________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૫૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
ગુફાઓ ઈ. સ. પૂર્વની આવેલ છે તેમાંના પ્રાચીન શિલાલેખથી ઓન્દો, ક્ષત્રપ તેમજ અન્ય રાજ્યવંશોને ઈતિહાસ મળી આવે છે. આ ગુફાઓ પૈકી નંબર ૩ની ગુફાના શિલાલેખ નંબર ૪માં પ્રથમ “ઉત્તરા” એ શબ્દ વાપરેલ છે તેમ આ શિલાલેખની બીજી લાઈનમાં “પ્રજારિયામ” શબ્દ કાતરાએલ છે. ડા. બુહલરે આ શબ્દના ગામના નામથી ઓળખાવેલ છે. (Epigraphia Indica vol. 8. PP. 72)
અજકાલાકિયામને અજકાલિક શબ્દ થઈ શકે છે તેમ અજકાલિક, અજકાલક યાને કાલકાચાર્ય વગેરે નામો જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં મળી આવે છે. આ શીલાલેખ જ્યારે કાલકાચાર્યને દક્ષિણમાં વિહાર થયેલ તે વખતે કોતરાએલ હે ઈએ.
પાંડલેના નામની ગુફા નંબર ૧૧ની છે તેમાં નીલવર્ણના રંગવાળી શ્રી ઋષભદેવ (આદીનાથ)ની જૈન મૂર્તિ બિરાજમાન છે. આ મૂર્તિ પદ્માસને ૨ ફુટ ૩ ઇંચ ઉંચાઈએ છે. અગીઆરમી તેમજ બારમી શતાદિમાં આ નાશિક જિલ્લામાં જૈનોની સારી જાહેરજલાલી હતી. પુરાતન સમયમાં હાલના નાશીક શહેરનું પ્રાચીન નામ “પદ્મનગર” અને “જનસ્થા” નામથી ઓળખાતું હતું. નાશીક ગેઝેટીઅર નંબર ૧૬ પૃષ્ઠ ૫૩૫ અને ૫૮૧) fણ આ શબ્દ જેનોનો પરિભાષિક છે. * * Cave Temples of India ch. 11 London 1880. Gagetteer of the Bonilay Presidency vol XVI P. 126-28.
ન તૈયાર છે, આજે જ મંગાવો. શ્રી જેને સત્ય પ્રકાશ”ની બીજા, ત્રીજા, ચોથા, પાંચમ, છઠ્ઠા વર્ષની પાકી તથા કાચી ફાઈલે. દરેકનું મૂલ્ય-પાકીના અઢી રૂપિયા, કાચના બે રૂપિયા,
શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક-ભ. મહાવીરસ્વામીના જીવન સંબંધી જુદા જુદા વિદ્વાનોએ લખેલ અનેક લેખોથી સભર ૩૨૮ પાનાંને અંક. મૂલ્ય છ આના. (ટપાલ ખર્ચને એક આને વધુ)
શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક—ભ. મહાવીર સ્વામી પછીનાં ૧૦૦૦ વર્ષના જૈન ઇતિહાસ સંબંધી સામગ્રીથી સભર અંક. મૂલ્ય– એક રૂપિયે
ક્રમાંક ૪૩–જૈનદર્શનમાં માંસાહાર હોવાના આક્ષેપોના જવાબરૂપ અનેક લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય-ચાર આના.
ક્રમાંક ૪પમ–કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય સંબંધી, લેખોથી સમૃદ્ધ અંક. મૂલ્ય–ત્રણ આના,
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક મિતિ જેસિંગભાઈની વાડી : ઘીકાંટા, અમદાવાદ.
For Private And Personal Use Only