભ પર સિંહે કોતરવામાં આવેલ છે. ગુફાની બહાર પૂર્વકાર તરફ એક મૃતિ મહાવીરની પર્ઘકાસને છે. - બદામી દક્ષિણમાં વિજાપુર જિલ્લામાં આવેલ છે. ઈ. સ. ની બીજી શતાબ્દિમાં આ સ્થાન ઘણું જ પ્રસિદ્ધ હતું. જેનું વર્ણન ટોલેમી નામના પ્રસિદ્ધ લેખક તેની નેંધમાં કરેલ છે, એ પરથી આ જિલ્લામાં બદા માં ઘણું જ પ્રાચીને થાન છે, એમ જણાઈ આવે છે. અહીં પલ્લવ વંશના રાજ્યકાળના સમયને પ્રાચીન કિલ્લે છે. છઠ્ઠી શતાબ્દિમાં ચાલુકયવંશી રાજા પુલંકી પહેલાએ પલ્લવ પાસેથી અદામાને લઈ લીધું. ત્યારબાદ પૂર્વ તેમ પશ્ચિમ ચાલુકયોએ ઈ. સ. 19૬૦ સુધી અને રાષ્ટ્રોએ ઈ. સ. 19૬૦ થી ૯૭૩ સુધી તેમ કલચુરી અને હાલ વલાને રાજ્યકક્ષોએ ઈ. સ. ૧૧૯૦ સુધી રાજય અમલ કર્યો છે. દેવગિરિના યાદવ રાજાઓને ઇ. સ. ૧૧૯ થી ઈ. સ. ની તેરમી શતાબ્દિ સુધી રાજ્યઅમલ હતો. - ઈ. સ.ની સાતમી શતાબ્દિમાં જ્યારે ચીની યાત્રી હુએનસાંગ ભારતમાં આવેલ તે વખતે તે બદામીના દર્શને આવેલ તે વખતે અહીં ચાલુકય રાજાઓનો અમલ હતે. તેમ આ ગામનું પુરાતન નામ ‘વાતાપી’ હતું. બામચંદ્ર જૈન ગુફા પુનાથી આશરે પચીશ માઈલ દૂર અને માકનથી આશરે સાત માઈલ દૂર ખડક * For a more detailed account, with drawings and it photo graph, see Archaeological Survey of in India Report vol I. P. 25 For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧] કેટલીક જૈન ગુફાઓ [પપ૭] * * * * * * * * * * * * * * , , , , , , , , , , , , , , , , , , , , , , , , , , * * * * * * * * * ::::: , , , . બંધી એક નાનું મંદિર છે. આ મંદિર બામચંદ્ર ગામની ઉંચેના એક ખડકમાં છે. બીજાં બે ખેદકામની શરૂઆત પણ ત્યાંથી થાય છે. લિંગ મંદિર તરીકે ગુફા હાલમાં ઉપયુકત થાય છે. આમ છતાં ગુફાનું ખોદકામ જેનોએ કર્યું છે કે નહીં એ વાત કંઈક શંકા પડતી છે. મંડપ સાડા પંદર ફૂટ ચોરસ છે. તેનું છાપરું નીચું છે. રાગી સ્થભથી તેને ટેકે મળે છે. મોખરેથી દિવાલ ચિત્રો યુકત છે. દ્વારપાળાની આકૃતિઓ ઘણી નાની છે. મંદિરના છાપરા ઉપર એક નાનું કમળ છે અને નીચેના ભાગની મધ્ય ભાગમાં આધુનિક ઢબનું એક નાનું લિંગ છે. એરડામાં રાઈ ઉપર એક ઉચે ગોળાકાર વ્યાસપીઠ છે. આ રસાઈથી સ્થંભો વચ્ચેનો બધી મધ્યર વિભાગ રોકાઈ જાય છે શિવમંદિરોમાં આવું દૃશ્ય સામાન્ય છે પણ એ દશ્ય જૈનમંદિરોમાં પણ માલુમ પડે છે. બેલગામના કિલ્લામાંનું પુરાતન જૈન મંદિર ને દૃષ્ટાંત રૂપ છે. ઉજજૈનની જૈન ગુફા ઉજજૈન નામનું પ્રાચીન નગર માળવામાં આવેલું છે. પુરાતન કાળમાં આ નગરનું નામ અવંતી હતું. આ પ્રખ્યાત નગરનાં નામો કાળક્રમે ફેરકાર થએલ છે. અમરાવતી, અવન્તિકા, કનકશુગ, કુમુદતી, કુશસ્થળી, પદ્માવતી, પ્રેતકલા, શિવપુરી, વિશાલી વગેરે નામોથી તેના ઉલ્લેખ થયેલ છે. જગપ્રસિદ્ધ રાજા વીર વિક્રમની આ રાજ્યધાનીનું શહેર ભારતવર્ષ તેમજ તેના બહાર પ્રદેશોમાં વિખ્યાત થએલ હતું. તે વખતે આ શહેરની જાહોજલાલી ઘણી ઉન્નતિએ હતી. અહીં જૈનમંદિરને સમૃહ તે સમયથી મોટા પ્રમાણમાં હતા. પ્રખ્યાત જૈનમણુ શ્રી સિદ્ધસેન દિવાકર જેવા પ્રખર વિદ્વાને આ નગરમાં રાજા વિક્રમજીતને વિદ્યાના પ્રયોગો વડે વેશ કર્યા હતા. વર્તમાનમાં ઉજજૈનીના એક પાદ નામના સ્થળને નદી વચ્ચેના ખંડેરોથી ઓળખાય છે. ત્યાં કાલિકાની એક મૂર્તિ અને રાજ ભતૃહરિની ગુફા આવેલી છે. ઉકત ગુફાની બારીકાઈથી તપાસ કરતાં તેમ તેની પ્રાચીન રચના ઉપરથી “જૈન ગુફા' પ્રાચીન સમયની હોય તેમ જણાઈ આવે છે. તેની પાસેની જગ્યામાં પ્રાચીન સમયની કેટલીએક જૈન મૂર્તિઓ જુની શિલ્પકળાની બનાવટની મળી આવેલ છે. આ જૂના ખંડેરમાંથી દોઢ ફૂટ લાંબી અને ચાર ઈચની જાડાઈવાળી પ્રાચીન સમયની ઈટો તેમજ શિકાઓ મળી આવેલ છે. એવું માલુમ થાય છે કે આ નગર બે હજાર વર્ષો પર ધરતીકંપથી નાશ થયેલ એમ માની શકાય છે. ગુફા સ્થાન પ્રાચીન જૈનમંદિરના વચ્ચેના ભાગમાં આવેલ જણાઈ આવેલ છે. નાશીક પાસેની જૈન ગુફાઓ નાશીક શહેરની પાસે પંચવટી આવેલ છે. ત્યાંથી પૂર્વ દિશાએ આશરે એક માઈલના અંતરે તપોવન છે, તેમાં પ્રાચીન ગુફાઓ આવેલ છે. પશ્ચિમ દિશાની તરફ છ માઈલ ઉપર ગોવર્ધનની પ્રાચીન જગ્યા છે જ્યાં પાણીનાં સુંદર ઝરણ આવેલાં તેમ તેની પુરાતન ચંપારલેના નામની ગુફાઓ આવેલ છે. જેમ પાંડુલેના યાને બો x Cave Temples of India ch. IT 1880 ૧ આનંદ કાવ્ય મહોદધિ. મતિક પૃષ્ઠ ૩૫ For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૫૫૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ ગુફાઓ ઈ. સ. પૂર્વની આવેલ છે તેમાંના પ્રાચીન શિલાલેખથી ઓન્દો, ક્ષત્રપ તેમજ અન્ય રાજ્યવંશોને ઈતિહાસ મળી આવે છે. આ ગુફાઓ પૈકી નંબર ૩ની ગુફાના શિલાલેખ નંબર ૪માં પ્રથમ “ઉત્તરા” એ શબ્દ વાપરેલ છે તેમ આ શિલાલેખની બીજી લાઈનમાં “પ્રજારિયામ” શબ્દ કાતરાએલ છે. ડા. બુહલરે આ શબ્દના ગામના નામથી ઓળખાવેલ છે. (Epigraphia Indica vol. 8. PP. 72) અજકાલાકિયામને અજકાલિક શબ્દ થઈ શકે છે તેમ અજકાલિક, અજકાલક યાને કાલકાચાર્ય વગેરે નામો જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આ શીલાલેખ જ્યારે કાલકાચાર્યને દક્ષિણમાં વિહાર થયેલ તે વખતે કોતરાએલ હે ઈએ. પાંડલેના નામની ગુફા નંબર ૧૧ની છે તેમાં નીલવર્ણના રંગવાળી શ્રી ઋષભદેવ (આદીનાથ)ની જૈન મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પદ્માસને ૨ ફુટ ૩ ઇંચ ઉંચાઈએ છે. અગીઆરમી તેમજ બારમી શતાદિમાં આ નાશિક જિલ્લામાં જૈનોની સારી જાહેરજલાલી હતી. પુરાતન સમયમાં હાલના નાશીક શહેરનું પ્રાચીન નામ “પદ્મનગર” અને “જનસ્થા” નામથી ઓળખાતું હતું. નાશીક ગેઝેટીઅર નંબર ૧૬ પૃષ્ઠ ૫૩૫ અને ૫૮૧) fણ આ શબ્દ જેનોનો પરિભાષિક છે. * * Cave Temples of India ch. 11 London 1880. Gagetteer of the Bonilay Presidency vol XVI P. 126-28. ન તૈયાર છે, આજે જ મંગાવો. શ્રી જેને સત્ય પ્રકાશ”ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમ, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. દરેકનું મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચના બે રૂપિયા, શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક-ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી જુદા જુદા વિદ્વાનોએ લખેલ અનેક લેખોથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના. (ટપાલ ખર્ચને એક આને વધુ) શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક—ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ સંબંધી સામગ્રીથી સભર અંક. મૂલ્ય– એક રૂપિયે ક્રમાંક ૪૩–જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ અનેક લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના. ક્રમાંક ૪પમ–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી, લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ત્રણ આના, શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક મિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ. For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવચન-પ્રશ્નમાલા રચિયતા-પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયપદ્મસુરિજી ( ગતાંકથી ચાલુ ) ૨૮. પ્રશ્ન—તિર્યં ગાયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગણવાનુ શું કારણ ? ઉત્તર---નરકના વા પોતાના આયુષ્યને અનિષ્ટ માને છે, તેવુ તિયામાં નથી, કારણ કે કીડીથી માંડીને કુંજર (હાથી) સુધીના તમામ તિર્યંચ જીવા મનુષ્ય કે દેવની માફક પોતાના ધ્વનને ઇષ્ટ માને છે. તેથી મનુષ્યાયુષ્યાદિત માફક તિ ચાયુષ્યને પુણ્યપ્રકૃતિમાં ગણ્યું છે. ૨૮. ર૯. પ્રશ્ન—દેવાના સ્વામી ઇંદ્ર મહારાજ સયર્દિષ્ટ હોય કે મથ્યાષ્ટિ હોય ઉત્તર-કાઇ પણ ઈંદ્ર મિથ્યાષ્ટિ હોય જ નહિ, ઈદ્રોની બાબતમાં નિશ્ચિત છે ક તે સમ્યગ્દષ્ટિ જ હોય. ૩૦. પ્રશ્ન—કયા જીવા શુભ દીર્ઘાયુષ્યના બંધ કરે છે ? ઉત્તર—જે ભવ્ય જીવે અપૂર્વ દયાની લાગણીને લઈને દુ:ખી જીવાને જોઇને હ્રદયમાં દુઃખ ધારણ કરે, તેમને દ્રવ્યાદિના ભાગે પણ પૂર્ણ ઉત્સાહથી દુઃખથી મુકત કરવા પ્રયત્નશીલ બને, દાનાદિની સાત્ત્વિકી આરાધના કરું, સાચુ ખાલે, પર વસ્તુને સ્વપ્ને પણ લેવા ચાહે નહિ, પર સ્ત્રીને મા—મેન સમાન ગણે, સતાષમય જીવન ગુજારે, ક`બધનાં કારણાથી બચવાને પ્રયત્ન કરે, તે વા શુભ દીર્ઘાયુષ્યના બંધ કરે છે, એમ સર્વાનુયાગમય પંચમાંગ શ્રીભગવતીસૂત્ર, શ્રાવક ધર્મ જાગરિકા વગેરેમાં કહ્યુ છે. ૩૦ ૩૧. પ્રશ્ન—અશુભ દીર્ધાયુષ્ય કર્યાં કારણોથી બંધાય ? ઉત્તર-ત્રીશમા પ્રશ્નના ઉત્તરમાં જણાવેલાં કારણાથી ઉલટાં-હિંસા અસત્ય કુશીલતા આદિ કારણાને સેવતાં અશુભ દીર્ઘાયુષ્ય બંધાય છે. વિશેષ ખ્રીના શ્રી વ્યાખ્યાપ્રજ્ઞત્યાદિ સુત્રામાં જણાવી છે. ૩૧ ૩૨. પ્રશ્ન—સીતા સતીને લંકામાં લ જનાર પ્રતિવાસુદેવ રાવણનું મૂલ નામ “ દશમુખ ” હતું. તેનું શું કારણ ? .. ઉત્તર-તેણે ( રાવણે ) બાલ્યાવસ્થામાં પડખે રહેલા કરડિયામાંથી નવ માણિકયરત્નને હાર બહાર કાઢીને ગળામાં પહેર્યાં હતા. તે વખતે દરેક માણિકયરત્નમાં રાવણના મુખનું પ્રતિબિંબ પડયું. પ્રતિબિંબના નવ મુખ અને એક મુખ પોતાનું એમ દશ મેાંઢાની અપેક્ષાએ તે પ્રતિવાસુદેવનું મૂલ નામ ‘દશમુખ હતું. ૩૨ ૩૩. પ્રશ્ન—દશમુખનું બીજું ‘રાવણ’ નામ પ્રસિદ્ધ છે. તેનું શું કારણ ? ઉત્તર-એક વખત દેશમુખ પ્રતિવાસુદેવ નિત્યાલોક નામના નગરના રાજા નિત્યાલાક વિદ્યાધર રાજાની રત્નાવલી નામની કુંવરીતે પરણવા જતા હતા. રસ્તામાં ક્રમસર અષ્ટાપદ પર્યંતની ઉપર થઇને જતાં પુષ્પક નામનુ વિમાન અચાનક ચાલતું બંધ પડી ગયું. આ બનાવ જોઇને પ્રતિવાસુદેવ દશમુખને ક્રોધ ચઢયા. તે જ વખતે તેણે વિમાનમાંથી બહાર આવીને નીચે તપાસ કરતાં કાઉસ્સગ્ગમાં રહેલા મહાપ્રભાવશાલી શ્રી વાલિમુનિવરને જોઇને વિચાયુ –“ અરે, દુરાચારી સુનિવેષમાં રહીને હજુ સુધી પણુ કષાયતે આ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ૧૪૭ છોડતા નથી ? આજ હું એને સમુદ્રમાં ફેંકી દઉં.” એમ વિચારીને અષ્ટાપદને ફાડીને તેની નીચે જઈને હજાર વિદ્યાઓનું સ્મરણ કરીને તેણે અષ્ટાપદને ઉપાડવા માંડયો. તેથી તે પર્યંત ડાલવા લાગ્યો. અવધિજ્ઞાનથી શ્રીવાલિમુનિએ આ બિના જાણી લીધી. તેમણે પ્રતિવાસુદેવને શિક્ષા કરવા ડાબા પગના અંગુઠાથી પર્વતને બાવ્યો. તેથી તે સ કાચાઈ ગયો તે દશમુખના મેઢામાંથી લોહી નીકળવા લાગ્યું. તેવી તે રાડ પાડવા લાગ્યો. આ કારણથી તેનુ રાવણુ નામ પ્રસિદ્ધ થયું. વિચાર કરતાં રાવણે નડ્યું કે આ કામ બાબાલિમુનિનું છે. તેથી મુનિને ખમાવીને સ્તવને તાની કિત કરીને રત્નાવલીને પરણીને લકામાં આવ્યા. ૩૩ ૩૪. પ્રી-રાવણનું આયુષ્ય કેટલું હતું કે ઉત્તર---રાવણનુ` સાડીબાર હજાર વર્ષ પ્રમાણ આયુષ્ય હતું. ૩૪ ૩૫. પ્રશ્ન—રાવણ પ્રતિવાસુદેવ તરીકે કયારે થયે ઉત્તર---રામ લક્ષ્મણના સમયમાં તે પ્રતિવાસુદેવ થયા. તે ત્રણે વીસમા મુનિસુવ્રતસ્વામી તીર્થંકરના સમયમાં થયા છે. ૩૫ ૩૬. પ્રશ્ન—લક્ષ્મણ વાસુદેવનું આયુષ્ય કેટલું હતું? ઉત્તર---૧૦૦ વર્ષ કુમારપામાં, ૩૦૦ વડલિક રાજાપ્રણામાં, ૪૦ વષૅ દિગ્વિજયપણામાં, ૧૧૫૬૦ વર્ષોં વાસુદેવપણામાં ગયા. આ રીતે બાર હજાર વર્ષોંનું આયુષ્ય શ્રી જૈન રામાયણાદિમાં કહ્યુ છે. ૩૬ ૩૭. પ્રશ્ન—પ્રતિવાસુદેવ મરીને કઇ ગતિમાં જાય ? ઉત્તર --- તે નરક જ જાય. જેમ વાસુદેવની બાબતમાં બને છે તેમ અહીં પણ સમજી લેવું. એટલે વાસુદેવ–પ્રતિવાસુદેવ મરીને નરકમાં જ જાય, બીજી ગતિમાં ન જાય. ૩૭ ૩૮. પ્રશ્ન—કાના હાથે પ્રતિવાસુદેવનું મરણ થાય ? ઉત્તર-વાસુદેવના હાથે જ પ્રતિવાસુદેવનું મરણ થાય. ૩૮ ૩૯. પ્રશ્ન—વાસુદેવનું આયુષ્ય વધારે હોય કે બલદેવનું ? ઉત્તર-—શ્રી રામચંદ્રજી બલદેવ હતા તેમનું આયુષ્ય ૧૫૦૦૦ હજાર વર્ષોંનું હતું. ને લક્ષ્મણૢ વાસુદેવનું આયુષ્ય ૧૨૦૦૦ હજાર વર્ષનું હતું. આથી સમજાય છે કે બલદેવનું આયુષ્ય વધારે હોય, ૩૯ ૪૦. પ્રશ્ન——શ્રી રામચંદ્રજીને કૈવલજ્ઞાન કયારે પ્રકટ થયું ? ઉત્તર---માહ સુદિ બારસે રાતે છેલ્લા પહારે તેમને કૈવલજ્ઞાન પ્રકટ થયું. એમ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ બનાવેલા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રના સાતમા પર્વમાં કર્યું છે. ૪૦ ૪૧ પ્રશ્ન—શ્રી રામચંદ્રજીએ કાને રાજ્ય ભળાવીને દીક્ષા લીધી? ઉત્તર-રામચદ્રજીએ પોતાના મેટા પુત્ર લવકુમારના પુત્ર અનંગદેવને રાજ્ય ભળાવીને સંયમ ગ્રહણ કર્યુ. ૪ર પ્રશ્ન—શ્રી રામચંદ્રજીએ કેટલા પરિવાર સાથે કૈાની પાસે દીક્ષા ગ્રહણ કરી ? ઉત્તર—વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીની ધરપરાના શ્રી સુત્રત મહામુનિની પાસે, શ્રી રામચંદ્રએ સાડી તેપન હાર (૫૩૫૦૦) રાજારાણી સાથે શ્રી જૈનેન્દ્રી દીક્ષા For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૧ ]. પ્રવચન-પ્રશ્નમાલા પ૬૧ | - - ગ્રહણ કરી, તેમાં-૧૬ ૦૦૦ રાજાઓ અને ૩૭પ૦૦ રાણીઓ હતી. બંને સંખ્યાને સરવાળે પપ૦૦ થાય. ૨૨ ૪૩ પ્રશ્ન–શ્રી રામચંદ્રજીને અવધિજ્ઞાન કઈ સ્થિતિમાં પ્રકટ થયું? ઉત્તર–૬૦ વર્ષ સુધી ગુરુ મહારાજની પાસે રહીને તેમણે પૂગબતને અભ્યાસ કર્યો. અવસરે ગુરુ મહારાજની આજ્ઞા પ્રમાણે તે શ્રી રામચંદ્રજી એકાકી વિહાર કરતા હતા. જે દિવસે તેમણે એકાકી વિહાર કર્યો તે જ દિવસની રાતે તેમને ધ્યાનસ્થ દશામાં અવધજ્ઞાન પ્રકટ થયું. ૪૩. ૪૪ પ્રશ્ન–જેમ શ્રી રામચંદ્રજીને સાધુપણામાં અવધિજ્ઞાન થયું, તેમ કાઈ સાધ્વીને અવધિજ્ઞાન થયું હોય, એવું દૃષ્ટાંત કાઈપણ ગ્રંથમાં જણાવ્યું છે ? - ઉત્તર–શ્રી મયાસુંદરીચરિત્રમાં જણાવ્યું છે કે રાજા શતબલ-મલયાસુંદરીના પુત્ર થાય. તેમના પિતા મહાબલ મુનિરાજ-કનકાવતી રાણીએ કરેલા ભયંકર અગ્નિના ઉપસર્ગને સહન કરીને કેવલી થઈને સિદ્ધ થયા. આ બિના સાધ્વી