SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૩+ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ આ બન્ને અતિહાસિક પ્રમાણથી એમ સિદ્ધ થાય છે કે મહમ્મદ ઘેરી વિ. સં. ૧૨૩૪-૩૫ માં ગુજરાત ઉપર ચઢાઈ લઈ ગયા હતા. ૧૧૮૧ થી ૧૨૩૪ સુધીમાં મુસલમાન ચઢાઈ ૧૨૩૪માં થઇ છે, વચમાં કાઇ પણ મુસલમાન બાદશાહ અહીં મઢાઇ લાવ્યા નથી એટલે શ્રી જિનપ્રભસૂરિજીના સુરતાણુ સહાવદ્દીન એ જ શાહબુદ્દીન ઘેરી છે. અને તેણે જ ફ્લાધી તીર્થના મૂલ જિનબિંબને ખડિત કર્યું છે. 95 66 .. શ્રી જિનપ્રભસૂરિજી આ સમયની વાત જણાવતાં લખે છે કે તેણે મૂલ બિંબ ખંડિત કર્યું છે. કિન્તુ “ અફ્સ ફેવમયસ્ય લેખાવ મળે ન જાયન્ત્રોત્તિ આ દેવ મંદિરનો કોઇ પણ ભાગ કે ઈ એ ખંડિત ન ક સુજ્ઞ વાયકાએ મે આપેલ મૂલ કપના ભાષાંતરમાં વાંચ્યું જ હશે કે અધિષ્ઠાયકની અવિધમાનતામાં શાહજીદ્દીને મૂલ બિંબ ખંડિત કર્યું છે, પરન્તુ બાદમાં ચમત્કાર મલવાથી મંદિર તેા અખંડિત રાખ્યું છે અને બાદમાં પશુ અધિષ્ઠાયક દેવની મરજી પ્રમાણે એ ખડિત બિંબ જ બિરાજમાન કર્યું છે. જૂએ મૂલ શબ્દ——‘ અન્ન ન વિયં વિર મથયો હિટ્ટાયા न सहन्तित्ति संघेण बिंबंतरं न ठाविअं विलंगिअंगस्स वि भगवओ महंताई माहापाई उबलब्भंति " બીજા ભિખની સ્થાપના અધિષ્ઠાયક દેવ નથી ઈચ્છપ જેથી શ્રી સંધે જી અબ ન સ્થાપ્યું. અર્થાત્ ખંડિત મિબજ રહ્યું ) એ ખંડિત બિબ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ખડિત પ્રતિમાના મહાન પ્રભાવે!–– ચમકારા ઉપલબ્ધ થાય છે.'' શ્રી જિનપ્રભસૂરિજીનાં ઉપર્યુક્ત વાકયે। તે સાફ કહે છે કે મુસલમાનોએ મંદિરના ભંગ કર્યો જ નથી; કોઈએ નવી પ્રતિષ્ઠા કરી જ નથી. મૂલ ખુડિત બિઅ જ કાયમ રહ્યું છે. અને શ્રી જિનપ્રભસૂરિજીના સમય સુધી એ ખંડિત બિંબ જ મહાપ્રાભાવિકપણે વિદ્યમાન હતું. * અહીં શ્રીયુત નાહટાએ લખ્યું છે—શ્નો નિનમસૂરિનો મહાન સામે चलकर लिखते हैं कि थोडे वर्ष बाद कलिकाल के प्रभाव से अधिष्ठायक देव की अविद्यमानता में यवनों ने उत्पात मचाकर मन्दिर का भंग कर दिया । संघने जीर्णोद्धार कराया. તેમનું આ લખાગ્ નિરાધાર છે. 33 શ્રી જિનપ્રભસૂરિજી મહારાજ તે સાફ લખે કે “ મદિરને ભંગ કર્યો જ નથી માત્ર મૂલ અિા ખંડિત કર્યું છે.” મંદિરને ભંગ જ નથી થયો તે પછી જીર્ણોદ્ધારની જરૂર જ નથી રહેતી. એટલે તે વખતે ર્ણોદ્ધાર કરાવ્યા જ નથી. તેમ નવી પ્રતિષ્ઠા પણ નથી જ કરાવી. મૃલ ખંડિત બિબને જ કાયમ રાખ્યું છે. શ્રી જિનપ્રભસૂરિજીના આ શબ્દોથી તે! સાધુ સિદ્ધ થાય છે કે ૧૨૩૪માં પ્રતિષ્ઠા કેાઇએ કરાવી જ નથી. યવનાએ મંદિરને ભંગ કર્યો જ નથી. છતાં નાહટાએ શ્રી જિનપ્રભસૂરિજી મહારાજના નામે ભંગ કર્યોનું કેમ લખ્યું ? સથે જીર્ણોદ્ધાર કરાવ્યાનું કેમ લખ્યું ? એ સમજમાં નથી આવતું. શ્રી જિનપ્રભસૂરિજી દુધીનું આટલું વિસ્તારથી વર્ણ કરે છે, મૃલ ખિખના ભ’ગ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.521546
Book TitleJain Satyaprakash 1939 05 SrNo 46 47
Original Sutra AuthorN/A
AuthorJaindharm Satyaprakash Samiti - Ahmedabad
PublisherJaindharm Satyaprakash Samiti Ahmedabad
Publication Year1939
Total Pages44
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Satyaprakash, & India
File Size816 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy