________________
એક ૮ ]
શ્રી વિમલવસહ(આબુ)ના પ્રતિષ્ઠાપક કેણ?
[૪૪].
આ બધાં કારણો ઉપરથી વિમલ દંડનાયકને ઉપદેશ આપનાર અને વિમલવસહિની પ્રતિષ્ઠા કરનાર શ્રીમાન વર્ધમાનસૂરિજી ન હતા એ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે. અને વિમળ સેનાપતિને ઉપદેશ આપનાર શ્રીમાન ધર્મધેષસૂરિજી હતા એ વાત પણ ઉપરના પુરાવાથી વાચકેના ધ્યાનમાં સારી રીતે આવી ગઈ હશે જ.
હવે એ પ્રશ્ન વિચારવાનું બાકી રહે છે કે ત્યારે વિમલવસહિના પ્રતિષ્ઠાપક કોણ?
એ માટે વિ. સં. ૧૫૦૦ પહેલાંના નિમ્નલિખિત ગ્રન્થમાં નાગેન્દ્ર, ચંદ્ર, નિતિ અને વિદ્યાધર ગરછના ચાર આચાર્યોએ મળીને વિમલવસતિની પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ મળે છે.
(૧) “આબૂ રાસ" (અપભ્રંશ ભાષામાં રચના સં૦ ૧૨૮૯)માં લખ્યું છે કેचहुं आयरिहिं पयट्ठ किय बहु भावभरन्त ॥ ४० ॥
(૨) “પ્રબન્ધ કોષ”માં “વસ્તુપાલ તેજપાલ પ્રબંધ” પૃ૦ ૧૨૧ ( કર્તા ભલધારી શ્રી રાજશેખરસૂરિ, રચના સં. ૧૪૦૫)માં ઉલ્લેખ છે કે–
तत्तथैव दृष्ट्वा चम्पकद्रुमसन्निधौ तीर्थमस्थापयत् । पैत्तलप्रतिमा तत्र महती । विक्रमादित्यात् सहस्रोपरि वर्षाणामष्टाशीतौ गतायां चतुर्भिः सरिभिरादिमार्थ प्रत्यतिष्ठिपत् । 'विमलवसतिः' इति प्रसादस्य नाम ( ર)''
(૩) “ગુર્નાવલી” (કર્તા શ્રી મુનિસુન્દરસાર, રચના સં. ૧૪૧ )માં લખ્યું છે કે
“यन्मौलिमौलि : प्रभुरादिमोऽहतां चकास्ति नागेन्द्रमुखैः प्रतिष्ठितः । उचैः पदं यान्ति निनंसयापि मे पराङ्मुखाश्चाध इतोव दर्शयन् ॥५२॥"
(૪) “પુરાતન પ્રબન્ધ સંગ્રહ”માં જે “વિમળવસતિક પ્રબન્ધ નં. ૩૩ પૃષ્ઠ પર. (ક્ત પ્રાયઃ રત્નમદિરગણું, રચના સં. લગભગ ૧૪૮૦)માં જણાવવામાં આવ્યું છે કે
અતઃ કુરિવારઃ જાતિઃ તુજકો સુમરાચાર gિ ar”
(૫) “અબુદગિરિ ક૯૫” (કર્તા. શ્રી સમસુદરસૂરિ રચના સંલગભગ ૧૪૮૦)માં લખ્યું છે કે“જાનેવાલા fથતતિક,
श्रीनाभिसंभवजिनाधिपतिर्यदीयम् । सौवर्णमौलिरिव मौलिमलङ्करोति,
શ્રીમન્નષ્ફળ થતા રાવલમિ' ૨૦ || (૬) “ઉપદેશસાર સટીક” પૃષ્ઠ ૬૦, (કર્તા. પં. કુલ સાગણી)માં લખ્યું છે કે
“કાવય નિcz, R૦ ૨૦૮૮ વર્ષ થયુનિવિર્ષ અદાણાभारमितं रीरीमयं नागेन्द्रादि ४ सूरिभिः प्रतिष्ठितं स्थापितं । यतः--
Jain Education International
- For private
Persorfal Use Only
www.jainelibrary.org