મલયાસુંદરીજીએ અવધિજ્ઞાનથી જાણીને શતબલને પ્રતિબોધ કરવા વિહાર કર્યો. ઉપદેશ દઈને પિતાનો શોક દૂર કર્યો, ને રાજ શતબેલ વગેરેને ધર્મારાધનમાં પ્રયત્નશીલ બનાવ્યા. આ બિનાથી જાણી શકાય છે કે-સાવા મલયાસુંદરીને અવધિજ્ઞાન પ્રગટ થયું હતું. શ્રાવક વર્ગમાં આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયાની બિના શ્રી ઉપાસક દશાંગ સૂત્રમાં જણાવી છે. ૪૪. ૪૫ પ્રશ્ન- પ્રતિવાસુદેવને જીવ માતાને ગર્ભમાં આવે. ત્યારે તેની માતા કેટલાં ઉત્તર-પ્રતિવાસુદેવની માતા ત્રણ અથવા એક સ્વપ્ન દેખે. આ બાબતમાં દષ્ટાંત એ છે ક–આ જંબુદ્વીપના પૂર્વ મહાવિદેહમાં થએલા ‘દમિતારિ નામના પ્રતિવાસુદેવની માતાએ ત્રણ સ્વપ્ન જોયાં, એમ શ્રી અજિતપ્રભસૂરિજીએ ‘શાંતિનાથ ચરિત્રમાં જણાવ્યું છે. ત્રણ વનની બિના શ્રી સતિશત સ્થાનક પ્રકરણમાં પણ જણાવી છે. અને એક સ્ત્રીન જોયાની બિન શ્રી હેમચંદ્રાચાર્ય કૃત જૈન રામાયણમાં જણાવી છે કે એક વખતે રાતે રાણી કૈકસીએ પિતના મુખમાં પેસતા સિંહને જોયો વગેરે. ૪૫ ૪૬ પ્રશ્ન-સીતા સતી કયા રાજાની દીકરી હતી ? ઉત્તર–પ્રતિવાસુદેવ કષણની પુત્રી હતી, એમ શ્રી વસુદેવ હિંડી નામના ગ્રંથમાં કહ્યું છે અને જનકરાજાની પુત્રી હતી એમ પ્રાકૃતિકબદ્ધ શ્રી પઉમચરિત્ર (રામચરિય) માં ૪૭ પ્રશ્ન-રામચંદ્રજીએ પહેલાં દીક્ષા લીધી કે સીતાએ પહેલા દીક્ષા લીધી ? ઉત્તર-પહેલાં સીતાએ શ્રી. જયંભૂષણ નામના કેવલી ભગવંત પાસે દીક્ષા લીધી. તે પછી શ્રી. રામચંદ્રજીએ દીક્ષા લીધી ૪૭ ૪૮ પ્રશ્ન-સાધ્વી સીતાએ કેટલાં વર્ષ સુધી સંયમની સાધના કરી ? ઉત્તર-૬૦ વર્ષ સુધી સાધ્વી સીતાએ સંયમની સાધના કરી હતી, એમ જેને રામાયણાદિ ગ્રંથમાં કહ્યું છે. ૪૮ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ પર ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૭ કયા.? ૪૯ પ્રશ્ન-તે સાધ્વી સીતા સંયમની સાધના કરી અને એક માસનું અનશન કરી સમાધિપૂર્વક કાલધર્મ પામી કયાં દેવતાઈ સુખ પામ્યાં? ઉત્તર-સાધ્વી સીતા અંતિમ સમયે સમાધિપૂર્વક કાલધર્મ પામીને બારમા અચુત દેવલોકમાં ઈદ્રપણે ઉત્પન્ન થયા. તેમનું બાવીસ સાગરેપનું આયુષ્ય છે. તેટલું આયુષ્ય પૂરું કરીને ૧ ચક્રવત્તી અને ૨ વૈજયંતદેવ એમ ક્રમસર બે ભવ કરીને જ્યારે રાવણ તીર્થકર થશે, ત્યારે તેમના ગણધર થઈને સીતાજીને છવ સિદ્ધિનાં સુખ પામશે. એમ શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ ચરિત્રના સાતમા પર્વ વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૪૯ ૫૦ પ્રશ્ન-સીતા સતી માથે કલંક આવ્યું તેનું શું કારણ ઉત્તર-સીતા સતી પાછલા ભવમાં શ્રોભૂતિ નામના પુરોહિતની વેગવતી નામની પુત્રી હતી. જુવાનીના મદને લઈને તેણીએ મહાગુણવંત મુનિની નિંદા કરીને તે મુનિને ખોટું કલંક દીધું હતું. તેથી બંધાયેલા કર્મના ઉદયે અહીં તેના માથે બટું કલંક આવ્યું જેથી અમુક વખત સુધી શ્રી રામચંદ્રજીએ તેમને ત્યાગ કર્યો હતો. ૫૦ ૫૧. પ્રશ્ન-જેમ પાછલા ભ માં નિયાણ કરીને વાસુદેવ થાય છે, તેવી રીતે પ્રતિવાસુદેવની બાબતમાં શું તેમ બને ? ઉત્તર-હા. પાછલા ભવમાં નિયાણું કરીને તે પછીના ભાવમાં પ્રતિવાસુદેવ થાય ૫૧. પર. પ્રશ્ન-આ અવસર્પિણી કાલમાં વધારે પ્રસિદ્ધ થયેલા અભવ્ય જીવ ક્યા ઉત્તર-૧. સંગમદેવ-તેણે ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર દેવને એક રાતમાં ભયંકર વિસ ઉપસર્ગો કર્યા હતા ૨. કાલસૌરિક (કલકરિયા) કસાઈ—જે રાજગૃહનગરને રહીશ હોતે, ને તે હંમેશા ૫૦૦-૫૦૦ પાડાને વધ કરતે હતે. ૩. કપિલા દાસી–તે રાજા શ્રેણિકની દાસી હતી. ૪. પાલક પાપી–એણે શ્રી. મુનિસુવ્રતસ્વામીના શિષ્ય-સપરિવાર શ્રી સ્કંદકરિને ઘાણીમાં પીલાવ્યા હતા. ૫. અંગારમક આચાર્ય–તેમને ૫૦૦ શિષ્ય હતા. ૬. પાલકકુમાર-તે કૃષ્ણ મહારાજના પુત્ર હતા. તેણે “હું પહેલે શ્રી. નેમિનાથને વાંદીશ, તે રાજા મને ઇનામમાં ઘોડો આપશે” આ ઈરાદાથી શ્રી નેમિનાથ પ્રભુને વંદના કરી હતી. તે દ્રવ્ય વંદના કહેવાય. ૭. વિનયરત્ન નામનો વંઠ સાધુ-એણે ઉદાઈ રાજાને મારી નાખ્યા હતા. તે ઉદાઈ રાજા કૃણિક રાજાના પુત્ર થાય. શ્રી ઉપદેશ રત્નાકરાદિ ગ્રંથમાં આ સાત અભ્યની બિના વિસ્તારથી જણાવી છે. પર ' ૫૩. પ્રશ્ન-આ ચાલુ ચોવીશીના વીસ તીર્થકરે જેમ અહીં સમેતશિખર પર્વતે મેક્ષનાં સુખ પામ્યા, તેવું બીજા ક્ષેત્રમાં કયા સ્થલે બન્યું હતું? ઉત્તર-એરવત ક્ષેત્રમાં થયેલા ૨૪ તીર્થકરોમાંના ૨૦ તીર્થકરે સુપ્રતિષ્ઠ નામના પર્વતને વિષે સિદ્ધ થયા. એમ શ્રી. તીર્થોદ્દગાલિક પન્નામાં કહ્યું છે. ૫૩ ૫૪. પ્રન–જેમ ગૃહસ્થપણમાં કેવલજ્ઞાન તથા અવધિજ્ઞાન પ્રકટ થઈ શકે છે તેમ મન:પર્યવજ્ઞાન ગૃહસ્થને પ્રકટ થાય કે નહિ ? ઉત્તર-નિર્મલ સંયમધારી સાધુ સાધ્વીઓને જ મને પર્યાવજ્ઞાન થાય, બીજાને નહિ. એમ પ્રવચનસારોદ્વાર, કર્મગ્રંથે ટીકા વગેરેમાં કહ્યું છે. ૫૪ For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સ માં ચા ૨ દીક્ષા : (૧-૨-૩) પાલીત ણમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસુરિજી મહારાજે અમદાવાદ નિવારસી ભાઈશ્રી રસિકલાલ નાન લાલ, ભાઈશ્રી અમૃતલાલ છોટાલાલ તથા તેમના સુપુત્ર ભાઈશ્રી કુમારપાળ અમૃતલાલને આષાઢ શુદિ ૧૦ના દિવસે દીક્ષા આપી. દીક્ષિતાનાં નામ અનુક્રમે મુ. શ્રી. રત્નપ્રભાવિજયજી, મુ. શ્રી. જયમભવિજયજી અને મુ. શ્રી. કીતિ પ્રવિજયજી રાખવામાં આવ્યાં અને પ્રથમ બે મુનિવર્યોને આચાર્ય મહારાજના તથા મુ. શ્રી કીર્તિમભવિજય જીને પૂજ્ય મુનિ મહારાજ શ્રી જયપ્રભવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા. (૪) વીરમગામમાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયભક્તિસૂરિજી મહારાજે ભાઈશ્રી કુંદનમલજી નાથુભાઈને અષાડ શુદિ રના દિવસે દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. કુંદનવિજયજી રાખીને તેમને પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી સુમતિવિજયજી ગણિના શિષ્ય બનાવ્યાં. (૫) જામનગરમાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી દાનસાગરજી ગણિએ બાયઠ [ક] નિવાસી ભાઈશ્રી નરશી દેવશી શાહને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી. નરેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું.. (૬) મહેસાણામાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયલમણસૂરિજી મહારાજે અવાડ શુદિ ; ડુંગરપુર નિવાસી ભાઈશ્રી વિજયચંદભાઈ ને દીક્ષા આપી. દીક્ષિતનું નામ મુ. શ્રી તત્ત્વજ્ઞવિજયજી રાખીને તેમને પૂજ્ય મુનિમહારાજશ્રી કીર્તિવિજયજીના શિષ્ય બનાવ્યા. કાળધર્મ : (૧) સુરતમાં બીજા જે વદિ ૦) ના રોજ પૂજ્ય મુનિ મહારાજ શ્રી દેવમુનિજી કાળધર્મ પામ્યા. (૨) પાટણમાં અષાડ શુદિ ૧૧ ના દિવસે પરમપૂજ્ય પ્રર્વતકજી મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ ૯૨ વર્ષની વૃદ્ધવયે કાળધર્મ પામ્યા. સ્વી કા ૨ | વિકસેનgબ્રાવતીચરિત્રકુ ( શ્રીવૃદ્ધિવિનયતિ )- સંપા - શ્રી. મુરાનની તન M, M., LL, B, પ્રશાશદ – જૈન વિથા મવન, ગનાર રાષ્ટ્રોર, પુષ્ટ સંસ્થા રૂ ૦+૬૪, ઝૂજ્ય ૧-૪-૦ સ ચ ના શહેરમાં અશાંતિના કારણે આ એક વિલ બથી પ્રગટ થયો છે તે માટે વાચકે ક્ષમા કરે. આગામી એક વખતસર-પંદરમી સપ્ટેમ્બરે પ્રગટ કરવાની અમારી ઈચછા છે, પણ કોઈ અણધાર્યા સગાના કારણે એમ ન થઈ શકે તો વાચકોને નભાવી લેવા વિનતિ છે. વ્યવસ્થાપક, For Private And Personal use only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakash Regd. No. B. 3801 કaહજારના બીજા નાના નાના પાન 9 આજે જ મંગાવા શ્રી જેનું સત્ય પ્રકાશને ત્રીજો વિશેષાંક દી પો સ વી-એ ક 2 યર પાનાંના દળદાર અને સચિત્ર આ વિશેષાંકમાં વીર નિવાણુ 'સ', ૧૦૦૦થી વીર નિર્વાણુ સં' 1700 સુધીનાં 700 વર્ષ ના ન ઇતિહાસને લગતી વિવિધ વિષયની સામગ્રી આપવામાં આવી છે. તેમજ અનેક ચિત્રોથી અ'કને સુશોભિત બનાવવામાં આવ્યા છે. દરેક જૈન ધ૨માં આ અ 'કે અવરય હોવા જોઇએ. છૂટક મૃત્યુ-સવા રૂપિયા. બે પિયા ભરીને શ્રી જેને સત્ય પ્રકાશના ગ્રાહુક બનનારને આ અ'કે ચાલુ અ'ફ તરીકે અપાય છે. શાખાના નાના નાના પાળીનાનીના ની જેનધુ મ” મહાશક સમિતિ રેશિ મલાઇની વાડી, પીક્કાંઠા અમદાવાદ, નાના હળાહળહળાનાળાનહનાનપણ For Private And Personal Use Only