Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521546/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ -- - - - - --- - N - મHilliam તંત્રો ચીમનલાલ ગોકળદાસ શાહ : ક્રમાંક ૬-૪૭ : : અંક ૧૦-૧૧ Jail Education International For Private & Personal use One - અerever E-borg Page #2 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु ण भगवा महावीरस्स तिरि रायनयरमझे, संमोलिय सव्यसाहुसंमइयं । पतं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश (માસિક) વિક્રમ સંવત ૧૯૫ ૬ વૈશાખ-જેઠ વદ ૧૩ ને વીર સંવત ૨૪૫ સે ગુરૂવાર ઈ ઇસ્વીસન ૧૯૩૯ મેજુન ૧૫ - -- - -- - - - - વિ–ધન્ય–૬–શં–ન 1 ઉપાધ્યાથveોરમ્ : . મ શ્રી. વિષાવલિ : પપ ૨ ટુરતવરમ : મુ. ૫. શ્રી. મારવિયat : પર ૩ શ્રીનમસ્કાર મહામંત્ર મહામ્ય : શ્રીયુત સુરચંદભાઈ બદામી : ૫૭ ૪ ફલવધિ નીર્થનો ઈતિહાસ : મુ. મ. શ્રી. ન્યાયવિજયજી ૫ શાશ્વત તીર્થમાલા સ્તવન : શ્રીયુત મણિલાલ કે. શાહ : ૫૩૪ ; સાસુ વહુનાં મંદિરો : મુ. મ. શ્રી. સુશીલ વિજયજી : ૫૪૪ 19 સાચે વીર * પપ ८ चतुर्विशतिजिन स्तवन : શ્રીયુત સારાભાઈ મ. નવાબ : ૫૫૫ ૮ માંસાહારની ચર્ચા અંગે : તંત્રી સ્થાનેથી : ૫૯ ૧૦ આપણી જ્ઞાન-પરબ : શ્રીયુત કેશરીચંદ હ. ઝવેરી : ૫૬૧ સમાચાર ૫૬૪ની સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી કરે ! – પૂ. મુનિરાજને વિજ્ઞપ્તિહવે ચોમાસુ નજીક આવે છે એટલે જ્યાં જ્યાં ચતુમાંસનું નકકી થાય ત્યાંનું પૂરે. પૂરૂં સરનામું લખી જણાવવા સૌ પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ છે. જેથી માસિક ઠેકાણસર પહોંચાડી શકાય. લવાજમ થાનિક ૧-૮-૦ બહાર ૨–૦–૦ છૂટક એક ૦૩-૦ મુદ્રક : નત્તમ હરગોવિન્દ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપસ કોસ રેડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ Jain Education Infસત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી ધીકાંટા રોડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ કમાંક ૪૬-૪૭ [ भासि ५३] [१५ ४ : 3 10-12] ॥श्री उपाध्यायपदस्तोत्रम् ॥ कर्ता-आचार्य महाराज श्री विजयपनसरिजी (क्रमांक ४३ थी चालु) (आर्यावृत्तम्) अंगे सगभयणासे, पवरोवासगदसंगणामम्मि ॥ आणवायसड़ा, कहिया सडाण सेयटुं ॥ ३२ ॥ तेसिं बयपरिगहणा, गणिम्मलपरिपालणा विहाणेणं ॥ साषगवयपरियाया-गिहवासनिरूषणं वावि किचाणसणं सग्गे, उपजंते महाविदेहे य ॥ सिद्धिं पाविस्सति, इयवुत्तं ससमंगमि एगसुयरक्खधो, इस अज्झयणाई तहोवसग्गाणं सहणं पडिमावहण, ओहिसरूवं तहा दुई उपसग्गावसरे ऽवि धम्मित्तं रक्खणिज मिय बोहं ।। वियस सडाण मिणं, सुहथम्मियजीषणोवायं पवरंतगडदसांगे, अडवग्गा चरणकरणवत्ताओ। अज्झयणाई मधई ओ एगो सुयक्खंधो ॥ ३७॥ आयणिऊण वाणिं, सिरिमिजिणस्त निरुवमं सुहयं ॥ गोयमसमुहसागर-पमुहा सिद्धा चरणजोगा ॥ ३८ ॥ पगलुयक्खंधझुर्य, वग्गतिगाणुत्तरोववाइसुयं ।। तेतीसज्झयणमय, नवमंग मिणं मुणेयच्वं जालिमयालुवयाली अभयकुमारो य धारिणीतणया ।। सग दीसेणपमुहा, तेरसपुत्ता पसमपत्ता काकंदीवत्थव्यो, धण्णो बत्तीसगेहिणीचाई ॥ सुणक्खंताहणरा, सोचा सिरिवीरवयणाई ॥ ४१ ॥ आराहियवरचरणा पत्तागुत्तरविमाणसंपत्ती ॥ सेसि धरणवमंगे, कहियं परजीवणं सुहयं ॥ ४२ ॥ पण्हावागरणगे, विज्झामसाइगम्भपण्हसयं ॥ आसवसंघरभाषा, प्रयाणामं तह स्याए [अपूर्ण] Page #4 -------------------------------------------------------------------------- ________________ [ ५२९ ] શ્રી જૈન સત્ય પ્રકાશ ॥ ईलादुर्गस्तवनम् ॥ कर्ता - मुनिराज श्री भद्रंकरविजयजी महाराज ( क्रमांक ४४ थी पूर्ण ) [ इलादुर्गचेत्यैतिह्यपरिचयः ] केशरीयेन्द्रकाष्ठायां प्रतीच्यां तारणाचलः । टीटो दक्षिणायां च मुहरीपार्श्वनाथकः ॥ १० ॥ कुम्भारीयोत्तरायां वै तीर्था इयद्धरस्यते । चतुर्दिक्षु प्रशोभन्ते चैलोऽधिशोभतेऽन्तरे ॥ ११ ॥ [ युग्मम् ] अशोकसिंहासन पुष्करार्कों यो मौर्यवंशाचलकूटभूतः । पकात पत्रीकृतभूमिराज्यः प्रासीत्क्षितौ संप्रतिराट् सुजैनः ॥ १२ ॥ सपादकोटिबिम्बं वै चैत्यं सपादलक्षकम् | आर्यसुहस्तिभक्तेन येनाकारि सुभावतः ॥ १३ ॥ तेनोपतिचक्रचुम्बितपदा कारुण्यपाथोधिना । धात्री मण्डितरम्य चैत्यततिना श्रेयांनिधिस्वामिना । प्रोदधे जिनसद्मसम्प्रतिनृपेणैलं पुरा यज्जरत् । तचैत्याधिपतिस्तनोतु सुयशो वः शान्तिनाथप्रभुः ॥ १४ ॥ [ त्रिभिर्विशेषकम् ] कालव्यत्ययतः प्रजीर्णमभचैत्यं पुनर्य महत् । श्रेष्ठी दीनधमप्रदाननिपुणः श्रीवत्सराजाभिधः । ऊकेशाभिधवंश मौक्तिकसमो धर्मक्रियाकर्मठः । तत्काम्यं पुनरुद्धार सुमना पेलं महीक्षिन्निभः ॥ १५ ॥ चातुर्विधविशारद मुनिमणिर्मेधाविनामग्रणी - नाशास्त्र विधानधातृसदृशः प्रौढप्रभावाङ्कितः । सर्वज्ञो भयदेऽपिदुःखदकलौ दिव्यप्रभाभास्वरः, प्रोश्वस्वच्छचरित्रपालनतया सर्वैः सदा सेवितः ॥ १६ ॥ नृत्य द्विष्ट परङ्गकीर्तिगणिको जैनागमज्ञाग्रगो भुव्यासीद्गुणमाल्यराजिततनुर्या हेमचन्द्रः प्रभुः । तत्पादाम्बुजचञ्चरीकसदृशः श्राद्धः पुनः प्राकरोत् धर्मी श्रीलकुमारपालनृपराडैलस्य चैत्योभ्धृतिम् ॥ १७ ॥ आचार्येश्वर सोमसुन्दरविभोः सदेशनापानकृत् सभ्यश्रेष्ठलभा किरीटसुमणिर्गोविन्दनामा धनी । ऊकेशाभिघवंशवासर मणिः खानिर्गुणानां पुनः चैत्यध्वारमचीकरत्प्रसुमना पेलस्य शैलस्य वै ॥ १८ ॥ [ समाप्त ] [ १४ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર માહાભ્યા લેખક:-શ્રીયુત સુરચંદ પુરશોત્તમદાસ બદામી. એમ. એ. એલ એલ. બી. રિટાયર્ડ એ. કે. જજ (ક્રમાંક ૪૪થી ચાલુ) હવે ચોથા ઉપાધ્યાય મહારાજ વિષે વિચાર ચલાવીએ. પ્રાકૃત ભાષામાં એને ઉવઝાય એ શબ્દથી દર્શાવવામાં આવે છે. એ શબ્દને એકાક્ષરી નિર્યુક્તિ પ્રમાણે અર્થ કરતાં “ઉ” અક્ષરને અર્થ ઉપયોગ કરે એવો થાય છે, અને જઝા” અક્ષર ધ્યાનના અર્થમાં વપરાય છે. આથી “ઉજઝા” એટલે ઉપગપૂર્વક ધ્યાન કરનારા એ થાય છે. એ “ઉજઝા' શબ્દ ઉવજ્ઝાય શબ્દનું બીજું રૂપ છે. એને અપભ્રંશ થઈને “ઓઝા” એવો શબ્દ પણ આપણું સાંભળવામાં આવે છે. “ઓઝા ” શબ્દનો પણ વિશેષ અપભ્રંશ થઈને “ઝા' શબ્દ બોલાય છે. જેમ કે શશિનાથ ઝા. ઉવજઝાવ’ શબ્દના “ઉજઝા' રૂપનો આ અર્થ કહ્યો. પણ એ શબ્દમાં “વ” અક્ષર કાયમ રાખીને પણ એકાક્ષરી નિર્યુકિતથી અર્થ કરવામાં આવે છે અને તેમાં જણાવવામાં આવે છે કે ઉગયેગપૂર્વક પાપ વર્જનથી ધ્યાનમાં આરહણ કરીને કમેની ઓસણ એટલે અપનયન-દૂર કરવાપણું જે કરે છે તેને “ઉવજ્ઝાય” અથવા ઉપાધ્યાય' કહે છે. ઉપાધ્યાય શબ્દના, સંસ્કૃત વ્યાકરણના નિયમ પ્રમાણે જુદા જુદા નીચે જણાવેલા અર્થે પણ થઈ શકે છે (૧) “ઉપાધ્યાય માં બે શબ્દો છે-ઉપ અને અધ્યાય. “ઉપ' એટલે સમીપ આવીને, “અધ્યાય” એટલે અધ્યયન કરવું (“ઈ ધાતુ અધ્યયન અર્થમાં વપરાય છે). એથી આખા શબ્દને અર્થ, જેઓની પાસે જઈને સૂત્રાત્મક જિન શાસ્ત્રનું અધ્યયન કરાય તે, એ થઈ શકે છે; (૨) “ઈ” ધાતુ ગતિ અર્થમાં પણ વપરાય છે. તેને “અધિ” એવો ઉપસર્ગ લાગવાથી જેમની પાસેથી જિન પ્રવચન અધિગત એટલે પ્રાપ્ત કરાય તે એ થઇ શકે. (૩) “ઈ' ધાતુ સ્મરણ અર્થમાં પણ આવે છે, તે અર્થમાં અધિકપણે જેમનાથી સૂત્રથી જિન પ્રવચન સ્મરણ કરાય એ થઈ શકે, (૪) ઉપધાન એટલે ઉપાધિ એટલે સમીપતા એમ અર્થ કરતાં જેમની સમીપતાથી કે સમીપતામાં શ્રત જ્ઞાનને “આય” એટલે લાભ થાય તે ઉપાધ્યાય એવો અર્થ પણ સમજાય; (૫) “ઉપાધિ' એટલે વિશેષણે–એ અર્થ કરતાં જેમની પાસેથી ઉપાધિનો એટલે સારાં સારાં વિશેષણને લાભ મળે એ રીતે અર્થ ઘટે; (૬) “ઉપાધિ' એટલે સંનિધિ-પાડેશ-સામીપ્ય એ અર્થ કરતાં, જેમનું સામીપ્ય ઇષ્ટ ફળરૂપ હોવાથી આય એટલે લાભ રૂપ છે એમ અર્થ થાય. અથવા જેઓનું સામીય, આય એટલે ઇષ્ટફળ તેના સમૂહને મુખ્ય હેતુ છે, એ અર્થ થઈ શકે; (૭) ઉપ એટલે ઉપહત એટલે નાશ પામ્યા છે, “આધ્યામ' એટલે મનની પીડ (આવિ) ના લાભ (આય) જેનાથી અથવા નાશ પામ્યા છે “અધી' એટલે Page #6 -------------------------------------------------------------------------- ________________ [૫૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ = = કુબુદ્ધિના લાભ (અધી) જેનાથી અથવા નાશ પામ્યા છે કુત્સિત ધ્યાન (અ+ ધ્યાય ) જેનાથી તે ઉપાધ્યાય એ પણ અર્થ થઈ શકે; (૪) જેઓ સ્વ અને પારને હિતકારી ઉપાયના થાય એટલે ચિન્તવનાર છે તે ઉપાધ્યાય એ અર્થ પણ થઈ શકે. પરંતુ સાધારણ રીતે ઉપાધ્યાય શબ્દને અર્થે કરવામાં આવે છે તે આ મુજબ છે. શ્રી જિનેશ્વર ભગવાને એ જે બાર અંગ રૂપ સ્વાધ્યાય પ્રથમ કહે છે. અને જે ગણધર ભગવાનોએ પરંપરાએ ઉપદેશેલે છે, તે સ્વાધ્યાયનો સૂત્રથી શિષ્યને જેઓ ઉપદેશ કરે છે તેઓ ઉપાધ્યાય કહેવાય છે. આવા ઉત્તમ મહાનુભાવ હિતકારી ઉપાધ્યાય મહારાજનું આપણે કાંઈક ધ્યાન કરીએ. જે દ્વાદશાંગરૂપ સ્વાધ્યાયના પારગામી છે, જે તેના અને ધારણ કરનારા છે, અને જે સૂત્ર અને અર્થ એ બન્નેના વિરતારમાં હંમેશાં રક્ત હોય છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું. જેઓ પથ્થર સમાન શિને પશુ, સૂત્રરૂપ તીણ શાસ્ત્રની ધારથી, સર્વ લોકોના પૂજનીય બનાવે છે તે ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું. મેહરૂપી સર્પથી દશાયેલા હોવાથી જેઓનું આત્મજ્ઞાન નષ્ટ થઈ ગયેલું છે તેવા જીવોને પણ વિષવૈધોની માફક જેઓ ચૈતન્ય આપે છે તે ઉપાધ્યાય ભગવાનને હું ધ્યાઉં છું. અજ્ઞાનરૂપ વ્યાધિથી પીડાયલા પ્રાણીઓને જેઓ મહા વૈદ્યની માફક ધૃતરૂપ ઉત્તમ રસાયણ આપે છે એવા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન કરું છું. ગુણરૂપ વનેને નાશ કરનાર જાતિમદ આદિ આઠ મદરૂપી માન્યસ્ત હાથીઓને વશ કરવા માટે અંકુશ સદશ ઉપાધ્યાય ભગવાનોને હું થાઉં છું. બીજા દરેક પ્રકારના દાનનો ઉપયોગ એક દીવસ, મહિને કે એક જીંદગી પર્વત હેય છે એવું જાણીને જે મહાત્માઓ છેઠ મુક્ત પર્યત લઈ જાય એવું જ્ઞાનરૂપી દાન સદા આપ્યા કરે છે તે મુતજ્ઞાનના દાતા ઉપાધ્યાય ભગવાનનું હું ધ્યાન ધરું છું. અજ્ઞાનથી મીંચાઈ ગયેલા નેત્રે જે ઉપકારી ગુરૂમહારાજે પ્રશસ્ત શારૂપી શઆવડે સારી રીતે ખુલ્લાં કરી દે છે તેઓનું હું ધ્યાન કરૂં છું. બાવનાચંદનના રસ જેવાં શીતલ વચને વડે મિથ્યાત્વ, અવિરતિ અને કષાયરૂપ પાપના તાપથી સંતપ્ત થઈ રહેલા લોકોને સર્વ તાપને જેઓ દૂર કરી શીતલતા ઉપજાવે છે તે મહાત્મા ઉપાધ્યાય ભગવંતેનું ધ્યાન ધરું છું જેઓ આખા ગણુ સમુદાયની ચિંતા રાખનારા છે, જેઓ આખા ગણ સમુદાયને તૃપ્તિ કરનાર છે, જેઓ આચાર્યપદની ગ્યતાવાળા હોઈ ભવિષ્યમાં આચાર્ય થવાના છે તેથી રાજકુમાર તુલ્ય કહેવાય છે અને જેઓ શિષ્ય વર્ગને વાચા આપે છે તે ઉપધ્યાય ભગવાન જરૂર નમસ્કાર કરવા યોગ્ય છે અને તેમને હું નમસ્કાર કરું છું. ૧ જુઓ વિ. સ. મા. ૧૭ આ. મા. ૨૭ ૨ જાઓ રિહરવાલ કહા ગા, ૧૨૪૫ થી ૧૨૫૩ For Private & Personal use only Page #7 -------------------------------------------------------------------------- ________________ અકે ૧૦-૧૧) શ્રી નમસ્કાર મહામંત્ર-સાહાન્ય [૫૯] આવા પરમ ઉપકારી ઉપાધ્યાય ભગવાનને કરેલા નમસ્કાર હજારો ભવથી મુક્ત કરાવે છે, બધી બીજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાને દૂર કરે છે, અને પરમ મંગળરૂપ છે. એ ઉપાધ્યાય ભગવાનને મારે વારંવાર નમસ્કાર છે. હવે પાંચમા સાધુ મહારાજ વિષે વ્યાખ્યા વિચારીએ સાધુ” શબ્દના અર્થ પણ વિવિધ રીતિએ કરવામાં આવે છે, (૧) જ્ઞાનાદિ શકિતઓ વડે મોક્ષને જે સાધે છે તે સાધુ કહેવાય. સામાન્ય રીતે ઇચ્છિત અને જે સાધે તે “સાધુ” એમ સમજાય. પણ અહિં આપણે તે ભાવ સાધુ સંબંધી જ વ્યાખ્યા વિચારવાની છે, અને તેઓને ઈચ્છિત અર્થે મોક્ષ સિવાય બીજો હેઈ શકે જ નહિ, અને તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ શકિતઓથી જ પ્રાપ્ત થાય તેમ છે, તેથી સાધુ' શબ્દને અર્થ અહિં તે મુજબ કરવામાં આવે છે. (૨) એકાક્ષરી નિર્યુક્તિથી પણ એને અર્થ એ જ પ્રમાણે આવી શકે છે. તે “સાધુ” શબ્દમાં જે બે અક્ષરો રહેલા છે તેને અર્થ કરતાં જણાવવામાં આવે છે કે “સા' અક્ષરથી નિર્વાણ સાધક થાગોને (એટલે સમ્યગ દર્શનાદિ ઉત્તમ વ્યાપારોને) જે સાધે, અથવા સંયમ કરનારને સહાય આપે છે, એમ સમજવું; અને “ધ” અક્ષરથી સર્વ પ્રાણી માત્રમાં જે સમભાવનું સમપણાનું ધ્યાન કરે છે, એમ સમજવું. એટલે ભાવાર્થ એ નીકળે કે સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રના વ્યાપારમાં સદા કાળ જેઓ મચી રહેલા છે અને પ્રાણી માત્રને સમભાવથી ખાઈ રહેલા છે એટલે કોઈના ઉપર રાગ કે દેશની પરિણતિ જેઓને થતી નથી તેઓ “સાધુ” કહેવાય. આવા સાધુ ભગવંતે વિષય સુખથી પાછા હઠી ગયેલા છે. વિશુદ્ધ ચારિત્રરૂપી નિય મથી યુક્ત છે, અને વાસ્તવિક ગુણોને સાધનારા હેઈ સદા આત્મકાર્યમાં ઉજમાળ હેયા છે, એટલું જ નહિ પણું તેઓ પરમાર્થ સાધનની પ્રવૃત્તિમાં મચેલા અને સંયમ પાળના અન્ય સાધુઓને અસહાયપણામાં સહાય આપવામાં સદા તત્પર હોય છે, તેથી તેઓ નમસ્કાર કરવાને ગ્ય છે. આ પાંચમાં પદમાં પ્રથમના ચાર પદે કરતા આપણે કોઈ વિશેષ શબ્દો જોઈએ છીએ. એ પદમાં “નમો સ્ત્રોઇ નવ સ” એ શબ્દો હોવાથી બીજા પદેના કરતાં “લોએ અને “સબ્ધ” એ બે શબ્દો વધારે આપણું જોવામાં આવે છે. એ શબદો આ પદમાં વધારે મૂકવાનું કારણ પણ આપણે સમજી લેવું જોઈએ. સાધુ અનેક પ્રકારના હોય છે