SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧૦-૧૧] શાશ્વત તીથમા સ્તવન [૫ ] સુરનર રચીયા તીરથ બહુલાં શત્રુંજય ગીરનારિ; અષ્ટાપદ અબુદગિરિમાંહિ સમેતશિખરે સાર છે. પ્રા. (૨) નાગદ્રહ રાઉલી પાસ કરહેઈ માંગર; ધૃતકોણે દીવ ઘધે કલિકુંડ પંચાસર ઠેર રે. પ્રા(૩) સંખેસર ને થંભણ પાસ સેરિસે વરકા, ચેચલી ફલવૃદ્ધી ગેડી પાસ પાહણ વિહાર જાણે છે. પ્રા. (૪) અંતરીક અઝાહરે પાસ દ્રણ કલારે દાદ; વિજયચિંતામણી સમચિંતામણું ભજઈ તછ ઉન્માદો રે પ્રા. (૫) ઉંબરવાડી સુરયમંડ સહસફ જિન પાસ; ભીડભંજનને કાપરહેડ પૂરે અમીઝરે આસ રે. પ્રા(૬) “ભણવાડી વીર સા રે નંદીપુરને નાણે; જીવીતસ્વામી જીપીઇ ધામી વસતપુરે ટાણે રે. પ્રા. (૭) રાણપુરે નહુલાઈ માંહિ ઉદયપુરિ અધિકરા; તારંગે શ્રી અજીતજિસર ટાલી ભવના ફેરા રે. પ્રા. (૮). તીરથમાલા એ સુરતીમાંહિ ભાષી શ્રુત આધાર; સત્તરસે પંચોતેર (૧૭૭૫) વરસે દિવાલી દિવસે સાર છે. પ્રા. (૮) તપગચ્છનાયક વંછિતદાયક શ્રીવિજયદ્ધિસૂરિરાજે; ભાવધરીને ભણીયા જિનવર સંધ સકલ સુખ કાજે રે. પ્ર. (૧૦) ફશ ઇમ નમિયા નરવર નમીય સુરવર દિનર વર વિજજાહરા, ભઈ ભત્તિ જુત્તિ જહાસત્તિ શુઆ સાસય જિવરા; તપગચ્છભૂષણ વિગતદૂષણ હંસવિજય બુધસર, સીસ ધીવિજયે સદા સુજયે ભવિયણ પંકજ દિનકરૂં. (૧) ઇતિ શ્રીશાશ્વતતીર્થમાલાસંપૂર્ણ નોંધ–આ ત્રણે લોકમાં, રહેલા શાસ્વત જિનબિંબ તથા વર્તમાન તીર્થોના નામ થી હાલમાં આપ્યાં છે. આ સ્તવન સુરતમાં સંવત ૧૭૭૫ના દિવાળી દિવસે ધીરવિજ્યજીએ શ્રી વિજયઋદ્ધિસૂરિના રાજ્યમાં રચ્યું છે. આની નકલ લુણાવાડા દેરફળી જૈન ભંડારમાંથી જૂના પાના ઉપરથી કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy