________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૭
આ પ્રશસ્તિ રચી.૨૮ ૩૨
જ્યાં સુધી આ સૂર્ય-ચંદ્ર ક્ષિતિમંડળને પિષે છે ત્યાં સુધી વિધાનોથી વંચાતું આ (છી કપત્ર) સજજનેને આનંદ આપો ! ૩૩
એ પ્રમાણે કલ્પસૂત્રની પ્રશસ્તિ સમાપ્ત થઈ.
૧૮ આ પ્રશસ્તિના રચયિતા શ્રી ઉદયધર્મની પૂર્વ પટ્ટપરંપરાનું વૃક્ષ આ પ્રમાણે બને છે.
દેવભદ્રસૂરિ શ્રી વિજયચંદ્રસૂરિ
વિજસેન, પી *
ક્ષેમકીર્તિરિ
હેમકલશસૂરિ
રત્નાકરસૂરિ (રત્નાકરસૂરિની કેટલીક પાટે જયતિલકરિ થયા.)
[અભયસિંહ] જયતિલકસૂરિ
ધિર્મ શેખર, માણિજ્યસૂરિ, રત્નસાગર, સંધતિલક]
રત્નસિંહસૂરિ
ઉદયવલ્લભ જ્ઞાનસાગર ચારિત્રસુંદર ઉદયસાગર
ઉદયધર્મ * આમાં જે નામ કોંસ [ ]માં આપ્યાં છે તે આ પ્રશસ્તિમાં આવ્યાં નથી. તે બીજા ગ્રંથમાંથી જેઈને અહીં મૂક્યાં છે.
For Private And Personal Use Only