Book Title: Jain Satyaprakash 1939 03 SrNo 44
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/521544/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ત્રા નામશ વર્ષ ૪ : નત્રો ચીમનલાલ ગોકળદાસ શાહ : માંક ૪૪ ; B અ = www.janelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, संमोलिय सव्यसाहुसंमइयं । પરં મrfસાથે, મવાળ માં વિર્ષ श्री जैन सत्य प्रकाश (માસિક ) વિક્રમ સંવત્ ૧૯૯૫ ફ ગણ વદ ૧૧ વીર સંવત્ ૨૪૬૫ બુધવાર ઇસવીસન ૧૯૩૯ માર્ચ ૧પ વિ–ષન્ય –––ન १ ईलादुर्गस्तवनम् : मु. म. श्री भद्रंकरविजयजी : ४३७ २ श्रीआदीश्वरस्तोत्रम् : मु. म. श्रीवाचस्पतिविजयजी : ४३८ 2 વિમલવસહીના પ્રતિષ્ઠાપક કોણ : મુ. ભ. શ્રી જયંતવિજયજી : ૪૯ ૪ નમસ્કાર મહામત્ર-મહાભ્ય : શ્રીયુત સુચંદ પુરૂષોત્તમદાસ બદામી: ૪૪૬, ૫ જૈન દર્શનમાં વાદનું સ્થાન : મુ. ભ. શ્રી કનકવિજયજી : ૪પ ૬ મહાત્મા ચીલાતીપુત્ર : મુ. ભ. શ્રી યશભદવિજયજી : ૪પ છ જૈનદર્શન અને સુપાત્રદાન : આ. ભ. શ્રી વિજયપધ્ધસૂરિજી : ૪૬ 1 । एक संशोधन : શ્રીયુત મરચંt નાદરા : ૪૬૫ ८ सहधर्मी : શ્રીયુત મિત્રની વનોરથ : ૬ ૧૦ ફલવા નીર્થનો ઈતિહાસ : મુ. ભ. શ્રી ન્યાયવિજયજી : ૪ ૧૧ અંતરીક્ષજીની ઉત્પત્તિનું સ્તવન : શ્રીયુત મણિલાલ કેસરીચંદ : 392 સમાચાર તથા સ્વીકાર ૪૭૬ ની સામે સ્થાનિક ગ્રાહકોને અમદાવાદના–સ્થાનિક–જે ગ્રાહક ભાઈઓનું લવાજમ આવવું બાકી છે તેઓ અમારો માણસ આવે ત્યારે તેને લવાજમ આપીને આભારી રે ! – પૂ. મુનિરાજોને વિજ્ઞપ્તિ – વિહાર દરમ્યાન માસિક વખતસર અને કેકાણાસર પહોંચાડી શકાય તે માટે દરેક અંગ્રેજી મહિનાની તેરમી તારીખ પહેલાં, વિહારસ્થળની ખબર અમને મળતી રહે એવી વ્યવસ્થા કરવા સૌ પૂ. મુનિરાજેને વિકૃતિ છે. લવાજમ સ્થાનિક ૧–૮–૦ બહારગામ ૨-૦૦ છૂટક અંક ૦–૩-૦ મુદ્રક : નત્તમ હરગોવિદ પંડયા, પ્રકાશક : ચીમનલાલ ગોકળદાસ શાહ, મુદ્રણથાન : સુમાય પ્રીન્ટરી સલાપસ કોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેસિંગભાઇની વાડી ધીકાંટા રેડ, અમદાવાદ. Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન સત્ય પ્રકાશ ક્રમાંક : [ भासिs ] [१५° ४ : मा ८] . ईलादुर्गस्तवनम् कर्ता-मुनिराज श्री भद्रकरविजयजी [हरिणी वृत्तम्] रुचिरवनमालाभा भास्वान् प्रतीत सुदर्शनो नवजलदनीलाकारोऽयं बभाविव मापतिः । श्रितफणिगुहोगङ्गाभवच्छिवानुगतश्च वै,। घनबहुलतारम्यश्चेलाचलोऽसितपक्षवत् ॥ १॥ फलितषिटपालीलीलालालिता यदपित्यका, सुषुमसुमनोमालाशाला निकुञ्जजटाघटा। विचकिलजपा निर्गुण्डी माधवीनवमालिका कलितललितारामामा भासिता रुचिरं व्यभात् ॥ २ ॥ सरससरसीकल्लोलाली चकासितदन्तका, स्फुटफलततिः पुष्प्यबालप्रवाललता तता। विकचपिकचादुप्रध्यानाम्रमजरिराजिता, विविधविहगश्रेणीयुक्ता बभौ यदुपत्यका ॥ ३ ॥ स्फटिकघटितं चैत्यं शैत्यं व्यभाश्च यदुर्ध्वके, नववसुमती देवी श्वेतातपत्रसमानकम् । प्रकटविकटोच्छ्रङ्गकैलासवद्रमणीयकं, जितरुचिपयोदीप्यग्मध्यस्थशान्तिजिनेश्वरम् ॥ ४ ॥ [शार्दुलविक्रीडित वृत्तम् ] मालुरार्जुननिम्बनीपततयो माकन्दमाला शुभा । रम्भातालपलाशकाशकलयः कङ्केल्लिकर्कन्धुकाः ॥ मन्दारप्रियकाम्लिकासुनिचुलाः सन्मजुलाबजुलाः, शोभन्ते स्म च सुन्दरेडरगिरौ पुन्नागनारंगकाः ॥५॥ उलत्सुमकेसरो मृदुतरः प्रेखल्लतापल्लवः, स्वच्छाम्भः कुमुदाकरोत्पलदलश्रेणीप्रसंगप्रभाक् । ऐलानौ सुखकारिहारिसुरभिप्राग्भारवाहो भृशम् , शीतो दक्षिणपर्वतस्पृगमलो मन्दं समीरो ववौ ॥ ६॥ Page #4 -------------------------------------------------------------------------- ________________ [४३८] श्री जैन सत्य श कुल्याकूपनदीनदालिसुभगो दुर्गः सुरंगांकितः, कूटो/भ्रमणस्फुटोच्छ्रय मितिः प्रच्छादिताकाशदिक् । प्रत्यक्तीकृतभूरिधातुविकृतिः कान्तारकान्तावनिः, शार्दूलप्रतिघोषनादमुखरः स्थेयात्सदैलाचलः ॥ ७॥ इति इडरगिरिवर्णनम् ] डिम्भालीललितासुधाधवलिता पाश्चालिकाराजिता, मत्ता लम्बगवाशतोरणचणा गोपानसी भ्राजिता। प्रच्छन्नांगणरम्यकुड्यजटिला वेदी विटंकांकिता, बवासेचनकंवरा प्रचकमे यस्मिन् सुवेश्मावलिः ॥ ८ ॥ सभ्याग्यैर्गुणगीरपौरपुरुषर्वशावतंसायितैः। कारुण्याब्धिविकाशनेन्दुकिरणैः सध्धर्मसम्पालकैः। कर्मग्रन्थविमर्शनकनिपुणैर्धन्यैर्वदान्याग्रिमैः, सा बिद्वद्भिरधिष्ठितेडरपुरी संदिद्युते सुन्दरम् ॥ ९ ॥ {इति इडरपुरोवर्णनम्] (क्रमशः) ॥ श्री आदीश्वरस्तोत्रम् ॥ कर्ता-मुनिराज श्री वाचस्पतिविजयजी [सगधरा वृत्तम्] आनन्दानन्दनाले त्रिदशपतिशिरोवन्द्यमाले विशाले, स्वर्णाद्रौ सौधकुम्भानभिनवविशदान स्कन्धदेशेऽवलम्ब्य । माराऽऽसद्धारनालैर्विशदसुविततान्कौंकुमान सौम्यभक्त्या, नीत्वा देवेन्द्रराजः स्नपयति प्रवरं तं स्तुवे नाभिसूनुम् ॥ १॥ अद्याप्येषोऽपि मेरुः त्रिदशजनपतिस्नानधाराभिधारा त्पीतस्वर्णाद्रिनाम्ना जयति भुवि सदा तीर्थराजप्रभावात् । यत्रास्ते देवराजस्त्रिदशगणयुतो बन्धनाभेयभक्त्त्या, नाभेयोऽसौ प्रशान्तो निखिलजनतताविष्टिसिद्धथै नु भूयात् ॥२॥ श्रीमन्नाभेयपद्मावदनसुसरसो बाह्यमेत्याशुशांता न्प्राप्यामून, सौम्यभावान् गणधरप्रवराचावीचक्ररूपान् । भित्वा वैताढ्यरौप्यं हरतु मतिमलं यापि मिथ्यास्वरूपं, जन्मस्थानप्रणाशत्रिपथगतिभया द्वादशांगी नदी सा॥३॥ श्रीचक्रा सौम्यरूपा सुषुमितसुभृजा लीलया क्रीडयन्ती, सन्ती विख्यातकांतिज्वलितशितशिखं चक्रमालोलयन्ती। श्रीतत्वाख्यातरूपा त्रिदशपतिकृता पूजिता मन्त्रमूर्ति मर्तिण्डाचण्डतापा विसतगुणाणा पातु मां दिव्यधामा |asow.jainelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિમલવસહી(આયુ)ના પ્રતિષ્ઠાપક કાણુ ? લેખક—મુનિરાજ શ્રી જયન્તવિજયજી * k . “ શ્રી જૈન સત્ય પ્રકાશ 'ના ક્રમાંક ત્રીસમાં શ્રીયુત અગરચંદજી ભવરલાલજી નાહટાને શ્રી અર્બુદાચલ ' નામને લેખ પ્રગટ થયા હતા. તેમાં આબુ ઉપરના વિમલ સહી મંદિરના ઉપદેશક અને પ્રતિષ્ઠાપક વિષે ઉલ્લેખ કરવામાં આવ્યા છે. એજ વખતે તે સધી ખુલાસા કરવાના મારે વિચાર થયા હતા, પરંતુ સાહિત્યકારોના જાણવામાં કે જોવામાં આવે તેને આધારે તે કંઇ લખે તે સંબંધી ટીકા-ટિપ્પણી કરવાની શી જરૂર છે ?-એવા વિચારથી તે સબંધી કઇ પણ લખવાનો વિચાર્ મે મુલતવી રાખ્યા હતા. પરંતુ એ લેખમાં પોતાના ગચ્છ પરત્વેના મમત્વભાવથી, કંઇ પણ આધાર વગરનું લખાયુ હોય તો એ સાધીને સત્ય ખુલાસે પ્રકટ કરવા જ જોઇએ; એ પ્રમાણે કેટલાક સજ્જના તરફથી પ્રેરણા થવાથી, વિલંબથી પણ આ લેખ લખવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા છે. અને સજ્જનો તેમજ વિદ્વાનો આ લેખને નિષ્પક્ષપાત ષ્ટિથી વાંચશે એવી આશા રાખવામાં આવે છે. < શ્રીયુત નાહટાજીએ ઉકત લેખની પહેલી પંક્તિમાં આમૂ ઉપરના જૈન મંદિરમાં શ્રી વિમલ દંડ નાયકે અંધાયેલું વિમલવસહી મંદિર સૌથી પ્રથમ છે' એમ લખ્યું છે, પરન્તુ તેમાં “ અત્યારના વિદ્યમાન મંદિશમાં '' એટલુ વાકય ઉમેરવામાં આવવું જોતું હતું. કેમકે વિમલવસહીના પહેલાં પણ આબૂ ઉપર જૈન દશ હોવાના અને તેની યાત્રા કરવા માટે કેટલાક આચાય મહારાજો ગએલા હોવાના ઉલ્લેખ કેટલાક ગ્રન્થામાં મળે છે. એજ પેરેગ્રાફની અંદર શ્રીયુત નાટાજી આબુ રાસ ' દંતકથાઓના આધારે લખાએલ હેાવાનું કહે છે, પરન્તુ ઉક્ત રાસમાં આપેલા સવત્ પ્રમાણે તે રાસ આપ્યુ ઉપરના લુણૢવસહી મંદિરની પ્રતિષ્ઠા થયા પછી એ જ વર્ષે એટલે વિ. સ’. ૧૨૮૯માં ખને! હાવાથી તેમાં ‘લુણવસહી'ની બણે ભાગે સત્ય હકીકત આપવા ઉપરાંત કેટલીક નહિં જાણવામાં આવેલી નવી હકીકતા પણુ આપવામાં આવી છે. આ રાસમાં ‘વિમલવસહી'ની હકીકત ઘેાડીક જ આપેલી છે. તે કે તે ગુરૂપર પરાથી સાંભળવા પ્રમાણે અને ખીજા ગ્રન્થાને આધારે લખી હશે, છતાં ‘વિમલવસહી' પછી ફક્ત બસે જ વર્ષોંને અંતરે રચાએલ હોવાથી અને વિમલવસહિના વર્ષોંનવાળા ખીજા ગ્રન્થો કરતાં પ્રાચીન હોવાથી વિશ્વસનીય માની શકાય, < ' ઉક્ત લેખમાં ત્યારપછી શ્રીયુત નાહટાજી વિમલવસહી ' મંદિર ખોંધાવવા માટે વિમલ સેનાપતિને ઉપદેશ દેનાર અને વિમલવસહીના પ્રતિષ્ઠા કરાવનાર તરીકે શ્રીમાન વમાનમૂર્રાર્જીના ઉલ્લેખ કરે છે, પણ તેમાં તેમની ભૂલ થાય છે. વિમલવસ હીની પ્રતિષ્ઠા શ્રીમાન વ માનસૂરિજીએ કર્યાંનુ કાઈક ખતર ગચ્છની પટ્ટાવલિના આધારે પ્રેશફેસર એફ કીલેહેને એપીત્રાક્રિયા ઇન્ડિયાના દસમા ભાગમાં વિમલ Page #6 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ વસહિના જીર્ણોદ્ધારના વિ. સં. ૧૭૭૮ના લેખના વિવેચનમાં લખેલું; તેના આધારે મેં પણ મારા “આબુ' નામના પુસ્તકમાં વિમલવસહીના પ્રતિષ્ઠાપક તરીકે શ્રી વર્ધમાનસૂરિજીનું નામ લખ્યું છે. પરતુ પાછળથી બીજા ગ્રન્થ જોતાં એ પ્રમાણે લખવામાં મારી ભૂલ થઈ છે, એમ મને જણાયું છે. કારણ કે (૧) “વિમલ પ્રબન્ધ” ખંડ નવમાં, કડી ૨૬૫૨૬ક. (ર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૨) “વિમલ લધુ પ્રબન્ધ” ખંડ ત્રીજે કડી ૯૨ (કર્તા કવિ લાવણ્યસમય, રચ્ય સં. ૧૫૬૮); (૩) “હીરવિજયસરિરાસ” (કર્તા કવિ ઋષભદાસ) આનંદ કાવ્ય મહોદધિ, મૌકિત પાચમું પૃષ્ઠ ૧૦૦ (૪) “તપાગચ્છની જુની પદાવલિ' (જેન વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડને મહાવીર અંક સચિત્ર સન ૧૯૯૫) વગેરે ગ્રન્થમાં વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા શ્રીમાન ધર્મષસૂરિજીએ કર્યાને ઉલ્લેખ છે. તેમજ (૧) “ વિમલ ચરિત્ર” કે ૩૨૬ થી ૪૪૧ (ક. ઉપાધ્યાય શ્રી ઇન્દ્રરંસગણિ, રચના સં. ૧૫૭૮); (૨) “વિમલ પ્રબન્ધ” ખંડ ૬ તથા ૯ મો (કર્તા લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૩) “વિમલ લધુ પ્રબન્ધ (કર્તા કવિ લાવણ્યસમય રચના સં. ૧૫૬૮); (૪) “ઉપદેશ કલ્પવલ્લી” પલ્લવ ૩૬, શ્લોક ૩ર૬ થી ૪૩૮ (કર્તા વાચક શ્રી ઈન્દ્રહસગર્ણ રચના સં. ૧૫૫૫); (૫) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૧૦, (કર્તા પં. કુલ સારગણિ); (૬) “ઉપદેશ તરંગિણું” પૃષ્ઠ ૧૧ર-૧૧૩ (કર્તા શ્રી રત્નમંદિર ગણ, રચના સં. ૧૫૦૦ લગભગ); (૭) “પદાવલિ સમુચ્ચયમાં” શ્રી ગુરૂપદાવલિ પૃષ્ઠ ૧૬૮, ( ૧૮ મી શતાબ્દી), (૮) શ્રી હીરવિજયસૂરિ રાસ, (કર્તા કષભદાસ ) આનંદ કાવ્યમહેદધિ, મૌતિક પાંચમું (પૃષ્ઠ ૯૬) (૯) “શ્રી અબુદગિરિતીર્થ સ્તવન” (કર્તા નવિમળ, રચના સં. ૧૭૨૮) (૧૦) પં. શીલવિજયજી કૃત “પ્રા ચીન તીર્થમાળા” કડી ૩૮, (રચના સં. ૧૭૪૬); (૧૧) શ્રીમાન વિજયવીરસરીશ્વરજી મહારાજના રાધનપુરના જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પટ્ટાવલિ વગેરે ગ્રન્થમાં શ્રી વિમલ દંડનાયકને આબુ તીર્થનો ઉદ્ધાર કરવા માટે શ્રીમાન ધર્મષસૂરિજીએ ઉપદેશ આપ્યાનું ખૂબ વિસ્તારથી વર્ણન છે. જો કે ઉકત બધા ગ્રન્થ પંદરમી શતાબ્દી પછી બનેલા છે અને તેના લેખક તપાગચ્છીય છે. પરંતુ અહિં વિચારવાનું એ રહે છે કે કોઈ પણ લેખક પિતાના ગચ્છના પૂર્વ પુરૂષને મહિમા વધારવા માટે કદાચ અતિશયોકિતવાળું લખાણ કરે! પરંતુ વિમલવસહિના પ્રતિષ્ઠાપક શ્રીમાન ધર્મષિસૂરિજી મહારાજ તપાગચ્છીય ન હતા, અથવા તે વિ. સં. ૧૦૦૮માં તપાગચ્છની ઉત્પત્તિ પણ થયેલી ન હતી. એટલે ઉપર્યુંકત તપાગચ્છીય લેખકોએ પ્રન્થોના આધારે અને ગુરૂ પરંપરાથી સાંભળેલી વાતને નિક્ષપાતપણે લખેલી હોવાથી તે વધારે વિશ્વાસપાત્ર ગણી શકાય. ૧ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવાનો ઉપદેશ શ્રીમાન ધમધષસૂરિએ કરેલા હેઠ “પ્રતિષ્ઠા પણ તેમણે જ કરી હશે,’ એમ સમજીને આ પ્રમાણે લખવામાં આવ્યું હવે એમ જણાય છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ અક ૮ શ્રી વિમલવસહી(અબુ)ના પ્રતિષ્ઠપક કોણ? [૪૧] યદ્યપિ ખરતરગચ્છની કેટલીક પદાવલિયામાં શ્રીમાન વર્ધમાનસૂરિજીએ વિમલ સેનાપતિને આબુ ઉપર મંદિર બંધાવવા માટે ઉપદેશ આપ્યાનું અને વિમલવસહિને પ્રતિષ્ઠા કર્યાનું લખેલું દષ્ટિગોચર થાય છે. પરંતુ () તે બધી પદાવલિઓ અર્વાચીન એટલે કે પંદરમી શતાબ્દી પછીની છે. અને અર્વાચીન ગ્રન્થરે, ઘણી વખતે, પોતાના ગચ્છના મમત્વ ભાવને લઇને કે ગમે તે કારણે પોતાના ગચ્છના પૂર્વાચાર્યોને મહિમા વધારવા માટે પ્રાચીન કાળમાં થએલાં આવાં મહાન કાર્યો કે જેના પ્રતિષ્ઠાપકના ઉલ્લેખવાળા શિલાલેખો વગેરે નથી મળતું, તેવાં કાર્યો સાથે એમનું નામ જોડી દે છે એવું જોવામાં આવે છે. દાખલા તરીકે “અંચળગચ્છીય મોટી પટ્ટાવલિ' (ભાષાતર પૃષ્ઠ ૧૭૦)માં લખ્યું છે કે અંચળ ગચ્છાન્તર્ગત શ્રી શંખેશ્વરગચ્છની વલ્લભી શાખાના શ્રીમાન સોમપ્રભસૂરિજીએ આબુ ઉપરના વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૦૦૮માં કરી.” આમ અનેક ઉદાહરણ મળી શકે એમ છે. (૨) તેમજ “મહાજન વંશ મુકતાવલ”માં પ. રામલાલજી ગણિએ લખ્યું છે કેબિકાનેર (રાજપુતાના)માં મહાત્માઓ (કુલગુરૂ) અને વહીવંચાઓએ શ્રીમાન જિનચંદ્રસૂરિજીનું સ્વાગત ન કર્યું, એટલા માટે મંત્રી કર્મચંદ્રજીએ તેમના ચેપડા અને વંશાવળીઓને નાશ કરાવ્યું. અને પછી પદાવલિઓ વહી વાંચવાના ચેપડા વગેરે નવું કરાવ્યું. જે આ વાત સાચી હોય તો ખરતરગચ્છની પટ્ટાવલિયા ગુરુપરંપરાથી સાંભળવા પ્રમાણે અને દંતકથાઓને આધારે લખેલી માની શકાય. (૩) વળી તે પટ્ટાવલિમાં મતભેદ છે. કેઈમાં વિમલવસહિના મૂળ નાયકની મૂર્તિ વજની, કેઇમાં મણિની, કેડમાં સેનાની અને કઈમાં ધાતુની હોવાનું લખેલા છે. વળી કોઈ કઈમાં તે વિમળ મંત્રીશ્વરને ન જનધમાં બનાવ્યે-અર્થાત જાણે તે પહેલાં જૈન હતું જ નહિ અને પાછળથી જૈન બનાવ્યો હોય એવો ભાસ કરાવ્યો છે. (૪) ખરતર ગચ્છની અર્વાચીન પાવલીઓ, ખરતર ગચ્છની પ્રશસ્તિઓ કે ખરતર ગચ્છીય શિલાલેખે સિવાય બીજા કોઈ પણ ગ્રન્થમાં કે શિલાલેખમાં શ્રી વર્ધમાન સૂરિજીએ વિમલવસહી મંદિર બંધાવવા માટે ઉપદેશ કર્યાનું કે તેની પ્રતિષ્ઠા કરાવ્યાનું લખેલું હોય એવું મારા જોવામાં આવ્યું નથી. (૫) એક વાત એ પણ વિચારવા જેવી છે કે-ખરતર ગચ્છીય પટ્ટાવલિમાં શ્રીમાન વર્ધમાનસૂરિજીને શ્રીમાન ઉદ્યોતનસુરિજીના શિષ્ય તરીકે ઓળખાવેલ છે. શ્રીમાન ઉધોતનસુરિજીએ વિક્રમ સં. ૯૯૪માં આબુની તળેટીમાં શ્રીમાન સર્વદેવસૂરિજી પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે સ્થાપીને વડગચ્છની સ્થાપના કરી એ વાત તે સ્પષ્ટ જ છે. છતાં ખરતર ગચ્છની માન્યતા પ્રમાણે શ્રીમાન ઉદ્યોતનસુરિજીએ પિતાની પાટે શ્રીમાન વર્ધમાનસૂરિજીને સ્થાપ્યાનું કદાચ માની લઇએ તે પણ તેઓ (વર્ધમાનસરિજી) વિ. સં. ૯૯૪માં પટ્ટધર આચાર્ય બન્યા પછી ૯૪ વર્ષ સુધી–અર્થાત્ વિ.