જેમકે (A) સર્વવિરતિ પ્રમત્તાદિ, પુલાકાદિક, જિન ત્મિક. પ્રતિમાકલ્પિક, યથાલંદલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થવિરકલ્પિક, સ્થિતકલ્પિક, સ્થિતપસ્થિતકલ્પિક, તથા કપાતીત; ૪) પ્રત્યેક બુદ્ધિ, સ્વયંબુદ્ધિ, બુધિત આવા અનેક ભેદ હોય છે. ક્ષેત્રથી ભારતાદિ બેઠવાળા હેય, કાળથી સુષમ, દુધમાદિકાળ ભેટવાળા હોય, તે સર્વ ગુણવાની અવિષે નખનીયતા પ્રતિપાદન કરવા માટે “સર્વ' શબ્દ જોડે છે. અરિહંતાદિ પદમાં એ શબ્દ નથી વપરાય છતાં પણ ઉપલક્ષણથી ત્યાં પણ એ સમજી લેવાનો છે. અથવા “સલ્વ' શબ્દનો અર્થ બીજી રીતે પણ થઈ શકે છે. “સબૂ’ શબ્દનું સંસ્કૃતમાં જુઓ આ ગા ૧૦૦૨ Page #8 -------------------------------------------------------------------------- ________________ [ ૧૩૦ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ : “સાર્વ” રૂપ પણ થાય. અને સાર્વ” એટલે (૧) સર્વ જીવના હિતકરનાર, અથવા (૨) સર્વના–અરિહંતના-(બુદ્ધાદિ-અન્ય દેવના નહિ). આથી ‘સવ્વસાહૂણું એટલે સર્વ જીને હિત કરનાર સાધુઓ, અથવા અરિહંત દેવના સાધુઓ એવો અર્થ સમજાય. વળી સર્વને સાથે તે સવ્વસાહૂ એમ પણ અર્થ કરાય, એટલે સર્વ શુભ યોગોને સાધનાર; અથવા સાર્વને એટલે અરિહંતની આજ્ઞા પ્રમાણે વતીને આરાધન કરે તે “સવ્વસાહૂ’ કહેવાય; અથવા દુર્નોનું નિરાકરણ કરીને અ ને પ્રતિષ્ઠાપે તે “સવ્યસાદૂ કહેવાય. વળી “સબૈ’નું “શ્રવ્ય” અથવા “સભ્ય એવું રૂપ પણ થઈ શકે છે. એ રૂપ લઈએ ત્યારે શ્રવ્ય એટલે શ્રવણ કરવા યોગ્ય વાક્યમાં નિપુણ, અથવા સવ્ય એટલે અનુકૂળ કાર્યો કરવામાં નિપુર્ણ એમ અર્થ થાય. એ” શબ્દ વાપરવાનું કારણ એ છે કે “સર્વ ' શબ્દ દેશ સર્વતાને વાચક પણ છે તેથી અપરિશેષ સર્વત બતાવવા માટે “એ” શબ્દ વાપર્યો છે. એ એટલે મનુષ્ય લોકમાં. આ પ્રમાણે જુદા જુદા આ પદના અર્થો આપણે જોયા. સાધુ મહારાજને શા કારણથી નમસ્કાર કરવામાં આવે છે તે પણ તેમાં કેટલેક અંશે જોયું. એવા સાધુ મહારાજની કાંઈક વિશેષ સ્તવના કરીએ. જેઓ દર્શન, જ્ઞાન અને ચારિત્રાપ એકીભાવ પામેલા ત્રણ રત્નથી મેક્ષ માર્ગને સાધી રહ્યા છે તે સર્વ સાધુ મહારાજાઓને હું વન્દન કરૂં છું. જેઓની પાસેથી આર્ત અને રૌદ્ર એ બે દુષ્ટ ધ્યાને જતાં રહેલાં છે, જેઓ ધર્મ અને શુકલ એ બે ધ્યાને ધ્યાયી રહ્યા છે, અને જેઓ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા એ પ્રકારની શિક્ષા શીખી રહ્યા છે તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કાર કરું છું. જે મને પ્તિ, વચનગુપ્તિ અને કાલગુપ્તિ એ ત્રણ ગુપ્તિયુક્ત છે, માયાશલ્ય, મિથાત્વશલ્ય અને નિયાણુશલ્ય એ ત્રણ શલ્યથી રહિત છે, રસગારવ, રિદ્ધિગારવું, અને શીતાગારવ એ ત્રણ પ્રકારના ગારવ-અભિમાનથી વિમુકત થયેલા છે, અને જેઓ જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ ત્રિપદીને પાળે છે તે સર્વસાધુ મહારાજને હું વાંદું છું. જેઓ રાજકથા, દેશકથા, ભક્તકથા અને સ્ત્રીકથા એ ચાર વિકયાથી દૂર રહેલા છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન એ ચાર ભેદેવાળા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયે જેમણે છોડેલા છે, અને જેઓ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ પ્રરૂપી રહેલા છે, તે સર્વ સાધુઓને વંદન કરું છું. મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા એ પાંચ પ્રમાદે જેમણે ત્યજી દીધા છે, પાંચે ઈદ્રિયો જેઓએ જીતી લીધી છે, અને પાંચ સમિતિનું જેઓ પાલન કરી રહ્યા છે, એવા સર્વ સાધુ મહારાજેને હું નમસ્કાર કરું છું જેઓ પૃથ્વી આદિ કાયના જીવોનું રક્ષણ કરવામાં નિપુણ છે, હાસ્યાદિ છ જેઓએ ત્યજી દીધેલા છે, અને પાંચ મહાવ્રત અને છ રાત્રિભેજનવિરમણ વ્રત એ છ પ્રકારના વ્રત જેઓ ધારણ કરે છે, તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કાર કરૂં છું. ૧ જુએ સિરિવાલ કહા ગા. ૧૨૫૪ થી ૧૨૧ર. Page #9 -------------------------------------------------------------------------- ________________ ફલવ િતીર્થનો ઈતિહાસ લેખક – મુનિરાજ શ્રી. ન્યાયવિજયજી ( ક્રમાંક ૪૪ થી ચાલુ) ફધીના લેખેનું અવલોકન આપણે પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થકલ્પ અને ઉપદેશતરંગિણી આ ત્રણે ગ્રંથકારોના શ્રી ફોધીતીર્થ સંબંધી ઉલ્લેખો વાં. આમાં પ્રથમ અને અંતિમ ગ્રંથકારોના ઉલ્લેખમાં કથા વસ્તુમાં અનેકય નથી. તેમજ વાદી શ્રી દેવસૂરિજીની વિધમાનતામાં તીર્થ સ્થાપના થઈ એમાં પણ એકવાકયતા છે. પુરાતન પ્રબંધ સંગ્રહકાર એક ખુલાસો સાફ આપે છે કે શ્રી દેવસૂરીશ્વરજી મહારાજે પિતાના શિષ્યો શ્રી ધામદેવગણિ અને શ્રી સુમતિ ભગણિને વાસક્ષેપ આપી મેકલ્યા અને તેમણે ગુરૂઆજ્ઞા મુજબ વાસક્ષેપ કર્યો. અર્થાત પ્રતિષ્ઠા કરી અને તીર્થ સ્થાપ્યું. બાદમાં શ્રી જિનમંદિર પૂરું થયા પછી ધ્વજારોપણ સમયે પિતાના જ શિષ્યરત્ન મહાપ્રતાપી મી જિનચંદ્રસૂરીજીને વાસક્ષેપ આપીને મોકલ્યા છે અને તેમણે વાસક્ષેપ કર્યો છે. વત માટે પણ ઉપર્યુકત બને ગ્રંથકારોને એક મત છે. અર્થાત્ ૧૧૯૯માં ફાગણ શુદિ ૧૦ મે પ્રતિષ્ઠા–બિંબસ્થાપના અને ૧૨૦૪માં ધ્વજારોપણ થયાં. એટલે આ બન્ને ગ્રંથકારની માન્યતા મુજબ આ તીર્થની સ્થાપનાનું શ્રેય આચાર્ય શ્રી દેવરિજી (વાદિ શ્રી દેવસૂરિજી) મહારાજને અને તેમના શિષ્યને જ છે. જયારે વિવિધ તીર્થકલ્પકાર ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ “ફોધી પાર્શ્વનાથકલ્પ'માં લંબાણ પૂર્વક ઇતિહાસ આપે છે અને “ઘનાણાપવા इक्कासिइसमहिए विकमावरिसेसु आइकतेसु धम्मघोससूरिहि पासनाहજેસિંહ ચાવદર્શનમાઉં પદ ાિ !” અર્થાત વિક્રમનાં ૧૧૮૧ આ લેકને ભય, પર લોકને ભય ઇત્યાદી સાત ભય જેઓએ જીતેલા છે, જાતિમદ આદી આઠ મદ જેઓ પાસેથી જતા રહેલા છે, અપ્રમત્તપણે જેઓ બ્રહ્મચર્યની નવવાડાનું પાલન કરે છે તે સર્વ સાધુ મહારાજાઓને હું નમસ્કાર કરું છું. ક્ષમા આદિ દશ પ્રકારને ધર્મ જેઓ પાળી રહ્યા છે, સા સંબંધો બાર પ્રતિમાઓ જેઓ ધારણ કરે છે, બાર પ્રકારનો તપ જેઓ સેવી રહ્યા છે, તે સર્વ સાધુ મહાત્માઓને હું નમસ્કારું છું. જે ના શરીરમાં સત્તર પ્રકારને સંયમ નિવાસ કરી રહ્યા છે, અને અઢાર હજાર શીલાંગ ઉત્તમ રીતે ધારણ કરી જેઓ પંદર કર્મભૂમિમાં વિચરી રહ્યા છે, તે સર્વ સાધુ મહારાજાઓને હું નમસ્કાર કરું છું. સાધુ મહાત્માઓને કરાયેલે નમસ્કાર જીવને હજારે ભવથી મુકાવે છે. બોધિબિજની પ્રાપ્તિ કરાવે છે, અપધ્યાન દૂર કરે છે અને પરમ મંગળરૂપ છે. એ સાધુ મહારાજને મારે નમસ્કાર વારંવાર હે! [ચાલુ Page #10 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૨ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ek r વર્ષ વીત્યા પછી શ્રી ધર્મ ધાણસૂરિજીએ ચતુર્વિધ સંધ સમક્ષ શ્રી પાર્શ્વનાથજીના ચૈત્યમાં શિખર પ્રતિષ્ઠા કરી ( ધ્વજારાપણુ અથવા કલશ ચઢાવ્યે ). આ વાકયેામાં હ્રાણું સમાયું છે. તેઓ ચેકકસ પ્રતિષ્ઠા કાણે કરી, કયારે, કઈ તિથિએ કરી તેને પણ સ્પષ્ટ માત્ર ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્મધાષસૂરિજીએ કરાવ્યાનુ જ ઉપસ્થી એક અનુમાન સ્પષ્ટ થાય છે કે તીથ સ્થાપના અને પ્રતિષ્ઠા આદિ તા શ્રી વાદિદેવસૂરિજી મહારાજના હાથથી થઈ છે અને પાછળથી ચૈત્ય શિખરની પ્રતિષ્ઠા શ્રી ધર્માધાષસૂરિજીએ કરી હશે અને સહયેગી તરીકે ગુરૂ વાસક્ષેપ લઈ ને આવેલા શ્રી વાદિદેવસૂરિજીના શિષ્ય શ્રો જિનચંદ્રસૂરિજી પણુ વિદ્યમાન હશે. સંવત નથી લખતા. ખુલાસા નથી કરતા. લખે છે. એટલે આ અહીં એક પ્રશ્ન થાય છે કે સવાના મતભેદનું શુ ? મારી માન્યતા મુજબ સંવતને પણ મત ભેરુ નથી, કારણ કે પુરાતન પ્રબંધ સંગ્રહ અને ઉપૉશ તરગિણી કાર્ તે સંવતા, મહિના અને તિથિ સ્પષ્ટ આપે છે અને તે બન્નેમાં પૂરેપૂરી એકવાક્યતા છે. અને શ્રી જિન ભસૂરિજી મહારાજ ચાસ સવત નથી આપતા તેઓ તા રસસનું લિટ્સદ્દિનું વિશ્વમાવસેતુ અદ્વૈતેવુ ” લખે છે, અર્થાત્ ૧૧૧ વ્યતીત થતાં આ કામ થયું છે પણ મારે તે ચોક્ક નથી લખતા એટલે ૧૧૮૧ પછી આવે અથ કરીએ તે! તેમાં ૧૧૯૯ અને ૧૨૦૪ પશુ આવી જાય છે. આ ઉપરથી સંવતાને મતભેદ વધુ ટકી નથી શકતા. * ગ્મા સિવાય શિલાલેખી પ્રમાણે પશુ મળે છે તે પણ આપણે જોઈ લઈએ. બાબુ પુરચંદજી નાહર સંપાદિત પ્રાચીન શિલાલેખ સંગ્રહ ભા. ૧ માં લાધીના મહત્ત્વના શિલાલેખો છે. તેમાં લેખાંક ૮૭૦ આ પ્રમાણે છેઃ 66 ' संवत् १२२१ मार्गसिर सुदी ६ श्री फलवर्द्धिकायां देवाधिदेव श्री पार्श्वनाथचैत्ये श्री प्रागवट वंसीय 'रोपी' मुणि मं. दसादाभ्यो आत्मश्रेयार्थ श्री चित्रकुटीय सिलफट सहितं चंद्रको प्रदत्तः शुभं भवत् " ॥ જો લેખ નીચે પ્રમાણે છે, પરન્તુ આ લેખમાં સવદ્ ન હાવાથી તેને આ વિષય સાથે અહુ ઓછા સબંધ છે, છતાંય વાચકોની જાણ ખાતર આપું છુ. લેખાંક. ૮૭૧, " चैत्यों नरवरे येन श्री सल्लक्ष्मटकारिते मंडपो मंडने लक्ष्याकारितः संघभास्वता ॥ १ ॥ अजयमेरु श्री वीरचैत्ये येन विधापिता श्री देवा बालकाः ख्याताश्चतुर्विंशति शिखराणि ॥ २ ॥ श्री श्रेष्ठी श्री मुनिचं द्रारूयः श्रीफलवद्धिका पुरे उत्तानपट्टं श्री पार्श्वचत्येऽचीकरदद्भूतं ॥ ३॥”* (લેખ સંગ્રહ પૃ. ૨૨-૨૨૨ ). 93 શ્રીયુત સત્રરલાલજી નાહઃઢાએ જૈન સત્ય પ્રશ્નાર્થે વર્ષાં ૪, અંક ૪, પૃ. ૨૮૭ માં લખ્યુ છે ૐ गर्भगृह प्रवेश द्वारको सं. १२२१ की लक्ष्मट श्रावकको प्रशस्ति में उत्तानपट कराने का उल्लेख है. પરન્તુ તેઓ ભૂલ્યા છે. સમટના લેખમાં સવતના હલ્લેખ જ નથી. લક્ષ્મટના લેખ જ જુદો છે. શ્રીયુત નાહારજીએ બન્ને લેખાના આં ૮૭૦ અને ૮૭૧ અલગ અલગ આપ્યા છે. સવતને ફલ્લેખ ૮૭૦ માં છે જેમાં ઉત્તાનપઢના લેખ નથી. Jain Educatiજીમા તરફે જરૂર ધ્યાન આપે đe & Personal Use Only fi Page #11 -------------------------------------------------------------------------- ________________ અ. ૧૦–૧૧] ફૂલવિધ તીના ઇતિહાસ [ ૫૩૩ ] વાચકો સમજી શકશે કે લેખાંક ૮૭૦ ના શિલાલેખ મુજબ ૧૨૨૬ પહેલાં ફો ધિપાર્શ્વનાથજીનું ચૈત્ય વિદ્યમાન હતું જ. આ શિલાલેખી પ્રમાણુ એવું અકાટવ છે કે જેને વિરોધ કે જેની ઉપેક્ષા કાઈથી થઈ શકે એમ જ નથી, અર્થાત ૧૨૨૧ પહેલાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય લેાધીમાં વિદ્યમાન હતું એ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ઉપર્યુ કત બધાં પ્રમાણેă વિરૂદ્ધમાં જાય એવું એક પ્રમાણુ શ્રીયુત ભવરલાલજી નાહટાએ પોતાને ઉપલબ્ધ ગુર્વાવલીના આધારે રજુ કર્યુ છે. તેઓ લખે છે કે શ્રી જિનપતિસૂરિજીએ " सं. १२३४ फलवर्धिकायां विधि चैत्ये पार्श्वनाथः સ્થાપિત: ' તેએ પાતાના આ પ્રમાણ ઉપર વધુ લખતાં જણાવે છે કેઃ—अब यह मिस्सन्देह प्रमाणित हो जाता है कि पार्श्वनाथ भगवानकी प्रतिष्ठा सं. १२३४ में खरतरगच्छाचार्य श्री जिनपतिसूरिजीने ી થી.” પરન્તુ વાચકોએ જોયેલાં ત્રણ ગ્રંથકારનાં અને ૧૨૨૧ ના શિલાલેખના આધારે શ્રીયુત નાહટાજીનુ લખાણુ અપ્રમાણિત લાગે છે. ૧૨૨૧ ના શિલાલેખની ઉપેક્ષા તે કાઈ રીતે થઇ શકે એમ જ નથી. જ્યારે ૧૨૨૧ ના શિલેખ આપણને સાફ કહે છે કે ૧૨૨૧ પહેલાં કલાધીમાં શ્રી પાર્શ્વનાથ ચૈત્ય હતું જ ત્યારે ૧૩૪ માં પ્રતિષ્ઠા થયાનું માની જ કેમ શકાય ? ગ્રંથકારામાં પુરાતન પ્રબંધ સંગ્રહકાર સૌથી પ્રાચીન લેખક છે. અને તેમના જ કથનને ઉપદેશતરંગિણીકાર પૂરેપૂરી પુષ્ટિ આપે છે. અને વિવિધ તીર્થ કલ્પકાર કે જેઓ પુરાતન પ્રબંધ–સંગ્રહુકાર પછીના અને ખાસ ખરતગચ્છના જ વિદ્વાન આચાર્ય છે તે શા માટે પેાતાનાજ માનનીય આચાર્યને લેધી તીર્થાંના પ્રતિષ્ઠાપક નથી જણા વતા એ એક સમસ્યા છે. 7 વિવિધ તીર્થંકલ્પમાં ‘· કન્યાયનીય મહાવીર કલ્પ છે તેની પ્રતિષ્ઠા ખરતર ગચ્છીય આચાર્ય શ્રીજિનપતિસૂરિજીએ કરી છે તેનું સૂચન કરતાં શ્રી જિનપ્રભસૂરિજી લખે છે કેઃ— " बारहसयतितीसे विकमवरिसे (१२३३) आसाढ सुख दसमी गुरुदिवसे सिरि जिणवइरिहिं अम्हच्चय पूव्वायरिपहिं पइट्ठिया " અર્થાત્ વિ. સં. ૧૨૭૩ માં અમારા પૂર્વાચાય શ્રીજિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરી.” વાચક આમાં ગ્રંથકારે લખેલ ચોકકસ સંવત સાથે ક્લેષ્ઠિ તીર્થંકલ્પમાં જણાવેલા સવતની તુલના કરી લ્યે તે સૂચના અસ્થાને નથી. જ ખીજું શ્રી જિનપતિસૂરિજી મહારાજ ખરતગચ્છના છે અને શ્રી જિનપ્રભસૂચ્છિ પણ ખરતરગચ્છના જ છે એટલે જિનપતિસૂરિજીને ‘અમારા પૂર્વાચા' તરીકેનું ગૌરવભર્યું માન આપે છે. આટલું 'છતાંય લીધી તીર્થંકપમાં પોતાના એ જ પૂર્વાચાર્યને કેમ યાદ નથી કરતા? ૧૧૩૩ના પોતાના પૂર્વાચાના કાને માનભેર યાદ કરનાર શ્રી જિનપ્રભસૂરિજી ૧૨૩૪ના તેમના કાર્યને ભૂલી જાય એ કાષ્ઠ રીતે સંભવિત જ નથી. એટલે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજની માન્યતા મુજબ નિસ્સન્દેહ સિદ્ધુ થાય છે કે શ્રી જિનપતિસૂરિજી Page #12 -------------------------------------------------------------------------- ________________ [૩૪] શ્રી જૈન સત્ય પ્રકાશ મહારાજે નથી તે લેધીમાં પ્રતિષ્ઠા કરાવી કે નથી તે ફલેધીમાં તેમના હાથે તીર્થ સ્થાપના થઈ. આ સિવાય ફોધી તીર્થના કલ્પની અન્તમાં લખેલ નીચે એક ખુબ જ મનનીય છે – इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलयम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्धिपार्श्वविभोः॥ ભાવાર્થ-આ પ્રમાણે આપ્તજનના મુખેથી સાંભળીને; અને સંપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભસૂરિએ ફલેધી પાર્શ્વનાથ પ્રભુને આ કલ્પ બનાવ્યું છે.” શ્રી જિનપ્રભસૂરિજી મહારાજને ઉપર્યુક્ત ક આપણને બરાબર સૂચવે છે કે મેં આ કલ્પ ખૂબ જ સાવધાનીથી લખે છે એટલે કે શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના સમય સુધી ન તે એ માન્યતા હતી કે ખરતરગચ્છીય શ્રી જિનપતિસૂરિજીએ ફોધીમાં પ્રતિષ્ઠા કરી હોય કે તીર્થ સ્થાપના કરી . આ ઉપરથી એ નિષ્કર્ષ નીકલે છે કે નાહટાજીએ આપેલ પ્રમાણ અસન્દિગ્ધ નથી જ. શ્રીયુત નાહાટાજીએ રજુ કરેલ ગુર્વાવલી વદિ શ્રી જિનપ્રભસૂરિજીના સમયે વિદ્યભાન હેત, કે ખરતરમીય શ્રીજિનપતિસૂરિજીએ વધીમાં પ્રતિષ્ઠા કરાવ્યાને પિતાના સંપ્રદાયમાં પોષ પણ ચાલુ હોત તે શ્રી જિનપ્રભસૂરિજી એનો ઉલ્લેખ જરૂર કરત, જયારે તેઓશ્રી એ સંબંધી કાઈ સૂચન જ નથી કરતા ત્યારે આપણે એ જ માનવું પડે કે શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી નાહટાજીએ રજુ કરેલ પટ્ટાવલિ કે તે પ્રલ ચાલુ નહિ હોય કે જેથી નાહાટાજીનું પ્રમાણ સત્યરૂપે આપણે સ્વીકારી શકીએ. પુરાતન પ્રબંધ સંગ્રહ, વિવિધ તીર્થકલ્ય, ઉપદેશતરંગિણી, ઉપદેશ સપ્તતિકા આદિ પ્રથોના આધારે એ તો સ્પષ્ટ સિદ્ધ થાય છે કે ૧૯૩૪ પહેલાં ફલેધીતીર્થ સ્થાપિત થઈ ચૂક્યું હતું અને ખૂબ પ્રસિદ્ધ પણ થઈ ચૂક્યું હતું. તેમજ હું હમણાં જણવીશ તે પ્રમાણે તે ૧૨૩૪ માં અહીં મુસલમાનોને ભયંકર હલ્લે થયે હો, તથા મેં આગળ જણાવ્યું તે ૧૨૨૧ ને ફલોધિને શિલાલેખ પણ એવું અકાટય પ્રમાણ છે, જે પશુ એ જ સિદ્ધ કરે છે કે ૧૨૩૪ પહેલાં કલોધીમાં તીર્થ–મંદિર હતું જ. ઉપરના ગ્રંથોના પ્રમાણે એકી અવાજે સ્વીકારે છે કે ૧૨૨૧ પહેલાં ફોધિતીર્થની સ્થાપના થઈ ગઈ હતી અને તેના પ્રતિષ્ઠાપકનાં નામે પણ તેમાં મળે છે એટલે ઉપરનાં પ્રમાણે ૧૨૩૪ માં શ્રી જિનપતિસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી હોય એમ માનવાની સાફ સાફ ને પાડે છે. આટલું છતાંયે નાહટાજીએ જે ગુવોવલીનું પ્રમાણ આપ્યું છે તેમાં “જિક શબ્દ ખૂબ જ વિચારણીય અને મનન કરવા યોગ્ય છે તત્કાલીન શ્રીસંધનાં જિનમંદિરોમાં વિધિ ચઢ્ય શબ્દ બધાને નથી લાગુ પડતો. ખતરગચ્છીય જ. યુ. ૫. શ્રી. જિન રસૂરિજીચરિત્ર પૂર્વાર્ધામાં શ્રી જિનવલભગણિજી (રિજી)નું જીવનચરિત્ર વિદ્વાન લેખકે પેતાના ઘણા જ લાગણીના અતિરેક ભર્યા શબ્દોમાં લખ્યું છે. તેમાં અને ગણધરસાર્ધશતકમાં પણ ઉલ્લેખ છે કે શ્રી જિનવલ્લભગણિજીએelibrary.org Jain Education international Page #13 -------------------------------------------------------------------------- ________________ અઃ ૧૦-૧૧] લધિ તીને ઇતિહાસ [ vi ] પહેલવહેલું ભગવાન મહાવીરદેવનું છઠ્ઠું કલ્યાણુક મનાવવા ચિત્રકુટનાં મૉંદિરછમાં ગયા ત્યારે ત્યાંના શ્રી સંધના ઇન્કારથી તેમણે ચિત્રકુટમાં નવું વિધિ ચૈત્ય સ્થાપિત કરાવ્યું કદાચ લાધિમાં પણ એજ પ્રસંગ ઉપસ્થિત થયે! હાય અને પરિણામે ૧૨૭૪ માં નવું વિધિ ચૈત્ય સ્થાપિત કરાવવું પડયું હોય એમ “ વિધિવત્ય ’ શબ્દો આપણને માનવા પ્રેરે છે. આમ છતાંય શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ આવા વિધિ ચૈત્યના ઉલ્લેખ સરખાય ન કરે, એ વસ્તુ વિધિચૈત્ય બન્યાના પણ આપણને ઇન્કાર કરવા પ્રેરે છે. '' ** tr શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ એક વધુ મહત્ત્વની વસ્તુ લખતાં જણાવે છે કે सुरतान साहावदीणेण भग्गं मूल बिंबं શાહબુદ્દીને સૂક્ષ બિબ ખંડિત કર્યું” આ સુરતાણુ સાહાવદ્દીન એ જ શાહબુદ્દીન ઘેરી છે અને તેણે ફલેાધી તીર્થ માં મૂલ જિન બિંબ ખંડિત કર્યું હતું. શાહબુદ્દીન ઘેરી ગુજરાતમાં આ રસ્તે થઇને મયા હશે. અને તેણે રસ્તામાં આવતા આ તીર્થના મૂલ નાયકજીને ખંડિત કર્યા હોય એ નવાજોગ છે. 66 ઇતિહાસમાં ઉલ્લેખ મળે છે કે શાહબુદ્દીનની લઢાના સમય નીચે મુજબ છે—— इसके समय में सुलतान शहाबुद्दीन गोरी ने गुजरात पर चढाई की, परन्तु आबू के नीचे लडाइ हुई, जिसमें सुलतान घायल हुआ, और हारकर लौट गया। फारसी इतिहास लेखक लडाइ का भीमदेव के समय होना लिखते हैं, परन्तु संस्कृत ग्रंथकारोंने मूलराज के समय में होना लिखा है, जिसका कारण यही है, कि उसी समय में मूलराज का देहान्त और भीमदेव का राज्याभिषेक हुआ था, मूलराज ने वि. सं. १२३३ से १२३५ (૬, ૬, ૬૭૭ સે ૧૨૭૨) સત્ત રાખ્યયા ।'' ( रा. ब. पं. गौरीशंकर हीराचंद ओझा संपादित सिरोही राज्यका તિહાસ રૃ. ૩૦) આ સિવાય એક બીજું પ્રમાણ પણ આપું છું- << " मुहम्मद गोरी ने गजनी पर आधिपत्य स्थापित करके भारतपर आक्रमण करने का विचार कीया । सन् १९७५ इ. में (वि. सं. १२३२ ) में उसने मुलतान और उच्छको जीत लीया । सन् १९७८ ई. में (वि. सं. १२३५) उसमे गुजरात पर चढाई की परन्तु अन्हलवाड के राजा भीमदेव ने उसे युद्धमं पराजित किया. । ( भारतवर्ष का इतीहास ले. श्रीयुत ईश्वरीप्रसाद, पृ. १४४ द्वितीय સાળ ૨૬૨૭) 1 " किमपि विधिचैत्यं नास्ति" " और दूसरा वैसा कोई भी विधिचैत्य દૃઢાંવર_નધિ દે” (જિનદત્તસૂરિચરિત્ર પૂર્વાર્ધ -પૃ-૨૬૩) તેમને ચગ્ય વિધિચૈત્ય ન હાવાથી મતે તેમણે નવુ વિધિચૈત્ય બનાવરાવ્યું. આ ઉલ્લેખ છે. વચા એ પુસ્તકમાંથી Jain Educatવધુ જાણી લ્યે Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩+ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ આ બન્ને અતિહાસિક પ્રમાણથી એમ સિદ્ધ થાય છે કે મહમ્મદ ઘેરી વિ. સં. ૧૨૩૪-૩૫ માં ગુજરાત ઉપર ચઢાઈ લઈ ગયા હતા. ૧૧૮૧ થી ૧૨૩૪ સુધીમાં મુસલમાન ચઢાઈ ૧૨૩૪માં થઇ છે, વચમાં કાઇ પણ મુસલમાન બાદશાહ અહીં મઢાઇ લાવ્યા નથી એટલે શ્રી જિનપ્રભસૂરિજીના સુરતાણુ સહાવદ્દીન એ જ શાહબુદ્દીન ઘેરી છે. અને તેણે જ ફ્લાધી તીર્થના મૂલ જિનબિંબને ખડિત કર્યું છે. 95 66 .. શ્રી જિનપ્રભસૂરિજી આ સમયની વાત જણાવતાં લખે છે કે તેણે મૂલ બિંબ ખંડિત કર્યું છે. કિન્તુ “ અફ્સ ફેવમયસ્ય લેખાવ મળે ન જાયન્ત્રોત્તિ આ દેવ મંદિરનો કોઇ પણ ભાગ કે ઈ એ ખંડિત ન ક સુજ્ઞ વાયકાએ મે આપેલ મૂલ કપના ભાષાંતરમાં વાંચ્યું જ હશે કે અધિષ્ઠાયકની અવિધમાનતામાં શાહજીદ્દીને મૂલ બિંબ ખંડિત કર્યું છે, પરન્તુ બાદમાં ચમત્કાર મલવાથી મંદિર તેા અખંડિત રાખ્યું છે અને બાદમાં પશુ અધિષ્ઠાયક દેવની મરજી પ્રમાણે એ ખડિત બિંબ જ બિરાજમાન કર્યું છે. જૂએ મૂલ શબ્દ——‘ અન્ન ન વિયં વિર મથયો હિટ્ટાયા न सहन्तित्ति संघेण बिंबंतरं न ठाविअं विलंगिअंगस्स वि भगवओ महंताई माहापाई उबलब्भंति " બીજા ભિખની સ્થાપના અધિષ્ઠાયક દેવ નથી ઈચ્છપ જેથી શ્રી સંધે જી અબ ન સ્થાપ્યું. અર્થાત્ ખંડિત મિબજ રહ્યું ) એ ખંડિત બિબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ખડિત પ્રતિમાના મહાન પ્રભાવે!–– ચમકારા ઉપલબ્ધ થાય છે.'' શ્રી જિનપ્રભસૂરિજીનાં ઉપર્યુક્ત વાકયે। તે સાફ કહે છે કે મુસલમાનોએ મંદિરના ભંગ કર્યો જ નથી; કોઈએ નવી પ્રતિષ્ઠા કરી જ નથી. મૂલ ખુડિત બિઅ જ કાયમ રહ્યું છે. અને શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી એ ખંડિત બિંબ જ મહાપ્રાભાવિકપણે વિદ્યમાન હતું. * અહીં શ્રીયુત નાહટાએ લખ્યું છે—શ્નો નિનમસૂરિનો મહાન સામે चलकर लिखते हैं कि थोडे वर्ष बाद कलिकाल के प्रभाव से अधिष्ठायक देव की अविद्यमानता में यवनों ने उत्पात मचाकर मन्दिर का भंग कर दिया । संघने जीर्णोद्धार कराया. તેમનું આ લખાગ્ નિરાધાર છે. 33 શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ તે સાફ લખે કે “ મદિરને ભંગ કર્યો જ નથી માત્ર મૂલ અિા ખંડિત કર્યું છે.” મંદિરને ભંગ જ નથી થયો તે પછી જીર્ણોદ્ધારની જરૂર જ નથી રહેતી. એટલે તે વખતે ર્ણોદ્ધાર કરાવ્યા જ નથી. તેમ નવી પ્રતિષ્ઠા પણ નથી જ કરાવી. મૃલ ખંડિત બિબને જ કાયમ રાખ્યું છે. શ્રી જિનપ્રભસૂરિજીના આ શબ્દોથી તે! સાધુ સિદ્ધ થાય છે કે ૧૨૩૪માં પ્રતિષ્ઠા કેાઇએ કરાવી જ નથી. યવનાએ મંદિરને ભંગ કર્યો જ નથી. છતાં નાહટાએ શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના નામે ભંગ કર્યોનું કેમ લખ્યું ? સથે જીર્ણોદ્ધાર કરાવ્યાનું કેમ લખ્યું ? એ સમજમાં નથી આવતું. શ્રી જિનપ્રભસૂરિજી દુધીનું આટલું વિસ્તારથી વર્ણ કરે છે, મૃલ ખિખના ભ’ગ; Page #15 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૦-૧૧] ફવિધિ તીર્થને ઇતિહાસ [પાછળ] ખંડિત બિંબ કાયમ રહ્યું; વગેરે લખે છે તે શ્રી જિનપ્રભસૂરિજી કોઈ વિધિ ચૈત્યની સ્થાપના કે પ્રતિષ્ઠાનો ઈસાર સરખેય નથી કરતા, ફલેધીમાં પ્રતિષ્ઠાપક તરીકે પિતાના ગચ્છના માન્ય પૂર્વાચાર્યને લગારે યાદ પણ નથી કરતા અને તેમનું નામ પણ નથી આપતા એથી તો નિર્વિવાદ સિદ્ધ થાય છે કે ૧૨૩૪ની પ્રતિષ્ઠા કેઈએ કરાવી જ નથી. યદિ પ્રતિષ્ઠા કરાવી હોત તે તેનો તેઓશ્રી ઉલ્લેખ જરૂર કરત જ. હવે આપણે પટ્ટાવલીઓ તરફ નજર નાખીએ. મહોપાધ્યાય શી ધર્મસાગરજી મહારાજકૃત તપગ પટ્ટાવલી અને બીજી પઢાવલીઓમાં ઉલ્લેખ મળે છે કે ૧૨૦૪માં શ્રી વાદિદેવસૂરિજી મહારાજે ફલોહીમાં પ્રતિષ્ઠા કરાવી. જ્યારે બાબુ પુરણચ દજી નાહાર પ્રકાશિત ખરતરગચ્છ પાવલી સંગ્રહમાં એક પણ પટ્ટાવલીમાં ઉલ્લેખ નથી મલતે કે ખરતરક્કીય શ્રી જિનપતિસૂરિજી મહારાજે ફધીમાં પ્રતિષ્ઠા કરાવી હોય એટલે ખાસ ખરતર બની જ અધાધિ પ્રકાશિત પદાવલીઓના આધારે એમ સિદ્ધ થતું નથી કે શ્રી જિનપતિસૂરિજી મહારાજે ફલેધીમાં પ્રતિષ્ઠા કરી હોય. તદુપરાંત એ જ પદાવલી સંગ્રહમાં “શ્રી શત્રુથ તાત્ક” તથા “ afuતારા ” વગેરે ઉલ્લેખ મળે છે એ બહુ જ અર્થસૂચક છે. છેલ્લે શ્રીયુત નાણાજીએ મંત્રી કર્મચંદ્રજીએ ફલેધીમાં બે સ્તૂપ કરાવ્યાનું લખ્યું છે પરંતુ તે સમયની ખરતરગચ્છીય પદ્દાવલીઓમાં આ સ્તૂપને કયાંય દલ્લેખ નથી. યાદી મંત્રીશ્વરજીએ ફલોધીમાં નવા સ્તૂપે બનાવ્યા હતા તે તેની પ્રતિષ્ઠા ખરતસ્ત્રીય શ્રી જિનચંદ્રસૂરિજી મ.ના હાથથી કે તેમના શિષ્યના હાથથી થયાનો ઉલ્લેખ પટ્ટાવલીઓમાં જરૂર હોવો જોઈતું હતું, જ્યારે તેને સહેજ પણ ઉલ્લેખ કઈ પણ પદાવલીમાં મારા જેવામાં આવેલ નથી. અઢારમી સદીના ખરતરગચ્છની પટ્ટાવલીના કર્તા સ્વપના અસ્તિત્વ કે ભંગને લેશ પણ ઉલ્લેખ નથી કરતા જેથી નાહટાનું તે લખાણ પણ ઈતિહાસનું પુનઃ સંશોધન માગી લે છે. શુદ્ધ ઇતિહાસની ગવેષણ કરવા ઈચ્છતા ઇતિહાસકારે બીજા પ્રમાણે શેધી જાહેરમાં રજુ કરે એ બહુ અગત્યનું છે. શ્રીયુત નાહટાજીએ “સ. ૨૦૪ માઘ સુદિ શરૂ ફુવારા લેવાઇ નિર્માણ हो जानेके पश्चात् श्री जिनचंद्रसरि के वासक्षेप द्वारा कलश व ध्वजारोपण દુકા.” લખ્યું છે, પરંતુ મૂળ પ્રબંધમાં “શ્રી વિનચંદ્રસૂચઃ હવાિણા” શબ્દો છે. અર્થાત શ્રી વાદિદેવસૂરિએ પિતાના શિષ્ય શ્રી જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને મોકલ્યા એમ જોઈએ તેને બદલે રાિણા શબદોનો અર્થ લખવાનું તેમણે કેમ છેડી દીધું છે? તેઓ બીજા શ્રી જિનચંદ્રસૂરિજી તો નથી સમજ્યા ને? આ જિનચંદ્રસૂરિજી બીજા કોઈ નહિ કિડુ શ્રી દેવસૂરિજી મહારાજના જ પ્રભાવિક શિખરન હતા. અન્તમાં સુજ્ઞ વાચકે આ પ્રમાણેની સ્વયં તુલના કરી સત્ય વાત સ્વીકારે! ખાસ કરીને પુરાતન પ્રબંધ સંગ્રહ કે જેના કર્તા નાગેન્દ્રગચ્છીય શ્રી ઉદયપ્રભસૂરિશિષ્ય શ્રી જિનભદ્રજી છે અને ૧૨૯૦ માં આ પ્રબંધસંગ્રહની રચના થઈ છે તે પ્રબંધ સંગ્રહકાર તદ્દન Page #16 -------------------------------------------------------------------------- ________________ [ ૫૩૮] શ્રી જૈન સત્ય પ્રકાશ તટસ્થ અને નિષ્પક્ષ છે. તેમની માન્યતા મુજબ શ્રી વાદિવસૂરિજી અને તેમના શિષ્યના હાથ તીર્થ સ્થાપના થઈ છે. વિવિધતીર્થ કલ્પના કતો જેઓ ખરતરગચ્છને જ છે, તેમના મતે શ્રી ધર્મઘોષસૂરિજી મ. ના હાથથી ચૈત્ય શિખરની ૧૧૮૧ પછી પ્રતિષ્ઠા થઈ છે. પદેશતરંગિણી, ઉપદે સપ્તતિ અને પટ્ટાવલી સંગ્રહમાં પણ શ્રી વાદિ દેવસૂરિજીના હાથથી તીર્થસ્થાપનાને ઉલ્લેખ મળે છે. - વાદ શ્રી દેવસૂરિજી મારવાડનાં ખૂબ વિચાર્યા છે. નાગોર અને મેડતા તરફ તેમને વધુ ઉપકાર છે. તેઓશ્રી નાગરમાં બિરાજમાન હતા ત્યારે સિદ્ધરાજ જયસિંહ ચઢાઈ લઈને નાગોર જીતવા આવ્યો હતો, પરંતુ વાદિ શ્રી દેવસૂરિજી ત્યાં બિરાજમાને છે એમ જાણી રાજા ચઢાઈ કર્યા સિવાય પાછો ચાલ્યા ગયે. નાગોરી તપાગચ્છ એમના નામથી ત્યાંથી નીકળ્યો છે. તેમની પરંપરાના યતિઓ-મહાત્માઓ આ જ પણ વિવામાન છે, એટલે આ બધું જોતાં શ્રી નાગચ્છીય આચાર્યનું લખાણ વધુ પ્રામાણિક છે એમ નિસ્સદેહ સિદ્ધ થાય છે, છતાંય ઈતિહાસમાં પક્ષાપક્ષી કે મમત્વને સ્થાન ન આપતાં સત્ય રવીકારવું એ જ હિતવાહ છે; એમાં જ ઈતિહાસની સાચી ગષણ અને સાચી સેવા છે. મારી માન્યતા મુજબ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું કથન વધુ પ્રામાણિક અને સાચું છે તેનાં કારણે નીચે મુજબ છે – ૧ તેઓ સંવત, વાર અને તિથિ બરોબર ચોક્કસ આપે છે. વિવિધ તીર્થ કલ્પમાં તેવું સ્પષ્ટ નથી. અને નાહટાજીએ રજુ કરેલ ૧૨૩૪ના વિધિચૈત્યની સ્થાપના ૧૯લેખમાં પણું તિથિ અને વારને ઉલ્લેખ જ નથી. ૨ વિવિધ તીર્થ કલ્પકાર ફલેધીનું વિસ્તારથી વર્ણન આપે છે. ત્યાંના જિન બિંબના ભંગને અને એ ખંડિત બિંબ અદ્યાવધિ પૂન્મવાનો ઉલ્લેખ આપે છે, કિન્તુ વિધિચંત્યની સ્થાપનાનો કે તેના અસ્તિત્વને ઈશારો સર ય નથી કરતા. ૩ પુરાતન પ્રબંધ સંગ્રહના કથનને ઉપદેશતરંગિણી, ઉપદેશસતિ અને પટ્ટાવલીઓને પૂરેપૂરો ટેકે છે, જ્યારે ૧૨૩૪માં વિચિત્યની સ્થાપનાને ખાસ ખરતરગછીય કઈ પણ પદાવલીમાં સમર્થન કર્યાનું હજી સુધી વાંચવામાં આવ્યું નથી. ૪ પુરાતન પ્રબંધ સંગ્રહકાર જાણે જે વસ્તુ જેવી રીતે બની હોય તેનું જ સૂચન માત્ર કરે છે, વાદિ શ્રી દેવસૂરિજી અને તેમના શિષ્યોએ શું કર્યું તેનું સ્પષ્ટ શબ્દોમાં વર્ણન આપે છે, એટલે આ પ્રમાણ વધારે માનવા યુગ્ય છે એમ મને લાગે છે. બીજા ગ્રંમાં આટલું સરલ અને સ્પષ્ટ સૂચન નથી જ એ તે વાચકો સ્વયં સમજી શકશે. ઉપદેશ તરંગિણી અને ઉપદેશસપ્તતિ આદિ તે પુરાતન પ્રબંધ સંગ્રહને અનુસરતા છે એટલે ખરું મહત્ત્વ પુરાતન પ્રબંધ સંગ્રહકારનું જ છે. (સમાપ્ત). Page #17 -------------------------------------------------------------------------- ________________ મુનિ શ્રી ધીરવિજયજી વિરચિત શાશ્વત તીર્થમાલા સ્તવન સંગ્રાહક–શ્રીયુત મણિલાલ કેશરીચંદ રાધનપુરવાળા પરમ પુરૂષ પરમાત્મા પ્રણમું પાસ જીણું; કેવલમલાવલ્લો ચિંદાનંદ સુખકંદ. (૧) રૂષભાનન ચંદ્રાનન વરિષણ વધમાન; નામ ચ્યાર એ શાશ્વતાં જતાં વાધઈ વાન. ( ર ) વર્ગ મૃત્યુ પાતાલમાં શાશ્વત જિનવરંગેહ, શાશ્વત જિન સંખ્યા કહું સુણજો તે ધરી નેહ. ( ૩ ) હાલ પહેલી આઠમઈ દીપ નંદીસર બાવન દેહરાં હો લાલ. બા. સઠિ સઈ અડતાલ જિનબિંબ સુખકરાં હો લાલ જિ. કુંડલ કીપે ચાર પ્રાસાદ મનેહરૂ હો લાલ પ્રા. આર સે છનું બિંબ જિનનાં સુખકરું હે લાલ જિ. (૧) રૂચક દ્વીપીઈ આર જિનાર આખિઈ છે લાલ જિ. આરસે છત્ન જિનવર મૂરતી ભાષિઈ હે લાલ મૂળ રાજધાનીમાં સેલ જિન પ્રહર વદિઈ હે લાલ જિ. ઓગણીસઈ જિનબિંબથી પાપ નિકદીઈ હે લાલ પાઠ ( ૨ ) મેરૂની અશતિ પ્રાસાદ જાણીઈ હે લોલ પ્રા. છન્સઈ જિનબિંબ કિ દિલમાં આણીઈ હે લાલ દિ ચૂલિકા પાંચ પ્રાસાદ જગ જન મેહતા હે લાલ જગ. શ્રી જિવનવરનાં બિંબ છસંઈ તિહાં સેહતા હે લાલ છ. (૩) ગયદતે મંદિર વીસ કિ જિનનાં જયકરૂ છે લાલ જિ. ચોવીસઈ જિનબિંબ કિ દરિસણું દુઃખહર હે લાલ દર દેવકુફ ઉત્તરકુરૂમાં જિનહર દસ સહી હો લાલ જિ. જિનપૂરતી સંઈ બાર નમું મન ગહગહી હો લાલ ન૦ (૪) ઈષકાર પ્રાસાદ અનોપમ સિરિધરા હો લાલ અ. આરસઈ અસી જિનબિંબનમઈ તિહાં સુરવર હે લાલ ન. માનુષોત્તર પર્વત ચ્યાર પ્રાસાદ પડવડા હે લાલ પ્રા. જિનવર બિંબ સઈ પ્યાર અસીતિ અતિવડાં હે લાલ અ. (૫) Page #18 -------------------------------------------------------------------------- ________________ [૫૪] શ્રી જૈન સત્ય પ્રકાશ વખારે અશી પ્રાસાદ છન્સઈ જિનપતિ હે લાલ ૭૦ કુલગિરિ ત્રીસ પ્રાસાદ અડતાલીસ સઈ જિના હે લાલ અ. દિગ્ગજો દસ પ્રાસાદ અડતાલીસ સઈ જિન હો લાલ અટ બત્તવૈતાઢયઈ વીસ ઘર જેવીસ સઈ જિના હો લાલ ચો( ૬ ). દીર્ધ વૈતાઢયે જિનાર એક સે સિરિ હે લાલ એ. નમું બિંબ વિસસહસ ચાર સઈ દીલધરી હો લાલ ચાવ જંબું પ્રમુખ દસ વૃક્ષ ઉપરી જિનધારા હે લાલ ઉર સહસ એક શત એક સિત્તરિ સુખ કા હૈ લાલ સિ(૭) તિહાં એક લાખ આલીસ સહસ ચ્યાર સઈ હે લાલ સો ધુણતા તે જિનરાય કિ ચિત્તડું ઉલસેં હે લાલ ચિત્ર સહસ એક પ્રાસાદ કિં કાંચનગિરિ અણું હે લાલ કાં. ઈક લાખ વીસ સસ જિનથી દુ:ખ ગ છે લોલ જિ( ૮ ). મહાનદી સિત્તરિ પ્રાસાદ ચોરાસી લઈ જિનવરૂ હો લાલ . દિ પ્રાસાદ અસતિ છ– સઈ તિર્થંકરૂં હો લાલ છે ત્રિવિણું સઈ અસીં પ્રાસાદ કિ કુડે છે સદા હે લાલ કું? પીસ્તાલીસ સહસ છ સઈ જિન સંપદા હે લાલ છ. ( ૮ ) મક ગીરિ વિસ પ્રાસાદ Nિ સાસતા હે લાલ કા. વીસ સઈ જિનબિંબ અનોપમ છાજતા છે. લાલ અ. ઈણી પરિ સકલ સંખ્યાઈ તિર્યગલોકમાં હો લાલ તિ છત્રીસઈ ઓગણ સડી પ્રાસાદ અનોપમાં હે લાલ પ્રા. તિહાં ત્રિણ લાખ એકાણું સહસ ત્રિણ સઈ હે લાલ સ તે ઉપર વીસ જિસ બિંબ દિલ વસે છે લાલ બિ. તિમ વલી વ્યંતર જ્યોતિષી દીપ સમુદ્રમાં છે. લાલ કી અસંખ્યાતાં જિનબિંબથી ભવમાં નવિ ભમાં હો લાલ ભ૦ (૧૧) ઢાલ બીજી ( ઈડર આંબા આંબલી રે, એ દેશી ) હવાઈ પાતાલ લોકમાં રે અસુરકુમાર ભવણિંદ તિડાં પ્રાસાદ છે સાસતા રે ચોસઠી લાખ સુખકંદ. ચતુર નર વદે તે જિનરાય (એ આંકણું) (૧) એક સો કડી ઉપરી રે પન્નર કેડી વીસ લાખ, સાસય જિનપડિમા ભણી રે આગમની છે સાખ ચ૦ (૨) Page #19 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૦૧૧ . શાશ્વત તીર્થમાલા સ્તવન [[ પ ] નાગકુમાર નિકાયમ રે જિનધર ચેરાસી લાખ; એક કડી એકાવન રે કડી બિંબ વીસ લાખ ચ. (૯) સુવર્ણકુમાર મહી વલી ૨ પ્રાસાદ બિહેતરી લાખ; જિનબિંબ કીડી એક્સ રે ઓગણત્રીસ સાઠી લાખ ચ૦ (૪) (૧) વિધુતકુમારમાંડી વલી રે (૨) અગની (૩) દ્વીપકુમાર; (૪) ઉદધી પ) દિસીકુમારમાં રે () સ્તનતકુમાર મઝારી ચ૦ (૫) પ્રાસાદ એ માંહી રે બિહેતરી બિહેતરી લાખ; હાં એકેકે સ્થાનકે રે જિનબિંબની સુણે રે સાખ ચ. (૬) એક કેડી છત્રીસ કેડી રે એઈસી લાખ આહાહ; વાયુકુમારમાંહી વલી ૨ છ– લાખ પ્રાસાદ ચ૦ () જિનબિંબ એકસો કડી તિહાં બિહોતેર કોડી અસી લાખ; પાતાલમાંહી ઇપી રે સૂત્રતણું છે માખ. ચ૦ (૮) ભવનપતિમાં દેહરા રે બિહેતરીલા સાત કડી; જિનબિંબ તેર કોડી સઈ રે સાઠ લાખ નવ્યાસી કેડી. ચ. (૯) હાલ ત્રીજી (નિંદરડી વરણી હુઈ રહી, એ દેશી) પ્રાસાદ ઊર્વ લોકમાં પહેલે સરગે છે લાખ બત્રીસ કિ; સત્તાવન કેડી મૂરતી સાઠિ લાખ હે કહે જગદીસ કિ. પા. (૧) બીજા ઈસાન દેવકે અઠાવીસ હૈ લાખ પ્રાસાદ ;િ પચાસ કેડી જિન મૂરતી લાખ ચાલીસ હો સોહે ઘંટનાદ કિ; પ્રા(૨) ત્રીજઈ સનતકુમારમાં સુપ્રાસાદ હો તહાં લાખ બાર કિ; સાઠિ લાખ ઈકવાસ કેડી જિનબિંબ હે જપતા જમકાર કિ. પા. (૧) ચોથઈ મહેંદ્ર દેવલોકે આઠ લાખ પ્રાસાદ હે જગીસ કિ; લાખ ચાલીસ મૂરતી કોડી ચઉદ હૈ નમીઈની સદીસ કિં. પ્રા. (૪) પાંચમું બ્રહ્મદેવો કે ચાર લાખ હે પ્રાસાદ છે સાર કિં; તિહાં સાત કેડી સેહતાં વીસ લાખ હે જિનબિંબ ઉદાર કિ. પ્રા (૫) સહસ પચાસ પ્રાસાદ છે છેડે સરગે છે લાંતકિ મઝારિ કિ; તિહાં નેઉ લાખ નિમલ જિનબિંબ છે આપઈ ભવપાર કિં. પ્રા. (૬) સાતમે સુકદેવલોકઈ સહસ ચાલીસ હે પ્રાસાદ વિસાલ કિં; બિહાંતરી લાખ જિનબિંબ છે પૂછ પ્રણમી છે થાઈ દેવખુસાલ કિં. પ્રા. (૭). Page #20 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૨ શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ આમઈ સહસ્ત્રાર દેવલોકઈ જિનમંદિર હે છસહસ પ્રમાણ કિં; દસ લાખ અસીઈ સહસ જિનમંદિર હો તિહાં ગુણખણિ કિં. પ્રા. (૮) નવમઈ આનદેવકે બેસે દેહરાં છે બિંબ છત્તીસ હજાર ; દસમઈ પ્રાણુત દેવકે એ જ પાઠ જાણે નિરધાર કિં; પ્રા. (૯) આરણ અગ્યારમે દેવલોકૅ અય્યત સરગે છે જાણે અવિશેષ કિં; દેહસે દેઢ પ્રાસાદ જિનબિંબ હે સત્તાવીસ સોંસ કિ. પ્રા. (૧૦) હેલે ત્રિણિ ગ્રંયકે શત એક હે પ્રાસાદ ઈગ્યાર કિં; તેર સાહસ નઈ ત્રિણ સઈ વીસ બિંબ હે જિનના મનોહાર કિ. પ્રા. (૧૧) માહિત્ય ત્રિણી વેકે શત એક હે સાત જિનના ગેહ કિં; બાર સહસઈ આઠ સઈ જિનબિંબ હો ઓલીસ અખેહ કિં. પ્રા(૧૨) ઉપલે ત્રિણ ગ્રંવેપકિ સત એક હો પ્રસાદ અહિ કિ બાર સહસ જિનબિંબનાં પાય પ્રણમું હે મનિ આણુ નેહ કિં. પ્રા(૧૩) મેટા પાંચ પ્રાસાદ કિં પંચાનુત્તર વિમાન મઝારિ ;િ છસંઈ જિનબિંબ તિહાં ભલા એક સર્વ હૈ રયણમય સાર. પ્રા. (1) એવું ઊર્ધ્વલોકમાં ચીરાસી હે લાખ પ્રાસાદ કિં; સત્તાણુ સહસ ત્રેવીસ હે અતિ ઉંચા હે કરૈ ગયગુરૂં વાકકિં. પ્રા. (૧૫) એક કોડી બાવન કેડી ચેરણું હે વલી લાખ હોય કિં; સહસ ચુમાલીસ સાત સઈ જિનબિંબ હે સાઠિશાશ્વતાં જય કિ. પ્રા. (૧૬) ત્રિભુવનમાં હવે સાંભ આઠ કેડી હે સતાવન લાખ કિં; બેસે ચેરાસી પ્રાસાદ તેહ શાશતા હે ઈમ આગમ ભાખ કિ. પ્રા. (૧) જિનબિંબ પનર સઈ કોડી બહેતાલીસ હ કોડી મહાર કિં; અઠાવન લાખ ઉપરિ છતીસ હે સહસ અઈસી સાર કિં. પ્રા. (૧૮) ચઉ કુંડલ ચઉ રૂચકમાં નદીસરમાં હે જિન ભવન બાવન દિ; એ સાડી ભાખ્યાં ચઉ વારમાં ત્રિશું કારણ છે શિશભવન કિં. પ્રા. (૧૯) ઉધાંગુલ ભાનથી અધઊર્ધ્વ હે સાત હાથ માન કિં; તિયંગમા નિત્ય બિંબનું પણ ઘણું સઈ હે રિમાણ પ્રધાન કિ. પ્રા. (ર) ઢાળ જેથી (કુમતી કાં પ્રતિમા ઉથાપી, એ દેશી.) અતીત અનામત વર્તમાન ચઉવીસી જિનમેહ, વિહરમાન જિનવિસ સંપ્રતિ પ્રિય ઉઠી પ્રણમું તેહ. પ્રાણી તે વેદો જિનરાય જિમ સુખ સંપતિ થાય છે. પ્રા. (૧) એ આંકણી) Page #21 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૦-૧૧] શાશ્વત તીથમા સ્તવન [૫ ] સુરનર રચીયા તીરથ બહુલાં શત્રુંજય ગીરનારિ; અષ્ટાપદ અબુદગિરિમાંહિ સમેતશિખરે સાર છે. પ્રા. (૨) નાગદ્રહ રાઉલી પાસ કરહેઈ માંગર; ધૃતકોણે દીવ ઘધે કલિકુંડ પંચાસર ઠેર રે. પ્રા(૩) સંખેસર ને થંભણ પાસ સેરિસે વરકા, ચેચલી ફલવૃદ્ધી ગેડી પાસ પાહણ વિહાર જાણે છે. પ્રા. (૪) અંતરીક અઝાહરે પાસ દ્રણ કલારે દાદ; વિજયચિંતામણી સમચિંતામણું ભજઈ તછ ઉન્માદો રે પ્રા. (૫) ઉંબરવાડી સુરયમંડ સહસફ જિન પાસ; ભીડભંજનને કાપરહેડ પૂરે અમીઝરે આસ રે. પ્રા(૬) “ભણવાડી વીર સા રે નંદીપુરને નાણે; જીવીતસ્વામી જીપીઇ ધામી વસતપુરે ટાણે રે. પ્રા. (૭) રાણપુરે નહુલાઈ માંહિ ઉદયપુરિ અધિકરા; તારંગે શ્રી અજીતજિસર ટાલી ભવના ફેરા રે. પ્રા. (૮). તીરથમાલા એ સુરતીમાંહિ ભાષી શ્રુત આધાર; સત્તરસે પંચોતેર (૧૭૭૫) વરસે દિવાલી દિવસે સાર છે. પ્રા. (૮) તપગચ્છનાયક વંછિતદાયક શ્રીવિજયદ્ધિસૂરિરાજે; ભાવધરીને ભણીયા જિનવર સંધ સકલ સુખ કાજે રે. પ્ર. (૧૦) ફશ ઇમ નમિયા નરવર નમીય સુરવર દિનર વર વિજજાહરા, ભઈ ભત્તિ જુત્તિ જહાસત્તિ શુઆ સાસય જિવરા; તપગચ્છભૂષણ વિગતદૂષણ હંસવિજય બુધસર, સીસ ધીવિજયે સદા સુજયે ભવિયણ પંકજ દિનકરૂં. (૧) ઇતિ શ્રીશાશ્વતતીર્થમાલાસંપૂર્ણ નોંધ–આ ત્રણે લોકમાં, રહેલા શાસ્વત જિનબિંબ તથા વર્તમાન તીર્થોના નામ થી હાલમાં આપ્યાં છે. આ સ્તવન સુરતમાં સંવત ૧૭૭૫ના દિવાળી દિવસે ધીરવિજ્યજીએ શ્રી વિજયઋદ્ધિસૂરિના રાજ્યમાં રચ્યું છે. આની નકલ લુણાવાડા દેરફળી જૈન ભંડારમાંથી જૂના પાના ઉપરથી કરી છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ કાવતીથમાં સુપ્રસિદ્ધ સાસુ-વહુનાં મંદિરો લેખક–મુનિરાજ શ્રી સુશીલ વિજ્યજી આપણાં પ્રાચીન તીર્થો કે જ્યાં તરનતારન તીર્થકર ભગવત, ગણધર ભગવતે, કેવલી ભગવતે, મુતકેવલીઓ, યુગપ્રધાને, પૂર્વધરે, શાસનના મહાન ધુરધર પૂર્વાચાર્યો, મુનિવરે તેમજ પુણથવત પ્રાણુઓના ચરણકમલને સ્પર્શ થયેલ છે, જ્યાં દાનેશ્વરીએએ અનર્ગલ દ્રવ્ય ખરચી ગગનચુંબી જિન-મંદિરે ખડાં કર્યો છે, જ્યાં એ મંદિરે સર્વ પ્રાણીઓને અનહદ આનંદ આપી આત્માને તૃપ્ત બનાવે છે, અને જગતની આધિબાધિ-ઉપાધિને ભૂલાવી આત્મમાર્ગનું દર્શન કરાવે છે એ તીર્થો સાચે જ આપણું મેટામાં મોટું આત્મિક ધન છે તીર્થ પરિચયઃ સ્થભનપુર (ખંભાત)માં વંતુ ૧૯૯૩માં પરમપૂજ્યપાદ પ્રમરાજ શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજની સાથે ચાતુમાસ કર્યા બાદ, વિહાર કરતાં સૂરીશ્વરજીની સાથે કાવી તીર્થમાં આવ્યા. આ સમયે ખંભાતના પણ ૧૫થી ૨૦ સંગ્રહ સાથે હતા, તે બધાની સાથે ત્યાંના સાસુ વહુનાં ગગનચુંબી મંદિરનાં દર્શન મ. સાસુના બંધાવેલા દેરાસરમાં ભારાની બહાર ડાબી તરફ આરસપાછું ઉપર તિરે એક મોટો શિલાલેખ છે. તે શિલાલેખની નકલ ત્યાંની પેઢીમાંથી મહેતા કિશન લાલ ચુનીલાલ દ્વારા પ્રાપ્ત થઈ. અને એમના તરફથી એમ કહેવામાં આવ્યું કે આ શિલાલેખની નક્ષ આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીએ તેમજ સુરતવાળા શ્રીયુત સુરચંદભાઈ બદામીએ સુધારેલી છે પણ હજુ સુધી છપાયેલી નથી. તે શિલાલેખની નકલને ઉતારે પૂ. મહારાજશ્રીની આજ્ઞાથી મેં કરી લીધું. તે રજુ કરતાં પહેલાં તે તીર્થ સંબંધી મળેલી માહીતી રજુ કરું છું. આ તીર્ષ ભરૂચ જીલ્લામાં આવેલા જંબુસર તાલુકાના કાવી ગામમાં આવેલ છે. હાલ પણ આ તીર્થને વહીવટ જંબુસરવાળાએ કરે છે. આ તીર્થમાં સાસુ વહુનાં ગગનચુંબી મંદિરે “સવિતા અને “રત્નતિષ્ઠાતા” એ નામે પ્રસિદ્ધ છે. “પિતા ” સાસુએ બંધાવેલ જિન-મંદિર તરીકે મશહૂર છે. તેમાં મૂળ નાયાજી, સમ્રાટ સંપતિએ ભરાવેલી શ્રી ઋષભદેવ જિનેશ્વરની ભવ્ય મૂર્તિ છે. શીલાલેખ ઉપરથી સમજી શકાય છે કે આ જિન મંદિરનો જીર્ણોદ્ધાર વિ. સં. ૧૬૪૮ માં થયેલ છે. જિન-મંદિર શિખરબધી છે. તેના ઉપર ચઢવાથી સ્થંભનપુરનું રમણીય હમ દષ્ટિગોચર થાય છે. મંદિર બાવન જિનાલયથી અલંકૃત છે. પરંતુ હાલ બાવન જિનાલયમાં એક પણ પ્રભુની મૂર્તિ નથી. દેખવાની સાથે એમ તે જણાઈ આવે છે કે ૧ આ સંબંધમાં મારા “આર્યસ્થૂલભદ્રજી મહારાજનાં બે શિષ્યનો” એ નામને છે જન જ પ્રકારના બી પયુંષણ૫ર્વ વિશેષાંકમાં છપાયેલ લેખ જુઓ ૫ ૮૫-૯૮ Page #23 -------------------------------------------------------------------------- ________________ અ૧૦-૧૧] સાસુ-વહુનાં મદિર [ ૫૪૫ ] a પૂર્વે દરેક ગેાખલામાં પ્રભુની મૂત્તિ હતી. વિશેષતાની વાત એ છે કે મંદિરમાં મુસલમાનની મસ્જીદના જેવા એ મીનારાઓ છે, જેને લઇને જ આ મંદિર મુસલમાનના હાથમાંથી બચ્યું હોય એમ સહેજે કલ્પના થઈ શકે છે. કારણ કે-એ જ કાવીમાં જેનેતરાનાં ૧૦૮ શિવમંદિરે હતાં, કે જેને મહમદ બેગડાએ તેડી-ફાડી ખેદાનમેદાન કરી નાખ્યાં. અત્યારે તે સ્થàા ખંડિયેર જેવાં પડેલાં છે. આટલા ઉપરથી એમ જણાઈ આવે છે કે પૂર્વે આ નગરી શ્રેણી જ વિશાલ હાવી જોઇએ. લોકાની વસ્તી પણ ઘણી જ હેવી જોઇએ. સમૃદ્ધિવાન પણ અવશ્ય હશે. આ જિન–મંદિર પૂર્વ-પશ્ચિમ ૯૦ કુટ તથા ઉત્તર-દક્ષિણ ૬૧ ફુટ છે. મંદિરના બહારના ભાગમાં રાયણુ વૃક્ષ છે, તેની નીચે આદીશ્વર ભગવાનનાં પગલાં છે. “ રત્નતિ પ્રસાર ”. વહુએ બંધાવેલા જિન-મંદિર તરીકે મશહૂર છે. તેમાં મૂળ નાયકજી શ્રી ધર્મનાથ ભગવતની મૂત્તિ છે. એ હેરાસરમાં પશુ શીલાલેખ છે. તેમાં વિ. સ. ૧૬૫૪માં આ દહેરાસર બંધાવ્યાના ઉલ્લેખ છે. દહેરાસર શિખર અને બાવન જિનાલમથી સુશેભિત છે. ખાવને બાવન દેરીએ વિધમાન છે અને તેમાં ઘણી પ્રાચીન મૂર્ત્તિ`એ પણ છે. મૂલ જિનાલયની વિ. સં. ૧૬૫૪ના શ્રાવણુ સુદ ૯ શનિવારના શુભ દિને વિજયસેનસૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા થયેલી છે. ઐતિહાસિક પ્રવાદઃ ગુણવંતી ગુજરાતના ગૌરવસમા વડનગર (વટનગર)ના રહીશ દેપાલ નામના ગાંધીના વશમાં ઉત્પન્ન થયેલા ધર્માંચુસ્ત બાહુક અને અલુઆ ગાંધી કુટુંબ સહિત કાવી નગરમાં યાત્રાર્થે પધાર્યા. તે સમયે કાવીની ઘણી જાહેાજલાલી હતી. નગરી તરીકે તેની પ્રસિદ્ધિ સારી હતી. લેક વર્ગની વસ્તી પણ સારા પ્રમાણમાં હતી. બધાએ શ્રી આદીશ્વર ભગવતની મૂર્તિનાં ભાવપૂર્વક દર્શન કર્યાં. ઘણા જફામાપૂર્વક પ્રભુની પૂજા કરી. મંદિર ધણું જ જીણું થઈ ગયેલું જોઈ તેના છગાંધાર કરાવવાની ભાવના થ. તે સમયે તપગચ્છનાયક શ્રી વિજયસેનસૂરીશ્વરજી પણ પરિવાર સહિત ત્યાં ભિરાજમાન હતા. તે સમયના લાભ લઈ ખાડુઆ ગાંધીની પત્ની હીરાખાઈએ લાખ્ખા રૂપિયાના ખરચે ગગનચુંબી એક ભવ્ય પ્રાસાદ બંધાવી સં. ૧૬૪૯ના માગસર સુદિ ૧૩ને રાજ શ્રી ઋષભદેવ વિભુની મૂતિ સ્થાપન કરી. અને તે જ સૂરીશ્વરજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. તે પ્રાસાદ “સર્જિતર પ્રાસાદ” એ નામથી પ્રાંસદ્ધ થયે. ૨૦મી ફાસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત સવિતા નામાવતિ”માં ૫૦ ૩૮૩માં નીચે પ્રમાણે ચે— લાવી તીયના ઋષભપ્રાસાદ-માં જંબુસર પાસેના અને ખંભાત બદ્રની સામે હીર ઉપરના કાવી તીથ'માં વડનગરા નાગર બ્રાહ્મણ માડુઆ ગંગાધરે જૈનધમ ધારીને શ્રી ઋષશનને પ્રાસાદ સ` ૧૬૪૯ના માગ શીષ સુદ ૧૭ સેમવારે બધાવ્યું, તેના લેખતું અક્ષરા તર છે. એમાં જણાવેલ છે કે ખ ંભાત (રત સતીશ’-ત્રખાવતી)માં વડનગરા નાગર બ્રાહ્મણો વસતા હતા તે ધનાઢચ અને બંશીય હતા. તેમની વધુ શાખાના ભદ્રગાત્રના એક સુષમ શીલ ધારણ ગાંધી દેપાલ હતા, તેને પુત્ર અમ ધારન, તેના પુત્ર (નામ લેખમાં તારવું વડીયા ભૂખ્યા છે), સાથે તેની ધમાલ પત્ની લતિકાથી ખાડુ ગંગાધર નામના પુત્ર થયા. તેણે પેાતાના ખાતુબલથી વિત્ત સપાદન કીધું હતું. તે ધૈય, ઔદાય' આદિ ગુણાથી યુક્ત અને વ્યવહારિગણમાં મુખ્ય હતે. તેને ત્રણ પુત્ર હતા તેમાં મેટા પુત્ર કુરછ, તે ભાડુમા Page #24 -------------------------------------------------------------------------- ________________ [૫ ] શ્રી જૈન સત્ય પ્રકાશ અમુક સમય બાદ પુનઃ એક વાર સાસુ હીરાબાઈ પિતાની પુત્ર વધુ વીરાંબાઈ સાથે કાવી તીર્થની યાત્રાએ આવ્યાં. વીરાંબાઈ ઉંચા હોવાથી બહારનું દ્વાર તેમને નીચું લાગ્યું. તેથી એકદમ ખિન્ન થઈ ભાથું ધુણાવ્યું. વિરાંબાઈને માથું ધુણાવતાં જેમાં સાસુએ તેનું કારણ પૂછ્યું. વીરાંબાઈએ જવાબ આપ્યો કે “સાસુજી, આપે મંદિર તે બહુ ભારે બનાવ્યું, પણ મંદિરનું દ્વાર તે બહુ નીચું કરાવ્યું.' સાંભળવાની સાથે જ સાસુજીને ગુસ્સો આવ્યો અને કહ્યું કે હે સુલ, તને જે હોંશ હોય તે પીયરથી અઢળગ ધન મંગાવી બીજું મંદિર બંધાવી. મંદિરનું દ્વાર મેટું કરાવ!” આ પ્રમાણે સાંભળી સાસુજીને જરા પણ ઉપલબ્બ ન આપતાં એ શબ્દો હૃદયમાં કોતરી રાખ્યો અને સમયે વાત, એવી મનમાં ગાંઠવાળી. ઉત્તમ જને બોલતા નથી પણ કરી બતાવે છે ! આમ કેટલાક દિવસ પસાર થયા બાદ વીરાબાઈએ પિયરથી અઢળગ લક્ષ્મી મંગાવી બીજા જ વર્ષે એટલે વિ. સ. ૧૬૫માં પિતાની સાસુના મંદિર કરતાં પણ વિશાલ-ભવ્ય મંદિરનું ખાત મુહૂર્ત કરાવ્યું. અને પાંચ વર્ષમાં તો ગગનચુંબી બાવન જિનાલય પ્રાસાદ તૈયાર કરાવી દીધો. એટલામાં ફરતા ફરતા શ્રી સેનસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં પધાર્યા. અને વિ. સં૧૬૫૪માં શ્રી ધર્મનાથજી ભગવંતની મૂર્તિની અંજનશલાકા કરી, અને પ્રતિષ્ઠા કરી. મૂર્તિને મૂળનાયક તરીકે સ્થાપના કરી. આ પ્રાસાદ “રલિપ્રાસાદ” એ નામે પ્રસિદ્ધ થયા. | સર્વજિતપ્રાસાદને શિલાલેખ રમઃ r mતિથિ છી છી છી છી કયા કાઢાदीन प्रदत्त बहुमान जगद्गुरु श्री श्री श्री श्री श्री श्री श्री हीरविजय અરજીના નામથી પ્રસિદ્ધ હતું. તેણે બાદશાહ અકબરના રાજ્યમાં પ્રસિદ્ધ થયેલા જેન સૂરિ બી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિખ ધર્મદાસના ઉપદેશથી જેનપમ સ્વીકાર્યો અને કાળી તીર્થમાં મો યમદેવને પ્રાસાદ (સર્વજિત પ્રાસાદ) બહુ દ્રવ્ય ખરચી બંધા. [ આમાં ન સૂરિ શ્રી વિજયસેનની શિષ્ય પરંપરાના તપગચ્છના શિષ્ય ધર્મદાસના ૦૫દેશથી જૈનધર્મ સ્વીકાર્યો, એ જે લખેલ છે તે ચા આધારે લખેલ છે તેને હલેખ કરેલ નથી. અમને તે શિલાલેખ ઉપરથી લાગે છે કે-એનસૂરીશ્વરજીની પાસે જ જેનપમ સ્વીકાર્યું, અને પ્રતિષ્ઠા પણ તેમની પાસે કરાવી. ] ૨. “શ્રી રાબસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની નામાવલિ”માં “કાવી. તથને ગાયભપ્રાસાદ” એ મથાળે શિલાલેખ સંબંધો નીચે પ્રમાણેની નોંધ છે. પૃ. ૩૮ નેધ– આ લેખ મોટો છે. કુલ ૨ કલાક છે; તેના ૧૨ કલેકમાં વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધમદાસ પર્વતના સૂરિઓની પ્રશસ્તિઓ છે, પછી બાહુઆ કુંવરજીની ઓળખ કરાવેલી છે. અને તે પછીના ૧૫ કલા (૧૮-૦૨) માં કુવરજીની પ્રસારિત, પાંચ (૧૩-૧૭)માં કલેમાં કાવીતીર્થ માહાસ્ય અને ગષભપ્રાસાદની બંધામણ સંબંધી ઉલ્લેખ છે. તે પછી આની આ બાબત ગદ્યમાં પણ સાથે સાથે આપેલી છે, આ લેખ હજી પ્રસિદ્ધ થવા પામ્યું નથી. [નોંધ-ફાર્બસ સભાવાળા લખે છે કે ૧૨ કલાક સુધી વિજયસેનસૂરિથી પરંપરાના શિષ્ય ધર્મદાસ પર્યંતના સૂરિઓની પ્રસારિત છે. તે શિલાલેખના ઉપરના શ્લોકમાં જણાઈ આવતી નથી તે વાચકવર્ગ વાંચવાથી સમજી શકાશે.] lain Education International Page #25 -------------------------------------------------------------------------- ________________ ४१.-.] સાસુ-વહુનાં મંદિરે [५ ] सूरीश्वरपादानां पट्टप्रभावकेभ्यो भट्टारक श्री श्री श्री श्री श्री विजय. सेनरिगुरुभ्यो नमः ॥ [शार्दूलविक्रीडितवृत्तम् ] श्रेयस्संततिसिद्धिकारिचरितं सर्वेऽपि यं योगिनो ध्यायति स्थिरताप्रपन्नमनसो वेद्यांतरासं क्रमान् ॥ श्रीमन्नाभिनरेन्द्रमनुरमरश्रेणीसमासेवितो देयानिनितभक्तियुक्तमनसो मुख्यानि सौख्यामि सः ॥ १॥ [इन्द्रवनावृत्तम्] भोवर्धमानस्य बभूष पूर्व पूर्वाविकृस्पट्टधरः सुधर्मा ॥ गतोऽपि सिद्धिं तनुते मनानां साहायकं यः प्रतिधर्ममार्गम् ॥ २ ॥ ततोऽपि पट्टे नवमे बभूवुः श्रीसूरयः सुस्थितनामधेयाः ॥ येभ्यः क्रियाझानगुणाकरेभ्यो गच्छोऽभवत्कोटिकनामतोऽयम् ॥ ३ ॥ [अनुष्टुवृत्तम् ] ततो ये (झ) वज्रशाखायां कुले बांद्रत्र सूरयः ॥ तेषां प्रभाव प्रत्येक वक्तुं शक्नोति कः सुधीः ॥५॥ [इन्द्रवजावृत्तम् ] पट्टे युगाधिप्रमिते क्रमेणाभवन् जगवंद्रगणाधिपास्ते ॥ येषां सदा चाम्लतपोषिधानात् तपा इति प्राग् विसद सदाभूत् ॥ ५ ॥ [ आर्यावृत्तम् ] तेषां वंशे क्रमतस्तपःक्रियाज्ञानशुद्धिपरिकलितः ।।। रसबाणमिते पट्टे संजातः सुविहितोतंसः ॥ ६ ॥ [ गीतिवृत्तम् ] आनंदविमलमरिः श्रुतोऽपि चित्ते करोति मुदमालाम् ॥ कुमतांधकूपमग्नं स्वबलाजगदुधृतं येन ॥ ७ ॥ [आर्यावृत्तम् ] तत्पट्टे महिम भर ? ख्याताः श्री विजयदानसूरीशाः ।। येभ्यः समस्तविधिना प्रससार तपागणः सम्यक् ॥ ८ ॥ तेषां पट्टे प्रकटा शांतरसापूर्णहृदयकासाराः ॥ भाहार :प्रभवोऽभुवस्तपागच्छ ॥१॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ {५४८ શ્રી જૈન સત્ય પ્રકાશ [ शादूलविक्रीडितवृत्तम् साहिश्रीमदकम्बरस्य हृदयो व्यंयिः पुरोरापितः संसिक्को विचयैर्वचोमृतरसैः कारुण्यकल्पद्रुमः ॥ दत्तेऽचापि कलान्यमारिपट होघोषादिकानि स्फुट श्री शझुंजयतीर्थमुक्तकरतासन्मानमुख्यानि च ॥ १० ॥ आर्यावृत्तम् । तेषां पट्टप्रकटनहंसाः श्रोविजयसेनरिवराः ॥ संप्रति जयंति वाचकबुधमुनिगणसंघपरिकरिताः ॥ ११ ॥ (शार्दूलविक्रीडितवृत्तम् ] तर्कव्याकरणादिशानिविडाभ्यासेन गोंडुराः ये कूर्चालसरस्वतीति बिरुदं स्वस्मिन् वर्हतेऽनिशम् ॥ पाचोयुक्तिभिरेव यैः स्फुटतरं सष्यपि ते वादिनः साहिभीमदकश्वरस्य पुरतो वादे जिताः स्वौजसा ॥ १२ ॥ [ आर्यावृत्तम् ] तेषां चरणसरोरुहां मकरंदास्वादलालसः मततम् ॥ संघो जयतु चतुर्धा भूयांसि महांसि कुर्वाणः ॥ १३ ॥ गूर्जरमंडलमंडनमभयं वडनगरमस्ति तत्रासोत् ।। नागरलधुशाखायां भद्रसिआणाभिधे गोत्रे ॥ १४ ॥ गांधिकदेपाल इति प्रसिद्धनामा सुधर्मकर्मरतः ॥ सत्सुतअलुआ हवानस्तस्य सुतो लाडिकाभिधया ॥ १५ ॥ पत्तीति धर्मपत्नी शीलालंकारधारिणी तस्य ॥ तस्कुक्षिभुषौ बाडुक गंगाधरनामको तनयौ ॥ १६ ॥ सभापि बाटुआख्यः सुभाग्यसौभाग्यदानधर्मयुतः ॥ धैयौदार्यसमेतो जातो व्यवहारिगणमुख्यः ॥ १७ ॥ आधास्य पोपटीति च हीरादेवी द्वितीयका भार्या ॥ ताभ्यां वराननाभ्यां सुतात्रयः सुषुधिरे सुगुणाः ॥ १८ ॥ इन्द्रवज्रावृत्तम् ] आपसुतः कुंवरजोति नामा, सुपात्रदानेषु रतो विशेषात् ॥ Education International मार्गप्रवृत्तेर्गुणसंग्रहाच पितुर्यशो वर्धयति प्रकामम् ॥ १९ ॥ Education international मागप्रदृ "For Private &Personal Use Only www.iainelihen Page #27 -------------------------------------------------------------------------- ________________ १०-११ સાસુ-વહુનાં મદિરે [५४६] नातौ परस्यामथ धर्मदासः सुवोरदासश्च सुतौ वरेण्यौ ॥ अथान्यदार्थार्जनहेतवेऽसौ स्थानांतरान्वेषणमानसोऽभूत् ॥ २० ॥ श्रीस्तंभनाधीशजिनेशपार्श्वप्रसादसंपादितसर्वसौख्यम् ॥ अंबावतीति प्रतिनामधेयं श्रोस्तभतीर्थ नगरं प्रसिद्धम् ॥ २१ ॥ स बाडुआख्यः स्वमवाय तत्र वसन्ननेकः सहबन्धुवर्गः ॥ सम्मानसंतानधनेयंशोभिदिने दिने वृद्धिमुपैति सम्यक् ॥ २२ ॥ श्रीहीरसूरेरुपदेशलेशं निशम्य नरवावगमेन सयः ॥ मिश्यामतिं यः प्रविहाय पूर्वा जिनेद्रधम् दृढपासनोऽभूत् ॥ ३३ ॥ वसंततिलकावृत्तम् । पापप्रयोगविरतस्य गृहे समस्ता भेजु स्थिरत्वमाचिरादपि संपदो थाः॥ पूर्धार्जितप्रबलपुण्यवशेन तस्य सन्याचमार्गसुकृतानुमतप्रवृत्तेः ॥ २४ ॥ [ इन्द्रवज्रावृत्तम् । स धर्मसाधर्मिकपोषणेन मुमुक्षुवर्गस्य च सोषणेम ॥ दीनादिदानैः स्वजनादि मानैः स्वसंपदृस्ताः सफलोकरोति ॥२५॥ इत्तश्चशत्रुजयख्यातिमथो वधानं कावीति तीर्थ जगति प्रसिद्धम् ।। काष्टेष्टकामृन्मयमत्र चैत्यं दृष्या विशीर्ण मनतेति दध्यौ ॥२६॥ दृढं भवेचैत्यमिदं यदीह कृतार्थतामेति ममापि लक्ष्मीः ॥ अहंदवचोवासितमानसस्य मनुष्यतायां फलमेतदेव ।। २८ ।। [अनुष्टुवृत्तम् ततः श्रद्धावता तेन भूमिशुद्धि पुरस्सरम् ॥ कावीतीर्थ स्वपुण्यार्थ श्रीनाभेयजिनेशतुः ॥ २८ ॥ नंदवेदरसणांकमिते संवत्सरे [ १६४९ घरे । स्वभुजाजितवित्तेन प्रासादः कारितो वरः ॥ २९ ॥ सारसारस्वतोद्गाररंजितानेकभूधवैः ॥ श्रीमविजयसेनाख्यसरिराजैः प्रतिष्ठितः ॥ ३० ॥ [ मन्दाक्रान्तावृत्तम् ] मूलस्वामो जिनपतियुगादीश्वरो यत्र भास्पद द्वापंचाशत्रिदशकुलिकासंयुत्तः पुण्यसत्रम् ॥ उच्चैरभ्रंलिहशिखरभृत्तोरणैरंचितश्रीः Jain Education Internation प्रासादोऽयं धरणियलये नन्दतादाशशांकम् ॥ ३१ ॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ [५५.] શ્રી જૈન સત્ય પ્રકાશ - [ अनुष्टुब्वृत्तम् ] श्रीयुगादिजिनाधीशप्रासादेन पवित्रितः ।। ग्रामोऽपि वर्धतामेष सुखसंपत्तिभिश्चिरम् ॥ ३२ ॥ ॥ इति प्रशस्तिः ॥ अपेह श्रीगुर्जरमंडले वडनगरवास्तव्य नागरक्षातीय लघुशाखायां भद्रसिआणागांत्र मुख्य गां० लाडिका भा० पत्ती सुतेन गां० बाडुआख्येन कुंवरजी धर्मदास वीरदासाख्य सुतत्रययुतेन संवत् १६४९ वर्षे मार्ग शुदि १३ सोमवासरे स्वभुजार्जित बहुद्रव्यव्ययेन कावीतीर्थ स्वपुण्यार्थ सर्वजिन्नामा श्रीऋषभदेवप्रासादः कारितः । प्रतिष्ठितश्च तपागच्छे भट्टारक पुरंदर श्रीहीरविजयसरिपट्टमहोदयकारिभिः श्रीविजयसेनसूरिभिश्चिरं नंदतात् ॥ श्रीरस्तु ॥ છે રત્નતિલપ્રાસાદને શીલાલેખ છે. ॥ ॥ "पातिशाहि श्री श्री श्री श्री श्री श्री श्री अकबर जलालदीन विजयराज्ये । गरासीया राठोड श्री श्री श्री श्री श्री प्रतापसिंघ श्रीखंभायत वास्तव्यं । लघुनाघरज्ञातिय । गांधी। बाडुआसुत कुंवरजीकेन श्री धर्मनाथप्रासादः कृतः। उपरि सेठ पीतांबर धीरा तथाले०। शिवजी बोचा। गजधर विश्वकर्मा ज्ञातीय श्रीराजनगरवास्तव्यं सूत्रधार सता सुत वीरपाल । सलाट सूत्र भाणा। गोरा। देवजी। संवत १६२४ वर्षे । श्रावणधदी ९ घार शनौ । स्वभुजार्जितबहुद्रव्यव्ययेन श्रीकावीतीर्थ स्वपुण्यार्थ रत्नतिलकानाम्मा बायनलिनालयसहितः प्रासादः कारितः॥ लि। पं । ज्ञानेन । श्रीः। (यालु) -- - -- ૪. “પી ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલિ” માં પૃ. ૩૮૭માં લખ્યું છે કે- “ કામ તીર્થનું રત્નતિલ જિનાલાય (સં. ૧૫૪)આ ખભાતના જેન સાધુ ઉત્તમ જન] પણ મૂળ નામરજ્ઞાતીવ ગાંધી બખા સુત કંવરજીએ જેનામ અંગીકાર કરી શેઠ પીતાંબર વીરા અમદાવાદના સૂત્રધાર વીરલ આદિ સાથે મળીને કાવી તીર્થમાં રતિલક નામ બાવન જિનાલય . ૧૬૫૪ના શ્રાવણ વદ ૮ વાર શનિએ બંધાવ્યું तन भ ." Page #29 -------------------------------------------------------------------------- ________________ સાચો વીર [ સંયમની વેદી પર આત્મસમર્પણની અમર કથા] એ એક રાજકુમાર હતો. શું એનું રૂપ, શો એનો પ્રભાવ, શે એને પ્રતાપ! એની ચાલમાં કેશરીની મર્દાનગી ભરી હતી. બાલ વયમાં રમત ગમતમાં શરે એ બાળક યુવાન અવસ્થામાં આવતાં તે મહાન યોહા તરીકે ખ્યાતી પામે. એનું શરીર કસાયેલા લડવૈયા જેવું હતું. એનું મોટું ભવ્ય અને પ્રતાપશાલી હતું. એને જોઈ વિરમણીઓ હૃદયથી પૂજતી. કુમાર હસતો ત્યારે તેના કળી જેવા ઉજજવલ દાંત ક્ષણભર જોનારને આકર્ષતા, એના હાસ્યમાં કંઈકે અકથ્ય ભાવે સમાયા હતા! એના બાપને એ આંખની કીકી સમો એકને એક જ હતે. એક બહેન હતી પણ એ તે રાજસણી બની હતી, સાસરે જ રહેતી હતી. પિતાનું ઘર એકમાત્ર એનાથી જ ભરેલું લાગતું. કેટલીક વાર એકાદ સામાન્ય દેખાતા નિમિત્તથી મનુષ્યના જીવનમાં અચાનક અણધાર્યો ફેરફાર આવી જાય છે. આ રાજકુમારના જીવનમાં પણ અચાનક ફેરફાર થવાનું કારણ બન્યું. એક વાર એક સમર્થ ધર્મગુરૂ ત્યાં આવ્યા અને હૃદયભેદક મનહર વાણુથી સંસારની અસારતા વર્ણવી. એમની શૈલી એવી તે મેહક અને હૃદયંગમ હતી કે ભલભલે પીગળી જાય ! ગમે તેવું કઠણ હૃદય પણ પાણી પાણી થઈ જાય ! એમના ઉપદેશથી મેટા મોટા રાજાઓ રાજ્ય ત્યાગ કરી સાધુ થતા. યુવાન રાજકુમારે બધું મમત્વ મૂકી-રાજપાટ છાડી દીક્ષા લેવા તૈયાર થતા. મોટા મોટા ધનદે મોટી મહેલાતા અને યુવાન પત્નીઓને મેહ છોડી સાધુપણું સ્વીકારવા આગળ થતા. એવા તે કાંઈક યુવાને નરનારીઓએ એ સમર્થ સૂરિપુંગવને ઉપદેશથી સંસાર છોડે હતા. એ આચાર્યશ્રીનું નામ હતું ધર્મષસૂરિ. એ ધર્મ સરિની વૈરાગ્યમય દેશના સુણી એ યુવાન રાજકુમાર રાજ્યને મેહ ઉતરી ગયો. તેની સંસારની વાસનાઓ દટાઈ ગઈ. એને બાહ્ય શત્રુઓ કરતાં અંતર શત્રુઓ વધારે ભયંકર લાગવા લાગ્યા. એમને જીતવાનાં શસ્ત્રો-જુદાં જ હતાં. તેમાં સામાન્ય શએ તો કામ લાગે તેમ હતાં જ નહિ, એને માટે તે તપ, સંયમ, બ્રહ્મચર્ય અને ત્યાગનાં અમોધ શસ્ત્રની જરૂર હતી. એ જરૂરિયાત પૂરી પાડવા સંયમ સિવાય બીજો કોઈ માર્ગ હતો. જેને સંસાર ભોગવવાના અનેક કેડ હતા એ બધાય કોડ જેમ મેરલી સાંભળી નાગરાજ થંભી જાય તેમ આ અરિજીની વાણી સાંભળી થંભી ગયા. અને કોઈ પણ ઉપાયે માબાપને સમજાવી તેણે સાધુપણું સ્વીકારવાને નિશ્ચય કર્યો. Page #30 -------------------------------------------------------------------------- ________________ (૫૫૨] શ્રી જન સત્ય પ્રકાશ એ ઘેર આવ્યા. એના મુખ ઉપર આજે અપૂર્વ રમીત ફરતું હતું. એને ખાત્રી હતી કે વિજય જરૂર મારે છે! ઘેર આવી રાજવી માતા-પિતાને પગે લાગી તેણે કહ્યું “તમે મારાં સાચાં મા બાપ હો તો આજે જ મને સાધુ થવાની રજા આપે. હું એક માતાના ગર્ભમાં આવ્યો છું. હવે ફરી મારે બીજી વધારે માતાના ગર્ભમાં ન આવવું પડે એમ તમે ઈચ્છાતા હે તે મને અત્યારે જ સાધુ થવાની રજા આપે ! માતા, આ સંસારનાં કારમાં દુખો તમે તે ઘણાં અનુભવ્યાં છે, મેં અનુભવ્યાં નથી પણ સાંભળ્યાં છે, તે મને એ દુખમાંથી મુક્ત કરવા તમે વાંછતા હો તે હમણાં જ મને સાધુ પદ અપાવે. પિતાજી તમે મને કુશળ યુદ્ધ ખેલાડી તરીકે અમર રહેતો જેવા ઈચ્છતા હે તે આ બાહ્ય શત્રુઓ કરતાં આંતર શત્રુઓ, જે ઘણું જબરા અને અજેય મદોન્મત્ત છે. તેમને જીતવાના માર્ગે જવાની રજા આપો ! મને ખબર છે કે સંયમ પાળવો કહેવા જેટલો સુલભ નથી. ટાઢ, તડકો અને વર્ષોનાં અનેક કષ્ટો સહન કરવાં પડશે, પણ એ બધું રાજીખુશીથી સહન કરી સાચે વીર બનીશ! માટે મને હમણાં ને હમણાં જ રાજીખુશીથી રજા આપે. રાજા અને રાણી આ સાળી ક્ષણભર તે થંભી જ ગયાં! શું આ જ આપણે મેજી અને વિલાસી રાજકુમાર અંધક! આ તે સાચું છે કે સ્વનું છે ! આવી વાત સાંભળવી એમને માટે સ્વભાવિક ન હતી પણ છેવટે એ સત્ય એમને સ્વીકારવું પડયું. મેહના આવેશે ક્ષણભર તે તેમને દબાવ્યાં, કિન્તુ એ ક્ષત્રિય હતા ! પુત્રની વાત તેમને સાચી લાગી. પુત્રની વીરતા અને ત્યાગ સંભળી એ ખુશી થયાં. પિતાનું તે થવાનું હોય તે થાય, પણ પુત્ર ભલે પિતાને જન્મ સુધાતે એમ જાણી રાજીખુશીથી મહોત્સવ પૂર્વક દક્ષા અપાવી, જાણ પુત્રને લગ્નોત્સવ ઉજવે. હેતાળ માતપિતા સાતટને એકને એક પુત્ર ઘરબારી મટીને ત્યાગી બન્યું. રાજમહેલ સૂના પડયા. ! એ બંધક રાજકુમાર મટી હવે તો ખધક મુનિ બન્યા. જે રાજકુમાર સવામણી તળાઈમાં છત્રપલંગમાં તો તે આજે એક સંથારા ઉપર ભૂશિશયન કરવા લાગ્યા. વિવિધ જાતની વાનગી જમતે તે આજે તપ કરી પારણામાં લુખસુકું જે મલ્લું તેથી નિર્વાહ કરવા લાગ્યા. જે રોજ મહામૂલાં કપડાં પહેર, ઋતુ ઋતુનાં જુદાં વસે પહેરતા તે આજે જીર્ણ વસ્ત્રો પહેરવા લાગ્યા. આ રીતે તે પાદવિહારી બની સાધુએની સાથે વિચારવા લાગ્યા. એ લુપુષ્ટ અને ભરાવદાર દેહ તપ અને આકરા ત્યાગ સુકાઈ જઈ ધીમે ધીમે માત્ર હાડકાં દેખાવા લાગ્યાં. છતાં બ્રહ્મચર્ય અને તપના પ્રભાવે તેના મુખ ઉપર કોઈ અપૂર્વ જ્યોતિ ઝળહળતી હતી. એની ચાલમાં હવે પહેલાને કેશરીસિંહને ભેદ નથી. અત્યારે તો એ ચાડ્યું છે ત્યારે એના શરીરના હાડકાં ખડખડે છે. એ પંચસમિતિ પૂર્વક ચાલે છે. એક વાર એ ત્યાગમૂતિ વિહાર કરતા કરતા પોતાની બહેનના સાસરાના નગરમાં જઈ ચઢયા. એમને હેવી ઈચ્છા બહેનને મલવાની કે નડતી ઇચ્છા બહેનને ઘેર જવાની ! પણ બન્યું એમ કે રાજ અને રાણી સ્કુલના ઝરૂખામાં બેસી સામેની કુદરત નીહાળતાં Page #31 -------------------------------------------------------------------------- ________________ અ*ફ ૧૦-૧૧ } સાચા હીર | ૫૫૩ } હતાં. ત્યાં દૃથી સાધુને આવતા રાણીએ જોયા. એણે સાંભળ્યું હતું કે ભાઇએ રાજપાટ અને માબાપને છેડી સાધુપણું લીધું છે. રખેને આ એ તે ન હેાય, એમ સમજી, નીહાળી નીહાળીને સાધુજી સામે જોવા લાગી. યુવાન રાન્ન આ જોઇ ચમકયા. મારી પ્રેમગાડીના આનંદને છેડી આ સામે આવતી વ્યક્તિ સામે આટલું બધું ટીકીટીકીને જોવાનું કારણ શું? જો કે સાધુને તે આ પ્રસંગની ખબર પણ ન્હોતી. એ તે સમિતિનું પાલન કરતાં મંદ ગતિએ ચાલ્યા જતા હતા. મધ્યાહ્ન થવા આવ્યું હતું. ઉપર માથું અને નીચે પગ તપતા હતા. પરસેવેથી શરીર રેબઝેબ થઈ ગયું હતું. રાણીને લાગ્યું ચેસ એ જ મારે ભાઈ ! મેં તે જાણ્યું. જીંદગીમાં મારા વીરા મતે નહિ મળે, પણ અજે એનાં દર્શન થયાં ખરાં ! એમ રાણી મનમાં ખેલી ઉઠી, રાજાને રાણીની આ ચેષ્ટા ન ગમી. એ ધીમેથી હટી ગયે. રાણી તે! હજી ભાષને જ જોઈ રહી છે. એ કયાં જાય છે? મારા રાજમહેલે મને મળવા આવે છે? રાજાને લાગ્યું કે આ તો કાઈક રાણીને પ્રીતિપાત્ર લાગે છે. પીયરના કોઈક પ્રેમી હશે! એ પાપીનું તે! કાટલું જ કાઢી નાંખવું જોઇએ ! બિચારા રાજાની મતિ બગડી, એ ભરમાયો. તે વિષયનું પૂતળુ હતા એટલે એ પરમ ત્યાગી સાધુને પણ ન ઓળખી શકયા. વિષયી માણસ જગતને પેાતાના ત્રાજવે જોખે છે. એણે એક કરને ખાનગીમાં હુમ કર્યુંઃ જો પેલે ઢોંગી સાધુ ચાલ્યે! જાય છે, એ મહાન દંભી અને કપટનું પૂતળુ છે. જા, દેડ, અને એના શરીરની ચામડી ઉખાડી લાવ ! (૪) તાકર દડયે સાધુજીની પાછળ ! ઘણે દૂર ગયા પછી નાકરે હીતે મ્હીંતે સાધુજીને પોતાના રાજાને હુકમ સભળાવ્યા. નાકરને એમ તેા લાગ્યું કે આ સવરમાં રાજાએ કહ્યા તેવા અવગુણને વાસ કદી સ ંભવતા નથી. પણ એને ખબર હતી કે તે હું ધ્યાળુ થઈશ તા રાજા મારી ચામડી ઉખેડાવશે. રાજાના ક્રોધની એને બરાબર પિછાન હતી. રાજાજ્ઞાના ઉલ્લંધનનું પરિણામ અને કંપાવતું હતું. નાકરના હુકમ સાધુજીએ સાંભળ્યે, સાંભળીને તેમને આનંદ યા. વાહ, વીરતા દેખાડવાને ખરે સમય આવ્યે છે ! ક્ષત્રિય પુત્ર ધરને ખૂણે ન મરે ! એ તે વીરતાથી મરે ! એણે ખૂબ વૈરાગ્યભાવના ભાવી ! સુકૃત સંભાર્યાં, દુષ્કૃતની નિદા કરી, પછી એ મેલ્યા‘‘ભાઈ, આ ચામડી બહુ કઠણ છે એ ઉતરડતાં તમને ધણું કષ્ટ થશે. આ ચામડીમાં નથી માંસ કે નથી àાહી. એકલાં હાડકાં, નસા અને આંતરડાં છે. તમને તે કાઢતાં દુઃખ થશે.” સેવક તા આ સાંબળી સ્તબ્ધ જ થઈ ગયેા. તેણે રાજ હુકમ બજાવ્યો. સાધુ તે શાંતિના સાગરમાં લીન થયા હતા. એમની વીરતા અને ધીરતા બતાવવાના આજના દિવસ પરમ ઉત્કૃષ્ટ હતા. દીક્ષા લેતાં પહેલાં માતપિતાન કહેલાં વચને સભાયાં. આજે એવું અપૂર્વ વીય ફેારવું કે ક્રીથી મારે જન્મ ન લેવા પડે-મારે જન્મ મરણના ફેરા સદ્દા માટે ટળી જાય. રાજસેવક ચાચાચા ચામડી ઉતારતા હતા તેમ તેમ એ સાધુજી સમતોના રસમાં મગ્ન થતા હતા. છેવટે એ શુકલ ધ્વાનની શ્રેણીએ ચઢયા. બધી ચામડી ઉતરડી જાય Jain Educed પહેલાં જ તેમણે વીરતાથી કાપી નાંખ્યાં, એટલે એમને પરમજ્યેાતિ ગઢી Page #32 -------------------------------------------------------------------------- ________________ [ ૫૫૪ ] શ્રી જૈન સત્ય પ્રકાશ { = ૪ કૈવલજ્ઞાન પ્રગટ થયું અને તે પરમપદ પામ્યા–મેક્ષે સિધાવ્યા. રાજસેવક આ જોઇ અયએ પામ્યા, એ જડ જેવા થઈ ચામડી લઈ ઘેર આવ્યા. ( ૫ ) આજે રાજમહેલનાં એક યુવાન જોડલું ચોધાર આંસુએ રડે છે. એ યુવાન જોડલું તે યુવાન રાજા અને રાણી ! રાજા વિલાપ કરતા હતા. અરે રે, મારા રાજ્યમાં આવેલા સાધુને મેં ન ઓળખ્યા, ધિક્કાર છે મારા આ જીવનને ! પ્રભા, મને આ ધાર પાપકર્મથી બચાવ ! રાણી કહે છે: ખરે રાળ, તને વિચાર પણ ન આવ્યે હું શું કરાવુ છું. આટલા આટલા દિ સાથે રહ્યા છતાં મને ન એળખી ? આ જીંદગીમાં તારા સિવાસ ખીજાનું સ્થાન નથી થયું. અરે રાજા, મે... તે સ્વપ્નમાં પણ પરપુરૂષની વાંચ્છા નથી કીધી. મારા ભાઇ જેવા ભાઈને આ રીતે હણાત્મ્ય ! તને દયા કે શરમ પણુ ન માવી ! મને પૂછ્યું તા હતુ કે સાચી હકીકત શું છે. હું તેા ધારતી હતી કે ભાઈ ને હમાં વંદના કરવા જઇશ. તમને સાથે લઈ જઇશ અને ખૂક્ષ્મ રાજશાહી સ્વાગતથી મારા મહેલે તેમને પધરાવીશ. એ સાધુ થયે ત્યારે મારા દુરાગ્રહે હું ઘેર ન્હાતી ગઇ. આટલા વર્ષે ભાઈનું માઢુ જોયું. પણ વિધાતા વાંકી એમાં કાઇ શું કરે? આમ બંને જણાં એકલાં એકલાં રૂદન કરતાં હતાં. એટલામાં વાત એમ બની કે રાજસેવક ચામડી લઈ આવ્યા પછી થાડીવારે એ જ સાધુની લેાહીભીની મુહપત્તી એક પખી માંસના લોચાની લાલચે ઉપાડી લાવેલું, પણ તેમાં રસ ન પડવાથી અધવચ્ચે નાખી દીધું અને બરાબર રાણીના આંગણામાં જ પડ્યું. રાણીએ તે કપડુ જોયું. એણે ભાઈનું કાહી ઓળખ્યું; એને એમાં ભાઇના લોહીની ગંધ આવી. એણે એ શાતિભીનુ લુંગડું ઉખેળ્યુ. એ મુહપત્તી હતી. જૈન સાધુ જ આવું વસ્ત્ર રાખે છે એનું એને નાન હતું. સાધુજી તે આજે ભાઈ જ આવ્યા હતા. એને ચોક્કસ થયું આ ભાઈની જ લેહીથી ખરડાએલી મુહુપત્તો છે. એ બહુ ચકાર હતી, ક્ષણવારમાં એ બધુ સમજી ગઈ. હું આ સાધુજી સામે જોઈ રહી અને પ્રેમગોષ્ટી નીરસ બની એટલે એ રાજા છાનામાના ચાય ગયે. મારા આ વર્તનથી એ વહેમાયા, એણે મારા ઉપર અને મારા ભાઇ ઉપર અણુછાજતાં આરા! ઘડી કાયા અને આ સજા કરી. અસ બધુ પતી ગયું. પ્રસંગ સમજતાં જ એણે પછાડ ખાધી અને પથ્થર પણ રડે એવું કહ્યુ રૂદન માંડયું. રાજાના પણ દુઃખ અને પશ્ચાતાપને પાર ન રહ્યો. રૂદન કરતાં કરતાં પણ રાણી પોતાના ભાઈની વીરતા, ધીરતા અને સમતાને ધન્યવાદ આપતી હતી. ગમે તેમ તેય સિંહનું બચ્ચું ! એણે નાકરને ખેલાવી બધું પૂછ્યું. રડતે હૃદયે એણે કહ્યું શું કહું બા? એ તે માનવી નંહે પણ દેવ હતા. અરે મે હથિયારથી ચામડી ઉતરડવા માંડી ત્યારે એણે મને કહ્યું “ભષ આ ચામડી બહુ જ કૃષ અને કહ્યુ થઇ ગઈ છે. તને એ ઉતારતાં દુ:ખ થશે.’ રાજા તે આવી વીરતા સાંભળી આભા જ બની ગયા. અન્તે એ બન્નેએ પેાતાના પાપનું પ્રાયશ્ચિત કરી સાધુપણું સ્વીકાર્યું, રાજપાટ છેાડી દીધું': ગામ આખું આ બેનના ભાઇની સાધુતાને વંદી પાવન થયું ! N. Page #33 -------------------------------------------------------------------------- ________________ श्रीशान्तिमा (चू) लागणिनीप्रणीतं प्रश्नोत्तरमयं चतुर्विंशतिजिनस्तवनम् । સંગ્રાહકઃ—શ્રીયુત સારાભાઇ મણિલાલ નવામ. એક પ્રાચીન હસ્તષ્ઠિત પ્રતિ ઉપરથી ઉતારેલું અને સંસ્કૃત ભાષામાં રચાયેલું આ ચેવીજિન સ્તવન આજ સુધી કાના તરફથી પ્રસિદ્ધ થયું જાણમાં નથી. આની સૌથી પડેલી વિશેષતા એ છે આ એક વિદુષી જૈન સાધ્વીજીની કૃતિ છે, જેમનું નામ સાંતિમાલા કે ( આ સ્તવનના ૨૬મા શ્લોક પ્રમાણુ) શાંતિચૂલા છે. આ આખુંય સ્તવન (ફક્ત ૨૬મા શાલિવક્રીડિત છંદને ોક બાદ કરતાં ) ઉપજાતિ છંદમાં ગૂંથવામાં આવ્યું છે. આના દરેક ક્લાકમાં એક એક સમસ્યા મૂકવામાં આવી છે, એ રીતે એક તરફથી જોતાં આ આખુ સ્તવન સમસ્યાથી ભરેલું લાગે છે. આ સમસ્યાના જે ઉકેલ છે તે દરેક શ્લોકના અંતે ક્ સમાં આપવામાં આવ્યા છે. એક તરફથી સામાન્ય સમસ્યાની દૃષ્ટિએ જોતાં આ તવનમાં કેવળ સમસ્યા જ ભરેલી જાય છે, જ્યારે બીજી તરફથી વત માન ચાવીશીના ચાવીશ તીકરાની દૃષ્ટિએ એનો ઉકેલ કરતાં એક એક ક્લેકમાં એક એક તીથંકરનું વણુ ન મળે છે. દરેક શ્લોકા અંતે કૌસમાં જે ઉકેલ આપ્યા છે તેમાં એક તરફથી સામાન્ય સમસ્યાઓને જવાબ છે અને બીજી તરફથી તે તે તીર્થંકર ભગવાનનું નામ છે. આ નાર: સીધેસીધું ન આપતાં તે તે ભગવાનના પિતા, માતા કે લાંછનને અનુલક્ષીને આપવામાં આવ્યું છે. વાચકેાની સરળતાની ખાતર એ દરેક ઉકેલ આગળ ૧ થી ૨૪ સુધીના અક આપ્યા છે, એથી જે ઉકેલમાં જે અંક હાય તે કૈલમાં તેટલામા તીર્થંકરનુ નામ સમજવું, નીચેની નોંધે પશુ આ અંક પ્રમાણે જ સમજવાની છે. બારીકીથી જોતાં આ સ્તવનના ૧૨ શ્રેકના ઉકેલમાં હકીકત દોષ માલૂમ પડયો છે; ૧૨મા શ્લોકમાં ૧૧મા શ્રેયાંસનાથ ભગવાનનું વર્ણન છે. એના કૅલમાં મનુ: લખ્યું છે પણ માનુ તે! ૧૫મા તીર્થંકર ભગવાનના પિતાનુ નામ છે. આશા છે વિદ્વાનોને આ સ્તવન એક નવી વસ્તુ પૂરી પાડશે. आनन्दवन्दारुसुपर्ष कोटीकोटीरसण्टङ्कित पादपद्मान् । देवांश्चतुर्विशतिमर्चयामि प्रश्नोत्तरस्मेरनवप्रसूनैः ॥ १ ॥ अब्धेरकारात् परतः क उतो ? जगन्ति सर्वाणि जितानि केम ? मध्ये मतः कस्त-दयोश्च वर्णः १ कः श्रीजिनो नाभिकुलावसंत ॥ २ ॥ (૨ઞાતિનાથ; ) *. *તૂ-સાભાર:1 ના ગમન | T:-DC[T: –સાહક Page #34 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ को धक्ति शब्दो पद निश्चयं भो!? अवाप्यते कुत्र यशो भटेन । क इष्यते सर्वजनैनिकाम ? चकार कः स्वां जननी सवित्रीम् ? ॥ ३ ॥ (२ वैजयेयः) धातुः सुधीभिः पचतेर्मतः कः ? सर्वेऽङ्गिनः किं स्पृहयन्ति नित्यम् । श्रीनन्दनं कः कुरुते स्म भस्म? को धान्यवृद्धि विक्षधेऽवतीर्णः ? ॥४॥ (३ श्रीशम्भवः) करोति भूषां गृहर्मिणां का ? के वैष्णवाः स्वे हृदये दधन्ते । को लीलया विश्वजनस्य जेता? सुपर्वभिः को महितश्च नेता? ॥ ५ ॥ (४ सांवरिः) का केशवस्तोषयति प्रकामं ? मुक्ताकलापं क दधाति कान्ता ? | किं धातुषु स्थीकुरुते गुरुत्वं ध्यानाजिनः कः शिवकृद् बुधानाम् ? ॥ ६ ॥ (५ माङ्गन्लेयः) किं नाम पूजार्थमिहाभिधानं ? नोल्लघते कां क्षुभितोऽपि वाद्धिः । को राज्यलक्ष्मी समलकरोति ? कः स्याजिनः संमृतिसिन्धुसेतुः? ॥ ७॥ (६ सुसीमाङ्गजः) बदन्ति दानापसरे विजाः किं ? सम्बोध्यते देव! कथं वचस्ते ? । सन्तोष्यते प्रावृषि काम्बुदेन ? त्वं कीदृशो राजसि हे सुपार्श्व ? ॥ ८ ॥ (७ स्वस्तिकलक्ष्मा) किं वेगवस् कस्य वधश्च धातो? देशो न कीदृग द्विषतां विजेयः। कनान्धकारं हरति क्षितौ कः? पुण्यस्त्वया कोऽभवदष्टमोऽर्हन् ॥ ९ ॥ (८ महसेनः) का कामाशने गृहिणः क्व लुब्धाः कस्मिन् सति स्थात् कुलवृद्धिः ? रूप तदः किं पद हा विभक्तौ ? चके जगद्धर्षमयं च केन? ॥ १० ॥ (९ रामासुतेन) धर्मो बुधः किंचिदुपार्जनीयः ? किं रूपमाबन्त तदवसौ स्यात् ? । विन्दुव्रज कः कुरुते गणेयं १ कः कर्मतापं हरति श्रितानाम् ॥ ११ ॥ (१० श्रीवत्साङ्कः) २. वै-निश्चये। जये। अयः-भाग्यम् । ३. श्रींग पाके । शम्-सुखम् । भवा-ईश्वरः। ४. सा-लक्ष्मीः । अम्-विष्णुम् । उः-ईश्वरस्तस्य अरिः धरिः-कामः । ५. मां लक्ष्मोम् । गले। अयः- लोहम् । ६. सु-पूजायाम् । अव्ययम्। सीमां-मर्यादाम् । गजः-हस्ती। ७. स्वति । हे कल! कलं-मधुरम् । श्मा-पृथ्वी। ८. मनः । हन् धातोः सह इना-स्वामिना वर्तते सेनः । महसातेजसा । इनः-सूर्य । ९. रामा-खी। मासु-लक्ष्मीषु । सुते-पुत्रे । तेन । १०. श्रीवत्-लक्ष्मोषत् । सा। अङ्कः। Page #35 -------------------------------------------------------------------------- ________________ A. १०-११ ] ચતુર્વિસતિજિનસ્તવનમ [ ५५७ ] का भाति देहे प्रवरे त्वदीये ? त्वं कस्य नम्रस्य सुखं करोषि ?। श्रेयांस ! सर्वज्ञ! सुरार्चिता ! तव प्रतापेन पराजितः कः? ॥ १२ ॥ (११ भानुः) गौर्या सखी काऽध्वनि किं सुखाय ? क्रियापदं किं विदुराशिषार्थ ?। अर्थ विरुद्धं वदति द्वयं कि हर्षेण के स्तौति जिनं सुरेन्द्रः ? ॥ १३ ॥ (१२ जयानन्दनम् ) वर्णन विष्णुर्वद किंविधः स्यात् ? कीहक समुद्रे वहनं सृजन्ति । सरो यथालङ्कुरुते मरालस्तथावताराद् धिमलो जिनः किम् ? ॥ १४ ॥ (१३ श्यामोदरम्) मुख्यां विभक्ति विद्रा विदुः कां? सन्तः स्वदन्तान् क न दर्शयन्ति । मार्गेषु किं भारवहं श्रुतेनानन्तेन कः प्राप नृपः प्रमोदम् ? ॥ १५ ॥ (१४ सिंहसेन) प्रीति प्रवृद्धामपि को मनक्ति ? करोति कः पुष्परसाभिलाषम् ? । उरुस्थलं भूषति को यदीयं ? धर्म रतिं तीर्थकरः स दत्ताम् ॥ १६ ॥ (१५ दम्भोलिः) का पात्यते भूपतिनाम्बुधिः के देवं निजोत्सङ्गशयं दधाति । धत्तेऽहिराट्र को कमलोद्भवः कः ? कः शान्तिकर्ताऽजनि जन्मतोऽपि ॥१६॥ (१६ कुरङ्गाङ्कः) को धातुरस्ति प्रसवक्रियार्थः ? कान् क्षत्रियो मुश्चति नायकाथै ? । मन्दाकिनी को निदधाति शीर्षे ? कर्मद्विषां को विजयी जिनेन्द्रः ? ।। १८ ॥ (१७ सुरसूनुः) कोशं निजं कुत्र दधौ विडोजाः १ सम्बोधनं किं विषमायुधस्य ? । वर्षासु काऽल क्रियते प्ररोहैः ? कः श्रीजिनः श्रीजनको जनानाम् ? ।। १९ ॥ (१८ श्रीदेव्यङ्गम् ) द्विधा हली कां कुरुते हलेन ? के वाघिद धर्मपरास्तरन्ति । किं वाञ्छति प्राणिगणः समग्रो ? ख्यमूषयन्मलिरगस्तिवत् कम् ? ॥ २० ॥ (१९ कुम्भवंशम् ) --...----. .. ..-... - -- - - - . - ११. भा-कान्तिः । नुः पुरुषस्य । भानुः-सूर्यः। १२. जया। यानं-वाहनम् । नन्द । दश्च नश्च दनम्-दौ दाने, नो निषेधे । १३. श्यामः । बहन-प्रवहण, अदरं-विवररहितम् । श्यामायाः उदरम् । १४. सिम्-सिविभक्तिम् । हसेहास्ये । अनः शकटम् । १५. दम्भः कपटम्। अलिः-भङ्कः। दम्भौलिः- वज्रम् १६. कु:-पृथ्वी। अ-विष्णुम् । गां-पृथ्वीम् । क:-ब्रह्मा। १७. पूडच् प्राणि. प्रसवे । पू. षसा सूः । असून-प्राणान् । उ:-ईश्वरः । १८. श्रीदे-नदे । हे व्यङ्ग। -विगतान । भू.-पृथ्वी। १९. कुम्-पृथिवोम् । भव-संसारम् । शम्-सुखम् । Page #36 -------------------------------------------------------------------------- ________________ [५५८] श्रीन सत्य #श कस्माद विधाता जनिमाससाद ? प्रेमातिमा क्ष दधाति लक्ष्मीः ? । परस्परं युद्धकरौ रुषा को ? का सुव्रतेनाजनि विश्ववन्धा ? ॥ २१ ॥ (२० पद्मादेवी) की मनोवृत्तिरघस्य हेतुः ? शीतार्दिताः कं स्पृहयन्ति लोकाः ? । आजोषित किं सुखकारि पुंसां ? किं श्रीनमेरङ्गतडागसङ्गि ? ॥ २२ ।। (२१ असितारविन्दम् ) कीदृग् अनो लम्धधनोत्करः स्यात् ? पुष्पन्धयः कीदृशमञ्जखण्डम् १ । कः काम्यते शूरजनेन युद्धे ? श्रीनेमिनाऽकारि च कोर्चनीयः ? ॥ २३ ॥ (२२ समुद्रविजयः) सख्युः सखा कं निदधाति कण्ठे ? स्पृशान्ति कां नैव सुराः पदाजैः?। रूपं च कि पुंसि किमासियोगे ध्यातो नृणां विघ्नहरो जिनः कः? ॥ २४ ॥ (२३ भुजङ्गाङ्कः) घर्षन्ति कस्यां सलिलानि मेघाः ? का वाञ्छ्यते सर्वजनैः सहर्षेः ? । अवाप रत्नानि महोदधेः क । ? सिद्धार्थवंशे मुकुटोपमः कः ? ॥ २५ ॥ (२४ महावीरः) शैवश्रीवररत्नशेखरतुलामालम्बमानाः स्तुता इत्थं तीर्थकृतः कृतत्रिजगदानन्दाश्चतुर्विशतिः। मा निर्मितऋद्धिवृद्धिकुशलश्रीशान्तिचूलामणी तुल्यं नाकिनृणां शिरस्सु ददतु स्वं शासनं भासनम् ॥ २६ ॥ का जीवितादप्यधिका जनानां करोति कः पञ्चगतीश्चतुष्पात् ? । को विष्णुनालौ विदधाति बासं सृजन्तु शं श्रीऋषभादयः के ? ॥२७ ।। (१ सार्वाः) करोति वृक्षोपरि को निवास ? कः स्थाप्यते धमिजनैः सुपात्रे ? ।। धातोः कुतो जङ्गमशब्दसिद्धियायते कः कलिकालरात्रौ १ ॥ २८ ॥ (२ वीरागमः) शम्भु पुरः का नटयाम्बभूव ? कीदक् कदम्ब दितपादपानाम् ? । भुसावहा भक्तजनस्य कानि ? श्रीभारती रातु सतां शिवानि ॥ २९ ॥ (३ शिवानि) २०. पद्मात्-कमलात् । ए-विष्णौ। अवी-मेषौ । २१. असिता-अबद्धा। रविम्-सूर्यम् । दं-कलत्रम् । २२ समुत् (द) सहर्षम् । रवोऽस्यास्तीति रवि । विजयः। २३. भुजम् । गां-पृथ्वीम् । कः । २४. महिः-पृथ्वी, ईकारान्तोऽप्ययं पुल्लिङ्गे, तस्य सप्तम्येकवचनं महौ। ई:-लक्ष्मीः । अः-विष्णुः ।। १ सा-लक्ष्मीः । अर्वा-तुरङ्गमः गतोः पञ्च धाराख्याः करोति। आ:स्वयम्भूः । २ वि-पक्षी । रा:-द्रव्यम् । गमः गम् धातोः । ३ शिवा-पार्वती। दितपादपानां-छिन्नवृक्षाणाम् । कदम्बं-समूहम् । वानि-बानि-शुष्कफलानि सम्त्यस्य पानि । श्रृंखला-जातिः । Page #37 -------------------------------------------------------------------------- ________________ તંત્રી સ્થાનેથી માંસાહારની ચર્ચા અંગે શ્રી જૈન સત્ય પ્રકાશને ગયા અંકમાં પ્રસ્થાનના પોષ માસના અંકમાં પ્રગટ થયેલ માંસાહારની ચર્ચા અંગેના શ્રી ગોપાળદાસ પટેલના નિવેદનને ઉલ્લેખ અમે કર્યો છે. તે વખતે શ્રી. ગેપાળદાસ ભાઈના એ નિવેદન અંગે કંઈ પણ વિશેષ ન લખતાં, તેમની સાથે પત્રવ્યવહાર કરવાનું અમે જણાવ્યું છે. આ પત્રવ્યવહાર કરવાનો અમારે આશય એ હતો કે આ પ્રશ્નને બની શકે તેટલો એ છો જાહેર રીતે ચર્ચા અને આસપાસની સમજુતીથી સૌ કોઈનું યોગ્ય સમાધાન થાય એવો માર્ગ શોધી કાઢો. આ હેતુ પાર પાડવા માટે અમને સૌથી સારો માર્ગ એ લાગ્યો હતો અને હજુ ય લાગે છે કે-આ પ્રશ્ન અંગે શ્રી ગોપાળદાસભાઈની, આપણા કોઈ એક આગમના જાણકાર વિદ્વાન પૂજ્ય આચાર્ય મહારાજ સાથે મુલાકાત કરાવી આપવી, અને એ રીતે તેમને આપણું જેનોનું આ પ્રશ્ન અંગેનું શાસ્ત્રીય દષ્ટિબિંદુ સમજવાને સુગ મેળવી આપવો. આ માટે અમે શ્રી. ગોપાળદાસ ભાઇને પત્ર લખ્યો અને પૂછાવ્યું કે આવી મુલાકાત તેમને કયા સમયે સગવડભરી થઈ પડશે. આના જવાબમાં તેમણે જણાવ્યું કે “એ જતની ચર્ચાઓમાં ભાગ લેવાનું મને સ્વભાવથી જ ફાવતું ન હોવાથી હું ઝટ તે ઠેકાણે દેડી જવા ઈચ્છા કરી શકતા નથી.” એટલે કે “સ્વભાવગત દેષને લીધે આપનું આમંત્રણ સ્વીકારી શકતા નથી.” - શ્રી ગોપાળદાસ ભાઇએ આવો જવાબ આપવાનું પસંદ કરીને અમારા આમંત્રણને જે ઈન્કાર કર્યો છે તે ખરેખર કમનશીબી છે. તેમની પાસેથી અમે આવી ઉત્તરની આશા નહોતી રાખી, કઈ પણ સત્ય-શોધક કે તત્વજિજ્ઞાસુ પાસેથી આવા ઉત્તરની આશા ન જ રાખી શકાય. કેવળ સ્વભાવગત દેશના કારણે આ રીતે સત્ય વસ્તુ સમજવામાંથી પાછા પડવું એ કઈ રીતે વ્યાજબી ગણી શકાય? એક-બીજાનું દૃષ્ટિબિંદુ સમજવાનો સૌથી સારે ભાર્ગ તે આવી મુલાકાતે છે. જ્યાં પત્રવ્યવહાર કે સામસામા લખાતા લેખે ધાર્યું પરિણામ નથી નીપજાવી શકતા ત્યાં આવી સીધી મુલાકાતો ધાર્યા કરતાં પણ સારું પરિણામ લાવી શકે છે–જે એ જિજ્ઞાસુવૃત્તિની હોય છે. આ પ્રશ્ન અંગે પણ જો આવી મુલાકાત થઈ શકી હોત તે જરૂર બહુ સારું પરિણામ આવ્યું હોત એમ અમને લાગે છે. શ્રી ગોપાળદાસ ભાઈએ આવી મુલાકાત માટે ઈ-કાર લખતાં પહેલાં આ માંસાહારના પ્રશ્નની ગંભીરતા વિચારી હેત તે સારું થાત. એમને મન ભલે એ શોધખોળ પૂરતે જ પ્રશ્ન હેય પણ જેને મન તે એ એક ધાર્મિક પ્રશ્ન છે કે જે હૃદયની ઊંડામાં ઊંડી લાગણીઓને સ્પર્શ કરે છે. શ્રી ગોપાળદાસ ભાઈએ આ લાગણીઓને Educat૫ણ વિચાર કરવો જોઈતા હતા. આવા એક અતિ મહત્વના પ્રશ્ન અંગે કેવળ સ્વભાવ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ : = = ===== ગત દેશના જ ભેગ બનતાં પહેલાં પણ તેમણે વિચાર કરે જોઇતા હતા. આવી સુંવાળપ ખરે જ બહુ વિઘાતક ગણાય ! અમને ભય છે કે કદાચ શ્રી. ગોપાળદાસ ભાઇએ આવી મુલાકાતને શાસ્ત્રાર્થનું રૂપ આપ્યું હોય, અને તેથી જ તેમનું મન પાછું પડ્યું હોય પણ અમારે કહેવું જોઈએ કે આમાં શાસ્ત્રાર્થ જેવું કશું જ નહતું–નથી. એમની સાથે આવી જાતને શાસ્ત્રાર્થ હોઈ જ ન શકે! આમાં તો ફકત પરસ્પરનું દૃષ્ટિબિંદુ સમજવા-સમજાવવાની જ વાત હતી. આવી મુલાકાતનું પરિણામ એ આવત કે જે વાત તેમને હજી ય સાચી લાગ્યા કરે છે તે તેને સમજાવી શક્યા હોત અથવા તો તેમને જે સત્ય લાગ્યા કરે છે તેમાં જ્યાં જ્યાં ખલનાઓ માલૂમ પડે તેને તેઓ સુધારી શક્યા હોત. બાકી આમાં હારજીત જે કશે એ પ્રશ્ન ન હતું. સત્ય સમજવામાં એ હોઈ પણ ન શકે. આ મુલાકાત ન ગોઠવાતાં અમને જે કંઈ નિરાશા થઈ છે તે ફક્ત એટલા જ પૂરતી છે કે શ્રીગોપાળદાસ ભાઈ “ ગમે ત્યાંથી અને ગમે તે રીતે સત્ય સમજવું જોઈએ ' એ માટે ઉદારતા નથી દાખવી શક્યા. આ સિવાય અમારે આ પ્રશ્ન અંગે નિરાશ થવાને કશું ય કારણ નથી. કારણ કે આ ચર્ચાના ઉત્તરરૂપે જે કંઈ શાસ્ત્ર અને દલીલોના આધારે લખાવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં અમે. આપણા પરમપૂજ્ય વિધા આચાર્ય મહારાજ તથા મુનિમહારાજ પાસે લખાવીને અત્યાર અગાઉ આ જ પત્રમાં પ્રસિદ્ધ કરી ચૂક્યા છીએ. બાકી ત્યાં બીજાના દ્રષ્ટિબિંદુને સમજવું જ ન હોય ત્યાં કેઈ શું કરી શકે ? આ ચયને અત્યાર સુધીને ટુંક સાર નીચેના મુદ્દાઓમાં આવી શકે (1) શ્રી ગોપાળદાસ ભાઈ આ પ્રશ્નને સમજવાનું પિતાની જાત પૂરતું મર્યાદિત કરીને કોઈ પણ શાસ્ત્રજ્ઞ આચાર્ય મહારાજ પાસે એને સમજવા તૈયાર નથી. આથી એક રીતે તેઓ આ પ્રશ્નને ધળો વિષે મટાડીને અંગત બનાવી દે છે. (૨) ઉપરના કારણે, શ્રીગોપાળદાસ ભાઈએ કરેલું માંસાહારનું વિધાન એ એમના પૂર્વગ્રહનું પરિણામ હોય એમ માનવાને કારણે મળે છે. (૩) આ પ્રશ્ન વિશદ રીતે જાહેરમાં છણાઈ ગયા છે એટલે જાહેર જનતાને લાગે વળગે છે ત્યાં સુધી તો જનતા એને સાચા અર્થ સારી રીતે જાણી શકી છે. એટલે સ્વાભાવિક રીતે અત્યારે તે હવે આ અંગે અમારે જાહેર રીતે વધુ કરવાનું કશું રહેતું નથી. છતાં અમે જરૂર આશા રાખીએ છીએ કે આ અંગે અમારી સમિ તિને જે વખતે જે કંઈ પ્રયત્ન કરવા જેવો લાગશે તે અમે જરૂર કરીશું. આ સિવાય શ્રી ગોપાળદાસ ભાઈએ લીધેલ વેલણ માટે ઘણું ઘણું લખી શકાય એમ છે, છતાં જ્યારે તેઓ પોતાની વાતને છેડવ જ માગતા ન હોય અથવા તે તટથતા પૂર્વક વિચારવા જ માંગતા ન હોય ત્યારે એ લખવાનો વિશેષ કઈ અર્થ નથી. છતાં આ નિવેદન પરું કરતાં પહેલાં એમના છેલ્લા “પ્રસ્થાન'ના વિના અંકમાંના નિવેદન અંગે અમારે સ્પષ્ટ લખવું જોઈએ કે– એ નિવેદનથી એમને એક ચર્ચા બંધ કર્યાને ભલે સંતોષ થયે હેય પણ અમે તે એને એક મહત્ત્વની ચર્ચાના મોટે ડચ માર્યા સમાન જ લેખીએ છીએ, તેમજ એ નિ: Page #39 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૦-૧૧] આપણી જ્ઞાન પર દનમાં જૈન ભાઈ-બહેનની તેમણે જે ક્ષમા માગવાની વાત લખી છે તેથી તેમને પિતા ક્ષમા માગ્યાને આત્મસંતાપ ભલે થયું હોય પણ તેથી જૈન ભાઇબહેનની દુભાએલી લાગણીનું જરાય નિવારણ નથી થતું. જે નિમિત્તથી દુઃખ ઉત્પન્ન થયું હોય તેને એવાને એવા રૂપે ચાલુ રાખવું અને સાથે સાથે ક્ષમા માગવી એને કશે અર્થ ન હોઈ શકે. શ્રી ગોપાળદાસ ભાઈ પિતાના નિવેદનને આ વિસંવાદ સમજે તેમજ તેમને પિતાની માન્યતાને યોગ્ય રીતે ફરી વિચારી જોવાનો અવસર મળે એ ઈચ્છા પૂર્વક આ નિવેદન પૂરું કરીએ છીએ. આપણી જ્ઞાન-પરબો લેખક–શ્રીયુત:કેશરીચંદ હીરાચંદ ઝવેરી સુરત જેન પરંપરામાં જિન-પ્રતિમા, જિન-મંદિર અને જિન-આગમને પરમ આરાધ્ય તરીકે વર્ણવવામાં આવેલ છે. આ રીતે શ્રુતજ્ઞાનને આરાધ્ય સ્થાન આપવામાં આવ્યું છે. જિન આગમ મૂળ અને તેને અંગેનાં નિર્યુક્તિ, ભાખ્ય, ચૂર્ણિ અને ટીકા એ ચાર મળીને પંચાંગી કહેવાય છે. અને એ સમગ્ર જૈન શાસ્ત્રોનાં મૂળ તરીકે લેખાય છે. આ પંચાગી પછી ન્યાય, વ્યાકરણ, ખંડનમંડન, ઉપદેશ, જ્યોતિષ શિલ્પ વગેરે વિષય ઉપરના વિદ્વાન પૂર્વાચાર્યોએ રચેલા ગ્રંથે આવે છે કે જે એ પૂજ્યએ શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે રચ્યાં છે. આ રીતે પૂર્વાચાર્યોએ રચેલા અને તેમના તફ઼થી અમૂલ્ય વારસા તરીકે મળેલા ગ્રંથરત્નોને સુરક્ષિત રાખવા માટે અનેક સ્થળે જ્ઞાન ભંડાર સ્થાપવામાં આવેલ છે, જેને આપણે આપણું જ્ઞાન-પરબ તરીકે લેખી શકીએ, કે જ્યાં ગમે તે જ્ઞાન પિપાસુ પિતાની જ્ઞાન-પાને સંતુષ્ટ કરી શકે છે. પૂર્વકાળમાં અનેક વિધાપ્રેમી રાજામહારાજાઓ, અમાત્યો અને ધનિક શ્રેષ્ઠીઓએ આ મુતજ્ઞાનની સેવા કરવામાં, તેને ઉત્તેજન આપવામાં, તેને ઉદ્ધાર કરવામાં અને તેને સુરક્ષિત કરવામાં ખૂબ ફાળો આપ્યો છે. મહારાજા કુમારપાળે અનેક ભંડાર સ્થાપી અનેક પ્રતે લખાવી છે. મંત્રીશ્વર વસ્તુપાળે અને તેજપાળે પણ અનેક ભંડાર સ્થાયી છે, અરે, અનેક પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથ રચવા ઉપરાંત પોતાના જ હાથે ગ્રંથે લખીને ભંડારને સમૃદ્ધ બનાવ્યા છે, અને એના જ શુભ પરિણામ રૂપે આજે આપણી પાસે આટલે મે સાહિત્ય-ખજાને વિદ્યમાન છે. અત્યારે અનેક ગામમાં આવા પ્રાચીન તેમજ નવા જ્ઞાનભંડારે વિદ્યમાન છે, જેની વ્યવસ્થા તે તે ગામના શ્રી સંઘના આગેવાનોના હસ્તક જોવામાં આવે છે. પણ આ બધા ભંડારે તેવા છતાં તેનો ઉપયોગ દરેક વિદ્વાન મુશ્કેલી વગર કરી શકે એવી વ્યવસ્થા કરવાની હજુ બાકી છે. એટલે આ બધા ભંડારેને વધારેમાં વધારે લાભ જનતા લઈ શકે તેવી એક વિશાળ પેજના તૈયાર કરવી જોઈએ. આપણે જોઈએ છીએ કે અત્યારે જૈન તેમજ જૈનેતર આલમમાં જૈન સંસ્કૃતિના અભ્યાસને તેમજ જેની માહિત્ય અને પુરાતત્ત્વની શોધખોળ કરવાને રસ ઠીક ઠીક પ્રગતિ કરી રહ્યો છે. આ પરિસ્થિતિમાં એવા અભ્યાસીઓને ઉપયોગી થઈ પડે એવી Jain Ecગમે તે યોજના જરૂર આવકાર દાયક થઈ પડેdsonal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ [૫૨] શ્રી જૈન સત્ય પ્રકાશ [ n r અત્યારે આપણી પાસે અનેક ગામેામાં જે ભંડારા વિદ્યમાન છે તેમાંથી જે જેનાં નામ મારા જાણવામાં આવી શકયાં છે તે હું વિદ્વાનોની જાણ માટે અહી રજુ કરૂં છું. ૨૬ વખતજીરોરીને ભડાર ૨૭ વખતજીશેરીને નવે! ભંડાર ૨૮ કુશખાઈ જ્ઞાનભંડાર ( આચાર્ય વિજયકમલસૂરિજીને ) ૨૯ ચુનીલાલ મૂલચંદ ૩૦ પૂર્ણિમાગચ્છીય શ્રીપૂન્યના ભંડાર ૩૧ તપગચ્છ વિજયશાખાને ભ’ડાર ૩૨ હેમચંદ્રાચાય સભા ગુજરાત-કાઠિગાવાડ-મુંબઇ અમદાવાદ ૧ વિજયનેમિસૂરીશ્વરજી જ્ઞાનભંડાર ( આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીને ) ૨ વિજયસિદ્ધિસૂરિશ્વરજી જ્ઞાનભંડાર ( આચાર્ય વિજયસિદ્ધિસૂરીશ્વરજીના ) ૩ ડેલાના ભંડાર (ચંચલબાઈ ભંડાર ) ૪ ક્રુવિજયજી લાયબ્રેરી ( મુનિહ'વિજયજીને! ) ૫ મેાહનલાલજી લાયબ્રેરી ( મેહનલાલજીના સ્મરણાર્થે ) હું વમાન પુસ્તકાલય ૭ મેવિજયશાસ્ત્ર સંગ્રહ ૮ કુસુમ મુનિના ભંડાર - વીરવિજય જ્ઞાનભંડાર ૧૦ વિમળ જ્ઞાનભંડાર ૧૧ ઉજમ્ભાઈ ધ શાળાના ભંડાર ૧૨ વિમલગચ્છ ઉપાશ્રયભંડાર ૧૬ જૈનસરસ્વતી ભવન ૧૮ જ્ઞાનવર્ધક પુસ્તકાલય ખંભાત ૧૫ વિજયનેમિસૂરિ જ્ઞાનભંડાર ( આચાર્ય વિજયનેમિસૂરિજીને ) ૧૬ શાંતિનાથજ જ્ઞાનભંડાર ૧૭ જૈનશાળા જ્ઞાનભ’ડાર ૧૮ સુખાધક પુસ્તકાલય ૧૯. જ્ઞાનવિમળસૂરિભંડાર ૨૦ ચુનિલાલ યતિના ભંડાર ૨૧ ભોંયરાપાડાના ભંડાર ૨૧ નૌતિવિજયભ’ડાર સુરત ૩૩ જૈનાનદ પુસ્તકાલય ( આચાર્ય સાગરાનંદસૂરિજીને ) ૩૪ માહનલાલજી જ્ઞાનભંડાર ( મેાહનલાલજી મહારાજના ) -પ જિનદત્તસૂરિ જ્ઞાનભંડાર ( આચાય કૃપાચંદ્રસૂરિજીના ) ૬૭ હુકમમુનિ જ્ઞાનભંડાર ( હુકમનિજીને ) ૩૭ દેવચ'દ લાલભાઇ પુસ્તકાહાર ફંડ ૩૮ બાલુભાઈ અમરચંદજ્ઞાનભંડાર ૩૯ છાપરીઆશેરી જ્ઞાનભાંડાર ૪૦ મગનભાઇ પ્રતાપદ લાયબ્રેરી ૪૧ તેમ૬ મેલાપદ ઉપાશ્રય ભંડાર ૪૨ આતરગચ્છ ભાર ૪૩ દેવસુર ગચ્છ ભડાર ૪૪ દેશાઇપાળ જ્ઞાનભંડાર ( સાધ્વી જયંતીશ્રીજીને ૪૫ સીમંધરસ્વામીના ભાર રાધનપુર ૪ કડવામતિ ગચ્છ ભંડાર ૪.૭ ભાણા ખુશાલના ભંડાર ૪૮ સાગરગચ્છનો ભાર ૪૯ તખેલી શેરીના ભંડાર ૫૦ વિજય છતે ભડાર ૫૧ વિજય જૈન પુસ્તકાલય પોપ્યુ ૨૩ પાર્શ્વનાથજી ભ’ડાર ૨૪ સધવીપાડાને ભંડાર Jain Education Int ૢ ફેલીઆવાડાના ભંડાર Private & Personal useÙnl Page #41 -------------------------------------------------------------------------- ________________ અંક ૧૦-૧૧] આપણું જ્ઞાન-પર [૫૩ ] પર વીરવિજય જ્ઞાન ભંડાર છ૪ યશવજયજી ગુરૂકુલ જ્ઞાન ભંડાર (આ. વીરવિજયજીઅરિજીનો) ૭૫ જેન આગમ સાહિત્ય મંદિર મુંબઈ (આચાર્ય વિજય મોહનરિજીનો) પ૩ શાંતિનાથ દેરાસરને ભંડાર ચાણસ્મા ૫૪ ગોડીજીને ભંડાર 9૬ નીતિવિજય જ્ઞાન ભંડાર પપ અનંતનાથજી દેરાસરનો ભંડાર ઝીંઝુવાડા ૫૬ આદિનાથ દેરાશરને ભંડાર ૭ ઉમેદ ખાંતી જ્ઞાન ભંડાર ૫૭ મેહનલાલજી જૈન લાયબ્રેરી (પ. ખાંતવિજયજીને) રાજકેપ્ટ ૫૮ વીશનગર જૈન જ્ઞાન ભંડાર 19૮ ગે. ના. સં. ભંડાર સાણંદ ડુંગરપુર પ૯ મેયગચ્છને ભંડાર 9 વડગચ્છના શ્રી પૂજ્યને ભંડાર ૬૦ વિ. અ. જ્ઞાન ભંડાર જામનગર ૮૦ વિનયવિજય જ્ઞાન ભંડાર ૬ શાનદય પુસ્તકાલય ૮ જેનાનંદ જ્ઞાનમંદિર ગેધાવી ભાવનગર દર શ્રી જૈનસંધ જ્ઞાનભંડાર ૮૨ જેનધર્મ પ્રસારક સભા ખેડા ૮૩ સંધને બંડાર ૧૩ સુમતિરત્નસૂરિ લાયબ્રેરી લીંબડી કપડવંજ ૮૪ આણંદજી કલ્યાણજી હસ્તક જ્ઞાનભંડાર ૬૪ અષ્ટાપદ જ્ઞાન ભંડાર વડેદરા ૧૫ માણેકબાઈ જ્ઞાન ભંડાર ૮૫ આત્મારામજી જ્ઞાનમંદિર ૬૬ મીઠાભાઈ ઉપાશ્રય (પ્રવર્તક કાતિવિજયજીનો અને હાઈ હંસવિજયજીનો) ૬૭ અમરવિજયજી જ્ઞાન ભંડાર ૮૬ મુક્તિ કમલ મેહન જ્ઞાન ભંડાર (મુનિશ્રી અમરવિજયજી) (આચાર્ય વિજય મેહનસૂરિજીને) ૬૮ મુક્તાબાઈ જ્ઞાન ભંડાર અણુ (ઉ. જંબુવિજયજીને) ૮૭ શ્રી સંધ જ્ઞાન ભંડારમાં ૧. વીરવિજ યજી શાસ્ત્ર સંગ્રહ. ૨. વિજયલબ્ધિ૬૯ અમરવિજયજી જ્ઞાનભંડાર સૂરિ શાસ્ત્રસંગ્રહ અને 3. સંધને ( અમરવિજયજીને) સંગ્રહ. ભરૂચ વિજાપુર ૭૦ સાગર્ગાચ્છ ભંડાર ૮૮ બુદ્ધિસાગરસૂરિ જ્ઞાનમંદિર ૭૧ આદીશ્વર દેરાશર ભંડાર (આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનો) ઉર અનુપચંદ મલુકચંદ ભંડાર વીરમગામ પાલીતાણા ૮૦ સંભવનાથજી જ્ઞાન ભંડાર ૭૩ દેવદ્ધિગણિ ક્ષમ બમણ જ્ઞાનભંડાર ૮૦ જૈન ધર્મવિજય પુસ્તકાલય Page #42 -------------------------------------------------------------------------- ________________ [ vs } ઈડર ૯ સાનભડાર માણસા ૮૨ પૂવિજય લાયબ્રેરી શ્રી જૈન સત્ય પ્રકાશ લીમેશ ૯૩ ક્ષમાસાગરજી ક્ષાસ્ત્ર સંગ્રહ (૫. ક્ષમાસાગર્જીના ) મારવાડ મેવાડ-યુતપ્રાંત વગેરે કુશળગઢ ૯૩ શ્રીપૂજ્ય નૃપચંદ્રજી ને ભડાર જયપુર ૯૪ પુણ્યશ્રીના જ્ઞાનભંડાર બિકાનેર ૯૫ જિનદત્તસૂરિજી જ્ઞાનભંડાર ( આચાર્ય કૃપાચંદ્રસૂરિજીને ) જેસલમેર સાત ૯૭ મહાવીર લાયબ્રેરી [ ૪ આગા ૯૮ વિજયધ લક્ષ્મી જ્ઞાનમંદિર ( આચાર્ય વિજયધસૂરિજીને ) ૯૯ વીરવિજય લાયબ્રેરી ( ઉપાધ્યાય વીરવિજયજીના માણાર્થે ) પુના ( મહારાષ્ટ્ર ) ૧૦૦ ભંડારકર ઇન્સ્ટીટયુટ ૧૦૧ જૈન આત્માનંદ પુસ્તકાલય અમૃતસર ( પાખ ) ૧૦૨ આત્માનંદ જૈન લાયબ્રેરી ( આત્મારામજી મહારાજના સંગ્રહ ) કલકત્તા ( બગાળ ) ૧૦૩ ગુલાબકુમારી પુસ્તકાલય ( પુરજી નાહરનું ) ૧૦૪ વિજયશાસ્ત્ર સંગ્રહ (નિર્માણુવિજયજીને ) ૯૬ જ્ઞાનભંડાર આ પ્રમાણે અહીં સા ઉપરાંત જ્ઞાનભંડારનાં આ ઉપરાંત બીજા હજુ કેટલાક ભડારાનાં નામે ગયાં હશે. તેમજ અહી આપેલાં નામેામાં પણ ભાઈઓના જાણવામાં આ આવે તે તેની સૂચના આપી આભારી કરે. નામેાના નિર્દેશ કરવામાં આવ્યા છે. ઉપલબ્ધ કરવા જરૂર બાકી રહી કંઈક ફેરફાર રહી ગયે। હશે. જે આ ગામે સિવાયનાં આમેદ, આદર, એરષ્ટુપુરા, કેટા, કેાામ, માંડવી, ખાજપુરા, યલ, આદરજ, મેરડા, સમઉ, દહેગામ, વડનગર, ખેરાલુ, ઉમના, મ્હેસાણા, સરદારપુર, આજોલ, મહુડી, એકલારા, ટીટાઇ, પેથાપુર, પાલનપુર, થરાદ, ટુવા, ધોલેરા, કાઢ, ગીરમથા, વડેલાર, વળાદ, માંડળ, પાટડી, રામપુરા, કુકવાવ, સીતાપુર, એરાણુ, મહુધા, પાદરા, મયાગમ, ગોધરા, વેજલપુર, છેટા ઉદેપુર વગેરે ગામેમાં પણ કર્ઝને કઇ પુસ્તકો મળી શકે એમ છે. આ સ્થળે એક વાતનો ખાસ ઉલ્લેખ કરવા જરૂરી છે. આપણે ત્યાં અનેક જ્ઞાનભંડારમાં ઘણાં પુસ્તકા હૈાવા છતાં એનુ પદ્ધતિસરનું લીસ્ટ નહીં હોવાથી સરળતા પૂર્ણાંક તેના લાભ લઇ શકાતા નથી. તે આ માટે જરૂર ધટતુ કરવુ' જોઇએ. અંતમાં જે જે સ્થાનમાં ભાંડાર સ્થાપવાની ઇચ્છા ધરાવતા હાય તેએએ અમેાને જણાવવું જેથી તે સબંધી યોગ્ય પ્રબંધ થઈ શકશે. વળી જે જે સ’ગ્રહો છુટથી દરેકના વાચન માટે ખુલ્લા છે તેને કેટલાંક પુસ્તક ભેટ આપવાની યેાજના પ અમારી પાસે છે. માટે જે જે ભંડારને જરૂર હાય તેઓએ પણ અમેને જણાવવા કયા કરવી જેથી પુસ્તકા પૂરા પાડી શકાય. Page #43 -------------------------------------------------------------------------- ________________ સ....મા....ચા....ર પ્રતિષ્ઠા(૧) કેરટામાં વશાખ સુદ્રી સાતમના દિવસે પ્રતિષ્ઠા થઇ. આ વખતે પૂ. આ. શ્રી વિજયયર્તીદ્રસૂરિજી આદિ ત્યાં પધાર્યા હતા. (૨) જેઠ સુદી ૧૪ના દિવસે સેાદરિયામાં પણ તેમના હાથે પ્રતિષ્ઠા થઈ. દીક્ષા-—(૧) વૈશાખ સુદી ત્રીજના દિવસે ભાઇશ્રી મનસુખલાલ દલીચંદ્રે પૂ. કપૂરવિજયજી ણ પાસે દીક્ષા લોધી. (૨) ભાઈ ડુંગરશી ગિરધરલાલે વૈશાખ સુદી આઠમના દિવસે પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના હાથે દીક્ષા લીધી. દીક્ષિતનુ નામ મુ. શ્રી. સુલેાચનવિજયજી રાખવામાં આવ્યું અને તેમને પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય બનાવ્યા આચાય પદ-હાણા મુકામે ફાગણ સુદી પાંચમના દિવસે પૂ. શ્રી ઋદ્ધિમુનિજીને આચાર્ય પદ આપવામાં આવ્યું. ગણિપદ તથા પંન્યાસપદ—મુ. શ્રી. કેવવિજયજી, મુ. શ્રી. ધમવિજયજી, મુ. શ્રી. જવિજયજી, મુ. શ્રી સુમવિજયજી તથા સુ. શ્રી ભુવનવિજયજીને પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરિજી મહારાજે વૈશાખ સુદિ પાંચમે ખાલી મુકામે ગણિપદ આપ્યું અને વૈશાખ વદ પુના મુકામે પન્યાસપુર્દ આપ્યું. છઠના દિવસે પંન્યાસપદ——ઘાણેરાવ મુકામે વૈશાખ સુદી ત્રીજના દિવસે મુ, શ્રી પ્રવીણવિજયજી તથા મુ. શ્રી નવીનવિજયજીને પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજે પન્યાસપદ આપ્યું, કાળધર્મ—(૧) પૂ. વૃદ્ધિચદ્રજી મહારાજના શિષ્ય મુ. શ્રી વિનાદવિજયજી જામનગરમાં ત્રીજી માર્ચ કાળધર્મ પામ્યા. (૨) પૂ. વૃદ્ધિચંદ્રજીમહારાજના શિષ્ય મુ. શ્રી. વિમવિજયજી વૈશાખ વદ ૧૨ કાળધમ યામ્યા. (૩) પૂ. આ. સાગરાનંદસૂરિજીના શિષ્ય મુ. શ્રી જિતસાગરજી મહારાજ સુરત મુકામે જેઠ સુદી છઠના દિવસે કાળધમ પામ્યા. પ્રવત્ત કદ—મુ. શ્રી શાંતિવિમળજીને પાદરલી મુકામે ફાગણ વદ અગિયારસના દિવસે પ્રવત કપદ આપવામાં આવ્યું. Page #44 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 . ' ' S . . . . G, TET " શ્રી જન સત્ય પ્રકાશનો પ્રથમ વિશેષાંક શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક 228 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભ. મહાવીર સ્વામીના જીવનને લગતા જુદા જુદા વિદ્વાનના અનેક લેખે આપવામાં આવ્યા છે, મૂક–પાલ ખર્ચ સાથે તેર આના બીજે વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 116 પાનાના એક દળદાર અને ચિત્ર વિશેષાંકમાં બ. મહા પીસ્વામી પછીના એક હજાર વર્ષના જન ઇતિહાસ ઉપર પ્રકાશ ના, જુદા જુદા જન અને વિદ્યાના અનેક વે બા આપવામાં આખ્યા છે. તથા ભ, મહાવીર સ્વામીનું સ દર વિર ચત્ર આપવામાં આવ્યું છે. મુ-ટપાલ ખર્ચ સાથે એક રૂપિયા T બે પિયા ભરી " શ્રી જૈન સત્ય પ્રકાશ ના ચાહક પાન 1 આ વિશેષાંક ચાલુ અંક તરીકે અપાય છે. અશ્વાર પહેલાં પ્રગટ થયેલ બધાંય ચિત્રાથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સવમસુંદર ભ. મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતના સુપ્રસિદ્ધ ચિત્રકાર શ્રી. કનુ દેસાઈએ દોરેલું આ ચિત્ર પ્રભુની શ્વાન-થે મુદ્ર અને વિતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે. 18" " ની સાઇઝ, સોનેરી , જાડું આટ કાર્ડ મૂલ્યો--આઠ આના, ટપાલખના બે આના વધુ લખે: શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેસિંગભાઈની વાડી, ઘીકાંટા, અમદાવાદ, (ગુજરાત). 1. * * * * જૈ28. it * * - - - : - - - * *** * ** : ** 1. - , *'ક - , ' "14 દક 7.TEE -