સં. ૧૮૮માં વિમલ Jain Education"InternatiQia મા અ હી એક લેખ અપાવવામાં પ્રકટ થયા હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ [૪૨] શ્રી જૈન સત્ય પ્રકાશ વસતિની પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી-વિદ્યમાન રહે અને પ્રતિષ્ઠા કરાવે એ વાત બિલકુલ માની શકાય તેવી નથી.' (૬) ખરતરગચ્છીય શ્રીમાન જિનપ્રભસૂરિજીએ વિક્રમની ચૌદમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં રચેલા “શ્રી વિવિધતીર્થકલ્પ ”માં શ્રી અબ્દકલ્પ' પણ બનાવેલ છે. તેમાં સેનાપતિ વિમળના ઉપદેશક તરીકે અથવા તે વિમલવસહિના પ્રતિષ્ઠાપક તરીકે શ્રીમાન વર્ધમાનસૂરિજીનો ઉલ્લેખ કર્યો જ નથી. જે વિમલવસહિની પ્રતિષ્ઠા શ્રી વધુ માનસૂરિજીએ કરાવી હતી, તો પિતાના ગચ્છના મૂળ પુરૂષ તરીકે તેમના નામનો ઉલ્લેખ શ્રીમાન જિનપ્રભસૂરિજીએ “અન્દાદિ કલ્પમાં જરૂર કર્યો હતો. (૭) ખરતરગચ્છ પટ્ટાવલ ગાથા ૧૪-૧૫-૧૬, (અ. ભ. નાહટા સંપાતિ અતિહાસિક જન કાવ્ય સંગ્રહ' પૃ. ૪૫)માં શ્રી વર્ધમાનસૂરિજીના પધર શ્રી જિનેશ્વરસૂરિજીએ ગુજરાતના મહારાજા દુર્લભ રાજની સભામાં વિ. સં. ૧૦૨૪માં “ખતર' બિરૂદ મળ્યાનું લખ્યું છે. તે એ શ્રી જિનેશ્વરસૂરિજીના ગુરૂ શ્રી વર્ધમાનસૂરિજી વિ. સં. ૧૯૮૮ સુધી એટલે પિતાના શિષ્યને પિતાની પાટે પટ્ટધર સ્થાપ્યા પછી ૬૪ વર્ષ સુધી વિદ્યમાન રહે અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરે એ પણ અસંભવિત જ છે. (૮) “શ્રી વિજય ધર્મ લક્ષ્મી જ્ઞાનમંદિર’ આગ્રાની “શ્રી ખરતરગચ્છ પદાવલિની એક હસ્તલિખિત પ્રાચીન પ્રતિ, જેની દહેગામનિવાસી ૫. અંબાલાલ પ્રેમચંદ શાહ વ્યાકરણ તીર્થે પ્રેસ કેપી તૈયાર કરી છે, તેમાં શ્રીમાન વર્ધમાનસૂરિજીના વર્ણનમાં તેમણે વિમલ સેનાપતિને ઉપદેશ કર્યાનું કે વિમલવસતિની પ્રતિષ્ઠા કર્યાનું લખ્યું જ નથી. વળી તેમાં શ્રીમાન જિનેશ્વરિજીએ મહારાજા દુર્લભરાજની સભામાં ચત્યવાસીઓની સાથે વાદ કરીને તેમને જીત્યાનું લખ્યું છે, પરંતુ તે વખતે તેમને ખરતર બિરૂદ મળ્યા સંબંધીને કશે. ઉલ્લેખ નથી. - ---- ૧ જેન વે. કે. હેરલ્ડ (એપ્રીલ-જુન સન ૧૯૧૮)માં છપાએલી એક પદાવલિમાં લખ્યું છે કે જેમને પછીથી શ્રી વર્ધમાનસૂરિજી નામ આપવામાં આવ્યું હતું, તેઓ ચિત્ય વાસી શ્રી જિચંદ્રસૂરિના શિષ્ય હતા. પછી તેઓ શ્રીમાન ઉધોતનસૂરિજીના શિષ્ય થયા” શ્રીમાન ઉદ્યતનસૂરિજીએ વિ. સં. ૯૯૪માં આબુની તળેટીમાં શ્રી સર્વદેવસૂરિ પ્રમુખ આઠ આચાર્યોને સ્વપદે રથાપ્યા. ત્યાંથી વિહાર કરી અનુક્રમે અજારી ગામે આવ્યા. ત્યાં તેઓશ્રીએ પિતાના ડેકરે શિષ્યને ગ્ય જાણીને આચાર્ય પદ આપી અજારી ગામમાં શ્રી વર્ધમાન સવામીના જિનાલયના નામથી “શ્રી વર્ધમાનસૂરિ” એવું નામ આપ્યું.” જૂએ-વીરવંશાવળીજેત સાહિત્ય સંશોધક, ખંડ ૧, અંક ત્રણ. ૨ ખરતરગચ્છની ઉપર્યુંકત પટ્ટાવલિમાં મહારાજા દુલંસરાજની સભામાં માન જિનેશ્વરસૂરિજીને વિ. સં. ૧૦૨૪માં ખરતર બિરૂદ મળ્યાનું તેમજ કોઈ પદાવલિમાં ૧૦૮૦માં અને કઈમાં ૧૦૮૮માં ખરતર બિરૂદ મળ્યાનું લખ્યું છે પણ બરતર” બિરૂદ માટે તે બધા સંવત ખાટા કરે છે. કેમકે પાટણના મહારાજ દુર્લભરાજ એ સંવતેમાં ગાદી પર વિદામાન હો જ નહિ. મહારાજ દુર્લભને રાજ્યકાળ વિ. સં. ૧૦૧૬ થી ૧૦૭૮નો અિતિહાસિક દથિી સિદ્ધ થએલ છે. અને તેની પછી તેની ગાદી પર આવેલ મહારાજા ભીમદેવ (પહેલા)ને રાજ્યકાળ વિ. સં. ૧૦૭૮ થી ૧૨૦ નિશ્ચિત થએલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ એક ૮ ] શ્રી વિમલવસહ(આબુ)ના પ્રતિષ્ઠાપક કેણ? [૪૪]. આ બધાં કારણો ઉપરથી વિમલ દંડનાયકને ઉપદેશ આપનાર અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાન વર્ધમાનસૂરિજી ન હતા એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. અને વિમળ સેનાપતિને ઉપદેશ આપનાર શ્રીમાન ધર્મધેષસૂરિજી હતા એ વાત પણ ઉપરના પુરાવાથી વાચકેના ધ્યાનમાં સારી રીતે આવી ગઈ હશે જ. હવે એ પ્રશ્ન વિચારવાનું બાકી રહે છે કે ત્યારે વિમલવસહિના પ્રતિષ્ઠાપક કોણ? એ માટે વિ. સં. ૧૫૦૦ પહેલાંના નિમ્નલિખિત ગ્રન્થમાં નાગેન્દ્ર, ચંદ્ર, નિતિ અને વિદ્યાધર ગરછના ચાર આચાર્યોએ મળીને વિમલવસતિની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ મળે છે. (૧) “આબૂ રાસ" (અપભ્રંશ ભાષામાં રચના સં૦ ૧૨૮૯)માં લખ્યું છે કેचहुं आयरिहिं पयट्ठ किय बहु भावभरन्त ॥ ४० ॥ (૨) “પ્રબન્ધ કોષ”માં “વસ્તુપાલ તેજપાલ પ્રબંધ” પૃ૦ ૧૨૧ ( કર્તા ભલધારી શ્રી રાજશેખરસૂરિ, રચના સં. ૧૪૦૫)માં ઉલ્લેખ છે કે– तत्तथैव दृष्ट्वा चम्पकद्रुमसन्निधौ तीर्थमस्थापयत् । पैत्तलप्रतिमा तत्र महती । विक्रमादित्यात् सहस्रोपरि वर्षाणामष्टाशीतौ गतायां चतुर्भिः सरिभिरादिमार्थ प्रत्यतिष्ठिपत् । 'विमलवसतिः' इति प्रसादस्य नाम ( ર)'' (૩) “ગુર્નાવલી” (કર્તા શ્રી મુનિસુન્દરસાર, રચના સં. ૧૪૧ )માં લખ્યું છે કે “यन्मौलिमौलि : प्रभुरादिमोऽहतां चकास्ति नागेन्द्रमुखैः प्रतिष्ठितः । उचैः पदं यान्ति निनंसयापि मे पराङ्मुखाश्चाध इतोव दर्शयन् ॥५२॥" (૪) “પુરાતન પ્રબન્ધ સંગ્રહ”માં જે “વિમળવસતિક પ્રબન્ધ નં. ૩૩ પૃષ્ઠ પર. (ક્ત પ્રાયઃ રત્નમદિરગણું, રચના સં. લગભગ ૧૪૮૦)માં જણાવવામાં આવ્યું છે કે અતઃ કુરિવારઃ જાતિઃ તુજકો સુમરાચાર gિ ar” (૫) “અબુદગિરિ ક૯૫” (કર્તા. શ્રી સમસુદરસૂરિ રચના સંલગભગ ૧૪૮૦)માં લખ્યું છે કે“જાનેવાલા fથતતિક, श्रीनाभिसंभवजिनाधिपतिर्यदीयम् । सौवर्णमौलिरिव मौलिमलङ्करोति, શ્રીમન્નષ્ફળ થતા રાવલમિ' ૨૦ || (૬) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૬૦, (કર્તા. પં. કુલ સાગણી)માં લખ્યું છે કે “કાવય નિcz, R૦ ૨૦૮૮ વર્ષ થયુનિવિર્ષ અદાણાभारमितं रीरीमयं नागेन्द्रादि ४ सूरिभिः प्रतिष्ठितं स्थापितं । यतः-- - For private Persorfal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ “ नागेन्द्रचन्द्रनिर्वृत्ति-विद्याधरप्रमुखसकलसंघेन । 19 { Þ k अर्बुदकृतप्रतिष्ठो युगादिजिनपुङ्गवो जयति (19) “ તપાગચ્છીય જુની પટ્ટાવલિ ' (જૈન શ્વે. કે. હેરલ્ડ મહાવીર અક ચિત્ર, પૃષ્ઠ ૩૫૪ જુલાઈ-એકટાબર સન્ ૧૯૧૫)માં લખ્યું છે કે: ધવાષસૂરિ અને નાગેન્દ્ર આદિ ચાર આચાર્યોએ વિમલવસહિની વિ॰ સ૦ ૧૦૮૮માં પ્રતિષ્ઠ કરી. આ વગેરે ગ્રન્થ પરથી એ સિદ્ધ થાય છે કે વિમલવસહિના પ્રતિષ્ઠાપક શ્રીમાનવ માનસૂરિજી નહિ પણ ઉપર્યુક્ત ચાર ગચ્છના આચાર્યો જ છે. ઉપર્યુકત પ્રમાણે। વિ॰ સ॰ પદરસાથી પહેલાંના હાવાથી તે વધારે વિશ્વસનીય ગણુાય, તેમજ આ પ્રમાણે ઉપર વધારે વિશ્વાસ રાખવાનું બીજું એ પણ કારગૢ છે કે—વિમલ સેનાપતિ અને તેના કુટુંબીઓની સાથે વિદ્યાધર અને નાગેન્દ્ર ગચ્છના સૂરિવર્યો સાથે ધનિષ્ટ સંબંધ હતા. દાખલા તરીકે— [ kr [ as ] (૧) વિમળ મંત્રીના વંશના પૂર્વ પુરૂષ મંત્રી નીનાએ પાટણમાં વિદ્યાધર ગચ્છમાં આદિનાથનું મંદિર વનરાજ ચાવડાના સમયમાં બંધાવ્યું હતું. (જુએ નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાનું ભિદ્રસૂરિજીએ લગભગ વિ. સ. ૧૨૫૦માં રચેલા શ્રી મલ્લીનાથ ચરિત્ર, શ્રી ચંદ્રપ્રભસ્વામિ ચરિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, અને સનકુમાર ચરિત્રની પ્રશસ્તિ અને વિમલ ચરિત્ર ક્ષેક ૪૧) (૨) વિમલ સેનાપતિના મોટા ભાઇ મહામાત્ય નૈઢના વંશજ મહામાત્ય પૃથ્વીપાલે લગભગ ૧૨૦૦માં પાટણમાં વિદ્યાધર ગચ્છના ઉપર્યુકત મંદિરમાં મંડપ કરાવ્યેા હતેા. (જીએ ‘વિમલ ચરિત્ર' શ્યાક ૬૯) (૩) ઉપર્યુક્ત મહામાત્ય પૃથ્વીપાલના પુત્ર મહામાત્ય ધનપાલની વિન તિયા નાગેન્દ્ર ગચ્છીય શ્રીમાન હરિભદ્રસૂરિજીએ વિ. સ. ૧૨૫૦ની આસપાસમાં શ્રી ચન્દ્ર પ્રભ રિત્ર, શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર, શ્રી મલ્લીનાથ ચરિત્ર અને સનત્કુમાર ચતિ ચરિત્રની રચનાએ કરી હતી. અને તે ચારે ચરિત્રાને અંતે તેમણે વિમલ સેનાપતિના કુટુંબની પ્રશસ્તિ વિસ્તારથી આપેલી છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે વિદ્યાધર ગચ્છ અને નાગેન્દ્ર ગુચ્છના આચા ચેૌના વિમળા મંત્રીશ્વરના કુટુંબ સાથે નિષ્ઠ સંબંધ બા કાળ સુધી રહ્યો હતે. તથા શ્રીમાન્ ધ ધોષસૂરિજી ચંદ્રકુળના અને વડ (બૃહદ્ ) ગચ્છના હતા. એટલે ઉક્ત ચાર ગચ્છના ચાર આચાર્યોમાં ચંદ્ર ગચ્છના હિસામે તેમને પણ સમાવેશ આમાં થઇ જાય છે. વિમળ મંત્રીને આશ્રુતીના ઉલ્હાર કરવા માટેનો ઉપદેશ આપનાર શ્રી ધર્માષસૂરિજી હોવા છતાં ચાર આચાર્યોએ મળીને પ્રતિષ્ઠા કરી હાવાથી, કેટલાક ગ્રન્થામાં શ્રીમાન્ ધર્માંધાષસરિજી અથવા કોઇ પણુ આચાર્યનું નામ પ્રતિષ્ઠાપક તરીકે નથી આવ્યું, એ બનવા ચાગ્ય છે. (નિવૃત્તિ ગચ્છના આચાર્ય સાથે વિમળ દંડનાયકને શ સંબંધ હતા તે મારા જાણુવામાં આવ્યું નથી.) વિમળ મંત્રીશ્વરે આબુ ઉપર કરાડે રૂપીઆને વ્યય કરીને બધાવેલા વિશ્વવિખ્યાત, અનુપમ વિમલવસહી મંદિરની પ્રતિષ્ઠા વખતે પેાતાના કુટુ ંબની સાથે ગુરૂ તરીકેના Jain Educatiઘનિષ્ઠ સંબંધ ધરાવનારા ઉકત ચારે ગુના આચાયાંને તે ખેાલાવે અને તેમને Page #11 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] શ્રી વિમલવસહી(આબુ)ના પ્રતિકા૨ક કણ [ ૫] હાથે પ્રતિષ્ઠા કરાવે એ વિશેષ સંભવિત છે. એટલે એમાં જરા પણ શંકાને સ્થાન રહેતું નથી. પૃ૨૬ ના છેલ્લા પેરેગ્રાફમાં શ્રીયુત નાહટાજી લખે છે કે-“વિમલની પ્રાર્થનાથી શ્રી વર્ધમાનસૂરિજીએ છ માસ સુધી આબુ ઉપર તપસ્યા કરી. અને ધરણેન્દ્ર પ્રકટ થયા. પછી બીજા દેએ પ્રકટ થઇને જિનબિમ્બનું પ્રકટ થવાનું સ્થાન વગેરે બતાવ્યું. વગેરે વગેરે. પરંતુ ઉપર કહેવામાં આવ્યું તે પ્રમાણે વિમલ સેનાપતિએ શ્રી વર્ધમાનસૂરિજીને પ્રાર્થના કરી હોય એ સંભવિત જ નથી. વિમલ દંડનાયકે સ્વયં પોતે જ અંબિકાદેવીની આરાધના કર્યાનું, અંબિકાના આદેશથી વિમલવસહી બંધાવ્યાનું અને અબિકાદેવીએ મંદિર બંધાવવામાં સહાયતા ક્યનું-વિને દૂર કર્યાનું (૧) પુરાતન પ્રબળ સંગ્રહ અન્તર્ગત “વિમલવસતિકા પ્રબ' નં. ૩૩ માં (૨) સં. ૧૪૭ માં શ્રી જિનહર્ષગણીવિરચિત “વસ્તુપાલ ચરિત્ર” સર્ગ આઠ, શ્લોક ૬૭ માં (૩) “શ્રી અર્બદ પ્રાચીન જૈન લેખ સંદેહ”, લેખાંક ૧, (વિ. સં. ૧૩૭૮)માં (૪) “વિમલ પ્રબન્ધ” આદિ ઘણા ગ્રન્થ, સ્તોત્રો અને શિલાલેખમાં લખેલું છે. તેમજ વિમલ મંત્રીને કુટુંબીઓમાં સેંકડો વર્ષો સુધી અંબિકાદેવીની આરાધના-માન્યતા ચાલુ રહી છે. (જુઓ-અબુંદ પ્રાચીન જૈન લેખ સંદેહ, લેખાંક ૫૧ અને ૮૨ ) શ્રીયુત નાહટાજીએ પૃષ્ઠ ૨૧૭ના પહેલા પેરેગ્રાફમાં લખ્યું છે કે –“એક પુરાણી પ્રતિ ઉપરથી ઉદ્ભૂત કરી આબૂ પ્રબન્ધ પ્રકટ કરું છું, પરંતુ તે પુરાણી એટલે કેટલા વર્ષની? ૧૦૦, ૨૦૦ વર્ષોની? કે પાંચસેથી ઉપરાંત વર્ષોની? એ કંઈ લખ્યું નથી. તેમણે પ્રકટ કરેલ “આબુ પ્રબન્ધ' એ ખાસ આબુને પ્રબન્ધ નથી. એ આબુને જ પ્રબન્ધ હોત તો તેમાં આબુ પર્વતના વર્ણન ઉપરાંત આબુ ઉપરના તે વખતનાં વિધમાન બીજા તમામ જૈન મંદિરોનું વર્ણન પણ આવ્યું હતું. પરંતુ તેમ નથી. આ તે ખરતરગચ્છની કઈ પદાવલિ કે ગુરૂપરંપરામાંના શ્રી વર્ધમાનસૂરિજીના વણમાં, તેઓની માન્યતા પ્રમાણે શ્રી વર્ધમાનસૂરિજી સાથેના સંબંધ પૂરતું જ ઉક્ત પ્રબમાં વર્ણન છે. તપાસ કરતાં જણાયું છે કેઃ—થી ખરતરગચ્છીય શ્રી જયસમ ઉપાધ્યાયજીએ વિ. સં. ૧૬૫૦ માં કર્મચંદ્ર પ્રબન્ધ ર છે, અને તેના ઉપર તેમના જ શિષ્ય શ્રી ગુણુવિજયજીએ સં. ૧૬૬૫ માં ટીકા રચી છે. આ ટીકામાં શ્રી વર્ધમાનસૂરિજીના વર્ણનમાં ઉપર્યુક્ત “આબુ પ્રબન્ધ” આપેલ છે. તેની સાથે આ છપાએ “આબુ પ્રબન્ધ” મેળવતાં અક્ષરશઃ મળતું આવે છે. એટલે ઉકત પ્રબંધ તેમાંથી જ લઈને અહિં (શ્રી જન સત્ય પ્રકાશમાં) પ્રકટ કરવામાં આવ્યું લાગે છે. એટલે આ બધુ વિ. સં. ૧૬૬૫ને હેઈ તે વધારે પ્રાચીન ન હોવાથી, તેથજ ઉપર બતાવેલાં કારણ અને પ્રમાણેથી આ “આબુ પ્રબન્ધ' ના લખાણ ઉપર વિશ્વાસ ન રાખી શકાય એ સ્વાભાવિક છે. અંતમાં શ્રીયુત નાહટા નિષ્પક્ષપાત દષ્ટિથી આ મારા લેખને જે, વિચારીને | Jain Educatતેમાંથી સાર ગ્રહણ કરશે, એવી આશા સાથે વિરમું છું Page #12 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર-માહાભ્ય લેખક-શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી બી. એ., એલ. એલ. બી. રિટાયર્ડ સ્પે. કે. જજ (ક્રમાંક ૪થી ચાલુ) અરિહંત ભગવાનના સંબંધમાં કાંઈક જાણ્યા પછી હવે સિદ્ધ ભગવાનના સંબંધમાં આપણે કાંઇક જોઇએ. “સિદ્ધ” શબ્દના અર્થને વિચાર કરતાં આપણને જણાશે કે એ શબ્દ મૂળ ધાતુ તિ' ઉપરથી નીકળે છે. “ત્તિ ધાતુનું એ ભૂતકૃદંત છે. એને અર્થ “તૈયાર થયેલો”, “પાર પામેલે” એવો થાય છે. તૈયાર થવાને તેને સિદ્ધ ન કહી શકાય, તેને સાધનીય કહેવાય. જે ગુણમાં અથવા જે ગુણ વડે જે સિદ્ધ થયે હેય એટલે નિષ્પન્ન થયો હોય, પરાકાષ્ઠાને પહો હેય, સંપૂર્ણ થયું હોય તે તેમાં સિદ્ધ કહેવાય. એવા સિદ્ધ ચૌદ પ્રકારના હોય છે. (૧) નામસિદ્ધ, (૨) સ્થાપનાસિદ્ધ, (૩) વ્યસિહ, (૪) કર્મસિદ્ધ, (૫) શિલ્યસિદ્ધ, (૬) વિદ્યાસિદ્ધ, () મંત્રસિદ્ધ, (૮) ગસિદ્ધ, (૮) આગમસિદ્ધ, (૧૦) અર્થસિદ્ધ, (૧૧) યાત્રા સિદ્ધ, (૧૨) અભિપ્રાય અથવા બુદ્ધિસિદ્ધ, (૧૩) તપસિદ્ધ અને (૧૪) કર્મક્ષયસિદ્ધ. આ ચાર પ્રકારના સિદ્ધ પૈકી આપણા પૂજ્ય સિદ્ધ ભગવાન તે ચૌદમાં “કર્મક્ષયસિદ્ધ છે. એટલે આપણે પ્રથમના તેરે સિદ્ધ વિષે વિચાર ન કરતાં ચૌદમાં કર્મક્ષયસિદ્ધ” વિષે જ વિચાર કરીશું. “કર્મક્ષયસિદ્ધ” સામાન્યથી તે આત્મા કહેવાય કે જેણે સર્વ કર્મભેદને નિરવશેષપણે ક્ષય કરી નાંખ્યા છે. કર્મક્ષય ગુણમાં અથવા કર્મક્ષય ગુણ વડે પરિપૂર્ણતાને પામેલા, પરાકાષ્ઠાએ પહોંચેલા હોય તેઓને કર્મક્ષયસિદ્ધ કહી શકાય. આપણે એમના વિષે વિચાર કરીએ. એકાક્ષરી નિરૂક્તિથી સિદ્ધ એટલે કર્મક્ષયસિદ્ધનો અર્થ આ મુજબ કરવામાં આવે છે – “જિ” શબ્દ બે અક્ષરનો બનેલો છે “ft અને “g' એકાક્ષરી નિરૂક્તિ અર્થ કરવાની રીત પ્રમાણે એક અક્ષર બેલાય એટલે તેના ઉપરથી આખો શબ્દ સમજી જવા હોય છે. જેમકે “મ. જે.” બોલે એટલે મોહનલાલ જેઠાભાઈ સમજી જવાય; તેમ અહીં પણ “ણિ' અક્ષરથી “ઉત્તર’ એમ આખે શબ્દ સમજવાનો છે, અને ૪ અક્ષરથી “પંત એ આખો શબ્દ સમજવાનો છે. “ના” શબ્દનો અર્થ “બદ્ધ'બાંધેલું થાય છે, અને “ધંત’ શબ્દનો અર્થ ભાત-બાળી નાંખેલું થાય છે. એટલે સામાન્ય રીતે સિદ્ધ’ શબ્દનો અર્થ “જેણે બાંધેલું બાળી નાંખ્યું છે તે” એ સમજી શકાય. શું બાંધેલું અને કેવી રીતે બાળી નાંખેલું તે ચાલુ સંબંધથી આપણે સમજવાનું છે. સિદ્ધાંતમાં તે ખુલાસાવાર જણાવેલું છે, તે આપણે સંક્ષેપથી જોઈએ. - ૧ જુઓ વિ. આ મા. ૩૦૨૮; આ ગા. ૯૩૭ ૨ જાઓ વિ . મા. ૩૦૨૯, ૩૦૩થી ૩૦૩૮ અને આ, મા. ૨૮ Page #13 -------------------------------------------------------------------------- ________________ બ': ૮ શ્રી નમસ્કાર મહામંત્ર-સાહાસ્ય [૪૪૭] (૧) જીવ નિસર્ગથી-સ્વભાવથી નિર્મલ છે. તેની સાથે જ્યારે કર્મપુગલ પરમાશ્રુઓ ભળે છે ત્યારે તેની નિર્મલતામાં ફેરફાર થાય છે અને તે સમલ જણાય છે. આ પ્રમાણેની સમકતા, પ્રવાહની અપેક્ષાથી, અનાદિકાળથી ચાલી આવે છે. આત્મા રાગ દ્વેષને પરિણામથી કર્મવર્ગણાના પુદ્ગલે પિતાની તરફ ખેંચે છે, અને તે પુદ્ગલેને પછી જ્ઞાનાવરણી આદિ આઠ પ્રકારના કર્મ–વિભાગમાં વહેંચી નાખે છે. આ પ્રમાણે દીધું કાળથી–પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી-આઠ પ્રકારનું આત્માની સાથે લાગેલું કર્મ ભવ્ય જીવનું યોગ્ય કારણ પામીને સર્વથા નાશ પામી શકે છે. અભવ્ય જીવોનું સર્વથા કદી નાશ પામી શકતું નથી. આમ હોવાથી ‘મિત' શબ્દથી પ્રવાહની અપેક્ષાએ ભવ્ય જીએ આ પ્રકાર બાંધેલું કર્મ આપણે સમજવાનું છે. (૨) જેમ જાજવલ્યમાન અગ્નથી તપાવવામાં આવે તો લોઢાને મેલ બળીને ભમીભૂત થાય છે, તેમ તીવ્ર ધ્યાનરૂપ અનલથી, બાંધેલું કર્મ બળી જાય છેભસ્મીભૂત થાય છે તે જણાવવાને માટે “ધંત' માત શબ્દ વપરાય છે. “સિત અને “ધંત' એ બે શબ્દના પ્રથમ અક્ષરે લઇને બનાવેલા સિદ્ધ’ શબ્દથી આત્મા સાથે પ્રવાહની અપેક્ષાએ અનાદિકાળથી બંધાયેલાં આ પ્રકારનાં કર્મોને જે ભવ્યાત્માઓએ ધ્યાન વગેરે તપના તાપથી સદંતર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું છે તેઓને સમજવાનું છે. ૧સિદ્ધ ભગવાન સિદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં પહેલાં જ્ઞાનાવરણી, દર્શનાવરણી, મોહનીય અને અંતરાય એ ચાર કર્મોને સર્વથા નાશ કરીને સર્વજ્ઞત્વ પામે છે–એટલે કેવલી થાય છે, પછી તે સામાન્ય કેવલી હોય, અથવા તીર્થંકર નામકર્મને ઉદય હોય તે તીર્થકર કેવલી એટલે અરિહંત હય, એ બન્ને પ્રકારના કેવલી ભગવાને બાકીનાં બેપાહિ ચાર કર્મવેદનીય કર્મ, આવું કર્મ, નામ કર્મ અને ગોત્ર કર્મ–નો એકી વખતે સર્વથા નાશ કરે છે, અને તે નાશ થતાં સમકાલે સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. અહિં એ પ્રશ્ન ઉત્પન્ન થાય કે ચારે ભોપાહિ કર્મ સમરિથતિનાં હેય તે તે સમકાળે તેને નાશ થાય અને મોક્ષે જવાય, પણ જ્યારે તે વિષમ રિથતિવાળાં હેય ત્યારે શું થાય? આયુઃ કર્મના કરતાં વેદનીય, નામ અને ગોત્ર એ ત્રણ કર્મોની દીર્ધ સ્થિતિ હોય તે આયુષ્યને લંબાવીને બાકીનાં ત્રણ કર્મોની સાથે સમસ્થિતિવાળું કરે ? અથવા હૃસ્વ સ્થિતિવાળા આયુઃ કર્મના બળથી બાકીનાં કર્મોને ટુંકા કરી નાખે? આ બન્ને રીતિ યથાર્થ લાગતી નથી. પહેલીમાં “અકૃતાભ્યાગમ” દેશનો પ્રસંગ આવે, અને બીજીમાં “કૃતનાશ' દેવને પ્રસંગ આવે. આમ હોવાથી જ્યારે કર્મોની સ્થિતિ વિષમ હોય ત્યારે તે વેદનીયાદિ કર્મોને નાશ સમકાલે ન થવું જોઈએ, પણ કમથી એક પછી એક થા જોઇએ. આ સ્થિતિ પણ બરાબર લાગતી નથી. આયુષ્કર્મ ક્ષીણ થઈ જાય તે પછી. બીજાં કર્મોને ક્ષય કરવા માટે સંસારમાં કેવી રીતે રહી શકાય, અને જો એમ કહેવામાં આવે કે આયુષ્કર્મને ક્ષય થઈ જાય તે મોક્ષમાં જતો રહે, તે વેદનીયાદિ કર્મોના જે અંશે બાકી રહેલા હોય તેને સાથે લઇને મેક્ષમાં કેમ ૧ જુએ. વિ. આ ગા કરૂ, ખડ મા ૪૨૯; તથા વુિં , મ ૩૦૨૯ થી ૩૦૪૫ Page #14 -------------------------------------------------------------------------- ________________ [ ૮] શ્રી જન સત્ય પ્રકાશ જઈ શકાય; કારણ શાસ્ત્રનું વચન છે કે “સકલ કર્મને ક્ષય' થયેથી જ મેક્ષ થાય છે. આનો ખુલાસો આપતાં શાસ્ત્રમાં જણાવેલું છે કે જેમાં ચાર કર્મો સમસ્થિતિવાળાં હોય તેને કાંઈ સમુદઘાત કરવાની જરૂર નથી એટલે તે તે સમુદ્ધાત કર્યો સિવાય એકી સાથે કર્મ ક્ષય કરીને સિદ્ધ થાય છે. પણ જે જીવને આયુઃ કર્મ થોડું હોય અને શેષ કર્મો તેનાથી વધારે હોય તે તે જીવ અપવર્તનાકરણથી ત્રણ કર્મોને સમુદઘાત કરીને આયુષ્યની સમાન કરે છે. સમુદુધાત શબ્દમાં ત્રણ શબ્દ છે. રજ, પુત્ર અને શા. ર૬ એટલે સમ્યફ પ્રકારે એટલે ફરી અતિમાં ન આવે તેવી રીતે, 7 એટલે પ્રાબલ્યથી–અત્યંત, ઘર એટલે કમીને હણવા-નાશ કરવા. એટલે ફરી ઉદ્ભવ ન થાય એવી રીતે અત્યંત કર્મોને નાશ કરે તેનું નામ સમુદ્દઘાત કહેવાય. એ એક પ્રકારનો પ્રયત્ન વિશેષ કે, એક પ્રકારની આધ્યા ત્મિક ક્રિયા છે. એ ક્રિયાથી જીવ ત્રણ કર્મોની સ્થિતિના ટુકડા કરીને આયુકમ સાથે સમસ્થિતિના બનાવે છે. આયુષના બંધને પરિણામ કોઈ એવા જ પ્રકારને છે કે જેથી છેવટે તે આયુષ, વેદનીય આદિ કર્મની અપેક્ષાએ થોડું અથવા સમાન રહે છે, પરંતુ અધિક નથી હોતું. એટલે આયુષ કર્મ દીધું હોય અને બીજાં કર્મો લધુ સ્થિતિવાળાં હેય એ પરિસ્થિતિ ઉદ્દભવી શક્તી જ નથી. આ સમુદુધાત કિયા જાણવા લાયક છે. જ્યારે પિતાનું આયુષ્ય અન્તર્મુહૂર્તાવશેષ રહે ત્યારે આયુષથી અધિક સ્થિતિવાળાં વેદનાદિ કર્મોની સ્થિતિને વિધાત કરવાને કેવલી ભગવાન સમુદઘાત આરંભે છે. સમુદ્ધાત કરવાનું હોય ત્યારે પ્રથમ આવકરણ નામની ક્રિયા કરે છે. મારે હવે આ કર્તવ્ય છે એવા પ્રકારને કેવલીને ઉપયોગ, અથવા ઉદયાવલિકામાં કર્મ પ્રક્ષેપરૂપ વ્યાપાર કરે-તે આવર્જીકરણ કહેવાય. એ આવર્જીકરણ અંતર્મુહૂર્ત સુધી કરવામાં આવે છે, ત્યાર બાદ સમુદ્ધાત કરવામાં આવે છે. એ સમુદ્ધાતની ક્રિયા એકંદરે આઠ સમયમાં સમાપ્ત થાય છે. પહેલા સમયમાં પિતાના દેહ પ્રમાણ પહો, તેમજ ઊર્ધ્વ, અને અધે લાંબો લેકના અન્ત ભાગ સુધી જતે, પિતાના આમપ્રદેશનો દંડ કેવલી કરે. બીજા સમયે તે દંડને પૂર્વ તથા પશ્ચિમ એ બે દિશામાં ફેલાવીને બાજુએથી કાન્ત ગામી કપાટ જેવો કરે. ત્રીજા સમયે તે જ કપાટને દક્ષિણ અને ઉત્તર એ બે દિશામાં ફેલાવીને કાન્ત સુધી પહેચતે મળ્યાન કરે. આમ કરવાથી લકનો ઘણે ભાગ પૂરાય છે, કારણ કે જીવ અને પુદ્ગલની ગતિ સમશ્રણ હોવાથી મન્થાનના આંતરાં પૂરાયા વિનાનાં રહે છે. ચોથા સમયે તે આંતરાં પણ પૂરી નાંખે છે, એટલે આ લેક પૂરાઈ જાય છે. ત્યારપછી પ્રતિમપણે સંહરણ ક્રિયા શરૂ થાય છે. તેમાં પાંચમે સમયે અન્યાનના આંતરાં સંહરી લે છે એટલે કે કર્મસહિત જીવપ્રદેશને સંકોચે છે. છઠ્ઠા સમયે જીવપ્રદેશને વધારે સંકેચ કરીને મળ્યાન હરી લે. સાતમે સમયે પાટને સંહરી લે, એટલે દંડરૂપ થઈ જાય અને આઠમે સમયે દંડને પણ સંહરી લે અને ૧. જુઓ વિ મા For Private Pegou Use Only | મા. ના ૧૮ થી ૩૦૫રy Page #15 -------------------------------------------------------------------------- ________________ એક ૮] શ્રીનમસ્કાર મહામંત્ર-મહાગ્ય [૪૯] શરીરસ્ય થઈ જાય. ભીનું વસ્ત્ર જેમ પહેલું કરવાથી જલદી સુકાઈ જાય છે, તેમ આ ક્રિયાથી કર્મોને સમુદુધાત થઈ જાય છે.' સમુદ્દઘાત નામનો પ્રયત્નવિશેષ કર્યા પછી ફક્ત અંતર્મુહૂર્તકાળ કેવલી ભગવાન સંસારમાં રહે. તે કાળમાં મને રોગ, વાયોગ, અને કાયાગ-એ ત્રણે યેગને વ્યાપાર કરે છે. તેમાં અસત્ય અને મિત્ર-એ બે પ્રકારના મનોયોગ અને વયનાગને અસંભવ હોવાથી સત્ય અને અસત્યામૃષ અથવા વ્યવહાર એ બે પ્રકારના જ મનેયોગ અને વચનોગને વ્યાપાર કરે, અને કાયમ તે ઔદારિક હોય જેથી ગમનાગમનાદિ, પીઠ ફલકાદિકનું પ્રત્યર્પણ કરવા વગેરે વ્યાપાર કરે. ત્યાર પછી સર્વ મેગેને નિરોધ અતર્મુહૂર્તકાળમાં કરે. કર્મબંધનાં ચાર મુખ્ય કારણો–મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ જણાવવામાં આવેલાં છે. યોગ તે પૈકી એક કારણ હોવાથી જ્યાં સુધી તેને સાંતર નિરાધ ન થાય ત્યાં સુધી છવ સંપૂર્ણ કર્મ રહિત થઈ શકે નહિ અને સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરી શકે નહિ. સગી જીવ નિર્જરાના કારણભૂત પરમ શુકલ ધ્યાને તે પામે નહિ. તેથી સિદ્ધ દશા પ્રાપ્ત કરવા માટે નિરોધની ખાસ જરૂર છે. પ્રથમ અસંખ્યાત સમયમાં મનોયોગનો વિરોધ કરે, પછી અસંખ્યાત સમયમાં વચનગને નિરાધ કરે, અને છેવટે અસખ્યાત સમયમાં કાયયોગને રૂપે, અને દેહના ત્રીજા ભાગને છેડતા શશી ભાવ પામે. જશેલેશ એટલે મેર પર્વત, તેની પિકે જે અવસ્થામાં અચલપણું-સ્થિરપણું છે તે શેલેશી અવસ્થા કહેવાય; અથવા સ્થિરતા વડે શૈલ એટલે પર્વતના જે દાસી એટલે ઋષિ જે અવસ્થામાં થાય તે શલેશ અવસ્થા કહેવાય. અથવા “સે” એટલે તે મહર્ષિ જે અવસ્થામાં અલેશી થાય તે શેલેશી; અથવા શીલ એટલે સમાધાન, અને સર્વ સંવર તે સર્વથી ઉત્કૃષ્ટ સમાધાન ૨૫ હોવાથી સર્વ સંવર રૂપ શીલને ઈશ-સ્વામી તે શીશ કહેવાય, અને તેની જે અવસ્થા તે શૈલેશી અવસ્થા કહેવાય. પાંચ હ્રસ્વ અરે , ઈ, ઉ, ૪ અને લ બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમે નહિ. પણ મધ્યમ રીતે બોલવામાં જેટલો કાળ જાય તેટલો કાળ આ અવસ્થાને હોય છે. તે અવસ્થામાં આવતાં પહેલાં કાયયોગને નિરોધ કરવા માંડે ત્યારથી સૂક્ષ્મક્રિયાનિવૃત્તિરૂપ શુકલ ખાન કેવલી ભગવાન કરે છે, અને સર્વ ગનો નિષેધ કરી શેલેશી અવસ્થામાં આવે ત્યારે બુચ્છિન્નક્રિયાઅપ્રતિપતિ ધ્યાન કરે છે. પવળી એ અવસ્થામાં અસંખ્યાત ગુણ ગુણવણીમાં પૂર્વે રચેલું વેદનીયાદ કર્મ સમયે સમયે ખપાવે છે, અને દિચરિત્ર સમયે કિંચિત્ નિર્લેપ થાય છે, અને ૧ જુઓ આ. ગા. ૯૩૧ તથા વિ. આ ગા. ૩૦૩૨ ૨ જુઓ વિ. આ. મા. ૩૦૫૬-૫૭ ૩ જાઓ વિ . ગા. ૩૦૫૮ થી ૩૦૬૪ * જુએ વિ. બા. ગા ૬૫ થી ૬૯. Jain Education Internatiાજએ વિ. આ. મા. ૩૦૧ થી " ૪ Page #16 -------------------------------------------------------------------------- ________________ [૪ ] - શ્રી જૈન સત્ય પ્રકાશ ચરમ સમયે મનુષ્યગતિ આદિ બાર પ્રકૃત્તિઓ અને તીર્થકર નામકર્મને ઉદય હોય તો તેર પ્રકૃતિમાં ખપાવે છે. તેમના સમ્યકત્વ-જ્ઞાનદર્શન-સુખ અને સિદ્ધ સિવાયના ઔદયિકાદિ ભાવો તથા ભવ્યત્વ યુગપત નિવર્તન પામે છે. ઔદાાિદ ત્રણે શરીરે સર્વથા પ્રકારે તેઓ ત્યજે છે અને પછી અચિત્ય શક્તિ વડે સમયાન્તરને કે પ્રદેશાતરને સ્પર્યા વિના એક જ સમયમાં સાકાર ઉપગે ઋજુ પામેલો આત્મા મોક્ષ સ્થાનમાં પહોંચે છે. ત્યાં પહેલે સમયે સાકાર ઉપગ હેય છે અને બીજે સમયે અનાકાર ઉપયોગ હોય છે. એમ સમયે સમયે ઉપયોગની તરતમતા થયા કરે છે. આ પ્રમાણે કમસર ઉપયોગ પ્રવર્તે તેનું કારણ એ પ્રમાણેને જીવને સ્વભાવ જ છે. અહિં એક વિશેષ શંકા સહજ ઉદ્દભવે છે. સિદ્ધદશા, સકલ કર્મ રહિત જીવ થાય ત્યારે પ્રાપ્ત થાય છે, અને સિદ્ધદશા પામે એટલે તરત જીવ મેક્ષ સ્થાનમાં જાય છે, એ આપણે જાણ્યું. પણ જ્યારે જીવ બિલકુલ કર્મરહિત થઈ ગયા ત્યારે એને ગમનક્રિયા થવાનું કારણ કંઈ સમજાતું નથી. એ કાંઇક ઊણું સાત રાજ ઉંચે કેમ ગમન કરે છે ? અને ઉત્તર એટલો જ છે કે આ પ્રમાણે થવામાં છવનો સ્વભાવ જ હે છે. એ સ્વભાવ આપણી સમજમાં આવે તેટલા માટે શાસ્ત્રમાં તુંબડાનું, એરંડફળનું, અગ્નિનું, ધૂમનું અને ધનુષમાંથી છડેલા બાણનું એમ જુદાં જુદાં પાંચ દષ્ટાંત આપવામાં આવેલાં છે. (૧) જેમ માટીને લેપ દૂર થવાથી તુંબડાને અવશ્ય ઊર્ધ્વ ગતિભાવ થાય છે, અને તે નિશ્ચ અન્યથા નથી જતું, તેમ જળની સપાટીથી ઉપર પણ નથી જતું, તેવી રીતે કર્મલેપ દૂર થવાથી સિદ્ધને ઉર્ધ્વ ગતિભાવ થાય છે, અને અન્યથા ગતિ થતી નથી, તેમજ લેની ઉપર પણ ગતિ થતી નથી. (૨) એરંડાદિને ફળ બંધ છેદ થવાથી પ્રેરાયેલા એકદમ ગતિમાન થાય છે, તેમ સિદ્ધ પણ કર્મબંધનો છેદ થવાથી પ્રેરણા પામીને ગતિમાન થાય છે. (૩-૪ અગ્નિને અથવા ધૂમાડાને ઊર્ધ્વગતિ પરિણામ થાય છે, તેમ વિમુકત આત્માને પણ સ્વભાવથી જ ઊર્ધ્વગતિ પરિણામ થાય છે. (૫) ધનુષ અને પુરૂષના પ્રયત્નથી પ્રેરાએલું તીરનું ભિન્નદેશમાં ગમન થાય છે, તેમ કર્મરૂપ ગતિનું કારણ દૂર થયા છતાં પર્ણ પૂર્વ પ્રયોગથી સિદ્ધની ગતિ થાય છે. વળી કુંભારનું ચક્ર ક્રિયાને હતું જે કુંભાર તે વિરમ્યા છતાં પણ પૂર્વ પ્રગથી સક્રિય-ફરતું હોય છે તેમ મુકતાત્માની પણ ગતિરૂપ ક્રિયા હોય છે. ( ચાલુ ) ૧ જીઓ વુિં. આ. ગા. ૧૬ થી ૩૧પ૦ Page #17 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનમાં વાદનું સ્થાન લેખક–મુનિરાજ શ્રી કનકવિજયજી (આચાર્ય મહારાજ શ્રી વિજયરામચંદ્રસૂરિજીના શિષ્ય) જૈનદર્શનની લોકોત્તર પ્રણાલી જૈનદર્શન એ એક અને અવિભાજ્ય દર્શન છે; એની સુસંગત અને અબાધિત અનેકાન્ત તત્ત્વવ્યવસ્થા એ દર્શનને જગતનાં સૌ ઈતર દર્શનની મોખરે રાખે છે. જનદર્શનની સ્યાદાદ પ્રણાલિકાને કોરાણે મૂકી જેઓ એ દર્શનની ઉપાસના કરવાની વાત કરે છે, વસ્તુતઃ તેઓ એ દર્શનને ઓળખી શકતા નથી. અને એટલે જ જૈનદર્શનની ઉપાસનાને નામે, એ દર્શનની અવિભાજ્યતાના મૂળમાં જ તેઓ ઘા કરે છે, અને એ દર્શનની તત્ત્વ વ્યવસ્થાને ખંડિત કરી, જૈનદર્શનના વર્ચસ્વથી તેઓ સદાય વંચિત જ રહે છે. કેમકે એકાવાદનો આગ્રહ રાખી જૈનદર્શનની ઉપાસના એ પ્રાણવિહોણા કલેવરની જ પૂજના કહી શકાય. એટલે એકન્દરે જૈનદર્શનની સ્વાદ પૂર્વકની તત્ત્વવ્યવસ્થા; જૈનદર્શનને સદાકાળ અનાગ્રહી રાખે છે. આ દર્શનમાં કોઈ પણ વસ્તુ તત્વને એકાન્ત આગ્રહ છે જ નહિ, પદાર્થોનું જેવું સ્વરૂપ સ્વાભાવિક રીત્યા અવસ્થિત છે તેને તે રીતિ અપક્ષપાત દષ્ટિએ સ્વીકાર કરે એ જ જૈનદર્શનની લોકોત્તર પ્રણાલી છે. એકન્દરે જજુભાવે સે કોઈને એ કબૂલવું પડે છે કે-જૈનદર્શનમાં તત્વજ્ઞાન વિષેની જે નિરાગ્રહતા પૂર્વકની સૂક્ષ્મ છણાવટ, યોગ્ય વિમર્શન માટે વિચારોની આપ-લે તેમજ સત્ય વસ્તુ પરત્વેને નિર્ભિક આદરભાવ છે; તે ઈતર કઈ પણ આસ્તિક દર્શનમાં મળી શકો પ્રાયઃ અસંભાવ્ય છે. આ આકાશ જમીન જેટલું અત્તર, જન અને તદિતર દર્શનનું અનાદિથી ચાલ્યું આવે છે. એટલે વાદને જેટલું મહત્ત્વનું સ્થાન આ અપક્ષપાતી જિનદર્શનમાં મળ્યું છે તેવું ભાનભર્યું સ્થાન ભાગ્યે જ ઈતર દર્શનમાં હશે. બહુ દૂરને નહિ, પણ નજીકન એટલે આશરે ૨૫૦૦ વર્ષના પ્રારંભથી કે અત્યાર સુધીને જન ઇતિહાસ એ વસ્તુ સ્પષ્ટ કરે છે કે “ ગમે તે મંતવ્યનું પ્રતિપાદન કરનાર, નિરાગ્રહ દશાવાળ સમર્થવાદી જ્યાં વાદ કરવાને ઉપસ્થિત થતો, કે જૈનદર્શનમાં માનનાર પ્રભાવક પુરૂષો તે સામા વાદીના સઘળા સિદ્ધાન્ત અને દલીલોને શાન્તિપૂર્વક, હૈયાની લાગણીને ખળભળાવ્યા વગર, ધ્યાનથી સાંભળી લેતા, અને એગ્ય વિચારોની આપ-લે કરવા પૂર્વક, આંગણે ઉપસ્થિત વાદીને નિખાલસતા પૂર્વકના તત્વવિમર્શન માટેની યોગ્ય સામગ્રી પીરસતા કે જેના વેગે, સામે ધીર વાદી, એ સામગ્રીનો ઉપયોગ કરીને સત્ય વસ્તુને સ્વીકાર કરી લેતે, માટે જ વાદીએ પણ નદર્શનના આઠ પ્રકારના પ્રભાવકોમાં એક પ્રભાવક તરીકે ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ [[ પ ] શ્રી જન સત્ય પ્રકાશ વાદની મહત્તા અને આવશ્યકતા ઘરે વારે વારે સરકપુરિક એ સામાન્ય લેકિતમાં જરૂર સત્ય સમાયેલું છે. વિચારોની નિર્ભિકતાથી નિખાલસતા પૂર્વક પરસ્પર આપ-લે કરવાથી યોગ્ય વિમર્શ થવા પૂર્વક સારા નરસાને વિવેક થઈ શકે છે. એટલે એ દષ્ટિએ તત્ત્વજ્ઞાન થવામાં ઉપકારક એવા વાદની મહત્તા સૌ કોઈને એક સરખી રીતિએ સ્વીકાર્ય હોઈ શકે છે. કુરે મુને સિન્નિા એ ન્યાયે સિદ્ધાન્તભેદ કદાચ હેઈ શકે, મન્તવ્ય કે સિદ્ધાન્ત ભેદ પ્રામાણિક હોય તે તે ક્ષન્તવ્ય છે; અને એ પ્રામાણિક મતભેદના નિરકરણ માટે જરૂર પરસ્પર નિખાલસતાથી વિચારોની આપ-લે થઈ શકે, એગ્ય પરામર્શ થવા માટે એ આપ-લેની અતિ અગત્ય છે, અને આ વિશુદ્ધ હૃદયની આપ-લે એ વાદનું સાચું અને નિર્ભેળ સ્વરૂપ છે. સામાન્યરીતિ જૈન જૈનેતર સંપ્રદાયનો પ્રાચીન ઈતિહાસ એ વાતને સ્પષ્ટતાએ સ્વીકારે છે કે ભૂતકાળમાં બધા દર્શનકારે પરસ્પર પોતપિતાના સિદ્ધાન્તની આપ લે કરતા અને તત્ત્વપરામર્શ પૂર્વક અને જે સત્ય નિશ્ચિત થતું તેને ઋજુભાવે સ્વીકારવાને તૈયાર રહેતા. એકન્દરે પૂર્વના ભૂતકાળની એ સામાન્ય પરિસ્થિતિ હતી કે વાદના સીધા અને સાદા સ્વરૂપથી પરિચિત તવંગવેષકે વાદથી લાભ લેતા, અને સારા નરસાને વિવેક કરી શકતા. પણ આ પ્રસંગે એક વસ્તુ સ્પષ્ટ કરવી જોઈએ અને તે એ કે જૈનદર્શન અને ઈતિરદર્શન, એ બને દર્શનની વાદ વિષયક પરિસ્થિતિમાં ખૂબ જ અન્તર છે. જૈનદર્શનમાં નિષ્પક્ષ ધર્મવાદને ખૂબ જ મહત્ત્વ મળ્યું છે, કારણ કે આપણે અત્યાર અગાઉ સ્પષ્ટ કરી ચૂક્યા તે રીતિયે આ દર્શનની તત્ત્વવ્યવસ્થા તદ્દન નિષ્પક્ષ અને યુકિતયુકત તત્ત્વના સ્વીકારમાં આગ્રહ સેવે છે, જ્યારે ઈતર દર્શનકાર સ્વકીય મન્ત સામાના ગળામાં બલાતું વળગાડી દેવામાં પિતાનું ગૌરવ સમજે છે; આ પરિ સ્થિતિમાં નિષ્પક્ષવાદને જૈનદર્શન જ મહત્ત્વનું સ્થાન આપે છે એમ કહેવામાં વેશ પણ અતિશયોકિત નથી. વાદપ્રત્યે આટલે અણગમે કેમ? - જેમ તવંગવેષક માટે વાદ એ જીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, અને તેથી તે વર્ગને વાદ પર આદરભાવ થ સંભાવ્ય છે; તેમ બીજી દુઃખદ પરિસ્થિતિ એ ઉભી થવા પામી છે કે સામાન્ય જનસમુદાયની મનોવૃત્તિ સહેજે વાદ પરત્વે અરૂચિ કે ઉપેક્ષાભાવ દાખવતી નજરે પડે છે. એટલે એ શંકા થાય છે કે વાદ જેવી તત્ત્વજ્ઞાન માટે અનિવાર્ય ગણાતી મૂલ્યવાન વસ્તુ પર વર્તમાનમાં આટલી અરૂચિ કેમ? આ પ્રશ્ન કાંઈક અટપટો છે; છતાંયે એના નિર્ણયની અત્યારે એટલે વાદની મહત્તાને સમજવા માટે ખાસ જરૂર છે. અને તેથી વાદ માટેની જન સમાજની આ અરૂચિના મૂળ નિદાનને જાણું લેવું એ ખૂબ જરૂરી છે. એ કહેવું જોઈએ કે જગતના અન્ય વ્યવહારમાં જેમ સર્વ સાધારણ રાતિએ બનતું આવ્યું છે તેમ વાદને વિષે પણ તેવું જ બનવા પામ્યું છે. અને તે એ કે વાદમાં પણ સાચાં અને જુઠાં તાનું મિશ્રણ ખૂબ વધતું ચાલ્યું છે. વાદનું સીધું. For Private & Personal Use Om Page #19 -------------------------------------------------------------------------- ________________ અંક ૮) જનાદશનમાં વાદનું સ્થાન [૫૩] સાદુ અને ઋજુતાભર્યું સ્વરૂપ જેટલું તત્ત્વજિજ્ઞાસુઓને માટે ઉપકારક છે, તેટલું જ તે વાદનું વિકૃત સ્વરૂપ કે જે વાદાભાસ તરીકે ઓળખાય છે તે આમપ્રજાની લાગણીને આડે રસ્તે દેરનારૂં નીવડે છે. કેટલીક વેળા એ જ કારણે વાદના નામે ટેટા અને બખેડાઓ વધી પડે છે. એટલે જ્યારે તત્વવાદના નામે ખેંચાખેંચ અને અમુક પ્રકારની બદ્ધાગ્રહ દશાનો અતિરેક થાય છે ત્યારે જગતની અશાન્તિ વધે છે; જન સમુદાયને માટે તેમજ તત્ત્વજિજ્ઞાસુઓ માટે તે વાદ આશીર્વાદરૂપ ન બનતા ભયંકર અને કાળારૂપ બને છે. વાદના આ “રવા પડ મુજે કોર આતા હૈ' ના વિકૃત સ્વરૂપે જન સમાજને ખૂબ જ ભડકાવ્યો છે. અને પરિણામે “વહાર' એ લેકેતિ વાદના અણગમા માટે, લેકમાં સવિશેષ પ્રચારને પામી છે. જન સમુદાયની વાદ સામાન્ય પરત્વેની આ ભડક. એટલી બધી કારમી છે કે જે વાદના શુદ્ધ અને સાચા સ્વરૂપથી પણ તેને વંચિત રાખે છે. સાચું જ છે કે “દૂધથી દાઝયો છાશ ફેંકીને પીવે.” એટલે એ વસ્તુ સ્પષ્ટ થઈ શકે છે કે સાચા સ્વરૂપવાળ વાદ મહત્ત્વનો અને તત્વજિજ્ઞાસુઓને ઉપગી છે, તેમ વાદનું મિથ્યા સ્વરૂ૫ વાદના અમૃતને ઝેર બનાવે છે, એટલે વાદના સાચા સ્વરૂપને ઓળખી લેવું એ જીવનની બીજી જરૂરીઆતની જેમ તવંગષકોને માટે અતિ આવશ્યક છે. વાદના પ્રકારે અને વર્તમાન પરિસ્થિતિ વાદના સાચા સ્વરૂપની સાથે, તેના વિકૃત સ્વરૂપની જાણ કરવી એ પ્રથમ જરૂરનું છે. કેમકે વાદના નામે એવી પણ પરિસ્થિતિ પૂર્વના ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ ઉભી થતી કે જેમાં વાદના મિથ્યા સ્વરૂપમાં મુંઝાયેલ વર્ગ પિતાનો કક્કો ખરે સાબીત કરવાને તત્ત્વવાદના સ્વાંગ હેઠળ, સિદ્ધાન્તની ચર્ચાના બહાને કેટલાયે ધમપછાડા કરતો કે જે સાંપ્રદાયિક અબ્ધ માનસનું ભયંકર પરિણામ જ કહી શકાય. સામાન્ય વાદ વિષેની આટલી પૂર્વ ભૂમિકા બાદ, આપણે એ સમજી શકયા કે “વાદ એ ઉપકારક અને મહત્ત્વભર્યું તત્ત્વ છે.” હવે તે વાદનું સ્વરૂપ જાણવું જરૂરી છે, કેમકે વાદનું નિર્ભેળ સ્વરૂપ ન સમજાય તે સંભવિત છે કે અત્યાર અગાઉ આપણે જણાવી ગયા તેમ વાદના નામે અનેક અનર્થોની હારમાળ ઉભી થાય, એટલે વાદ અને વાદાભાસની પારમાર્થિક ઓળખ કરવી જોઈએ. જો કે વાદ અને વાદાભાસના અનેક ભેદ-પ્રભેદે કદાચ સંભવી શકે તે પણ વાસ્તવિક ગણના મુજબ મુખ્યતયા વાદ અને વાદાભાસ એ બન્નેના મળીને ત્રણ અગૌણ ભેદ, એના સ્વરૂપની ભિન્નતાથી, પડી શકે છે. અને બીજા સંભાવ્ય સઘળાય ભેદે એમાં યથામતિ અન્તભૂત થઈ શકે છે. (૧) શુષ્કવાદ, (૨) વિવાદ અને (૩) ધર્મવાદ. આ ત્રણેય વાદના અગૌણ પ્રકારે છે. જેનદર્શન આ ત્રણેય પ્રકારેને મુખ્યતયા સ્વીકારે છે. સર્વદર્શનદી સમર્થવાદી આચાર્યદેવ શ્રીમદ્ હરિભદ્રસૂરિજી, સ્વકીય અષ્ટક Jain Educપ્રકરણમાં આ વાદોને ખૂબ જ સરળતા અને સ્પષ્ટતા પૂર્વક સમજાવે છે. આ ત્રણેય Page #20 -------------------------------------------------------------------------- ________________ { ૫૪ } શ્રી જૈન સત્ય પ્રકાશ [ r વાદમાં વાસ્તવિક રીતિયે શુષ્કવાદ અને વિવાદ એ બન્ને પ્રકારના વાદ, વાદાભાસ તરીકે– અતઃ વાદના વિકૃત સ્વરૂપે-જિજ્ઞાસુઓને કંટાળારૂપ બને છે. એટલે આ એ વાદના યેગે જ આજે જગતની ચેમેર સાચે તત્ત્વવાદ દૂષિત બન્યા છે. આજની આપણી આન્તરિક પરિસ્થિતિ વિશેષ દુ:ખદ છે. આજે આપણે વાદના સ્વરૂપથી અવળી દિશાએ દૂરના દૂર ઉતરી પડયા છીએ. આજે આપણા સમાજમાં બે વર્ગો નજરે પડે છે. એક વ સિદ્ધાન્તને માને છે, પ્રામાણિક મતભેદને ક્ષન્તવ્ય સ્વીકારે છે, વાદની મહત્તાને કબૂલે છે, પણ વાદના નામે કેટલીક વેળાએ શુષ્કવાદ અને વિવાદના કાષ્ટ પ્રકારમાં અટવાઈ જઇ, તત્ત્વવાદ જેવા ઉપકારક વાદના નામે વસ્તુના મૂલ્યને, સિદ્ધાન્તના પ્રેમને જગતમાં તદ્દન કંગાલ દશામાં આણી મૂકે છે. બીજો વર્ગ એ છે કે જેને સિદ્ધાન્ત જેવું કાંઈ રાખ્યું જ નથી; પ્રામાણિક મન્તવ્યભેદમાં જેને કાંઈ સત્ત્વ માન્યું જ નથી. આ વર્ગ શુષ્કવાદ યા તેવાજ પ્રકારના વાદના વિકૃત સ્વરૂપના લાંબા પીંજણુ કરી, જગતને સિદ્ધાન્તથી ચલિત કરવાને તૈયાર અને છે. એટલે આ પ્રકારના બન્ને વર્ગના ઘેાડાક સેળભેળ વાતાવરણથી આપણે એ પરિસ્થિતિમાં આવી પડીએ છીએ કે જેના મેગે કેટલીક વેળાએ આપણને એમ લાગે છે કે ‘સિદ્ધાન્તના નામે તે વળી આ વાદવિવાદ શા ?’ ‘આવા ઝઘડા તે વળી હતા હશે ? અને આપણે એ સિદ્ધાન્તના પ્રેમને, કદાગ્રહ અને ખેંચપકડ માનવાને તૈયાર બનીએ છીએ. વળી જ્યારે, સિદ્ધાન્તના પ્રામાણિક આગ્રહના અંગે થતા વાદ્ય વિષેના ભૂતકાલીન ઇતિહાસના વર્ણન વાંચીએ કે સાંભળીએ ત્યારે આપણને સ્હેજે તેવાં વર્ષોંને નીરસ અને ઝધડાભર્યાં લાગે છે; તેમજ તેવી રીતિયે સિદ્ધાન્તને માટે, નિી કતાથી ઋજુભાવે વાદ કરવાને તૈયાર, આપણા પૂર્વકાલીન પ્રભાવક પુરેષાને “નકામા ઝઘડા કરનારા અને અનુદાર' કહેવાને આપણે લલચાએ છીએ. પશુ વાદના સાચા સ્વરૂપ વિષે આંગળી ચીંધતા કહેવું જોઇએ કે આ આપણા એક હિમાલય જેવડી મહાન ભૂલ છે. આપણી ચેમેરની પરિસ્થિતિનું આ એક અનિષ્ટ પ્રતિબિમ્બ છે. જો સિદ્ધાન્ત કે તત્ત્વજ્ઞાન વિષેની ભૂખ રહેજે ઉધડી હોય તેા પૂર્વકાલીન યા વર્તમાનકાલીન તત્ત્વવાદો કે ચર્ચાએ આપભુતે નીરસ લાગે જ કેમ ? પણવમાનના અનાત્મ વાતાવરણે, આપણી આન્તર પરિસ્થિતિમાં જબ્બર પલટા આપી છે, આપણી તત્ત્વચર્ચાની ભૂખ દબાઈ ગઈ છે, એટલે જ તત્ત્વચર્ચાના મિષ્ટ ભેજના, આપણી મન્દમલ હાઝરીને અનુકૂળ અને પોષક નથી બનતા. એટલે પરિણામ એ આવે છે કે આપણે વાદ અને ચર્ચાના નામથી ડરીએ છીએ, અથવા તો તેવી પરિસ્થિતિમાં ચૂપ જ બેસી રહેવાનું આપણને પસંદ પડે છે. શુષ્કવાદ અનકારક છે. કહેવું જોઈએ કે, આપણી આ વર્તમાન પરિસ્થિતિ માટે આપણુ સિદ્ધાન્તવિહાણુ વાતાવરણ જેટલું જવાબદાર છે, તેટલું જ જવાબદાર વાદાભાસ તરીકે પ્રસિદ્ધ શુવાદ પણ છે. શુષ્કવાદ એટલે નીરસ–ધ્યેય વહાણેા વાદ. ન એ વાદમાં સિદ્ધાન્ત હેાય છે કે ન પ્રામાણિક મતભેદ. ક્રૂક્ત હું કાંઇ જાણું છું એ અભિમાન પૂર્વક, સામા સમથ પ્રતિભાશાળીને પી`ખી નાખવાની ખરી તેમમાંથી જ • 7 આ વાદનુ ઉત્થાન છે. Jain Educato International Page #21 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] જેનદશનમાં વાહનું સ્થાન { ૫૫]. શુકવાદનું આ સામાન્ય સ્વરૂપ છે. આ વાદ ઉપસ્થિત કરનાર જેમ સમય અને શકિતને અપવ્યય કરે છે, તેમ આવા શુષ્કવાદીની સાથે સાથે નિખાલસતા પૂર્વક, તત્ત્વ જિજ્ઞાસાથી વાદ કરનાર પણ એક પ્રકારની જીભાજોડી જ કરે છે, અને તેવા નિર્દભતાથી વાદ કરવાને ઈચ્છનારે પણ શુષ્કવાદને ઉત્તેજન આપવાની ક્રિયા કરનાર કહી શકાય, કેમકે अत्यंतमानिना सार्ध क्रूरचित्तेन च दृढम् । धर्मविष्टेन मूढेन शुष्कवादस्त्ववस्थितः ॥ અત્યંત માની કે જે પિતાની જ વસ્તુને અભિનિવેશ પૂર્વક દઢતાથી વળગી રહેનાર, અને ગમે તેવી સત્ય વસ્તુ રજૂ થતી હોય તો પણ, “એક મારું ઉહું એની માન્યતાવાળા, કૂર ચિત્તવૃત્તિવાળા, ધર્મથી મૂઢ આત્માઓની સાથે, વાદ કરનાર સાધુ પુરુષ પણ શુષ્કવાદીની હરોળમાં આવી જાય છે. એટલે શુષ્કવાદ એ, માની આત્માઓથી જેમ ઉદ્ભવે છે; તેમ તેવા નગુણા, આત્માભિમાનીની સાથે નિખાલસતાથી વાદ કરનારા પણ શુષ્કવાદને ભૂલે ચૂકે ઉત્તેજન આપે છે, માટે જ એ વાદના પરિણામે નીપજતા ફળને નિર્દેશ કરતા પૂ. સમર્થવાદી આચાર્ય મહારાજા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી પ્રતિપાદે છે કે – विजयेऽस्यातिपातादि, लाघवं तत्पराजयात् । धर्मस्येति विधाप्येष, तत्त्वतोऽनर्थवर्धनः ॥ આ શુષ્કવાદ કરનાર નિખાલસ પુરૂષે પણ એક ભૂલના પ્રતાપે એ વાદને અને અનેક અનર્થોની હારમાળને જન્મ આપે છે. દૂર ચિત્તવૃત્તિવાળા અને પિતાની હારને કદી પણ નિખાલસતા પૂર્વક કબૂલ નહિ કરનાર, શુષ્કવાદીને છતાં આપણું સાચી વસ્તુ એના ગળે ઉતારવી એ બની શકે જ કેમ? અને કદાચ તેવા પ્રકારના સોગમાં ફસાઈ ગએલ તે આત્મભિમાની વાદી, પિતાની હારને ન છૂટકે હદયમાં ડંખ રાખવા પૂર્વક સ્વીકારે છે પણ એ શુષ્કવાદી બિચારે ભર સભામાં બેઠા પડી જાય છે. અને કેઈક વખતે, ભય અને માનના ભયંકર ભૂતાવળમાં અટવાતે તે પામર આમધાત-આપઘાત કરવાને પ્રેરાય છે. શુષ્ઠવાદમાં બન્નેની જવાબદારી એટલે એના આત્મઘાતમાં ધર્મતત્વના ઈષ્ણુ સાધુપુરૂષ નિરર્થક નિમિત્તભૂત બને છે, એટલે એવા વાદી સાથે વાદ કરે એ જાણી બુઝીને સ્વકર્તવ્યથી ભ્રષ્ટ બનવા જેવું છે. જેમ તત્ત્વગષક, વાદને અંતે પિતાની હારને કબુલી, સત્ય વસ્તુના વિનીત ઉપાસક બને છે, તેમ આ શુષ્કવાદી બિચારો આત્મઘાત કરવા પ્રેરાય છે. જો કે એનાથી બની શકે તે તે આત્મઘાત કરવાની હદે જાય જ નહિ, પ્રથમ તે સામા A Page #22 -------------------------------------------------------------------------- ________________ [ ૪૫+ ] શ્રી જૈન સત્ય પ્રકાશ f = ૪ નિખાલસ અને સત્યના પૂજારીને ગમે તેમ કરીને અટપટા યોગામાં ચૂંથી જ નાખે, છતાંયે જ્યારે આ સામા પોતાના મન્તવ્યમાં ખૂબ જ અટળ અને અડગ અને ત્યારે તે શુષ્કવાદીને અન્ય ઉપાય ન જડે, એટલે એ ધવાતા માનને અને આળને અખડિત રાખવા આત્મઘાતના પ્રત્યાધાતી માને પકડે છે. તીવ્ર વેરના અનુઅન્સ કરીને નાહક સંસાર ભ્રમણ કરે છે. એટલે આ એકેક કરતા ઢિયાતા અનર્થી શુષ્કવાથી જન્મે છે, અને એ શુષ્કવાદમાં બન્નેની જવાબદારી છે, એ વસ્તુ આપણે પૂર્વે સ્પષ્ટ કરી ચૂકયા છીએ. કદાચ એ શંકા અનિવાર્ય બને કે “જ્યારે આપણે નિખાલસતાથી વિચારાની આપ લે કરીએ અને આપણા વાદને ધવાદમાં પરિણમતા જોવાની ઈચ્છા ધરાવીએ, છતાંયે જ્યારે સામે। શુષ્ટવાદના જ સ્વરૂપમાં વાદને ઘસડી જાય તેમાં સત્યની વેષા માટે વિચારણા યા ધર્મવાદને કરનાર આપણા દોષ શાને ? એ સધળાય અનર્થીના જવાબદાર તે અચેગ્ય આત્મા જ કાં નહિ ? એમાં આપણી ભાર્ગીદારી કેમ હોઈ શકે ?” આ મતલખનું કાંઈક સમજનાર, શકિત હૃદયના આત્માઓની આ સમજણુ, કેટલેક અંશે જરૂર આપણને મૂંઝવણમાં પાડે. આપણને પણ એમ જ થાય કે “વાત સાચી છે. અયોગ્ય આત્માઓ પોતાની ભૂલને ભાગવે એમાં અન્ય કેમ જવાબદાર અને’ પશુ આ એક સમજફેર છે. અયેાગ્ય આત્માએ પેાતાની ભૂલથી પેતે અનર્થોની હારમાળને ઉભી કરે જેમાં અન્ય દૃષિત નથી એ વાત જેટલી હેલાઇથી આપણે સમજીએ છીએ, તેટલી જ રહેલાઈથી આપણે એ વસ્તુ પણ સમજવી રહી કે “અયેાગ્ય વસ્તુને જાણી બુઝીને ચૂંથી નાખનારાઓના અવ સ્વભાવને ઓળખી, ફોગટ પોતાની સત્ય વસ્તુ સામાના ગળે ઉતારવાના આગ્રહ સેવવા એ સત્યાગ્રહ નથી પણ દુરાગ્રહનું નિષ્ટ પરિણામ છે. માટે જ શુષ્કવાદી જેવા અયોગ્ય અને સાચા ધર્મવાદને માટે મન્દ હાજરી ધરાવતા રાગીને જાણી જોઇને ધર્મવાદના મિષ્ટાન્ના પીરસનાર્ અને રીતિએ દૂષિત અને છે. એક તે ધર્મવાદના સ્વરૂપને જનસમાજમાં કંગાલ બનાવે છે, તેમજ નાહકની તે વાદી દ્વારાએ થતી ધર્મનિન્દાનું નિમિત્ત પણ બને છે. શુષ્કવાદીની હારથી થતા અનર્થી આપણે અત્યારે જાણ્યા, પણ કદાચ એ ધ દ્વેષી શુષ્કવાદી, સામાને એવા જ કપરા સંયોગામાં મૂકી, સાચા વાદીને મૂંઝવણમાં મૂકીને પોતાની જીત કબૂલ કરાવે તે એકાન્ત ધર્મની અવહેલના થાય, જનસમાજ ધર્મવાદની અને ધર્મની નિન્દા કરવાને પ્રેરાય, એટલે એ રીતિયે પશુ શુષ્કવાદી સાથેન વાદ, ધના થિ માટે અને ધર્મ માટે, પૂ. હરિભદ્રસૂરિવરના શબ્દોમાં જ કહીએ ત વિષાડચેપ નરવતો નથવર્ધનઃ '' અને રીતિએ વાસ્તવિક અનોને વધારનાર જ છે. માટે શુષ્કવાદ એ સર્વને માટે અને વિશેષતઃ ધર્મના અર્થા સત્યના ગવેષકો માટે વર્જ્ય અને તદ્દન કંગાલ કાર્ટિના છે. એના પડખે પણ ઉભું રહેવુ એ અનય પ્રદ છે. '' ( ચાલુ. ) Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ચિલાતીપુત્ર (ધર્મગંગાથી પતિતપાવન થયેલ એક આત્માની અમરકથા) લેખક --મુનિરાજ શ્રી યશભદ્રવિજયજી શાસનનાયક પ્રભુ મહાવીરદેવના ચરણસ્પર્શથી પવિત્ર બનેલી મગધની પાટનગરી રાજગૃહી પિતાના આંગણે સ્વર્ગના દેને બોલાવી અલકાપુરીનું ભાન કરાવતી હતી. મગધના સિંહાસને ત્યારે મહાપ્રતાપી પરમાહર્ત સમ્રાટ શ્રેણિક બિરાજતા હતા અને ન્યાયપૂર્વક રાજ્ય શાસન ચલાવતા હતા. મગધેશ્વરી ચિલ્લણદેવીએ શ્રેણિકને જૈનધર્મનાં તો સમજાવી જૈનશાસનના પ્રેમી બનાવ્યા હતા, અને અનુક્રમે તે અહિંસામય ધર્મ પ્રત્યે આકર્ષાઈને પ્રભુ મહાવીર દેવના અનન્ય ભકત બન્યા હતા. આ સમયમાં રાજગૃહીની સમૃદ્ધિ અને સુંદરતાના ગુણગાન દેશદેશમાં ગવાતા હતા. પણ અત્યારે તે શ્રેણિક જેવા રાજવી, અભયકુમાર જેવા મંત્રી અને સળિભદ્ર જેવા લક્ષ્મીનંદન વિગે ક્ષીણ થયેલી એ નગરી ભૂતકાળની વાતસમી થઈ ગઈ છે. એ રાજગૃહી નગરીમાં સમૃદ્ધિશાળી ધનસાર્થવાહ નામે શેઠ રહેતા હતા. તે શેઠના પરિવારમાં સુભદ્રા નામની સ્ત્રીથી ઉત્પન્ન થયેલ પાંચ પુત્રો અને એક સુસુમા નામની પુત્રી હતાં. પુત્રીની સારવાર અને રમતગમતના માટે ચિલાતીપુત્રને રાખવામાં આવ્યો, કેમકે તે શેઠની ગૃહદાસીનો પુત્ર હતું. સુસુમાકુમારી પણ હંમેશાં ચિલાતીપુત્રથી ખુશ રહેતી હતી. અનુક્રમે બન્ને જણ યૌવન વયને પામ્યાં. યૌવનવયને આધીન બનેલ ચિલાતી સુસુમાના સ્નેહની ઝંખના કરવા લાગ્યો. તેમજ અત બળવાન હોવાથી નગરજને પણ કનડવા લાગ્યો. ધન શેઠને આ વાતની ખબર પડવાથી તેને પોતાના આવાસમાંથી કાઢી મૂકો. ઉન્મત્ત સ્વભાવવાળો ચિલાતી શેને ત્યાંથી નીકળીને સિંહ ગુફા નામની ચોરપલ્લીમાં ગયા. તે ટાઈમમાં પલ્લીને નાયક મૃત્યુ પામવાથી ચારોએ ચિલાતીને બળવાન જાણી પલ્લીનો નાયક બનાવ્યો. પવનથી જેમ અગ્નિ વધારે પ્રદીપ્ત થાય છે તેમ ચેરની સેબતથી તેનામાં પાપી વૃત્તિઓને વધારો થશે. એકદા સુસુમાના સૌંદર્યથી મુગ્ધ બનેલે અને ધનથી તીરસ્કાર પામેલ ચિલાતીપુત્ર બધા ચોરોને લઈ ધનશેઠને લુંટવા રાજગૃહીના માર્ગે રવાના થયો. રસ્તામાં સાથેના ચેરેને કહ્યું કે જે ધન પ્રાપ્ત થાય તે બધું તમારે ગ્રહણ કરવું અને શેઠની પુત્રીને હું ગ્રહણ કરીશ. આવી રીતે ઠરાવ કરીને રાત્રિને વિષે બધા ચેરે શેઠના ઘરમાં પિઠા. ચોરેને જોઈ ભયભીત બનેલા શેઠ પિતાના પાંચ પુત્રોને લઇને મકાનના ગુપ્ત સ્થાનમાં છુપાઈ રહ્યા, પણ ખજાનાને લુંટવા આવેલા ચોરોને રોકી શકયા નહી. પેલા એર ધનને અને ચિલાતીપુ સુસુમાને લઈને રવાના થયા. તેમના પછી શેઠે ધમાલ મચાવી મૂકી. તેથી કોટવાલ વગેરે ત્યાં આવી પહોંચ્યા. તેમને તથા પિતાના પાંચ પુત્રોને સાથે લઈને શેઠ ચોરને પકડવા રવાના થયા. નગરરક્ષકને પિતાની પાછળ હથી આરબંધ આવતા જોયા તેથી ભયભીત બની સર્વ માલ પડતું મૂકી એ પિબારા ગણી ગયા. તેથી ધનશેઠ અમલદારે સહિત ચિલાતીને પકડવા આગળ Page #24 -------------------------------------------------------------------------- ________________ [ ૮ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ રવાના થયા. સ્કંધ ઉપર સુસુમાને ་ચકીને દોડતા દાસીપુત્રે તેમને પેાતાની પાછળ ન~માં આવતા જોયા, એટલે તેણે એકદમ સુસુમાનુ મસ્તક કાપી નાખ્યું, અને ધડને ત્યાં જ રહેવા દઇ મસ્તક હાથમાં લઇ વન વેગે આગળ દોડવા લાગ્યા. એટલામાં તે સૌ ત્યાં આવી પહેાંચ્યા. તપાસ કરતાં સુસુમાને કરૂણાજનક દેખાવ નજરે પડયા. તેથી શેઢ પેાતાના પુત્ર સહિત વિલાપ કરવા લાગ્યા. અને અન્તે સૌની સાથે નગર તરફ પાછા ફર્યા. પરમ તીર્થંકર પ્રભુ મહાવીર દેવ તે વખતે રાજગૃહીના આંગણે પધાર્યા હતા. સૌ નગરજનોની સાથે શેઠે પણુ પાતાના પાંચ પુત્રા સહિત પ્રભુદેવને વંદન કરવા ગયા. તે વખતે પ્રભુદેવે આ પ્રમાણે ઉપદેશ આપ્યા. હું ભળ્યે, જે જીવાના ચિત્તને વિષે હમેશાં એવી ચિંતા રહ્યા કરે છે કે-મારે જોઇએ તેટલું ધન નથી, મારી પરિવાર પણ મારી ઉપર સસ્નેહિ નથી, મારા રાજવીની પણ મારી ઉપર મીઠી નજર નથી, મારૂ` શરીર વ્યાધિ ગ્રસ્ત છે, તે જીવો આવા પ્રકારની ગડમથલમાં પડી આત્મસાધનમાં પ્રમાદી બને છે. માટે સુજ્ઞ મનુષ્યાએ આ સંસાર સમુદ્રને વિષે દુર્લભ એવા માનવ જન્મ પામીને અવશ્ય ધર્મ ધ્યાનમાં લીન બનવું જોઇએ. વિવેકી મનુષ્યના ખજાનામાં પૂર્વ જન્મનું પુન્યરૂપ : ધન સીલકમાં પડયું હોય છે છતાં નવું ઉપાર્જન કરવા ઉદ્યમી બને છે. અને અવિવેકી મનુષ્યે ધરૂપ ધનથી નિર્ધન છતાં પણુ ધર્મ આરાધના કરતા નથી. તેથી દુ:ખી બની સંસારમાં ભટકે છે, મનુષ્ય જેમ આ લોકને માટે ચેવીશે કલાક પ્રયાસ કરે છે તેમ જો પલાકને માટે પ્રયાસ કરે તે તે અનુક્રમે શિવસુખને પામે છે. માટે હું મહાનુભાવે, જ્યાં સુધી જરારૂપ રાક્ષસી આવી નથી, વ્યાધિરૂપ ભમરી દશ દેતી નથી, અને ઈંદ્રિરૂપ ધેડાની શંકત ક્ષીણ થઇ નથી, ત્યાં સુધીમાં ધર્મ આચરવા એ ઉત્તમ છે. આ પ્રમાણે ધદેશના સાંભળી રહ્યા પછી ધનશેઠે પ્રભુદેવને પૂછ્યું-હે પ્રભુ મારી પુત્રી સુરુમાની ઉપર ચિલાતી રામવાળે કેમ થયા? તેના જવાબમાં ભગવાન મહાવીરદેવ આ પ્રમાણે મેલ્યા— ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં યજ્ઞકને માનનારા યજ્ઞદેવ નામે બ્રાહ્મણુ રહેતે તા. તેમજ તે પંડિતાઇના દાવા ધરાવીને જિનેશ્વરાના ધમની નિા કરતા હતા. એકદા કાઈ ખાળ સાધુએ તેને વાદ કરવા એલાવ્યો. વાદમાં તે બ્રાહ્મણે આ પ્રમાણે શરત કરી કે જેનાથી હું હારીશ તેને હું શિષ્ય થઈશ. પછી તે ખાળ સાધુ તેને પેાતાના ગુરૂ પાસે લઈ ગયા. ત્યાં તે ક્ષણુમાત્રમાં હારી ગયે! અને જૈન મતમાં દીક્ષિત થયે।. ત્યારપછી શાસન દેવીએ તેને આ પ્રમાણે કર્યું, કે મુનિ, જેમ નેત્રાવાળા મનુષ્ય પશુ સૂર્યના તેજ વિના સ્ખલના પામીને અથડાયા કરે છે, તેમ જીવ પણ જ્ઞાતસહિત છતાં નિÖલ ચારિત્ર વિના સ`સારમાં અથડાયા કરે છે, પણ અક્ષય પદને પામતે નથી. દેવીના શબ્દો સાંભળીને બ્રાહ્મણ મુનિ અન્ય સાધુઓની પેઠે નિર્મળ ચારિત્ર પાળવા લાગ્યા. હવે તેની સ્મો શ્રીમતીએ તેને વશ કરવાને માટે તપને પારણે તેના ઉપર કામણુ કર્યું. તે કામણથી તેનું શરીર ક્ષીણુ થઇ ગયું. અન્ને સમાધિપૂર્વક મૃત્યુ પામીને તે દેવોકમાં ગયા. તેની પણ તેના દુ:ખે દુ:ખી થઈને જૈન મતમાં દીક્ષા ગ્રહુણુ કરીને અને કરેલાં કાણુની આક્ષેાચના લીધા વિના મૃત્યુ પામીને સ્વગૅ ગઈ. સ્વ થી સ્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] મહાત્મા ચિલાતીપુત્ર ચ્યવીને યજ્ઞદેવને જીવ ચિલાતી પુત્ર થયું, અને શ્રીમતીનો જીવ તારી પુત્રી સુસુમાં થઈ. આ પ્રમાણે બન્નેનો પૂર્વભવ સાંભળીને વૈરાગ્યથી રંગાયેલા ધન શેઠે પ્રભુદેવ પાસે સ્વર્ગ અને મેક્ષ સુખને આપનાર ચારિત્ર ગ્રહણ કર્યું. ત્યારપછી દુષ્કર તપ તપીને રમ્ય દેવભુવન પ્રાપ્ત કર્યું. અને તેના પાંચ પુત્રોએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. પેલો ચિલાતીપુત્ર એક હાથમાં ખડગ અને બીજા હાથમાં સુસુમાનું મસ્તક લઈને ભયંકર અટવીમાં આવી પહોંચ્યા. પૂર્વજન્મના પ્રેમથી સુસુમાનું મુખ વારંવાર જઈને આ પ્રમાણે બોલવા લાગ્યો, અરે સુસુમાં, તું પણ મળી નહિ. સેબતીને પણ વિયેગ છે. સાથે સાથે ભૂખ અને તરસ પણ લાગી છે. હવે મારે ક્યાં જવું અને શું કરવું? એમ વિચાર કરી આમતેમ ભટકવા લાગ્યો. ભટકતાં ભટકતાં નજીકના ભાગમાં એક ચારણમુનિને જોયા. મુનિને જોઇને કહેવા લાગ્યો કે જરૂર આવા મુનિઓ પાસે ધર્મ હોય છે અને તે ધર્મથી સુખી થવાય છે. પણ આ મુનિ મારા જેવા રખડેલને ધર્મ જેવી વસ્તુ નમ્રતાથી જલદી આપી દે એમ સંભવતું નથી. માટે દમદાટી બતાવવાથી આપી દેશે. આવા આશયથી તે મુનિની પાસે આવીને બોલવા લાગ્ય, મુનિ, તું મને જલદી ધર્મ બતાવ, નહિ તો હું આ સુસુમાની જેમ તારું મસ્તક કાપી નાખીશ. મુનિ પણ વિચારવા લાગ્યા કે આવા પ્રકારે ધર્મની માગણું કરનાર તે આજે જ જે. છતાં પણ તેની જે અત્યંત આતુરતા છે એ જ તેની યોગ્યતા સૂચવે છે. માટે વિલંબ કરો ઠીક નથી. તેથી તેમણે ચિલાતીપુત્રને કહ્યું કે હે ભવ્ય,--ઉપસમ-સંવર-અને વિવેક એ ત્રણ પદનું પાલન કરવાથી તું સુખી થઈશ. આ પ્રમાણે કહીને મુનિ આકાશ માર્ગેથી બીજે ઠેકાણે ચાલ્યા ગયા. આ તરફ ચિલાતી પુત્ર વિચારવા લાગ્યા કે મુનિ તે ત્રણ પદે કહીને ચાલ્યા ગયા. પણ આ ત્રણ શબ્દો અને તત્વથી ભરપુર દેખાય છે. કેમકે નિરર્થક શબ્દ મુનિઓ બોલતા નથી. માટે મારે આ શબ્દોમાંથી તત્વ શોધી કાઢવું જોઈએ. મુનિએ પહેલા પદમાં ઉપશમ કરવાનું કહ્યું છે. ઉપશમને અર્થ શાંત થવું દબાવવું એ થાય છે. ત્યારે મારે શાથી શાંત થવું? કોને દબાવવું? આ અટવીમાં તે હું એકલું છું. મારા શરીર ઉપર પણ કંઈ નથી. ત્યારે તે મુનિએ મને ઉપશમ કરવાનું કેમ કહ્યું. તેઓ અસત્ય તે ન જ કહે. ત્યારે શું મારા શરીરની અંદર કંઈ ઉપશમ કરવા જેવું છે? વિશેષ વિચારમાં આગળ વધતાં તેને જણાઈ આવ્યું અને ઉપશમ, કરવાનું તે ઘણું છે. આત્માની અંદર રહેલા ક્રોધ, માત. માયા અને લોભ સર્વ દુઃખના કારણભૂત મને જણાય છે. કેમકે કેધથી જ મારી પાછળ પડેલા ધનશેઠ વગેરેને મારવાની ઈચ્છા થાય છે. માનથી ગુનો મારે છતાં એમ થયા કરે છે કે આ લોકો મને શા માટે હેરાન કરે છે. માયાથી ગમે તેવા છળ પ્રપંચ કરી તે લોકોને છેતર્યા છે. અને લોભથી કંઈક જીવો ને મારીને લુંટીને પૈસા એકઠા કર્યો છે. માટે ભારે ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી અને લેભને સંતોષથી દબાવીને દેશનિકાલ કરી દેવા શ્રેષ્ઠ છે. આવી રીતે ક્રોધદિને તેણે શાંત કરી નાંખ્યા. Tબીજા પદમાં સંવર કહ્યો છે. સંવરને અર્થ શેવું થાય છે. હવે કોને શેકવુંelbrary.org Page #26 -------------------------------------------------------------------------- ________________ [૪૦ ] શ્રી જેન સત્ય પ્રકાશ [ વર્ષ ૪ - એ વિચાર્યા જેવું છે, કેમકે મારે મારું હિત કરવું છે એટલે બીજાને રોકવું નકામું છે. તેમ મારા શરીરને શેકવું પણ ઠીક નથી કેમકે આ મુનિએ પણ શરીર રોક્યું હતું નહિ. તેઓ બેલતા ચાલતા હતા. આમ ઈનિઓનાં કાર્યો વિદ્યમાન છતાં કર્મબંધન થાય એમ બને નહીં-ત્યારે મને મુનિએ સંવર કરવાને ઉપદેશ શા માટે આપ્યો? માટે હજી આની અંદર કંઈક રહસ્ય હોવું જોઈએ એમ વિચાર કરતાં તેને જણાઈ આવ્યું. અરે, આ પાંચ ઈદ્ધિ અને મનની શુભ અને અશુભ એમ બે પ્રકારે પ્રવૃત્તિ છે, માટે મારે અશુભ માર્ગમાં દેડતી ઈદ્રિ અને મનને રોકવાનાં છે. આવી રીતે તેણે હાથથી ખડગ અને મસ્તક દુર ફેંકી દઇને સંવર આદર્યો. ત્રીજા પદમાં વિવેક છે. વિવેક એટલે પિતાનું અને પારકું તેની વિશેષતા સમજવી. ત્યારે મારું શું છે અને પારકું શું છે, તે તે ભારે અવશ્ય જાણવું જોઇએ. વિચાર કરતાં તેને જણાયું કે-જ્ઞાનાદિ ગુણવાળો જે આત્મા તે હું, અને મારાથી ભિન્ન જે દેહાદ તે પારકું. તેમજ જ્ઞાન દર્શન અને ચરિત્રની ઉન્નતિ યોગ્ય છે કે તે અંગીકાર કરવાં. તેનાથી વિપરીત સ્વભાવવાળાં જે કૃત્યે તેને ત્યાગ કરવો એ વિવેક આ પ્રમાણે તે વિવેકમાં આરૂઢ બન્યો. આ બાજુ સુસુમાના લેહીથી રંગાયેલા તેના શરીર ઉપર કીડીઓ ચડીને વંશવા લાગી. તે પણ એટલી બધી ભેગી થઇને લોહી ચૂસવા માંડી કે થોડા ટાઈમમાં તેનું શરીર શેષાઈ ગયું, એટલું જ નહિ પણ તે શરીરમાં એટલા બધાં દ્ધિો પડ્યાં કે તેથી શરીર ચાળણના સરખું થઈ ગયું. છતાં પણ ચિલાતીપુત્ર ઉપશમ, સંવર અને વિવેકમાં આરૂઢ બની કીડીઓનાં શને મીઠા ભાવે સહન કરવા લાગ્યો. અને પોતે કરેલાં ઘેર પાપોની પાસે આ દુઃખને અલ્પ માનીને સમાધારી બને. આવી રીતે અઢી દીવસ સુધી ત્યાં જ ઉભા રહી આયુષ્ય પૂર્ણ કરીને મહાત્મા ચિલાતીપુત્ર દેવલોકને વિષે ગયા. ત્યાંથી અવી મનુષ્યભવ પામીને અક્ષય પદને પામશે. આપણે પણ મહાત્મા ચિલાતીપુત્રની જેમ ઉપાશય, સંવર અને વિવેકના સત્ય સ્વરૂપને ઓળખી આત્મોન્નતિમાં ઉદ્યમશાળી બનીને એ જ શુભેચ્છા ! ભૂરિ ભૂરિ વંદના હે, સાત્વિક શિરોમણિ ભાવસંયમી મહાત્મા ચિલતીપુત્રને ! અભિપ્રાય અમદાવાદમાં શ્રી મુનિસંમેલનના સ્મારકરૂપે આ પત્ર વગર ખંડને અને | વિરોધ પ્રગટ થાય છે. વિદ્વાન મુનિમહારાજેના લેખે પણ આમાં આવે છે, આ પર્યુષણ પર્વને વિશેષાંક ખાસ વાંચવા જેવો છે, ભગવાન મહાવીર પ્રભુની ભાવવાહી છબી આ અંકમાં આપી તેની સુંદરતામાં વધારે કર્યો છે. લેખ પણ મનનીય છે. –શ્રી આત્માનંદ પ્રકાશ ફેબ્રુઆરી ૧૯૪૯ Jain Education international Page #27 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શન અને સુપાત્રદાન લેખકઃ આચાર્ય મહારાજ શ્રી વિજ્યપધસૂરિજી શ્રી જૈન દર્શન એ અનાદિ અનત છે, એટલે તેની અમુક કાલે શરૂઆત થઈ કે અમુક કાલે તેને નાશ થશે, એમ ન જ કહી શકાય. તેમજ તે તમામ પદાર્થોના દ્રવ્ય ગુણ પર્યાયની સત્ય અને સંપૂર્ણ બીના જણાવવા સમર્થ છે. લગારપણું પક્ષપાત રાખ્યા સિવાય બધાં દર્શનને ઘટતે ન્યાય જૈન દર્શન આપી શકે છે. આથી જ તે નિષ્પક્ષપાતી દર્શન તરીકે પ્રસિદ્ધિને પામ્યું છે. દરેક પદાર્થને પૂરેપૂરે તરવ બેધ મેળવવાને માટે જેમ બીજા સાધનની જરૂર પડે છે, તેવી જ રીતે અપેક્ષા જ્ઞાનને તેથી પણ વધારે જરૂરિયાત જણાય છે. આવી તમામ અપેક્ષાઓની તરફ લય રાખીને વરસ્તુતત્વને સમજાવનારું એક જનેન્દ્ર દર્શન જ છે. માટે તે સ્યાદ્વાદર્શન આવા નામથી પણ ઓળખાયું છે. બીજાઓની જેમ જૈન દર્શન આ વસ્તુનું સ્વરૂપ આમ જ છે,' એમ નથી કહેતું, આથી આને અનેકાંતદર્શન એમ પણ કહી શકાય. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી. હેમચંદ્રસૂરિજીએ મહાવીર દેવની સ્તુતિ કરતાં અડચંપતિપક્ષમાવવું, જા રે મારા પ્રકાર છે नयानशेषानविशेषमिच्छन् , न पक्षपाती समयस्तथा ते ॥१॥ સ્પષ્ટાર્થ-હે પ્રભે, બીજાં દર્શને એક બીજાને મતનું ખંડન કરવામાં બહાદુરી માની રહ્યાં છે. અને એકએક નયના વિચારને વ્યાજબી ગણીને જુદા જુદા નામને ધારણ કરે છે. અહીં દષ્ટાંત તરીકે સમજવું કે એકલા જુસૂત્ર નય નામના ચોથા નયને વિચારને આધારે બૌદ્ધદર્શન પ્રગટ થયું. બીજા સંગ્રહ નવમાંથી વેદાંતિઓને મત પ્રકટ થયે. સાને ગમત અને વૈશેષિક મત પહેલા નગમ નવમાંથી પ્રકટ થયો શબ્દબ્રહ્મજ્ઞાનિને. મત શબ્દ નયમાંથી પ્રકટ થયેલ છે. પરંતુ જૈનદર્શન એ સર્વ નથી ગુંથાએલું છે. એટલે તમામ નોને ભેગા કરીને નિર્દોષ સ્પષ્ટ સ્વરૂપ જણાવે છે માટે જ તે બધાં દર્શનેમાં ઘણું શ્રેષ્ઠ છે, એમ સાક્ષાત્ દેખાય છે. બીજાં દર્શને “મારું એ સાચું' એ કહેવત પ્રમાણે ખેટા વિચારને પણ સાચા ઠરાવવા ખૂબ મહેનત કરે છે, અને છેવટે પૂર્ણ સમજણના અભાવે વસ્તુતત્વને યથાર્થ નિર્ણય ન થવાથી તેઓ બીજા તરફ ઈષ્યભાવ ધારણ કરે છે. આ બધામાં જૈનદર્શન ન્યાયાધીશની જેમ પક્ષત રાખ્યા વગર સત્ય ભૂલ સમજાવીને બધાને સન્માર્ગમાં દોરે છે. આ પ્રસંગે એ પણ જરૂર યાદ રાખવા જેવું છે કે-જેવી રીતે એક પૈડાથી રથ ચલાવાય જ નહિ, તેમ તમામ વ્ય ગુણ- પર્યાનો સાચે બેધ એકએક નયના આ ધારે કોઈ દિવસ થઈ શકે જ નહિ. આવા આવા પુષ્કલ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાચાર્ય ભગવંતિએ જૈનદર્શનને સમુદ્રની જેવું કહ્યું છે, અને બીજા દર્શનેને નદીની જેવાં કહ્યાં છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ [ ૨] શ્રી જન સત્ય પ્રકાશ વળી બીજા દરેક દર્શનમાં જે કંઈ થડે ઘણે પણ પ્રકાશ દેખાય છે, તે પણ જૈન દર્શનના, પિતાના વિચારને અનુસાર ગ્રહણ કરેલા એકેક અંશને જ આભારી છે. તેથી સ્પષ્ટ જણાય છે કે બીજા દર્શને અધૂરાં છે, અને પૂરેપૂરું આપેક્ષિક જ્ઞાન દઇ શકતાં નથી. તાત્પર્ય એ કે તે તે દર્શનના નેતાઓ સંપૂર્ણ જ્ઞાનવાળા નથી. કારણ કે તેઓએ મેહાદિને દૂર કર્યો નથી. જેને મોહનીય કર્મના ક્ષય થકી કેવલજ્ઞાન થયું હોય તેના કહેવામાં લગાર પણ ફેરફાર હોય જ નહિ. સત્ય પરિસ્થિતિ આમ હોવાથી એકાંતવાદીઓએ એકાંતવાદને જણાવવાના અવસરે અનેક બાબતમાં અનેકાંતવાદ રવીકાર્યો હેય, એમ તેમના ઘણુ ગ્રંથોમાં દેખાય છે. આથી સાર એ નીકળે છે કે- શ્રીજે દીન જ મેક્ષાદિના સાધન વગેરેને કષ-છંદ-તાપની શુદ્ધિને જણાવવાપૂર્વક પૂરેપૂરી નિર્દોષ સરલ પદ્ધતિને જણાવવા સમર્થ છે. સંસારના ત્રિવિધ તાપને શમાવનાર, ઉત્તમ જ્ઞાનક્રિયાના અપૂર્વ વિલાસથી ભરેલા તથા ભાવસંપત્તિદાયક-જને શાસનમાં સચ્ચિદાનંદમય પરમપદને લાભ, ટુંકામાં કહીએ તો, ઉત્તમ જ્ઞાનસહિત રૂડી ક્રિયાની આરાધનાથી થાય, અને વિસ્તારથી કહીએ તો-ઉત્તમ દર્શન, જ્ઞાન અને ચરિત્રની આરાધનાથી થઈ શકે છે. અહીં જરૂર સમજવું કે ક્રિયાની નિર્દોષ આરાધના જ્ઞાન દારા જ થઈ શકે છે. આ ઇરાદાથી ક્રિયાની પહેલાં જ્ઞાન કહ્યું છે, એમ દશવૈકાલિકના “પઢમાં રાખે તો ટુચ, વર્ષ વિ ર૦૧iss a સાળ હિં જાઉં વા ના છે ? A તથા આવશ્યક નિર્યુક્તિના ના पयासगं, सोहओ तवो संजमो अ गुत्तिकरो ॥ तिहिं पि समाओगे-मोक्सो નિઝરાણને મ િ ૨ ! આ પાઠ ઉપરથી સ્પષ્ટ થાય છે. આવા જ્ઞાનની આવશ્યક્તા ધ્યાનમાં લઈને બીજા અનેક ગ્રંથોમાં સાફ જણાવ્યું છે કે જ્ઞાન ત્રીજી આંખ જેવું, અલૌકિક સૂરજના જેવું, કે દિવ્ય ધનની જેવું છે, વળી હિંસાદિ અઢારે પાપાનકોને ન સેવવા, અને સંચમાદિની સાધના જરૂર કરવી, વગેરે બાબતની સમજ પાડનાર પણ જ્ઞાન જ છે. વળી ચારિત્ર શુદ્ધપણે પાલી શકાય, મન ચોખ્ખું રાખી શકાય, અને ક્રોધ માન માયા અને લોભને જીતી શકાય, આ જ ઈરાદાથી પ્રાચીન મહર્ષિ ભગવતે–તેને વજી અમૃત વગેરેની ઉપમા આપીને સ્તવ્યું છે. આવા જ્ઞાનના સંસ્કારવાલી ક્રિયાને સોનાના ઘડા જેવી કહી છે. જેમ દેડકાનું કલેવર બળીને રાખ થયા બાદ તેમાંથી નવા દેડકા ઉપજે જ નહિ, તેમ જ્ઞાન પૂર્વક ક્રિયાની આરાધના કરવાથી જે કર્મો ખપે તે ફરી ન બંધાય. જ્ઞાન વિનાની ક્રિયા તે આગિયાના શરીરના પ્રકાશ જેવી છે જ્યારે જ્ઞાનવાળી ક્રિયા સૂર્યના પ્રકાશ જેવી કહી છે. આવા ગંભીર અનેક મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને જ વિશુદ્ધાની-ક્રિયાનિષ્ઠ મુનિરાજ વગેરેની અનેક શાસ્ત્રમાં ઊર્ધ્વગતિ દર્શાવી છે. ન્યાયાચાર્ય શ્રીયવિજયજી વગેરે અનેક મહાપુરૂષોએ જ્ઞાનસાર વગેરેમાં જ્ઞાનના ઉત્કર્ષને ચારિત્ર કહ્યું છે, એ સશે ઘટિત જ છે. આમ કહેવાનું વિશાળ મુદ્દો એ છે કે જે જીવને જ્ઞાનની પરિપાક દશા પ્રકટી હેય તે જીવને નિશ્ચય કરી ચારિત્ર હોય જ. પ્રશમરતિમાં, પાસિંધુ અનૂન દશ પૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકે કહ્યું કે- વિરતિ, આવા વિવિધ જ્ઞાનપિ કલથી ભીંજાએલા ચિત્તવાલા, આસન Jain Education Yerational Page #29 -------------------------------------------------------------------------- ________________ અંક ૮) જેનલન અને પત્ર દાન સિદ્ધિક ભગ્ય છ છેવટે મેહરાજને હણીને વાસ્તવિક પૂરેપૂરી આત્મરમણતા પામે, એમ કહેવું યોગ્ય જ છે. એ પણ ન જ ભૂલવું જોઈએ કે પૂર્વોક્ત જ્ઞાનરૂપી અખૂટ ખજાનાના પ્રતાપે જ અશાતા વેદની દિ કર્મોના ઉદય કાલે મહાત્માઓને લગાર પણ કલેશ થતો નથી, આ વાત તે ગીતા પણ કબુલ કરે જ છે, જુઓ આ રહ્યો તેને સાક્ષિ – શનિનનિશ્વાર, શાકાળી છે न क्लेशो ज्ञानिनो धैर्यात् , क्लिश्यत्यज्ञो अधैर्यतः ॥ १ ॥ આ બાબતમાં અન્યત્ર નજર ફેંકતાં, એકાંતવાદીઓ પણ પોતાની માન્યતા પ્રમાણે જ્ઞાનને પરમપદના કારણરૂપે તે માટે જ છે, એમ તેઓના જ શાસ્ત્રમાં કહેલા (૨) જ્ઞાનાન્ન મુઃિ (૨) જયંતિતરવજ્ઞ: કુરચરે જાત્ર ૪ (૨) જ્ઞાનદિઃ રામનિ મહારાજન, વગેરે પાકેથી સિદ્ધ થાય છે. તે છતાં તેઓ અપેક્ષા જ્ઞાનના અભાવે એકલા જ્ઞાનથી જ મુક્તિ માને છે. એટલે ક્રિયાને સ્વીકારતા નથી. અને જૈન દર્શન જ્ઞાન યુકત કયાથી મુકિત માને છે. એટલે જ્યારે અલગ અલગ જ્ઞાનમાં અને ક્રિયામાં પરમપદ દેવાનું દેશથી સામર્થ્ય છે ત્યારે સંપૂર્ણ સામર્થ્ય તે ભેગા ભળેલા (દર્શન સહિત) બંનેમાં જ રહેલું છે, જેમ ગાડાને ચલાવવાનું સામર્થ દરેક પડામાં અમુક અંશે છે અને બંનેમાં સવશે રહેલું છે. એ પણ યાદ રાખવું કે જ્ઞાન વિનાની ક્રિયા આંધળાને જેવી કહી છે. અને ક્રિયા વિનાનું જ્ઞાન પાંગળા માણસની જેવું સમજવું. આથી એમ સાબીત થયું કે નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મેક્ષમાર્ગ છે એટલે ત્રણેની સમૃદિત આરાધના કરવાથી મેક્ષ મળી શકે છે. સુપાત્ર દાન આવા મોક્ષ માર્ગની આરાધના કરવામાં ઉજમાલ જે હોય તે સુપાત્ર (મુનિરાજ વગેરે) કહેવાય. તેઓ પિતે સંસારસાગરને તરેલા છે અને તરે છે તેમજ બીજા ભવ્ય જીને પણ તારવા સમર્થ છે. પાત્રની પરીક્ષા કરવાના સંબંધમાં બીજા ગ્રંથોમાં યુધિષ્ઠિર અને ભીમના સંવાદ પ્રસંગે-કૃષ્ણદીપાયને બંને ભાઈને સમજાવ્યું કે હે યુધિષ્ઠિર, જેમાં વિદ્યા અને તપ (ચારિત્ર-ક્રિયા) બંને હોય તે જ પાત્ર કહેવાય. આવા સુપાત્રના ગુણો જેમાં ન હોય તે કુપાત્ર કહેવાય. એટલે જનદર્શનમાં જેની શ્રદ્ધા ન હોય, વસ્તુ સ્વરૂપનો જેને યથાર્થ બોધ ન ડેય, સદ્વર્તન (મહાવ્રત-વ્રતાદિની આરાધના) ન હોય તેઓ કુપાત્ર કહેવાય. આ પ્રમાણે સુપાત્રદાનના પ્રસંગે કુપાત્રને ગુરૂબુદ્ધિથી દાન ન દેવાય એ બીના સમજવા માટે પાત્ર-કુપાત્રનું રવરૂપ દુકામાં જણાવ્યું. આવા દાનના પ્રસંગે ભવ્ય જીવોએ યાદ રાખવું કે સુપાત્રને અકથ્ય (ન ખપી શકે તેવા) પદાર્થો ન દેવાય, કારણ કે તેમ કરવાથી અલ્પાયુષ્યને બંધ પડે છે. અલ્પાયુષ્ય બાંધવાનાં ત્રણ કારણે આ પ્રમાણે સમજવા- . જેને હgવાથી, ૨. જુઠું બોલવાથી અને ૩. સુપાત્રને દૂષિત વસ્તુ આપવાથી. વળી સુપાત્રને તરછોડીને દાન ન દેવાય. કારણ કે તેવી રીતે દેનારા જેવો લાંબુ (ઘણું રિથતિવાળું) Jain Educati_અંશમાયુષ્ય બાંધે છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ( ૪] શ્રી જ સત્ય પ્રકાશ [વર્ષ : હવે સુપાત્ર દાનના દેનારા શ્રાવકના બે ભેદ જણાવીએ છીએ. શ્રી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સત્રના પાચમા શતકના છઠ્ઠા ઉદેશામાં શ્રાવકે બે પ્રકારના કહ્યા છે-તે આ પ્રમાણે (૧) સંવિગ્નભાવિત શ્રાવક અને (ર) લુમ્બકદષ્ટાંતભાવિત શ્રાવક. તે બેમાં સંવિન ભાવિત શ્રાવને અર્થ આ છે-જેઓ દાનાદિ ધર્મ સ્વરૂપને જણાવનારા સિદ્ધાંતના અર્થને સાંભળી હૃદયમાં ધારી રાખે, અને જ્ઞાનના તથા ચારિત્રના ઉપકરણ વગેરે વહે રાવીને સુપાત્રને સંયમની આરાધનામાં મદદ કરે, તથા આવતી અડચણને દૂર કરે, અનશનાદિ વહોરાવતી વખતે ઉચિતપણું જાળવીને-સુપાત્ર મુનિરાજ વગેરે જે પ્રમાણ કહે તેટલા ખપ પૂરતા આહરને દાનના પાંચ ભૂવને જાળવીને અને પાંચ દૂષણને તજીને વહેરાવે તે શ્રાવકો સંવિનભાવિત કહેવાય. (૨) કુન્દ દષ્ટાંતભાવિત શ્રાવક–જેવી રીતે લુબ્ધક એટલે શિકારી-વધ્ય (જે હરિણાદિ તરફ બાણ ફેંકવાનું હોય તે) તરફ એક જ ધ્યાન રાખે છે. તેવી રીતે જે શ્રાવકે પહેલા નંબરના શ્રાવકની માફક) દાનની વિધિના અજાણ છે, અને સરલતાએ સુપાત્રના પાત્રે ભારે આહાર જાય આવા ઈરાદાથી આપવાનું જ સમજે છે, પણ બીજું (કેમ આપવું? શું આપવું?, કેટલું આપવું? તે) જરા પણ સમજતા નથી. કારણ કે તેઓ વિશિષ્ટ કૃતજ્ઞાન પામ્યા નથી. અહોભાગ્ય માનીને ઉદારતાથી જેમ તેમ મુનિરાજને વહોરાવે, તે સુબ્ધ દષ્ટાંતભાવિત શ્રાવકે કહેવાય. આવા ભવ્ય જી પણ મુનિસમાગમ જેમ જેમ વિશેષ થવા માંડે, તેમ તેમ તેઓ જરૂર સંવિન ભાવિત શ્રાવકની જેવા બને છે આ સુપાત્ર દાનના ચાલુ પ્રસંગે યાદ રાખવું કે-જ્યારે નિકાલ એટલે સુકાળ વગેરેની અનુકૂળતા હોય, ત્યારે અકથ્ય લેનાર સુપાત્રને માટે અને દેના બાવા વગેરેને માટે એમ એ બંનેને માટે તેમ કરવું (અકય દેવું અને લેવું) ગેરવ્યાજબી (અહિતકર) છે. કારણ કે દાયકને અપ્રસંગે અકય આહારાદિ દેવાથી અલ્પાયુષ્યને બંધ થવો વગેરે દેખીતા અનેક ગેરલાભ હેાય છે; અને ગ્રાહકને નિષ્કારણ અપવાદ સેવવાથી (સદેવ ગોચરી લેવાથી) સંયમ વિરાધના દોષ લાગે છે. અને તેથી ઇતરકાલમાં એટલે (દુષ્કાળ) વગેરે વિકટ પ્રસંગે જ્યારે ગોચરી વગેરે મળવી મુશ્કેલ હોય, ત્યારે આપવાદિક (સદેવ આહારાદિ) પદાર્થને લેનાર અને દેનાર એમ બંનેને લાભ જ છે. કારણ કે તેવા આપત્તિના પ્રસંગે સદોષ દાનને દેનારા-સમજુ (વ્યાદિના જાણકાર) શ્રાવકો મુનિના ચારિત્રની જરૂર રક્ષા કરે છે. અને લેનાર સુપાત્ર પણ ગુરૂની આજ્ઞા પ્રમાણે વ છે, અથવા તે સકારણ અપવાદ સેવે છે તે કેવલ ધર્માધાર શરીર નભાવી સંયમ નિવહ તરફ લક્ષ્ય રાખીને અને ભવિષ્યમાં ઉચિત પ્રસંગે આલેચનાદિ પ્રાયશ્ચિત્ત લઈને આત્મશુદ્ધિની ભાવના રાખીને તેમ કરે છે કહ્યું છે કે संथरणमि असुद्धं, दोण्हवि गेहंतदितयाणऽहियं ।। आउरदिटुंतेणं तं चेष हियं असंथरणे ॥१॥ નવાંગવૃત્તિકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજે-શ્રી સ્થાનાંગ સૂત્રના ત્રીજ અધ્યયનની અને શ્રી ભગવતી સૂત્રની આઠમા શતકના છઠ્ઠા ઉદેશાની ટીકામાં આ બાબત બીજા પણ અનેક વિચારે મુવી વિવેચન કર્યું છે, તેમાંથી જ ઉપરની બીના અહીં v enetine. Jain E Page #31 -------------------------------------------------------------------------- ________________ एक संशोधन लेखक-श्रीयुत अगरदजी माहटा 'श्री जैन सत्य प्रकाश" के "श्री पर्युषण पर्व विशेषांक' में पंन्यास श्री धर्मविजयजी का 'श्री युक्तिप्रबोधनाटकनो उपक्रम' शीर्षक एक लेख छपा है । उस में कईएक ऐतिहासिक स्खलना दृष्टिगोचर होने से उनका संशोधन किया जाता है। पनरसीदास १. लेखमें बनारसीदासका समय १६ में सैके का प्रान्त भाग लिखा है, परन्तु यहाँ १७ वां सैका चाहिए, क्योंकि उनका जन्म सं. १६४३ में और स्वर्गवास १७०० के आसपास हुआ है। लेख में अनाम्य स्थानों पर भी सैके की गडबडी है, उसे भी इसी प्रकार सुधार लेना चाहिए। (१६४३ को साल यह १६ धां सैका महीं, किन्तु १७ वां सैका होता है यह क्यालमें रहना चाहिए) २. अर्वाचीन दिगंबरों की उत्पत्ति बमारस में, आगरा निवासी बनारसीदास से होने का लिखा है, पर बनारस की यात्रार्थ जाने पर उनका नाम बनारसीदास पड़ा इसके अतिरिक्त बनारससे उनका कोई संबंध न था, और न घे आगरे के मूल निवासी ही थे। आगे बनारसी वासका जन्म भी आगरेमें होने का लिखा है पर यह ठिक नहीं है। उनका जन्म जौनपुर में हुआ था और आगरे में तो घे प्रथम सं. १६६७ में व्यापारार्थ गये थे। आगरे में निवास तो उन्होंने सं. १६७५ के लगभग से शेष जीवन में ही किया था। सं. १६७४ तक तो उनकी माता जौनपुरमें ही रहती थी। पेसा बनारसी 'अर्द्धकथानक' से स्पष्ट है। बनारसी दासजी पहिले प्रवेतांबर लघु खरतर गच्छ (जिनप्रभसरि शाखा के अनु. थायी भीमाल थे, इत्यादि विशेष वृत्तांत कषि के स्पयरचित आत्मचरित्र से जानना चाहिए। उपाध्याय मेघविजयजी १ विशेषांक के पृ. १३२ में उपाध्याय मंघविजयजी को बनारसी दासजी के समकालीन बतलाकर उनका समय भी १६ वीं शताब्दी का बतलाया गया है। पर उपर दिये हुए पाठ से ही सिद्ध होता है कि धे बनारसी दासके समकालीन म होकर बनारसीदासजी के मतके अनुयायिओं के समकालीन थे। मेघविजयजी का समय १८ वीं शताब्दी का है। २. प्रशस्ति से, प्रस्तुत ग्रंथ प्रणेता पूर्वावस्थामें लुपक गच्छके अधिः पति थे और उन्होंने अनेक साधुओंके साथ श्रीहीरविजयसरिजी से दीक्षा प्रहण को ऐसा लिखा गया है। तथा आगे चलकर फिर इसी बात को Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સત્ય પ્રકાશ [१५४ दोहराते हुए लिखा गया है कि प्रशस्ति से एक बात यह भी ज्ञात होती है कि उन की दीक्षा देनेवाले श्रीहीरविजयसूरीश्वरजी ही हैं। पर यह बात बिना विशेष सोचे, प्रशस्ति के नामसे लिखी गई हैं। प्रशस्ति में न तो उनका लुंपकगच्छ के आचार्य होने का लिखा है और न श्रीहीरविजयसूरिजी से दीक्षा लेनेका भी। और न यह संभाव्य भी है। पंन्यासजी महाराजने दी हुई परंपरा से भी स्पष्ट है कि वे श्रीहीरविजयसरिजी से ५-६ मंबर में हैं अतः श्रीहीरविजयसूरिजी उन्हें दीक्षा कैसे दे सकते थे ? श्रीहीरविजयसूरिजी का स्वर्गवास सं. १६५२ में हुआ है और मेघविजयजी का कृतिकाल सं. १७२५ से १७६० तक है। प्रस्तुत 'युक्तिप्रबोध' की प्रशस्तिसे स्पष्ट है की यह ग्रंथ श्रीविजयरत्नमरिजीके राज्य में रचा गया था, जिन श्रीविजयरत्नसरिजी का समय सं. १७३२ से १७७३ तक का है। अतः वे श्रीहीरविजयररिजी के दीक्षित नहीं हो सकते। उनको टुंपक गाछ के अधिपति लिखना-यह श्रीहीरषिजयसरिजी ले सं. १६२९ में लुका मेघऋषिने दीक्षा ली थी उन मेघविजयजी को और इन उपाध्याय मेघविजयजी को एक मान लेने की भूलका परिणाम है। वास्तव में ये दोनों भिन्न भिन्न थे। और युक्तिप्रबोध' ग्रंथ के कर्ता का समय १७६० तकका है। सहधर्मी [ सहधर्मी प्रेमकी एक उम्पल कहानी ] लेखन-श्रीयुत नथमलजी बनोरिया. भगवान महावीरस्वामी के समय में शान्तनु नामक एक प्रावक था। उसकी स्त्रीका नाम था कुंजी देवी। शाम्तनु के पुरखे कुलवान और धनवान थे, किन्तु समय के चक्रने शान्तनु को दीन हीन दशामें ला छोडा। जो अपने पिता के समय में सोने के कटोरे में दूध पीया करता था, चांदी के खिलोनो से खेला करता था, मुंहसे निकलने के पहले ही जिसको समस्त इच्छाओं की पूर्ति हो जाया करती थी, षही शान्तनु आज दाने दाने का मोहताज था। ऐसी दशा में उसका चित्त व्यग्र हो इसमें कोई आर्य की बात नहीं। इस व्यग्रता में शान्तनु कई प्रकार के मनसुबे बांधता और विखेरता था। आखिर एक ही निर्णय पर आया, कि चोरी कर धन प्राप्त करना चाहिये। अपना यह विचार अपनी स्त्री कुंजी देवी से कहे। कुंजी देवी जानती थी कि शान्तनु को व्यापार के अतिरिक्त और कुछ नहीं आता १ 'पट्टायली समुचय' पृ. १०९ में इन्हें स. १६५९ में विजयसेनJain Education Internationarरिसे दोधिन लिया है यह ठीक नहीं है। Page #33 -------------------------------------------------------------------------- ________________ *& <,] સહર્પી [ ४७ ] है | अतः वह बिना चोरी कीप नहीं मानेगा। कुंजी देवीने शान्तनु से कहा यदि तुम्हारी इच्छा चोरी ही करने की है, तो किसी सहधर्मी के यहां करना । शान्तनु ने इस बातको स्वीकार कर ली । शान्तनु संध्या समय उपाश्रय में गया और जिनदास सेठ के निकट अपना आसन बिछा प्रतिक्रमण करने लगा । प्रतिक्रमण संपूर्ण होने के पूर्व ही शान्तनु जिनदास सेठ के जेबसे सात हजार का कीमती मोतियों का हार निकाल चलता बना । I जिनदास सेठ प्रतिक्रमण करके उठे और अपनी जेब में हाथ डाला तो मालूम हुआ कि हार गायब है । सेठ चिंताग्रस्त होकर सोचने लगे । अन्तमें उन्हे मालूम हुआ कि सबसे प्रथम शान्तनु ही गया है, वही हार ले गया होगा । शान्तनु के पूर्वज कुलवान, धनवान और दानी थे, किन्तु इस समय उसकी आर्थिक स्थिति अत्यन्त शोचनीय हो गई है। सेठने दीर्घ दृष्टि से विचार किया कि, एक सहधर्मी के नाते उसकी सहायता करना मेरा कर्त्तव्य था; किन्तु खेद है कि मैं अपने कर्तव्य से चूका इसी लिए उसे चोरी करने को आवश्यकता हुई। प्रकृतिने मेरी भूल सुधारने के लिए शान्तनु को ऐसा मार्ग सुझाया, ऐसा विचार करते हुए सेठ घर पर पहुँचे । दूसरे दिन प्रातःकाल शान्तनु ने अपनी खी कुंजी देवी को उस हार की कथा सुनाई जो जिनदास की चोरी करके वह लाया था । कुंजी देवी ने कहा “बहुत अच्छा, अब यह हार जिनदास सेठ के rai firat रख रुपैया ले आओ" । शान्तनु ने उत्तर दिया “किन्तु हार तो उन्ही का है, यदि पहिचान लेगा तो गिरफतार करा देगा" 16 पहचान तो अवश्य लेंगे, परन्तु गिरफतार नहीं करावेंगे।' कुंनी देवी ने विलक्षण बात कही । "" कारण ? " शान्तनु की जिज्ञासा जाग्रत हो उठी । 68 वह एक सच्चा भावक है । " कुंजी देवी ने स्वस्थपन से जवाब दिया। "" क्या भावक अपने अपराधी को क्षमा कर देता है ? शान्तनु की उलझन सीमातीत होती जाती थी । श्रावक अपने अपराधी को अवश्य दंड देता है, किन्तु वह तुम्हें दंड नहीं देगा ।" कुंजी ने फिर भी उसी स्वस्थपनसे कहा । 66 66 ܕܕ कारण १ " अब भी शान्तनु कुछ नहीं समज सका । उससे सहधर्मी बन्धु की सहायता न करने की भूल होने से कुंजी देवी ने कहा । C 46 इस भूल को समझ गए होंगे ? " शान्तनु- क्या वे कुंजीदेवी - " निःसंदेह सहायता न करने पर उनको खेद भी हुआ Page #34 -------------------------------------------------------------------------- ________________ र सत्य Mara %3 होगा। अब वे अवश्य सहायता करेंगे।" शान्तनु-"निर्धन दीन दुःखी सहधर्मी बन्धुओ की सहायता करना धनि श्रावक का कर्तव्य है क्या?" कुंजी देवो-"धन परिग्रह है, परिग्रह ही पाए है, इसका त्याग करना पुण्य या निर्जरा का हेतु है, और इस प्रकार की भक्ति करना ही सडचा त्याग है। इसके बाद शान्तनु जिनदास के यहाँ चला गया। जिनवास सेठ के घर पहुंच कर शाम्तनु ने वह हार गिरके रखने की अपनी इच्छा प्रगट की और कहा- " सेठजी, मुझे इस हार के एवज में पांच हजार रुपैया चाहिए।" जिनदास ने अपने पुत्र को आदेश दिया--कुंषर, इस हार को सम्भालकर रख और उसके बदले इनको पाँच हजार रुपैया गिन दे।" कुंवर ने हार पहिचान लिया। वह बोल उठा “पिताजी, यह हार तो वही है जो कल खो गया था। इसके बदले में पांच हजार रुपया!" जिनदास ने कहा--"बेटा! ऐसे तो कई हार होते हैं। शान्तनु भाई तो एक श्रीमंत हैं। ऐसे हार इनके यहाँ कई होंगे। रुपैया न होने से ऐसा करना पड़ता है।" ___ और शान्तनु को पांच हजार रुपैया मिल गये। इन रुपैयों से शान्तनु ने व्यापार किया और द्रव्य कमाया। द्रव्य प्राप्त होते ही उसकी खी कुंजी देवी ने व्याज सहित जिनदास का रुपया लौटाने को कहा। शान्तनु जिनदाससेठ के पास आकर बोला " सेठ साहब, यह आपके रुपैया ले लीजिये।" सेठने रुपैया ले कर अपने लडके को हार शान्तनु को वापस दे देने की आज्ञा की। इस समय शाम्तनु बोला--" सेठजी हार आपके पासही रहने दोजिये, आप और मैं इस गुप्त बात को जानते हैं।" जिनदास सेठ शोक प्रदर्शित करते हुए बोले--"भाई, मेरी भयंकर भूल हुई, तुम इस भूल को क्षमा करो।" शान्तनु, चोरी करने की बात याद आते ही अश्रुपात करने लगा। जिनदास सेठने उसे शांत्वना देते हुए, " यदि पैसे की आवश्यकता पड़े तो फिर आना और ले जाना' ऐसा कह विदा किया। कुछ दिनों के पश्चाद् भगवान महावीर स्वामी का उस और शुभागमन हुआ। प्रभु भव्य आत्माओं को तारने लिए धर्मदेशना फरमाने लगे। यहाँ दो गृहस्थ प्रायश्चित्त लेने उठे। एक कहता है मैंने सहधर्मी भाई की चोरी की। दूसरे ने कहा द्रव्य होते हुए भी मैंने सहधर्मी भाई की सहायता न की। धन्य कुंजी देवी, धन्य जिनदास सेठ, धन्य शान्तनु और धन्य जैनधर्म ! Page #35 -------------------------------------------------------------------------- ________________ ફલવર્ધિ તીર્થનો ઈતિહાસ લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ફોધી તીર્થ મારવાડ (રાજપુતાના )નું એક પ્રાચીન તીર્થ છે. આ તીર્થની સ્થાપના કયારે અને કયા મહાકાભાવિક આચાર્ય મહારાજના હાથથી થઈ તે માટે શધ બેજ કરતાં નીચેનાં પ્રમાણે મળી આવ્યાં છે. જ િતીર્થ કવર (P=B R ) (૧૭) અથવા કવાર્તાઃ શામ પ્રતિ કિલt | સત્તા मेडतकपुरपाट्यां फलवर्द्धिकाग्रामे मासकल्पं स्थिताः। तत्र पारसनामा श्राद्ध स्तेन जालिवनमध्ये श्रीपार्श्वतीर्थ प्रादुःकृतम् । तेनैकदा वनं निरीक्ष्यमाणेन जालिवनमध्ये लेष्टराशिदृष्टः। अम्लानशितपत्रिकापुष्पैः पूजितः । लेष्टवो विरलिकृताः । मध्ये बिम्बं दृष्टम् । तेन श्रीदेवसूरिभक्तेन गुरको विज्ञापिताः । तैः सूरिभिर्धामदेवंसुमतिप्रभगणी वासान् दत्वा प्रहितौ। धामदेवगणिना वासक्षेपः कृतः । पश्चाद्देवगृहे निष्पन्ने श्रीजिनचंद्रसूरयः स्वशिष्याः वासानपयित्वा प्रहिताः। तैश्च ध्वजारोपः कृतः। पश्चात्तत्र प्रासादेजमेरीयश्रेष्ठियाँ नागपुरीयजाम्बडवर्गः समायातः । ते गोष्टिका जाताः । संवत् ११९९ वर्षे [P प्रतौ ११८८ फाल्गुण सुदि १० गुरौ बिम्बस्थापनम् । संवत् १२०४ वर्षे महासुदि १३ शुक्रे कलशध्वजारोपः ॥ इति फलवर्द्धिका तीर्थ प्रबन्धः । સિંથી જૈન ગ્રંથમાલા તરફથી પ્રકાશિત પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૩૧ રચવિતા નાગૅદ્રગથ્વીય શ્રી ઉદયપ્રભસૂરિ શિષ્ય જિનભદ્ર. વિ. સં. ૧૨૯૦માં રચના થઈ.) ભાવાર્થએકવાર આ. શ્રી શ્રીવાદિદેવસૂરિજી શાકંભરી તરફ પધાર્યા ત્યારે વચમાં મેડતા પાસે કલોધી ગામમાં માસકલ્પ રહ્યા. ત્યાં પારસ નામના શ્રાવકે જાળીવનના મધ્યમાં શ્રી પાર્શ્વનાથનું તીર્થ પ્રકટાવ્યું. તેણે એક દિવસ જે જોતાં જાળીનના મધ્યમાં ઢેફાંને ટીંબો દેખે જે અકરમાએલ ફુલોથી પૂજિત હતું. તેણે ઢેફાં દૂર કર્યા તે વચમાં જિનબિંબનાં દર્શન થયાં. તે શીવાદિદેવસૂરિને ઉપાસક હતો. તેણે આવી ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી એટલે પૂ. આચાર્ય મહારાજે શ્રી. ધામદેવ ગણી અને સુમતિપ્રભાગણીને વાસક્ષેપ આપીને મોકલ્યા. અને ત્યાં જઈને શ્રી ધામદેવ ગણએ તે જિનબિંબપર વાસક્ષેપ કર્યો. બાદમાં મદિર બન્યું ત્યારે પિતાના શિષ્ય શ્રી. જિનચંદ્રસૂરિજીને વાસક્ષેપ આપીને ત્યાં મોકલ્યા હતા. શ્રી જિનચસૂરિજીએ ત્યાં જઈ ધ્વજાર પણ કર્યું (ઈડ-લશ ચઢાવ્યાં તેને વાસક્ષેપ કર્યો છે. પછી તે જિનાલયમાં અજમેરવાલા શેઠે અને નાગરવાળા જામ્બડ આવીને વસ્યા, અને તેના વ્યવસ્થાપક બન્યા. સંવત ૧૧૯૯ (P પ્રતના પાઠ પ્રમાણે સં. ૧૧૮૮) ના ફાગણ શુદિ ૧૦ ને ગુરૂવારે શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા થઈ, અને સં. ૧૨૦૪ ના મહા શુદિ ૧૩ ને શુક્રવારે કલશારે પણ તથા ધ્વજારોપણ કરવામાં આવ્યાં. Page #36 -------------------------------------------------------------------------- ________________ [૭૦] શ્રી જન સત્ય પ્રકાશ [વર્ષ ૪ श्रो फलपद्धितीर्थ-पारसश्रेष्ठेदृष्टान्त : देवसूरयो मेडताग्रामे चतुर्मासकं कृत्वा फलवद्धिंग्रामे मासकल्पं स्थिताः । तत्रैकदा श्रे० पारसेन तत्रत्यजालिमध्ये स्मिताम्लानपुष्पाचिंतो लष्टुराशिदृष्टः । गुर्वादेशेन स विरलीकृतः पार्श्वविम्बं दृष्टं, स्वप्ने श्रीपार्श्व. नोक्तम् मम प्रासादं कारय मामर्चय, पावन स्वद्रव्याभावे उच्यमाने मदप्रदौकिताक्षतस्वर्णीभवनेन द्रव्यं बह्वपि भावीति प्रत्ययो दर्शितः। ततः कारितः। एकपा मण्डपादि सर्व निष्पन्न, तावता तत्पुत्रेणाऽऽगृह्य ગ્રામમહને પૃe viન યથાવત્યિfથ તાળfમ દિશામાં કથાभावात् प्रासादस्तावानेव तस्थौ। सं. ११९९ वर्षे फालगुन शु० १० दिने बिम्बस्थापन, सं. १२०४ माघसुदि १३ ध्वजारोपः फलवर्धिपार्श्वस्थापना, अजमेरुनागपुरादिश्राद्धाः सर्वे चिन्ताकराः संजाताः ॥ इति सप्तमोपदेशः ॥ उपदेशतरङ्गीणि, पृ० २२० (રયતા શ્રી. રનમંદિર ગણી પંદરમી સદીના અંત અને સલમાને પ્રારંભ ) ભાવાર્થઆ૦ શ્રી. વાદીદેવસૂરિ મેડતામાં ચોમાસું કરી ફલોધી ગામમાં પધાર્યા અને ત્યાં માસક૯૫ રહ્યા. ત્યાં એક દિવસે પારસ શેડે ની જાળીમાં વિકસિત અને નહીં કરમાએલ એવા કુલેથી પૂજાએલ ટેકાન અગલે દે. શેઠે ગુરૂની આજ્ઞાથી તેને ઉખેળે એટલે ત્યાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ દેખ્યું. ભગવાન શ્રી પાર્શ્વનાથે સ્વપ્નમાં જણાવ્યું કે-મારું મંદિર કરાવ. મારી પૂજા કર. શેઠે કહ્યું કે મારી પાસે તેટલું દ્રવ્ય નથી. ભગવાને જણાવ્યું કે-મારી સન્મુખ ચઢાવેલ ચોખા સનાના બની જશે અને એ રીતે ઘણું ધન મળશે. તે પ્રમાણે જ થયું, શેઠે મન્દિર શરૂ કરાવ્યું. એક તરફના મંડપ વગેરે તૈયાર થઈ ગયાં એટલામાં તેના પુત્ર આ ધન ક્યાંથી મળે છે? એ પ્રમાણે પૂછયું અને પારસ શેઠે યથાર્થ વાત કહી સંભળાવી. આથી સેનાનાં ચોખા થવાનું દૈવી કાર્ય બંધ થઈ ગયું અને દ્રવ્ય ન હોવાના કારણે તે જિનપ્રાસાદ પણ જેટલે તૈયાર થયો હતો તેટલે જ રહ્યો છે પૂરો બની શકયો નહી ) સં. ૧૧૯૯ના ફા. સુ. ૧૦ ના દિવસે શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા થઈ, અને સં. ૧૨૦૪ના મહા સુદી ૧૩ ના દિવસે દેવારોપણ કરવામાં આવ્યું, શ્રી ફલોધીપાર્શ્વનાથનું તીર્થ સ્થપાયું. અજમેર અને નાગરના શ્રાવકો વ્યવસ્થાપક બન્યા. ફોધી-પાર્વનાથ કલ્પ શ્રી ફધીને ચિત્યમાં બિરાજમાન પાર્શ્વનાથ ભગવાનને નમસ્કાર કરીને; કલિયુગના દપને હણનાર; મેં જે સાંભળે છે તે તેમને કલ્પ કહું છું. સવાલક્ષ દેશમાં મેડતા નગરની સમીપમાં વીરમંદિર વગેરે અનેક નાનાં મોટાં દેવાલયોથી શોભતું ફલધી–ફલવદ્ધિ નામનું નગર છે. ત્યાં ફલવધિ નામની દેવીનું ઉંચા શિખરવાળું મંદિર છે. અદ્ધિથી સમૃદ્ધ તે નગર કાળક્રમે ઉજજડ જેવું થયું. તે પણ ત્યાં કેટલાક વાણીયા આવીને વસ્યા. તેમાં શ્રી શ્રીમાલવંશમાં ઉત્તમ અને ધમ માં અગામી ધંધલ નામનો પરમ ઉત્તમ શ્રાવકા વસે છે. વળી એ જ ગુણવાળrary.org Page #37 -------------------------------------------------------------------------- ________________ અડ ૮] ફલાવધિ તીથને ઇતિહાસ [ ૭૧] બીજો સવાલ કુલરૂપી આકાશમાં ચંદ્ર સરીખો સિવંકર નામનો શ્રાવક હતો. તે બંનેને ત્યાં ઘણી ગાય હતી. તેમાં ધંધલની એક ગાય રેજ દાવા છતાં દૂધ નહોતી દેતી, ત્યારે ધંધલે ગોવાલને પૂછ્યું કે આ ગાયને બહાર તમે દે છે કે બીજે કઈ દઈ લે છે કે જેથી તે દૂધ નથી આપતી. ત્યારે ગોવા સેગન ખાઈને પિતાને નિર્દોષ જાહેર કર્યો. (અર્થાત્ આ સંબંધી પિતે કશું નથી જાણતે એમ કહ્યું. ) ત્યારપછી બરાબર ચોકસાઈથી જોતાં એક વાર તેણે જણાવ્યું કે ટીંબા ઉપર બેરડીના ઝાડ નીચે ગાયનું ચારે સ્તનમાંથી દુધ ઝરે છે. આમ રાજ જતાં તેણે ધંધલને પણ આ દશ્ય બતાવ્યું. તેણે (ધંધલે) મનમાં ચિતવ્યું કે નકકી આ ભૂમીમાં કોઈ જક્ષ યા તે કઈ દેવતા વિશેષ હશે-હેવો જોઈએ. - ત્યારપછી ઘેર આવીને નિરાંતે સુતે ત્યાં તેને સ્વપ્ન આવ્યું તેમાં એક પુરુષ આ પ્રમાણે કહ્યું કે “આ સ્થાનમાં ભૂગર્ભઘરમાં દેરીમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે તેને બહાર કાઢીને પૂજા કરે.” ત્યારબાદ સવારમાં ધંધલે જાગીને સિવંકરને પિતાના પપ્નનું વૃત્તાંત-સમાચાર કહ્યા. તારપછી કુતુહલ મનવાળા તે બન્ને જણાએ બલિપૂજા પૂર્વક ટેકરાની ભૂમી ખોદાવી અને ગર્ભગૃહની દેવલિકા-દેરી સહિત સાત ફણથી શોભતા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાને બહાર કાઢી. પછી બન્ને જણ રોજ ઉત્સવ પૂર્વક પ્રભુ પૂજા કરે છે. આવી રીતે ત્રિલોકનાથની પૂજા કરતાં એક વાર પુનઃ અધષ્ઠાયક દેવે સ્વપ્નમાં આવીને કહ્યું કે તે સ્થાને જ મંદિર બનાવો (અર્થાત જે સ્થાને પ્રતિમાજી છે ત્યાં જ મંદિર બનાવશે.) આ સાંભળી ખુશી થએલા બન્ને જણાએ પિતાની શક્તિ અનુસાર ચૈત્ય કરાવવું શરૂ કર્યું. કુશલ સૂત્રધાર-કારીગરે તે કાર્ય માટે નિયુક્ત કર્યો. જ્યારે અગ્નમંડપ તૈયાર છે ત્યારપછી અલ્પ ધનના કારણે તેમને (કારીગરનો) પગાર આપવાની શકિત ન રહેવાથી કારીગરે ચાલ્યા ગયા. આથી બન્ને બાવકે ખેદ પામ્યા-અધીર થયા, ત્યારપછી એક વાર રાત્રિમાં પુનઃ સ્વપ્નમાં અધિષ્ઠાયક દેવે કહ્યું, “આજથી તમે સવારમાં કાગડા બોલે તે પહેલાં પ્રભુજીની આગળ રેજ કર્મો (સેના મહેરે છે ને સાથીઓ જોશે. તેનું દ્રવ્ય મંદિરના કાર્યમાં વાપરજો.” એવું કહ્યું. તેમણે તે દ્રવ્યથી મંદિરનું કામ આગળ શરૂ કરાવ્યું. વાવતું પાંચ મંડપ પૂરા થયા. અને નાના મંડપ પણ ત્રણ ભુવનના મનુષ્યોને ચમત્કાર પમાડે તેવા તૈયાર થયા. મંદિર ઘણું તૈયાર થઇ ગયું ત્યારે તેમના પુત્રોએ વિચાર્યું કે આટલું દ્રવ્ય ક્યાંથી આવે છે, જેથી અખંડપણે કામ ચાલ્યા જ કરે છે. એક વાર ખૂબ વહેલી સવારમાં મંદિરના ખંભાની પાછળ છુપાઇને જોવા લાગ્યા. તે દિવસે દેવોએ કમ્મોને સાથીઓ ન પૂર્યો. થોડા સમયમાં મિથ્યાત્વીઓનું રાજ્ય થશે એમ જાણીને પ્રયત્નથી આરાધેલા દેવો પણ દ્રવ્યને ન પૂરે એટલે તે અવસ્થામાં જ મંદિર રહ્યું. અનુક્રમે વિક્રમનાં વર્ષ ૧૧૮૧ જતાં રાજ ગચ્છના મંડનરૂપ શ્રી શીલ (સીલ) ભદ્રસૂરિજીના પાટ ઉપર આવેલા, મહાવાદિ દિગંબર ગુણચંદ્રના વિજેતા શ્રી ધર્મષ સુરિજીએ ચતુર્વિધ સંઘ સમક્ષ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના ચત્યના Jain Eduશિખરની પ્રતિષ્ઠા કરી. Page #38 -------------------------------------------------------------------------- ________________ { ૪૨ ] શ્રો જૈન સત્ય પ્રકાશ ૧ વર્ષ ૪ કાલાંતરે કલિકાલના માહાત્મ્યથી વ્યતી કેલપ્રિય, અને અસ્થિર ચિત્તવાળા હોય છે તેથી અધિષ્ઠાયક દેવ પ્રમાદી બન્યા હતા ત્યારે સૂરત્રાણુ સાહાવદીને ( શાહબુ દીન ઘેરી સભવે ) મૂલ બિંબ ભાંગ્યું. પુનઃ અધિષ્ઠાયકદેવ સાવધાન થયે તે Àરાજનું મિથ્યા કાય તેને તેને આંધળા કર્યાં, યહી વસન વગેરે ચમત્કાર દેખાડયા. જેથી સુરત્રાણે ફરમાન કાઢ્યું કે આ દેવમંદિરને કાઇએ ભંગ ન કરવા. ( અર્થાત્ મંદિર અડિત જ રાખવુ. ) અધિષ્ઠાયકદેવ મંદિરછમાં મૂલ નાયક તરીકે અન્ય મખની સ્થાપનાને સહુન નથી કરતા માટે શ્રી સંધે બીજું બિંબ ન સ્થાપ્યું,↑ ખંડિત અંગવાળા પ્રભુજીના મહાપ્રભાવા પ્રત્યક્ષ દેખાય છે. દરેક વર્ષે પોષ વદી દશમે-શ્રી પાર્શ્વનાથ પ્રભુજીના જન્મકલ્યાણક દિવસે–ચારે દિશામાંથી શ્રાવક સંધ આવે છે, અને હવષ્ણુ, ગીત, નાટક, વાજિંત્ર, પુષ્પાભર, ઈન્દ્રધ્વજ વગેરેથી મનેહર યાત્રાત્સવ કરતાં, શ્રી સંધની પૂજા વડે શાસન પ્રભાવના કરતાં દૂષમકાલનાં દુઃખા ( વિલાસા) દુર કરે છે અને ધણું સુકૃત સભાર એકઠી કરે છે-પુણ્ય સંચય કરે છે. આ ચૈત્યમાં ધરણે, પદ્માવતી, ક્ષેત્ર અધિષ્ઠાયક દેવ વિદ્યો દુર કરે છે અને નમસ્કાર કરતાં ભક્તોના મનોરથ પૂરે છે. હું જે ભવિકજનો સમાધિ પૂર્વક રાત્રે રહે છે તે અહીં ચૈત્યમાં હાથમાં સ્થિર દીપકને ધરનાર અને હાલતા ચાલતા માણસા-આકૃતિને જૂએ છે. જેમણે આ તીર્થની યાત્રા કરી છે. તેમણે શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં મહા તીર્થં ભૂત કલિકુંડ, કુકકુડેસર, સિરિપત, સપ્તેશ્વર, સેરીસા, મથુરા, અણુારસી બનારસ, અહિચ્છત્રા, રથભઙ્ગ ( ખંભાત ), અજાહર, ( અજારા પાર્શ્વનાથ ), વરનયર, દેવપટ્ટ, કરેડા, નાગહદ, સિરીપુર અંતરીક્ષ પાર્શ્વનાથ ), સમિર્માણ ( સમી પાર્શ્વનાથ ), ચારૂપ, દ્રિપુરી, ઉજેણી, સુહૃદતી, હરીક ખી, લિડીયા વગેરે તીથ સ્થાનોની યાત્રા કરી છે એન સંપ્રદાયના પુરૂષ! માને છે. અર્થાત્ જે મહાનુભાવે ક્ષેાધી પાર્શ્વનાથની યાત્રા કરી તે મહાનુભાવ ઉપરનાં બધાં તીર્થોની યાત્રા કરી એમ વૃદ્ધ પુરૂષો માને છે. આ પ્રમાણે કલાધીપુરમાં રહેલા શ્રી પાર્શ્વનાયચ્છના કલ્પ સાંભળનાર ભવિકોનું કલ્યાણુ ચા. ૧ इत्याप्तजनस्य मुखात् किमप्युपादाय संप्रदायलवम् । व्यधित जिनप्रभसूरिः कल्पं फलवद्धि पार्श्वविभोः ik આ પ્રમાણે આપ્તજનના મુખથી સાંભળીને, સપ્રદાયાનુસાર શ્રી જિનપ્રભુસૂરિજીએ આ કલ્પ બનાવ્યું। શ્રી જિનપ્રભસૂરિજીએ સ. ૧૩૮૯ પછી આ ગ્રંથ સમાપ્ત કર્યો છે.] [ ચાલુ ] ૧ મુસલમાન બાદશાહે મૂલનાયકજીની મૂર્તિ ખંડિત કરી ક્રન્તુ મંદિર તાયુ ન હતું. દેવના ચમત્ક્રાથી તેણે મંદિર ન તાડયું. અને અધિષ્ઠા દેવના આગ્રહથી ખંડિત મૂર્તિ જ મૂલનાયકજી તરીકે બિરાજમાન કરી અર્થાત્ જિનપ્રભસૂરિજીના સમય સુધી શ્રી અમ ધાષસૂરિજી સ્થાપિત અને પાછળથી મુસલમાનેએ ખંડિત રેલી મૂર્તિ જ મૂળનાયક તરીકે Jain Ecrવર્ધમાન જુતા,જેના ચમકારા ગ્રંથારે નજરે તે એમ શખે છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ કવિ શ્રી લાવણ્યસમર્યાવરચિત શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથની ઉત્પત્તિનુ પ્રાચીન સ્તવન સંગ્રાહક:-શ્રીયુત મણિલાલ કેસરીચંદ સરસ વચન ઘો સરસતી માત, ખેલીસુ આદિ થકી જસ વિખ્યાત; અંતરિક ત્રિભાવનને ધણી, પ્રતિમા પ્રગઢ પાનેિસર ભણી ॥ ૧ ॥ લ'કાધણી જે રાવણુરાય, ભતિપતિ તેહના કહેવાય; ખરદૂષણુ નામિ ભુપાલ, અનિસ ધમતણા ઘણા ઢાલ રા સદ્ગુરૂ સદા મન રિ, ત્રિણ કાલ પૂજા કરી; મનમાં આંખડી ધરી છે એમ, જિન પૂજ્યા વિણુ જમવા તેમ ૫ગા એક દિવસ મનિ ઉલટધરી, ગજરથ પાય કપેઢા તુરી; ચઢી સહુ સંચર્યો સાથે, દેહરાસર વીસ ૫૪૫ દેરાસર એચિતે ઇસુ, વિષ્ણુદેરાસર કિજિ કહ્યું; રાયતણે મન એ આખડી, જિનપૂજ્યા વિણુ નહિં જમ્મુ સુખડી !પા પ્રતિમા વિષ્ણુ લાગ્યા ચટપટી, દિવસ થયેા દસ મારિ ઘડી; કરી એકઠા વેલુ છાણુ, ભાવે સાખી કીધેા ભાણ રા એક નહિ બીજી આસની, પ્રતિમા નિષાઈ પાસની; તે કરતાં નવિ લાગી વાર, થાપ્યા મહામત્ર નવકાર ઘણા આવ્યા રાજા કરી અધેાલ, માવના ચ'દન કેસર ઘેાલ; પૂછ પ્રતિમા લાગ્યા પાય, મન હરખ્યું. ખરદ્ખણુ રાય ઘા પંચપરમેષ્ટિ કીધું ધ્યાન, કરી પ્રતિષ્ઠા સેાય પ્રધાન; દેહરાસરીએ દેખી હસ્યું, પ્રતિમા દીઠે મન ઉલ્લસ્યે પ્રા એક વેલ ને બીજું છાણ, પ્રતિમાના આકાર પ્રમાણ; પ્રતિમા દેખી હૈંડુ હતુ, સાથ સહુ તીહાં ભાજન કર્યું. ૫૧૦ના તેહુ જ વેલા તેહ જ ઘડી, પ્રતિમા વાતણી પેરે થઇ; ધરમી રાજા ચિંતા કરે, આસાતના રખે કાઇ કરે ॥૧૧॥ ખધી ધરી ખરતૢખણ ભૂપ, લઈ પ્રતિમા મૂકી જલ કૂપ; ગયે કાલ જલમાંહિ ઘણા, પ્રતિમા પ્રગટી તે વાત સૂણા !૧૨ એલગપુર રાલગઢે રાય, કુષ્ટી થી ભૂપતીની કાય; Jain Education inન્યાયવંત નવી છેડે લેક, પૃથ્વી વતી પુન્યસલેક ॥૧૩॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪] શ્રી જૈન સત્ય પ્રકાશ [વર્ષ ૪ રાયતણે સિર મોટો રોગ, રહેણું ભરિ નિદ્રાને જોડ; રોમ રોમ કીડા નિસરે, નીદ્રા સવિ રાણી પરહરે ૧૪ જેહ કીડાના જેહવા ઠામ, તે તીહાં માલા ઘાલિ જામ; તે નવિ આવિ તેહને ઠાય, તતખીણ રાય અચેતન ઠાય પા રાયરાણી સંકટ ભગવે, કરમે દિન દેહિલા નિગમે; રયણ ભરિ નવિ ચાલિ રંગ, દીયે કાયા દીસે ચંગ ૧દા એક વાર હય ગય પરીવર્યા, રમવા રાય રવાડી ચડ્યા; સાથે સમરથ છે પરીવાર, પાલા પાયક ન લાભે પાર ૧ જાતા ભાણ મથાલે થયે, માટી અટવી માંહી ગયે; થાકો રાજા વડી વિશ્રામ, દીઠી છાયા અતિ અભિરામ ૧૮ લાગી તૃષા નીર મન ઘટ્યું, પાણી દીઠું ઝાબલ ભર્યું, પાણી પીધું ગલણે ગલી, હાથ પાય મુખ ધોયા વલી ૧લા કરી રચવાડી પાછે વલ્ય, પહિલી જઈ પટરાણીને મ; પટરાણી રલીયાત થઈ, થાક રાજા પિઢયો જઈ ઘરમાં આવી નિદ્રા સ્પણ પડી, પાસે રહી પટરાણી વડી, હાથ પાય મુખ નિરખે જામ, તહાં કીડા નવિ દીસે ઠામ ર૧ રાણીને મનિ કૌતક વસ્ય, હૈડે હરખ કારણ કિયે; જગ્યા રાજા આલસ મોડી, પૂછી રાણી બે કર જોડી રિરા સ્વામી કાલી વાડી કીહાં, હાથ પાય મુખ જોયા જિહાં; તે જલનું છે કારણ ઘણું, સ્વામી કાજ સરી આપણું પારકા સજા જંપે રાણી સૂણે, અટવી પંથ છે અતિ ઘણો; મિ પિછો પ્રભુ તેહને ભેદ, આપણે જાણ્યું વડે વિછેદ ૨૪ રથ જોતરીયા તરંગમ બેલ, રાયાણી તીહાં આવ્યા ગેલ; દીઠું ઝાબલ વડને તીર, જાણ માનસ ભરીએ નીર મારપાળ હરખી રાણી હૈડે રંગ, રાજા અંગ પખાલી ચંગ; ટવી કુષ્ટ ને વાળે વાન, દેહી થઈ સોવન સમાન પર આવ્યો રાજા એતલે પુરી, ઘરિ ઘરિ આનંદ છવ ભૂરી; ઘરિ ઘરિનાં આવે ભેંટણાં, દાન અમૂલક આપે ઘણાં મારા પટહ અમારી તણી નિર્દોષ, રાયપાણી થયે મનિ સંતોષ ઘર ઘરિ તલિયાં તોરણ ત્રાટ, કરિ કરિ વધામણાં માણક ભા. ૨૮ સસ ભૂમિ ઢાલે પત્યંક, તિહાં રાજા પિઢે નિઃશંક; શઆ ચંદન કુસુમ કપુર, વાયાં અગર મહીક ભરપુર ધારા Page #41 -------------------------------------------------------------------------- ________________ અંક ૮] અંતરીક્ષછની ઉત્પત્તિનું સ્તવન [ કહા રયણ ભરિ સુપનાંતર લહિ, જાણે નર કેઈ આવી કહે; અંખી ઉંચી કરી અંબ પલાણ, નીલે ઘડે ને નીલ પલાણ ૩૦ નીલે ટેપ નીલે હથીઆર, નીલ વરણ આ અસવાર; સાંભલી એલકપુરના ભૂપ, જીહાં જલ પીધું તીહાં છે ફૂપ ૫૩ પ્રગટ કરાવે વેહિલ થઈ, તહાં માહરી પ્રતિમા સહી; કરે મલુખાની પાલખી, કૃપમાંડિ મેલે નવલખી ૩રા કાચે તાતણે હાથે ધરી, તિણે આવે સહુ કરી; તે દિહાડાના જયા જેહ, રથે વાછડા જોતર જેવું ૩૩ પૂઠ મ જોઈસ તું મુઝભણી, શીખામણ દીઓ છે ઘણ; ઈયું સુપન લહી જાગે રાય, પ્રડ સમેં હરખે મનમાંહિ ૩૪ કરીસ જઈ જે જે મા કહી, તવ આ વટ પાસે સહી; તે જલ મધ્ય ખુણા જામ, પ્રગટયો કૂપ અચલ અભિરામ ઘઉપાય ભ નીર ગગા જલ જસ્ય, રાજા હૈડું હરખું હસ્યું; કરી મલોખાની પાલખી, માણેક મોતી જડી તે નવલખી ૩ાા તાંતણે બાંધી મેહલી જામ, આવી બેઠા ત્રિભુવન સ્વામ; પાસ પધાર્યા કઠે કુઆ, એછવ મેંહ સમાણુ હુઆ ૩છા જેતરીયા જોડી વાછડી, ખેડ્યા વિણ તે ચાલી ખડી; ગાઈ કામની કરે કેટલ, વાજે ભૂગલ ભેરી હેલ ૩૮ પાલખી પહેલ જઈ આકાર, નવિ ભાજી પરમેસર ભાર; રાજા મનિ આવ્યા સંદેહ, કિમ પ્રતિમાં આવી છે એહ ૩ વાંકી દૃષ્ટી કરી આરંભ, રહિ પ્રતિમા થીર થાનક થંભ; રાજા લોક ચિંતાતુર થયે, એ પ્રતિમા થિર થાનક થયો સૂત્રધાર સિલાવટ સાર, તેડી આવ્યા ગરથ ભંડાર આલસ અંગત પરિહરે, વેગે થઈ જિનમંદિર કરો આપા તબ સિલાવટ રંગરસાલ, કીધો જિનપ્રાસાદ વિસાલ; ધ્વજાદંડ તોરણ થિર થંભ, મંડપ મેટા નાટારંભ કરા પબાસણ કીધું છે જેહ, તીહાં પ્રતિમા નવિ બેસે તેવ; અંતરિક ઉંચા એતલે, તલિ અસવાર જાએ તેટલે પાકવા રાજા રાણી મનને કોડિ, બચે દ્રવ્યતણ બહુ કોડિ; સફણી મણી બેઠા પાસ, એલગરાય મન પુગી આસ ૪૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ [૭૧] શ્રી જેને સત્ય પ્રકાશ [વર્ષ : પૂજી પ્રભુને ઉખેવે અગર, સીરપુર નામે વાસ્ય નગર; રાજા રાજ્ય કરે કામિની, એલગ કરે સદા સ્વામિની કક્ષા સેવા કરે સદા ધરણે, પદ્માવતી આપે આણંદ, આ સંઘ સહુ દેસદેસતણા, મંડપ ઓચ્છવ થાઈ ઘણા ૪૬ લાખણી પ્રભુની પૂજા કરે, મેટા મુગટ મનહર ધરે; આરતી દીપક મંગલ માલ, ભૂગલ ભેરી ઝાકઝમાલ કળા આજ લગે સહુ ઈમ કહે. એક દોરો ઉંચી રહે; આગે તે જાતે અસવારિ, જિહાં એલગરાય અવતારિ I૪૮ જિણે જેમ જાણ્યું તેણે સહી, વાત પરંપર ગુરૂ કહી; મન આણિ દે બે મન, રલી નીર તું જાણે કેવલી કલા અશ્વસેન રાય કુલ અવતંસ, વામા રાણી કુંવરી હંસ; વાણારસી નયરો અવતારી, કર સ્વામી સેવક સાર પણ પનરપચવીસ વરસ (૧૫૫), પ્રમાણ સુદિ શાખ; ઉલટ આખાત્રીજે ભવે, ગાયો પાસ જિણેસર જ પ૧ બેલી કવિતા જોડી હાથ, અંતરિક પ્રભુ પારસનાથ; હું સેવક છું તાહર સ્વામી, હું લીને જિમ તેરી નામી પર તુ સ્વામી મહિમા ભંડાર, તુ ભય બાધબીજ દાતાર; સુનિ લાવણ્યસમય કહે ઈસ્યું, ધન ધન મન જિનવચને વસ્યું સમાસ માંસાહાર સંબંધી લેખોવાળા સાતમા અંક સંબંધી અભિપ્રાય જન સત્ય પ્રકાશ” મળ્યું. તમારો પ્રયાસ સારે ફળીભૂત થો છે. બહુ સારા આવ્યા છે.” ભાવનગર શેઠ કુંવરજી આણંદજી ૨૪-૨-૩૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ સ મા ચા ર પ્રતિષ્ઠા (૧) મુંડારા (મારવાડ)માં માહ સુદ ૧૩ પ્રતિષ્ઠા થઈ. (૨) નાના ભાડિયા (કચ્છ)માં માહ સુદી ૧૩ પ્રતિષ્ઠા થઈ દીક્ષા (૧) અમદાવાદમાં, શામળાની પિાળમાં રહેતા શ. ત્રિકમલાલ ચુનીલાલે માહ સુદ ૧૩ના દિવસે પૂ. ઉ. થી મંગળવિજયજી પાસે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ ત્રિભુવનવિજયજી રાખવામાં આવ્યું. (૨) અમદાવાદમાં, ઝવેરીવાડમાં રહેતા ભાઈ સારાભાઈ મગનલાલે માહસુદી ૧૭ના દિવસે પૂ. પં. શ્રી મહેન્દ્રવિજયજી પાસે. પૂ. મુ. શ્રી પુણ્યવિજયજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. દીક્ષિતનું નામ સત્યવિજયજ રાખવામાં આવ્યું. આચાર્ય–કાણામાં ફાગણ સુદ ૧૩ના દિવસે પૂ. પં, ઋદ્ધિમુનિને આચાર્ય પદ આપવામાં આવ્યું. કાળધર્મ—-(૧) અમદાવાદમાં વીરના ઉપાશ્રમમાં પૂ. આ. ક્ષાંતિસૂરિજી ફાગણ સુદ ૧ના કાળધર્મ પામ્યા. (૨) અમદાવાદમાં લવારની પળના ઉપાશ્રયમાં પં મોતિવિ જયજી મહારાજ ફાગણ વદ ૩ કાળધર્મ પામ્યા. (૩) જામનગરમાં પૂ. મુ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજના વયોવૃદ્ધ શિષ્ય પૂ. મુ. શ્રી વિનોદવિજયજી ફાગણ સુદ ૧૩ કાળધર્મ પામ્યા. હિમસારસ્વતસવ–આ સત્ર આવતા એપ્રીલ માસની - ૮મી તારીખોએ પાટણમાં ભરવામાં આવશે. સ્વી કાર ૧. મહેન્દ્ર જન પંચાંગ (ચાથું) કર્તા મુનિરાજ શ્રી વિકાસ વિજયજ; પ્રકાશક અમૃતલાલ કેવળદાસ મહેતા. મૂલ્ય બે આના. ૨. કાયમીપચ્ચકખાણને કેડે કર્તા ઉપર મુજબ, પ્રકાશક શા. કેશવલાલ દલસુખભાઈ ૨૬ ૭૮ ઝવેરીવાડ, અમદાવાદ. મૂલ્ય ૧-૦-૯ ૩ શ્રાવકધર્મ જાગરિકા (સાર્થ) તથા દેશવિરતિ જીવન કર્તા આચાર્ય ભ. શ્રી વિજયપદ્રસૂરિજી. પ્રકાશક-શા. ઈશ્વરલાલ મૂળચંદ (જન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક) પાંજરાપોળ અમદાવાદ. મૂલ્ય દોઢ રૂપિયો. ૪. કલ્યાણ પચ્ચીસી કર્તા મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશક શા. ફકીરચંદ મગનલાલ બદામી, કણપીઠ બજાર, સુરત. પ, સુભાષિત-પદ્ય-રત્નાકાર ભગ પાંચમો સં. મુનિરાજ શ્રી વિશાલવિજયજી, પ્રકાશક શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા. છટાસરાફા ઉજ્જૈન. મૂલ્ય દસ આના. Page #44 -------------------------------------------------------------------------- ________________ Regd. No. B. 3801 '... ' + + + ન = 4 ..* * F = ::: - - - - - - - - - જૈન સાહિત્યની આલમમાં ભાત પાડતું એ ઉત્તમ પ્રકાશન મેળવવા આજે જ ગ્રાહક બને - શ્રી જૈન સત્ય પ્રકાશન શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 216 પાનાના આ દળદાર વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી પછીના એક હજાર ના તિહાસ ઉપર પ્રકાશ પાતા વિજ્ઞાન અનેક લેખો, ભગવાન મહાવીરસ્વામીનું કો અને કાસ્ત્રીય દષ્ટિએ સવાં ગદર ત્રિરંગી ચિત્ર, એતિહાસિક વાર્તાઓ અને શિલ્પ સ્થાપન્યના લેખો તથા ચિત્ર આપવામાં આવ્યા છે. આ વિશેષાંક - કાઈ મુક્ત ઉંચા કાગળો, સુંદર છપાઈ, છતાં છુટક મૂલ્ય (ટા ખર્ચ સાથે એક રૂપિઓ . બે રૂપિઆ ભરીને શ્રી જન સત્ય પ્રકાશના ગ્રાહક થનારને આ વિશેષાંક ચાલ અંક તરીકે તથા એ ઉપરાંત બીજ ચાલુ અંક અપાય છે, અમૂલ્ય તક :] [ આજે જ મંગાવો ! | અત્યાર સુધીમાં બહાર પડેલાં બધાંય ચિત્રોમાં સૌથી ચઢિયાતું કળા અને શાસ્ત્રીય દષ્ટિએ સર્વ ગગુંદર ભ. મહાવીરસ્વામીનું ત્રિરંગી ચિત્ર ગુજરાતને પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુ દેસાઈ પાસ તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત-ધ્યાનસ્થ મુદ્રા અને પરમ વીતરાગ ભાવને સાક્ષાત્કાર કરાવે છે, આ ચિત્ર જોયા પછી એની અપર્વત સમજાયા વગર નહીં રહે. દરેક જેના ઘરમાં આ ચિત્ર અવશ્ય જોઈએ. ૧૮"x૧૦ની સાઈઝ, જાડા આટ કાર્ડ ઉપર સુંદર છપાઈ અને સોનેરી બેઈર સાથે –આઠ આના. - પાલ ના પેકીંગ ખર્ચ બે આના વધુ. લ–શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ જેશિનભાઇની વાડી, ઘીકાંટા, અમદાવાદ, ગુજરાત ) www.jainerary.org