Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
-
સવાહિની
કામ
છે
નr
.
*
:
- મન ન થતાં તેમને માટે
-
મ તમામ માટે
-
-
મ
સંવત’ ૧૯૯૬
-
-
મ મ
'
'કો
-
-
કો
:
:
મ -- જયો
.
- - - -
કે
વીર સંવત
.
- -
ઈ
-
રસ્વતી દેવી
– પ્રેરક
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા.
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
વાર્ષિક લવાજમ છે ડારગામ માટે રૂ૧-૧ર-બાર અંક ને ભેટના પટેજ સાથે.
-
પુસ્તક પર મુ. છે.
અંક ૮ મા.
કાર્તિક
ઈ વીર સં. ૨૪૬૮
વિક્રમ સં. ૧૯૯૪
अनुक्रमणिका ૧ ઉપદેશક પદ .. . . ...( કરી. રાયચંદ મૂળજી ચુસંગી) ર૬૩ ૨ ઘન્ય દીક્ષા લેનાર. (દહા) ... ... | કપૂરચંદ કરશી શાહ ) ર૬૪ ૩ સુભાષિત વચન સંગ્રહ ..
.. (સ. કે. વિ. ) ર૬૫ ૪ પુદગલ-મમતા તજવા હિતાપદેશક પદ ? .. ( , ) ર૬૭ પ અધ્યાત્મ વિચાર . ... ... ... (મુમુક્ષુ મુનિ ) ર૬૮ ૬ ભગવાન મહાવીરની દઇ પ્રતિજ્ઞા કરેમિ ભંતે ભાવથી અર્થ) (મુમુક્ષુ મુનિ) ર૭૦ ૭ રાષ્ટ્રપ્રેમીઓ માટે ખાસ વહીપૂજન .. .. (ક. દ. એ. પ્ર.) ર૭ર ૮ વ્યવહાર કૌશલ્ય. નાના લેખ છે. ૧૦૪-૧૦પ ... ... (મૌક્તિક) ર૭૩ ૯ ઉપશમ અને ક્ષય .. .. . . . (કુંવરજી ) ર૭૪ ૧૦ આનંદના સામ્રાજ્યમાં... .. ... (રાજપાળ મગનલાલ ગડારા) ર૭૭ ૧૧ વચનામૃતા .. • .. .. (અમીચંદ કરશનજી શેઠ ) ર૭૯ ૧૨ મેરુપર્વતની રચના . .. ... ... ... (કુંવરજી) ૨૮૦ ૧૩ પાત્રતાની ખામી .. .. ( પોપટલાલ ઉજમશી શાહ ) ર૮ર ૧૪ પ્રશ્નોત્તર . ... ...(પ્રશ્નકા-પુંજીરામ અમથારામ આજેલ) ૨૮૩ ૧૫ પ્રશ્નોના સમાધાન .. .. . ( પ્રશ્નકાર-અગરચંદ નાહટા ) ૨૮૫ ૧૬ પ્રભાવિક પુરુષો- શ્રેણિકપુત્ર ... (મેહનલાલ દીપચંદ ચેકસી ) ૨૮9 ૧૭ પરદેશી ખાંડના હાનિકારકપણા વિષે ... (અમીચંદ કરશનજી શેઠ ) ૨૯ ૧૮ સુધાસિંધુ ... ... .. .. (છોટાલાલ હિરાચંદ શાહ) ૨૯ ૧૯ સગુણાનુરાગી મુનિશ્રી કપૂરવિજયજીનું પંચત્વ
(લેખક–કુવરજી. . જીવરાજભાઈ, મોતીચંદ.) ર૯૫ ર૦ મુનિરાજશી કપૂરવિજયજી સંબંધી કેટલીક હકીકત ( કપૂરચંદ )
કાર્તિકી જૈન પંચાંગ તાગની માન્યતા પ્રમાણે ચંડાશુ-ચંદુ પંચાંગને આધારે તૈયાર કરેલું જૈન છે.' શ. શાંતિલાલ ઓધવજી તરફથી અમે છે. પ્લે છે. તે પંચાંગ તેમના તરફથી બેટ ન વાની છે. પરંતુ દર નકલ પાંચ પ્રેસ પ્રમાણે છે. કહેજ મેકલીને મંગાવવા.
છે જેને પંચાંગ અમારા તરફથી કોઇ એ માસમાં પ્રગટ થશે.
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चारित्राणि मोक्षमार्ग:
सम्यग्दर्शनज्ञान
OURS
ટ) જન ને પ્રાણી
છે
પુસ્તક પ૩ મું વિ. સં. ૧૯૯૪
.
અંક ૮ મો
| વીર સં. ૨૪૬૪ उपदेशक पद
P
o ssesson
oooooooooooooooooo
3
(ગઝલ-કીસકે લીયે કમાના.). દુનિયામેં જબ ધન પાના, કીસકે લીયે કમાના? નિરધન કે ભી નીભાના, નહીં પાપ કમાના. ૧
યાર કે ભી યાદ કરના, નહીં કુટુંબીકુ ભૂલ જાના; માબાપ કે નીભાના, ભાઈ બેનકે સાહ્ય કરના. ૨ સુખમેં હી પ્રભુ ભજલે, દુઃખમેં હી પ્રભુ ભજલે, ખરી કસોટી પાના, જબ દુઃખમેં હી નિભાના. ૩ પાપ પુન્ય કો પીછાને, ગરીબો કે ન દુભાવે; ના વો કભી દુઃખ પાવે, જે આત્મ કું પીછાના. ૪ કસમત કી હે કમાઈ, જે સાથ આતી હે; સબ હી હીલિમીલ ચલના, ન કીસકે દુભાના. ૫ કહે ન બુરા કસક, અપને હી બુરા સમાજના લીયા છે સુખ જગમેં, વે કભી ન ભૂલજાના. ૬ યે આતી હે કમાઈ, ગરીબોં કો દ્વાઈ; કમર કસી લે જગમેં, કર લે તું આજ ભલાઈ. ૭ માર્ગ ખરા હૈ જિનકા, ઈસકા હી રટણ કર લે, નાવ ડી ખરી છે, વહી નાવસે તું તર. લે. ૮
- પારેખ રાઇચંદ મૂળજી વાર =સ્ત-મિત્ર. ૨ જિનકા=વીતરાગના. ૩ રટણ=સ્મરણ. ૪ ના=વટાણ.
૦૦enooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
-
-
*
:
•
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
धन्य दीक्षा लेनार
#
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગ્ય રંગ રંગાઇને, તથ પંચ મહાવ્રત આદરે, ધન્ય દીક્ષા ચાર કષાય નિવારીને, છ કાય રક્ષણહાર; આવીશ પરિસંહ જીતવા, ધન્ય દીક્ષા લેનાર.
અણુવણુ પાયે ચાલીને, લેાચકરાવે દ્રઢપણે,
મમતા માહુને છોડીને,
સમતા ભાવે શાંત રહે,
લઘુ વયે મુનિપણું લહે, અંતર ઉમળકાવડે, જોખનીયાં સુખને તજે, પુત્ર કલત્ર ધનને તજે, એકાંતવાસ કે સ્થાન નહીં, રાત્રિભોજન નવિ કરે, પંડિત થઇ પાટે ઠરે, ભવ્યના પ્રતિમાષતા, સંથારા ભૂમિ પર કરે, અપ્રમાદ નિદ્રા લીધે, સમિતિ પાઁચ ત્રણ ગુપ્તિ એ, ધન્ય ધન્ય મુનિરાયને, ગગજળથી ગળી જાય મળ, પાળતા શુભ ગતિ લડે,
પુત્રપરિવાર; લેનાર.
ભિક્ષાથી કે આહાર; ધન્ય દીક્ષા લેનાર.
ન કરે માયા લગાર; ધન્ય દીક્ષા લેનાર. શાસ્ત્રાભ્યાસ શ્રીકાર; ધન્ય દીક્ષા લેનાર. તજે કુદ્રુમ ઘરબાર; ધન્ય દીક્ષા લેનાર, ભૂતળ પાદ વિહાર; ધન્ય દીક્ષા લેનાર દિયે દેશના સાર; ધન્ય દીક્ષા લેનાર. ગણે નિત્ય નવકાર; ધન્ય દીક્ષા લેનાર. અષ્ટ પ્રવચન સાર; વદન વારંવાર.
For Private And Personal Use Only
તેમ ઉત્તમ આચાર; કોઇ નહીં શકનાર. તપ તપતા મુનિ લહેરથી, નહીં કષાય કરનાર; સર્વ રીતે સ ંતાષથી, પામે તે ભવપાર. દીક્ષા સમય અપ્રાપ્તિમાં, ભાવના ઉત્તમ ધાર; આ ભવ પરભવ કોઇ ભવે, પુન્યથકી શુભ દિન ક્યારે સાંપડે ? ગ્રહીશું દીક્ષા ભાર; આત્મકલ્યાણને સાળું, ધન્ય કરતુ અવતાર. વૃદ્ધ બાળ કે રાગીની, શુભ મન સેવા સાર; 'કપૂર’” શુભ પરિણામથી, વર્તે જય જયકાર,
મળનાર.
૧
3
૫
.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
૧૫
કપૂરચંદ ડાકથી શારૂં
...............
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ||
AUCucta - તારા,
પણ “સુભાષિત વચન સંગ્રહ
USCUELCUCUCUSULUcucu2UZUENCUCUCUZCU
תכתבתכתבתבתכותבתכתבותכתבתבותכתבתבותכתבותב
૧ શરદ ઋતુમાં મેઘ ગાજે છે, વર્ષ નથી. વર્ષા ઋતુમાં તે ગામ વગર વર્ષ છે; તેમ
દુજેન બોલે છે તે પ્રમાણે કરતા નથી ત્યારે સજજન થોડું બેલે છે અને કામ ઘણું કરે છે. ૨ નીચ-દુર્જનને કરેલો ઉપકાર પણ અપકારરૂપ જ થાય છે. સપને દૂધ પાયું હોય તે . કેવળ વિષની વૃદ્ધિ માટે થાય છે. ૩ મુખ કમળ-પત્ર જેવું કમળ (ઠાવકું) હોય, વાણી ચંદન સમી ડી હોય છતાં
હૃદય કાતર જેવું કુટિલ હોય તો એ ત્રિવિધ ધૂર્ત લક્ષણ જાણવું. ૪ જેમ પાનનું વાંક પુછ વાંસળીમાં રાખ્યા છતાં સીધું-સરળ થતું જ નથી તેમ દુર્જ.
નનું હૃદય બોધ્યા છતાં મધુર બનતું જ નથી. ૫ ગમે તેટલાં સુબોધથી પણ દુર્જન શું સજન થઈ શકે ખરો ? ગમે તેટલા નદી જળથી ત્વવરાવે પણ ગધેડો કયારે પણ શું વેડો બને ? તેવાને કરેલે બોધ હિતકર
થવા ન જ પામે. ૬ દુર્જને પેદા કરેલ દ્રવ્ય દેવ, ધર્મબંધુઓ કે યાચકને કામ આવતું નથી; રાજા કે
ચોરના હાથમાં તે જવા પામે છે. મૂખના પાંચ ચિહ્નો-ગર્વી, દુર્વચની, હઠી, અપ્રિયવાદી ઉપરાન્ત તે કોઈનું ગમે તેવું હિત-કથન માન્ય ન કરે. ૮ જન્મ જ નહીં થવા પામેલ, જન્મીને મરણ પામેલ અને મૂખ એ ત્રણમાં પ્રથમના
બે સારા, પણ છેલ્લો સાર નહીં; કેમકે પ્રથમના બે એક વખત દુઃખ કરે પણ છેલ્લો તે ડગલે ને પગલે દુઃખદાયી નીવડે, એ અનુભવથી સમજી શકાય છે. - જેમનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવાને અનુગ્રહ પણ ભયંકર, કેમકે ક્ષણ વારમાં રાજી ને ક્ષણ વારમાં ૩ષ્ટમાન થાય છે. રૂઝમાન કે તુષ્ટમાન થતાં જેમને વાર જ ન લાગે તેને
છે ભરે. : “આ તો બાપનો કુવો” એવું બોલનારા મૂર્ખ ખારું પાણી પીએ છે. : લકીના મદથી અંધ બનેલ છે મૂર્ખ ! તું દુઃખીને દેખી કેમ સે છે ? લક્ષ્મી સ્થિર
થને નથી રહેતી એમાં આશ્ચર્ય જેવું શું દેખાય છે? તું તારી સામે કુવાના રેટની ધડીઓ જુએ છે. તેમાંથી ભરાયેલી ઘડીઓ ખાલી થાય છે અને ખાલી થયેલી ઘડીએ પાણી ભરાય છે, એ જડ વસ્તુ ઉપરથી પડ્યું કે સુંદર બોધ મળી શકે છે? તેથી ચેતી લે. ચેતી લેવાય તે લાભ થાય.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ. ૧૨ અવશ્ય ભાવી ભાવો(થનાર વિવિધ બનાવે)ને જે ઉપાય થઈ શકતે હેત
નળરાજા ને ધર્મરાજા દુ:ખોથી દૂર રહી શકત. ૧૩ જે લલાટમાં લેખ લખાયેલ હોય તે પ્રમાણે માણસને સુખ-દુઃખ (લોભ-હાનિ
સાંપડે છે, દેવ પણ તેને ટાળી શકતો નથીતેથી તે સમયે હર્ષ-શેક કરે ન
ઘટે. સમજ્યા એ જ સાર છે. ૧૪ વિધિએ લખેલ લેખ દેવ પણ મિથ્યા કરી શક્તો નથી. ૧૫ ચંદ્ર-સૂર્યને રાહુની પીડા, હાથી તથા સર્પને બંધન અને પ્રતિમાનને નિર્ધનતા જે
મને નિશ્ચય થાય છે કે કર્મરાજા મહા બળવાન છે. ૧૬ રાજા તુષ્ટમાન થયેલ હોય તે પણ સેવકોને ભાગ્યથી કઈ વધારે આપી શકતા નથી
વર્ષાદ સદા વર્ષે છે તો પણ ખાખરાને ત્રણ પત્ર જ હોય છે. ૧૭ અશ્વ, હસ્તી કે વાઘનું કોઈ બલિદાન નથી કરતું, બકરાનું જ કરાય છે, તે
દૈવ—વિધિ દુર્બળને ઘાતક જણાય છે. ૧૮ ઉપરની હકીકત વાંચી જાણ નિરાશ ન થતાં તેને પ્રતિકાર તપ-જપ-ધ્યાન સમત
સહ કરવા સુજ્ઞજનોએ જરૂર પ્રયત્ન કરવો ઘટે. ૧૯ જૈન દર્શન સ્યાદ્વાદ–અનેકાન્તવાદનો બોધ કરે છે. કોઈપણ કાર્ય પંચ સમવાય-કાળ
સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ વેગે સિદ્ધ થાય છે એમ માને છે. તેમાં પ
પુરુષાર્થની પ્રધાનતા એટલા માટે કહી છે કે તે આપણે સ્વાધીન છે ત્યારે બીજા અદશ્ય છે. ૨૦ જે કામ બળથી થઈ ન શકે તે કળથી- કુનેહથી સહેજે થઈ શકે છે. ૨૧ આળસ–પ્રમાદ સામે કોઈ પ્રબળ શત્રુ નથી. પુરુષાર્થ વેગે તેનો પરાભવ કરી, સ્વ
ઇચ્છિત ફળ–પ્રાપ્તિ કરી શકાય છે. ૨૨ ઉદ્યમ કર્યા છતાં જે ફળ સિદ્ધિ થવા ન પામે તે પછી ભલે દૈવને ઓલંભે દેવે
પુરુષાથી જનોએ કંટાળ્યા વગર યોગ્ય ઉદ્યમ કરવો કે જેથી છેવટે દૈવને યારી આપવી જ પડે ૨૩ અનેક મહાપુરુષોના ચરિત્ર વાંચી-સાંભળી-મનને કરી પુરુષાતનનું દઢ સેવન કરવા
અને એનું આલંબન લેવા લક્ષ રાખવું જોઈએ. ૨૪ કાયર જનો વિજયની શંકાથી કાર્યને આદર જ કરતાં કરે છે. મધ્યમ જેને ફળની
આશાથી કાર્ય આરંભ તો કરે છે પરંતુ કંઈ વિઘ ઉપસ્થિત થતાં કાયરતાથી તે કાર્ય કરવાનું મુલતવી રાખે છે, ત્યારે ઉત્તમ જને પાકી દઢ શ્રદ્ધાથી નિઃશંકપણે ઉચિત
કાર્ય આરંભ કરી તેને ગમે તેટલા ભોગે પણ પાર પાડ્યા વગર વિરમતા નથી. ૨૫ આપણે સહુએ એવી દૃઢ મનના થઈ કાર્યસિદ્ધિ કરવી ઘટે.
ઈતિશમ
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે. ]
હિતોપદેશક પદ
૨૬૭
ન
કw u
s
* * * *
* * * *
પુદગળ-મમતા તજવા હિતેપદેશક પદ
(રાગ આશાવરી.) કહા કરું મંદિર કહા કરું દમરા, ન જાનું કહાં ઊડ બેઠેગા ભમરા; જેરી જેરી ગમે છરી દુમાલા, ઊડ ગયે પંખી પડી રહ્યા માલા.
કહા કરું ૧૦ ૧ પવનકી ગઠરી કેસે ઠરાઉં, ઘર ન બસત આય બેઠે બટાઉ; અગનિ બુઝાની કોહેકી પઝારા, દીપ છીપે તબે કેસે ઉજારા ? કહાગ ૨ ચિત્ર કે તરુવર કબહુ ન મરે, માટીકા ઘેરા કેતેક દેરે ? ધુ એકી હેરી તુરકા થંભા, ઉંહા ખેલે હંસા દેખો અસંભા. કહા. ૩ ફિરી ફિરી આવત જાત ઉસાસા, લાપરે તારકા કેસે વિસાસા યહ દુનિયાકી જૂઠી હે યારી, જેસી બનાઈ બાજીગર બાજી, કહા. ૪ પરમાતમ અવિચળ અવિનાશી, સો હે શુદ્ધ પરમ પદ વાસી; વિનય કહે તે સાહિબ મેરા, ફિર ન કરું આ દુનિયા મેં ફેરા. કહા. ૫
ચેતન- ૧
ચેતન ૨
ચેતન શુદ્ધાતમકું ધ્યા, પરપરચે ધામધુમ સદાઈ, નિજ પરમ સુખ પાવો. નિજ ઘર મેં પ્રભુતા હે તેરી, પરસંગ નીચ કહાવે; પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહિયે આપ સહાવો. યાવત્ તૃષ્ણ મેહ હૈ તુમકો, તાવત્ મિથ્યા ભાવે; સ્વ સંવેદ જ્ઞાન લહી કરવો, છડે ભ્રમક વિભાવો. સુમતા ચેતન પતિ; ઈણ વિધ, કહે નિજ ઘરમેં આવે; આતમ ઉચ્છ સુધારસ પીવે, સુખ આનંદ પદ પાવો.
ચેતન ૩
ચેતન ૪
અબ હમ અમર ભયે, ન મરેંગે, અબ હમ એ આંકણી, યા કારન મિથ્યાત દિયે તજ, કયું કર દેહ ધરે છે. ? અબ. ૧ રાગ-દ્વેષ જગ બંધ કરત હૈ, ઈનો નાશ કરે; મર્યો અનંત કાલ તેં પ્રાની, સો હમ કાળ હરેંગે.
અબ૦ ૨ દેહ વિનાશી હું અવિનાશી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી હમ થિર વાસી, ચેખે હે નિખરેગે,
અબ૦ ૩ મર્યો અનંત વાર બિન સમયે, અબ સુખ-દુઃખ વિસરેંગે, આનંદઘને નિપટ અક્ષર દે, નહિ સમરે સે મરેંગે. અબ૦ ૪
૧ દમડા-પૈસા. ૨ આભા. ૩ હંસ. ૪ પંથી–વટેમાર્ગ. ૫ જવાળા. ૬ દીવો બુઝાય. ૭ ફાલે-કૂલે ૮ ધૂમાડા. ૯ ઢીલા પડેલા. ૧૦ ખેલ.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
handan 11
香菜
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ally sh
અધ્યાત્મ વિચાર
DadaMandal
જે માણસ મનને નાશ કરી મુક્ત થતા નથી તે માણસ કાઇ પણ ન્યાસથી મુક્ત ધતા નથી. જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી ક્રિયા રહિત થવું અશક્ય છે. ક્રિયાના પરિણામની આસક્તિ ની તૂટી ગઇ છે તેના જ ઉત્તમ ત્યાગ છે, બાહ્યત્યાગ તે અંતરત્યાગના પરિણામરૂપે હાવા જોઇએ, કેમકે જયાં સુધી હું અમુક ત્યાગું છું એવું ભાન છે ત્યાંસુધી ત્યાગ નહિ પણ ત્યાગનું અભિમાન છે. જેમ વિષ એ ઝેર છે એવુ જે જ્ઞાન દ્રઢ થઇ ગયું છે તેનું સ્વપ્નામાં પશુ ભક્ષણ કરીએ ખરા ? તેમ સત્ય જ્ઞાન એવું દ્રઢ થવુ જોઇએ કે જેથી તે સ્વભાવમાં જ ઘડાઇ જઇ બાહ્ય વસ્તુમાં સુખ નથી એ સ્વપ્નામાં પણ યાદ રહે અને તેથી એ તરફ વૈરાગ્ય વર્તે. એનું જ નામ ત્યાગ છે. મહાપુરુષોની દષ્ટિએ તા આ જ ઉત્તમ ત્યાગ ગણાય પરંતુ બાહ્યષ્ટિ જીવાને તેા આ માર્ગની સૂઝ પડવી પણ અતિ કઠણ છે.
જીવનમુક્ત સ્વરૂપે મરીને જીવવુ તે જ ખરું' જીવવુ` છે. મરણ વખતે ખધા દુ:ખના અંત આવતો દેખાય છે, પરંતુ ખરી રીતે તે વખતે દુ:ખના અંત આવતા નથી, છતાં જે માણસ જીવતાં મરણ પામે છે તેના દુ:ખના અંત વાસ્તવિક રીતે આવે છે અને પછીથી તેને કેઇ પ્રકારનું દુ:ખ ઉત્પન્ન થતું નથી. દરેક માણસે પેાતાની જિંદગીમાં મરવુ જ જોઇએ અને જે સમય તે જીવતા દેખાતાં છતાં મરણની સ્થિતિને પ્રાપ્ત થાય છે તે સમયથી જ તેના દુ:ખને અંત આવે છે, જીવતાં મરવું એટલે જીવતાં મનના નાશ કરવા, કારણ કે સુખદુ:ખરૂપ મન છે, તે મનને નાશ થાય એટલે પ્રાણીને સુખ દુ:ખ થતું નથી, પરંતુ તે પોતાના બાકીના આયુષ્યમાં સુષુપ્તિના જેવી શાન્તિ ભોગવે છે અને આ પ્રકા રની પ્રાપ્ત કરેલી જ્ઞાનદષ્ટિને વિદ્વાન લેકે સૂર્ય (ચાથી ) અવસ્થા કહે છે અને તે જીવતાં જ પ્રાપ્ત થાય છે. આવી દશા જેને પ્રાપ્ત થઇ હાય તેને જીવત મુક્ત કહે છે. આ જ રાજયોગ છે.
નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એમ અધ્યાત્મ ચાર ભેદે છે. આ ચારે નિક્ષે પાએ અધ્યાત્મ તત્ત્વનું જ્ઞાન કરવુ જોઇએ. નામ, સ્થાપના અને દ્રવ્ય એ કારણ છે અને ભાવ નિક્ષેપેા કાય છે. નામાદિ ત્રણ નિશ્ચેષાએ અધ્યાત્મ કહેવાય છે સાલૂ અધ્યાત્મના હેતુપણે પરિણમે છે. આદિના ત્રણ નિક્ષેપા વ્યવહારમાં ગ
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મા
અધ્યાત્મ વિચાર
REG
છે અને ભાવ અધ્યાત્મના નિશ્ચયમાં સમાવેશ થાય છે. અધ્યાત્મના ગ્રંથ વાંચવાથી ભાવ અધ્યાત્મ રસની પરિણતિ જાગૃત થાય છે. જે જે કાર્ય માં જે જે કારણપણે પરિણમે છે તે દ્રવ્ય ગણાય છે અને કારણેાવડે જે જે અંગે કાર્યની પ્રગટતા થાય તે તે અશે તે ભાવ ગણાય છે. આનંદઘનજી મહારાજ નીચે મુજબ કહે છે—
"( નામ અધ્યાત્મ, વણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છ। રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશુ રમા રે.
>>
નામ, સ્થાપના અને દ્રવ્ય એ ત્રણ નિશ્ચેષાએ ભાવનિશ્ચેષાની સાધ્યશૂન્યતાએ ત્યાગ કરવા લાયક છે. અધ્યાત્મ જ્ઞાનીએ દ્રવ્ય નિક્ષેપાના કારણનો અપેક્ષાએ ઉપાસક છે પણ જો તેએ સદાચારી અને સવિચારેાવડે આત્માને ઉન્નત બનાવે તે જ ભાવ અધ્યાત્મ દ્વારમાં પ્રવેશ કરનારાએ ગણી શકાય. આત્માના સદ્ગુણે પ્રગટાવવા તે ભાવ અધ્યાત્મ જાણવું.
અધ્યાત્મના જ્ઞાન વિના. સમકિતની પ્રાપ્તિ થતી નથી, કારણ કે આત્મતત્ત્વજ્ઞાની મેાહુને માહ તરીકે માને છે અને ધર્મને ધર્મ તરીકે માને છે. તે સત્યને છોડતા નથી અને અસત્યના આડંબર રાખતા નથી, તે પાપની ક્રિયા કરીને પુણ્ય માનતા નથી અને ધર્મની ક્રિયાએને અધર્મ તરીકે માનતા નથી. આવુ અપૂર્વ આત્મતત્ત્વ આગમાના આધારે જોતાં જણાય છે કે તે જાણ્યા વિના વસ્તુત: સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી.
આ શરીરાદિથી આત્મા જુદો છે એવું માત્ર ખેલવાથી કે સાંભળવાથી જ ધનથી મૂકાઇ મોક્ષ પમાતા નથી, પરંતુ જ્યારે ભેદજ્ઞાનના અભ્યાસથી આત્માના નિશ્ચય થાય છે ત્યારે જ માક્ષ પમાય છે. આ શરીરથી જુદા એવા આત્માની આત્મા વિષે એવી દ્રઢ ભાવના કરવી કે સ્વપ્નામાં પણ હું શરીર છુ એવી પેાતાને ક્રીથી અસંગતિ ન થઇ જાય. આ શરીર એ જ આત્મા એવુ' મેનાર જોઇએ તા જાગે અને જોઇએ તેા શાસ્ત્રના અભ્યાસ કરે તા પણ સાધ્યની ખબર ન હેાવાથી કર્મના બંધનથી મૂકાય નહિ અને જેને મેદજ્ઞાનથી આત્માને પોતાનામાં જ નિશ્ચય થયા છે તે જોઇએ તા સૂતા ડાય અને જોઇએ તેા ઉન્મત્ત હેાય તથાપિ તે બ ંધનથી મૂકાય છે.
માણસ
સંગ્રાહક:—મુમુક્ષુ મુનિ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| ભગવાન મહાવીરની દર પ્રતિજ્ઞા illlll કરેમિ ભંતેને ભાવથી અર્થ
ભગવાન મહાવીરે પોતે સંસારની સંપૂર્ણ અસારતા સમજતા હતા. વળી તેમને જન્મથી ત્રણ નાના હતા તેમજ જેઓની સેવા કરવા માટે ઇન્દ્રો પણ હાજર રહેતા હતા છતાં આત્મસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તેમને પૂરું લક્ષ હોવાથી, તેમજ બાહ્ય જે દશ્ય જડ વસ્તુઓ તેનાથી આત્મસિદ્ધિ બની શકવાની જ નથી તેમ સંસારમાં અવારનવાર વિચારી રહ્યા જ કરતા હતા, તેથી જ આ દઢ પ્રતિજ્ઞા તેમને કરવી પડી હતી. જગતનો જે કઈ સંબંધ છે તે બંધનરૂપ છે એમ તેઓ માનતા હતા. સ્વસ્થપણામાં તેઓશ્રીને જે કોઈ પ્રશ્ન પૂછવામાં આવતા તેટલા જ પૂરતો ઉત્તર આપતા હતા કારણ કે તેઓ જાણતા હતા કે જ્યાં સુધી આત્માની પૂર્ણ સિદ્ધિ થાય નહિ ત્યાં સુધી પને ઉપદેશ આપે તે વ્યર્થ છે, તેથી ઘોર તપસ્યા કરી સાડાબાર વર્ષ સુધીનો મહાન પરિષહ આત્મસિદ્ધિને અર્થે જ સહન કર્યો હતો. આત્મસિદ્ધિ થયા બાદ ઉપદેશ આપતાં તેઓશ્રીએ કોઈને આગ્રહ કરેલ ન હતો કારણ કે તેઓ જાણતા હતા કે ઉપદેશ આપવો એ મારી ફરજ છે પણ જગતના જીવોને પરાણે ગ્રહણ કરાવવું એ મારી ફરજ નથી, કારણ કે દરેક જીવાત્માઓ પિતાની કર્મ અનુસાર જ પ્રવૃત્તિ કરી શકે છે, જેથી અમુકનારે કરવું જ પડશે તેવો આગ્રહ કદી કર્યો નહોતે, તે દ્રઢ પ્રતિજ્ઞા ઉપરથી જણાઈ આવે છે. ભગવાન મહાવીર અનુત્તર વિમાનવાસી દેવેનું સુખ પણ અનિત્ય છે તેમ સ્વયં જાણતા હોવાથી તેઓ ઇંદ્રિ, કષાય અને મનના વિષયમાં અને તે સિવાય બાદ્ય વસ્તુઓમાં (જડમાં કે કદાપિ ચિત્તને રાખતા ન હતા. શરીર અસ્થિર છે અને કાર્ય મોટું કરવાનું છે જેથી તેઓ ઉપદેશદ્વારે જણાવતા હતા કે હે ગોતમ ! એક સમય પણ નકામે જવા ન દે, તેને આત્મકથાણને માગે વ્યય કરે, એ જ તેઓશ્રીનું લક્ષ હતું. વળી તેઓશ્રીને સત્યજ્ઞાન, આત્માની ઉદાસીનતા (રાગદ્વેષ રહિતપણું) એ તરફ જ લક્ષ હોવાથી અને પરપ્રવૃત્તિ એ મેહ છે એમ જાણપણું થવા જ વૈરાગ્યની ભાવના થઈ હતી. જગતની જેટલી દશ્યમાન વસ્તુ છે તે આત્મા નથી, તેઓની ઉપર દષ્ટિ રાખવી તે જડભાવ–પ્રભાવ છે અને તેનાથી કોઈ પણ મોક્ષે જઈ શકે નહિ. વળી આત્મતત્ત્વ શું છે તે તેને સારી રીતે જાણતા 5 અને તે એ કે-આત્મા બુદ્ધિથી. ઇદ્રિાધી, કે મનથી મેળવી શકાય તેમ ન આવી અંતરની કડી વિચારણાથી જ તેમણે કરેમિ ભંતેના પાડ ઉો '
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
એક ૮ મે ]
કૃત્રિમ ભાતમાં ભાવા
કરમ ભ તેના ભાવથી અચકાય તે
ભગત!
કરું હું શું કરું છુ ? જવાબમાં સામાય. સામાયિક એટલે સમભાવ અને સવ્વ સાવજ ભેગ પચ્ચખ્ખામિ—સર્વ પાપવ્યાપારના ત્યાગ. કા પાપવ્યાપારને ત્યાગ ? તે કે ઇંદ્રિયે, કષાય અને મનને કર્મ બાંધવાના સ્વભાવ છે તેને સર્વથા ત્યાગ કરું છું. કયાંસુધી ? જાવજ્રજીવ —જીવું ત્યાં સુધી. કયા પ્રકારે ? તિવિહં તિવિહેણું—મણેણ વાયેણ કાર્યણ —ત્રણ કરશ અને ત્રણ ચેાગે-કરવુ, કરાવવુ અને અનુમોદવુ, મનથી, વચનથી અને કાયાથી (ઇંદ્રિચાથી ને કષાય વિગેરેથી) કરીશ નહિ, કરાવીશ નિડુ અને અનુમોદીશ નહિકરનારને સારા જાણીશ નહિ. મનથી, વચનથી અને કાયાથી હૈ સિદ્ધભગવન્ત ! તે સર્વ સાદ્ય યોગ એટલે પરણિત ( પુદ્ગળભાવ ) ચક્ષુથી દેખાય તેના ઉપર મેાહ કરીશ નહિ. પડિક્કમામિ-ટુ પાટે હતું છે. આત્માની સાક્ષીએ નિન્દુ છું, ગુરુની સાક્ષીએ ગો કરું છું અને અપાણું વાસિામતે બાહ્ય આત્માનો ત્યાગ કરું છું. બાહ્યાત્મા એટલે ઇંદ્રિયાના ત્રેવીશ વિષયામાં રાગદ્વેષ કરવા તથા કોઇ પણ પૌદ્ગલિક વસ્તુમાં પ્રીતિ કરવી વિગેરે. ઉપર મુજબની પ્રભુ મહાવીરની દૃઢ પ્રતિજ્ઞા જે કોઇ ભાવથી સમજી ગ્રહણ કરી ચિત્તને વિષે ધારશે તે જરૂર આ ભવદુ:ખના અંત કરી મેાક્ષસુખને મેળવશે. પુણીયા શ્રાવકનુ સામાયિક બે ઘડીનું હતું. પણ તે ઉપર મુજબનું હતું જેથી આપણે પણ સામાયિક ઉપર મુજબનું કરવુ જોઇએ. તા જ લેખે ગણાય. સામાયિક એટલે આત્માની સમતા, આત્માની સમતા બાહ્ય મમતાના ત્યાગ કરવાથી અને ઇંદ્રિયોના જય કરવાથી જ મળી શકે છે, તે સિવાય સમતા મળી શકતી નથી. ( તી કર મગવન્તાને “ ભન્તે ” શબ્દ ઉચ્ચારવાને હાતા નથી પરંતુ અહીં વાકયસ્પષ્ટતાની ખાતર જણાવવામાં આવેલ છે. ) મુમુક્ષુ મુનિ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
૨૦૧
રાષ્ટ્રપ્રેમીઓ માટે ખાસ વહીપૂજન
શ્રી ગાતમાય નમ:, શ્રી શારદાય નમઃ, પૂજ્ય દાદાભાઇ નવરાતું સ્વમાન હજો. કમાન્ય તિલક મહારાજની નિ`ળતા હજો. શ્રી ગોખલેજીની વિદ્વત્તા હો. શ્રી દાસભુના ત્યાગ હશે. શ્રી લાલાજીની લગની જો. શ્રી મોતીલાલની મહત્તા હશે. ડૉ. નસારીની નિખાલસતા હો. શ્રી વિઠ્ઠલભાઇ પટેલની ક્ષતા જો. વીર ભગતિસંહની દાઝ હશે. શ્રી જતીદ્રનાથની અચળતા હો. ખાનબહાદુર ગકારખાનની ખુદાઈ ખીદ
હશે. સરદાર વલ્લભભાઇ પટેલની વીરતા હશે. પૂજ્ય માલવીયાજીનું ભ્રૂણ હશે. તમ રહે. શ્રી ભારતમાતાની આરિવાદ .. ના થા નું જવાહરલાલજીનું સદ્ભાગ્ય હશે. શ્રી જે ખાદ્યુતી સદાઇ હો. પુણ્ય લોક ગાંધીજીની
હશે. શ્રી મહાસભાને મા વિજય
કચ્છી દશા ઓસવાળ પ્રકાશનું
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ વ્યહાર-લે કરી છે છે. લેખક–સાક્તક છે
( 15 )نجر
منهن
"કોઈ વખત આપણને ચીજ એટલી મુશ્કેલ લાગે છે કે આપણ હતાશ થઈ તેને છોડી દઇએ છીએ. બીજે વખતે એટલી સહેલી લાગે છે કે આપણે તેને પહોચી વળશું એમ આપણે ધારી લઇએ છીએ–બને વખતે અંતે આપણે નાસીપાસ
થઈએ છીએ." તુલનાશક્તિના પ્રમાણનું ભાન અને જ્ઞાન બહુ મહત્વની બાબત છે. ઘણા મનુષ્ય જીવનમાં–જીવન જીવવામાં પ્રમાણ જાળવી શકતા નથી. એ ખાવામાં કલાકે ગાળી નાખે શાખ સમારવામાં–વાલોળનાં નખી સવાંગ ઉતારવામાં કલાક ગાળે, એક પસે (ભૂરશી) દક્ષિણાને દશ માણસ વચ્ચે વહેંચવાનો હોય તેની તિતિક્ષામાં દોઢ કલાક પસાર કરી દેવિગેરે વસ્તુની તુલના, આવક–જાવકની તુલના અને શ્રમબદલાના હિસાબ જેને એમાં જાય તેને આ જિંદગીને કોયડો ભારે સુલભ બની જાય છે. જેમ પ્રમાણથી વધારે વખત ગાળો પાલવ નહિ, તેમ જ વસ્તુને છે. તેથી વધારે સહેલી ધારી લેવી પણ પાલવે નહિ. આખું ઘર રંગવાનું કામ માથે લેવું હોય તે બાર દિવસના કામને બે દિવસનું ગણાં સદામાં નુકસાન કરનારા ઘણા જોયા છે. અનુભવથી માણસમાં અક્કલ આવે છે, પણ ઘણી મોડી આવે છે અને કેટલાક તો એવા પણ જોવામાં આવે છે કે આખી જિંદગીને મોટા ભાગ પસાર કરે પણ એની તુલનાશક્તિ ખીલતી જ નથી. એની અતિશયોક્તિ અને એટલી જ વિચિત્ર લાગે છે અને બેદરકારી કે ઉપેક્ષા પણ હાસ્યજનક હોય છે. અનુભ કે અભ્યાસ આવા પ્રકારના માણસને માટે નિરર્થક થઈ જતા હોય એમ સહેજે લાગે કે
એટલે એમ લાગે છે કે ખૂબ વિચારણાપૂર્વક તુલનાશક્તિને ખીલવવી જોઈએ કે તેની સાથે શઢ નિર્ણય પર આવવાની આવડત આવી જવી જોઈએ. એક બાબત એ પડે કે તુરત જ તેને અંગે ક્ષણવારમાં નિર્ણય કરતાં આવડવો જોઈએ. નહિ તે એક ધી પાવું તેના વિચારનિર્ણયમાં ઘીનાં આંધણ બળી જાય અને ઘી જ ખલાસ થઈ ?' વસ્તુ હોય તેનાથી અઘરી ધારવી ન જોઈએ અથવા નબળી પિચી ગણી તેમાં ઝડપાઈ : ન જોઇએ. જરા દાતાથી કામ લેવામાં આવે તે આ તુલનાશક્તિનું શાસ્ત્ર હસ્તાક જેવું થઈ જાય તેમ છે.
બાકી જેનામાં આ જ્ઞાન આવતું નથી તે હાર ખોઈ બેસે છે. શ્રીપાળ ધનઅા ધારી ઘેર બેસી રહ્યા હોત તો આયોના સ્વામી ન થાત. ધવળશેઠ એ શ્રી મારવાના–ચે પડવાના કાર્યો ની ગણતરીમાં છે એટલે સાતમા માળથી જમીન પડ્યા. આવડત નંગના લેખ કે ના ! .લ થાય છે, અને જે વગર કામ જાય લેન ! ડાબે આખરે છે પડે છે. આ પાનું સંયોગ, સાધન, શનિ, અભ્યાસ
મી છે. કે - છે વધારે :તી ગતી એક , બોછે ને
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
વવવાર કરાશે.
થાય એટલે પરિણામમાં ' ઇ ડ ા લાગે છે અને પછી માદા મેડા વિમા થા છે તે અર્થ વગરની છે. કાળ માણસ વસ્તુનો ગણતરીમાં કે પીછાનમાં અત્યુક્તિ કે પતિ થવા ન દે એમાં જીવનની ફતેહની પદ્ધ ચાવી છે. એ પ્રાપ્ત કરવામાં કૌશલ્ય છે.
"Sometimes things appear to us so difficult that we are dia:intell; at other times so easy that we think we are equal to them; and thus iu either case ive fail. ” (25-1-37) E.
( ૧૦૫ ) પારકાની છેતરપીંડી ખરાબ છે; આત્મવંચના તેથી વધારે ખરાબ છે.
આપણી પાસે પૈસા ન હોય. છતાં ધનવાન દેખાવાને પ્રયાસ કરીએ એ શા માટે ? આપણી પાસે બેવડ ન હોય છતાં વૈભવશાળી હોવાને દેખાવ જળવા દેવું કરીને પણ ઉગ્નસમારંભમાં મોટા માંડવા બંધાવીએ. નાત જમાડીએ, નર્તકીઓ નચાવીએ એ શા માટે? ભાષણ કરતાં આવડતું ન હોય, લખતાં પણ આવડતું ન હોય અને છતાં અન્ય પાસે લખાવી આપણા તરીકે જાહેર કરવાના કેડ થાય—એ શા માટે ?
આ સર્વ શું સામાની આંખમાં ધૂળ નાખવા માટે કરતાં હશું ? એવી રીતે ધૂળ નાખી શકાય છે ખરી છે અને નાખેલી ધૂળ ઓગળી જાય અને આપણે સાચા આકારમાં ઉધડ પડી જઈએ ત્યારે આપણે જ કેવો થાય છે ? એની કદી કલ્પના પ્રથમથી કરી ધય છે ? અને ધારે કે સામાને છેતરવાની બાજી પાસ પણ થઇ ગઈ અને તમને પેટી આબરૂ કે અગ્ય લાભ પણ થયે તો તેથી પણ શું ? સામાને છેટે રીતે ઉતારવાની કતિ થાય એ આપણો વિકાસ અટકાવનાર થાય છે, એટલું જ નહિ, પણ તેને બદલે વિકાસ થાય છે એમ લાગે છે. મળેલ બેટી આબરૂ ટકતી નથી અને ધન કેદને ત્યાં
કરીને રહ્યું નથી અને અંતે તો માન, પ્રતિકા, ધન અને સર્વરવે મૂકીને ખાલી હાથે ૨ા જવાનું છે–આ નક્કી વાત છે. અંતરાત્માને પૂછો, સાફ હૃદયથી જવાબ લે
લે અન્યને છેતરવાની વૃત્તિ સાથે અંદર ધડકારા-ધબકારા થશે. બાકી અંદર ચેતનજીને - પાડી દીધા હોય અને તેના પર કામક્રોધાદિ અંતરિપુઓનું સામ્રાજય જમવા દીધું છે તેવાઓને માટે તે કાંઇ સવાલ નથી.
આ તે પરને છેતરવાની વાત કરી. પણ પ્રાણી આત્માને–પોતાની જાતને પણ તરે પ્રથમ દંભ કરી ખાટો દેખાવ કરે અને પછી બોટો માનમરતબ વધે એટલે પિતામાં કઈ છે એમ માનતા માનતાં અંતે સાચે માની લે છે. ઘણી વાર અન્ય કોઈ જનાર એવા સંભ્રમમાં પડી લીધેલ નિયમો , બધેલ છેરણ ઉપર પાણી ફેરવે છે. સાચી પ્રશંસાથી ફલાઈ જાય છે અને પિતાનો ગોટો ચાલ્યો જશે એવા મલિન વિચારથી જાય છે. એ જગતને મુખ માને છે અને પોતાના ડહાપણના નાના રાજ્યમાં વિલાસ - પિતામાં ન હોય તે છે એમ માનવું એ મોટામાં મોટી આત્મવંચના છે અને એ * ચહે તેને કાંઠે આવવાને જરા પણ સંભવ રહેતો નથી.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
t,
Speo,
ઉપશન અને ક્ષય
૨૦૦૮ ૦૦૦, ૦૦૦૦૦૦૦e, GES જ્યારે આ જીવે ચારિત્રગેડનીય કર્મનો વિનાશ કરવા માટે શ્રેણિ માંડે છે ત્યારે ઘણે ભાગે પ્રથમ ઉપશમણિ માંડે છે અને પછી ક્ષપકશ્રેણી જ્યારે આત્મબળ વધે ત્યારે માંડે છે. ઉપશમણિમાં મેડનીય કર્મને ઉપશમ થાય છે. બીજે કમને તો ઉપશમ થતા જ નથી. બાકીના ત્રણ ઘાતિકને ને મેહનીય મળી ૪ કર્મોનો ક્ષયોપશમ થાય છે. ચાર અઘાતિકને ક્ષપશમ પણ થતા નથી. ઘાતિ અદ્યાતિ મળી આઠે કર્મોનો ક્ષાયિક ભાવ થાય છે અને જ્યાં સુધી તેનો ક્ષય ન થાય ત્યાંસુધી આઠે કમ દયિક ભાવે વર્તતા હોય છે.
આ હકીકત તો પ્રસંગે લખી છે. આ લેખ લખવાનો હેતુ શારીરિક અને આત્મિક વ્યાધિના ઉદય પ્રસંગે પ્રથમ તેને ઉપશમ થાય છે અને પછી ક્ષય થાય છે તે બતાવવાનો છે. કેઈપણ શારીરિક વ્યાધિના ઉદય પ્રસંગે જ્યારે વૈદ અથવા ડોકટરને બોલાવવામાં આવે ત્યારે પ્રથમ તે વૈદ કે ડોકટર વ્યાધિને ઉપશમ કરવાનો પ્રયોગ શરૂ કરે છે કે જેથી વ્યાધિથી થતી વેદના વિગેરે શાંત થાય અને વ્યાધિ આગળ વધતો અટકે પ્રારંભમાં વ્યાધિનો ક્ષય કરવાને પ્રયત્ન કરતા નથી. પિતાના ઔષધવડે જ્યારે વ્યાધિની વેદના ઉપશમે, વ્યાધિવાળા મનુષ્યના ચિત્તને કાંઈક શાંતિ થાય, વેદ કે ટૅકટર ઉપર વિશ્વાસ બેસે ત્યારપછી તે વ્યાધિના ક્ષયને પ્રવેગ શરૂ કરે છે. ઉપશમ કરવાનું ખાસ કારણ વ્યાધિગ્રસ્ત મનુષ્યના ચિત્તને કાંઈક નિવૃત્તિ-શાંતિ કરવાનો છે અને તેને લગતા પ્રયોગ પિત તે વ્યાધિનો ક્ષય કરી શકશે એવી વેદ કે ડોકટરના મનમાં પ્રતીતિ થાય છે-દદીને તેની ઉપર વિશ્વાસ બેસે છે.
અન્યની છેતરપીંડી કરવી એ ખરાબ જ છે, પણ આત્મવંચના તો ભંડામાં મૂડી દંભ, કપટ અને લુચ્ચાઈ એના આવિર્ભાવ છે, પણ એનું મૂળ કાં તો લોભમાં અને છે: ભાગે અભિમાનમાં હોય છે. વંચક પ્રાણની પ્રગતિ ખલાસ થઈ જાય છે. પ્રસંગ . ત્યારે તદ્દન સરળ રહેવું, સાચી વાત એ રીતે કહેવી, નિર્ભેળ સત્ય કહેવું અને જીવ" ઉદા સમજવી એ કર્તવ્ય છે. પારકાને છેતરનારને પોટલે અંતે ધૂળ જ રહે છે છે. તો તને છેતરનાર તે પાસ્તવિક ને પરભાવ માં જીવે છે. એનામાં સ્વત્વે કે
T
esisither is one though, to deceive ourselves :
PET TS - . ( - - For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મે. ઉપશમ અને લય.
૨૭૫ કોઈ પણ વ્યાધિનો લય કરવાનું મૂળ ઉમૂલન કરવાનું કામ સહેલું નથી, તે કામ મુશ્કેલ છે; પરંતુ વ્યાધિના વિનાશની મુદત વ્યાધિ પરત્વે જુદી જુદી-ઓછીવત્તી હોય છે. સામાન્ય વ્યાધિ થોડા વખતમાં ફર થઈ જાય છે ત્યારે વિષમ વ્યાધિ માટે વધારે વખત લાગે છે. તે પ્રસંગે વૈદ કે ઑકટરનું પ્રથમ કામ વ્યાધિને વધવા ન દેવાનું છે. થયેલ વ્યાધિ વૃદ્ધિ પામતે અટકે તે ત્યારપછી તેનો વિનાશ કરવાનું કામ સરળ થાય છે અને જે વ્યાધિનું નિદાન બરાબર થયું હોય, તેના નિવારણને એગ્ય ઉપચારો-ઔષધ વિગેરે શરૂ કરેલ હાય, વ્યાધિવાળા મનુષ્ય વેદ કે ડોકટરની સૂચના અનુસાર જ વર્તન કરતે હોય, પથ્ય પાળવામાં સેંદ્રિયને કબજે રાખવામાં તત્પર હોય તે વ્યાધિ ધાર્યા કરતાં ઓછી મુદતમાં દૂર થાય છે અને વૈદ કે ડોકટરને યશ મળે છે. વ્યાધિ વિરામ પામેલ જણાય ત્યાર પછી પણ અમુક વખત તે વેદ કે ડોકટરની સૂચના અનુસાર જ વર્તવાનું હોય છે. તદનુકૂળ વર્તે તેને જ વ્યાધિન ફરી ઉથલ થતો નથી.
આ તે શારીરિક વ્યાધિની વાત થઈ તેના નિવારણ માટે તે ગરીબ કે શ્રીમંત પોતપોતાની શક્તિ અનુસાર પ્રયત્ન કરે જ છે અને થયેલ વ્યાધિ ઓછીવત્તી મુદતે વિરામ પણ પામે છે. અહીં તે ખાસ હેતુ આત્મિક વ્યાધિને અંગે ઉપરની હકીક્તને ઉપયોગમાં લેવાનું છે. આ આત્માને અનાદિકાળથી ક્યા કયા વ્યાધિ લાગેલા છે ? તેમાં ફેરફાર શું થયે છે ? વ્યાધિ વધ્યા છે કે ઘટ્યા છે ? તેના નિવારણ માટે કોઈ પ્રયાસ કર્યો છે કે નહીં ? એ આત્મિક વ્યાધિના વૈદ કોણ છે ? આ વ્યાધિ આ આત્માના ખ્યાલમાં આવ્યા છે કે એ તે પિતાને વ્યાધિ વિનાને જ માને છે ? આ બધી બાબતો વિચારવાની છે.
અનેક મનુષ્ય તે પોતે વ્યાધિગ્રસ્ત છે એમ માનતા જ નથી. એટલે પછી એને તો ઉપચાર કરવાની ખંત કે ચીવટ શેની જ હોય ? જેઓ ગુરુમહારાજના ઉપદેશથી કે સારા પુસ્તકોના વાંચનથી કાંઈક સમજે છે તે જાણે છે કેઆ આત્માને અનાદિકાળથી કર્મજન્ય અનેક વ્યાધિઓ વળગેલા છે. તે સહજ ઓછાવત્તા થાય છે પરંતુ તે વ્યાધિનો ઉદય ઇંદ્રિના વિષયે ને કષાના સેવનરૂપે થાય છે ત્યારે પાછા નવા કર્મો બંધાય છે. આ વ્યાધિઓ પ્રથમ તેં સમજાવા જ મુશ્કેલ છે, સમજાયા પછી તેના નિવારણ માટે ચીવટ જાગવી મુશ્કેલ છે, ચીવટ થાય તે તો તેના ઉપચાર શોધ, ઉપચારકારકને શોધે અને થોડે ઘણે અંશે પણ વ્યાધિનું નિવારણ કરે. આ વ્યાધિઓના નિવારણના પરમ આપધ તરીકે શાસ્ત્રકારે જ્ઞાન, દર્શન ને ચારિત્ર જ બતાવેલા છે. જેને ઉપમિતિકાર
માએ તપ્રીતિકર પાણી. વિમલલેક અંજન અને ચારિત્રરૂપ પરમા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધી જે કમ પ્રકાશ
[ કાર્તિક નામ આપેલ છે. આ ત્રણે પધો અનેદ્ય છે અથાત્ જે તેનું યથાસ્થિત સેવન કરવામાં આવે છે તે અવશ્ય અનાદિકાળના જીવ સાથે લાગેલા કમજન્ય વ્યાધિને રર કરનારા છે. એમાં કિચિત્ પણ સંશય કરવા જેવું નથી, પરંતુ તેનું સેવન કરવું તે આ સંસારમાં ખુંચેલા પુળાનંદી બની ગયેલા અથવા કંચન-કામિનીને જ સારભૂત માનનારા પ્રાણીઓને માટે મુશ્કેલ હકીકત છે. એને અંગે ઉપમિતિભવપ્રપંચ કથામાં તેમજ વેરાગ્યક૯૫લતા વિગેરેમાં ઘણો ઉપદેશ આપે છે. તે બધા અહીં લખી શકાય તેમ નથી. અહીં તે ખાસ મુદ્દે એ જ છે કે–આ આત્માને લાગેલા વ્યાધિની આત્માને પીછાન થાય, પિતાને વ્યાધિગ્રસ્ત સમજે, તેના ઉપચાર માટે ચીવટ થાય, તે વ્યાધિના નિવારણ કરનાર વૈદ તરીકે સદ્ગુરુને ઓળખી તેની ઉપાસના કરે, તેની દેશના સાંભળે અને તેઓ બતાવે તે ઉપચાર કરે તે જરૂર વ્યાધિ ઉપશમે. એ ઉપચાર કરવાથી પ્રથમ તે વ્યાધિ વધતા અટકે. અત્યારે તે અનંત કાળના લાગેલા વ્યાધિને આ આત્મા વિષયકષાયના વનવડે ઊલટા વધારી રહ્યું છે. જે અંતરચક્ષુવડે જોવામાં આવે તે સમજી શકાય કે આ મનુષ્યભવમાં જન્મ લીધા પછી તે વ્યાધિને ઊલટા વધાર્યા છે. હવે “જાગ્યા ત્યાંથી સવાર ” ગણી સાવચેત થઈ જા અને તે અસહ્ય વ્યાધિના નિવારણ માટે શાસ્ત્રોમાં કહેલા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમેઘ ઔષધનું સેવન કર, કુપથ્યને તજી દે, સંસાર પરની આસક્તિ ઘટાડ, સંસારના સર્વ સંગને વિયેગના અંતવાળા જાણી તેના સાગમાં આસક્ત ન થા અને તેના વિશે શેકગ્રસ્ત ન થા. આ પ્રમાણે પ્રવૃત્તિ કરીશ તે વ્યાધિ વધતા અટકશે એટલું જ નહીં પણ થોડે ઘણે અંશે ક્ષય પામતા જશે. તેને પરિણામે આ આત્મા તદ્દત નિરોગી થઈ, અવિનાશી અને નિરાબાધ એવા સુખને પ્રાપ્ત કરશે.
આ મનુષ્ય ભવમાં જ આત્મિક વ્યાધિનું ખરું નિવારણ થઈ શકે તેમ છે. જ્ઞાન, દર્શન ને ચારિત્રરૂપ પરમષધનું સેવન મનુષ્ય ભવમાં જ યથાર્થપણે થઈ શકે છે. તેવા અમૂલ્ય મનુષ્ય ભવને પામીને જે આત્મિક વ્યાધિ વધતા અટકાવવાને ઉપશમ કરવાનો અને પ્રાંતે ક્ષય કરવાને ગ્ય રીતે પ્રયાસ કરે વામાં આવે તે જરૂર તે શક્ય છે. ગુરુનો યોગ મેળવી, તેમના વચનામૃતન પાન કરી તેમજ ઉત્તમ પ્રકારના આત્મોન્નતિ કરે તેવા શાસ્ત્રોનું વાંચન ક આત્મિક વ્યાધિઓને ઓળખી તેના નિવારણ માટે બનતા પ્રયત્ન જરૂર કલ્પ કે જેથી આ જિંદગી પણ સફળ થાય,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આનંદના સામ્રાજ્યમાં ;
મનુષ્યના જીવનમાં કેટલીક વસ્તુઓ અંત માની જાય છે. તેમાં આનના પણ સમાવેશ થાય છે. આનંદી મનુષ્ય સાને પસંદ પડે છે. આનંદી બાળકને જોઈ ગમે મને રમાડવાનું મન થશે. આનંદજનકે ઋતુ તેને માણવા આપણું મન લલચાશે. આનંદી વાર્તાલાપ ચાલતા હોય તો તે સાંભળવા અગત્યનું કામ પણ પડતું મૂકી દેવાય છે. આ પ્રમાણે આનંદનું પ્રભુત્વ ઓછેવત્તે અંશે આપણું સૌના ઉપર ચાલે જ છે.
દિવસ ઊગે મનુષ્યની કેટલીયે પ્રવૃત્તિઓનો જે આંક મૂકીએ તે જણાશે કે તે સર્વ આનંદપ્રાપ્તિ અર્થ જ હોય છે. અલબત્ત, તેમાં ભિન્નતા હોઈ શકે છે.
નિરાનંદી સ્ત્રી, પુષ્પ, બાળક કે પશુ પંખી, કોઈને પણ પોતાના તરફ આકર્ષ શકશે નહીં. રડતી સુરત જેવા માણસે કાને પસંદ પડે ?
એક લેખકનું એ વાસ્તવિક કથન છે કે “હાસ્યરસના લેખકનું જગત મહાન ઋણી છે, કારણ કે તેવા લેખકોના લેખે એ સર્વત્ર શાકને કાપવામાં અને આનંદને પ્રસરાવવામાં મહાન ફાળો આપ્યો છે.” - આનંદ મેળવવા માટે સૌથી પ્રથમ તે ભૂમિકા તૈયાર કરવાની જરૂર રહે છે. જેમ સુંદર ચિત્ર કાઢવા માટે પ્રથમ દીવાલને સાફ કરવી પડે છે તેમ. અહીં એ ભૂમિકા કઈ છે આનંદગ્રાહી દષ્ટિ બનાવવી છે. કેટલાક મનુષ્ય એવી જ પ્રકૃતિના હોય છે કે તેઓ વસ્તુની સફેદ બાજુ જોઈ જ ન શકે. પરંતુ સદા બ્રાહી દટના કારથી વસ્તુની શ્યામ બાજુ જ જોયા કરે. ત્યારે આનંદી મનુએ એ જ વિષયમાંથી સારગ્રાહી દષ્ટિના કારણે સુંદર તત્વ મેળવી આનંદ પ્રાપ્ત કરે છે. દા. ત. શિયાળામાં ખૂબ ઠંડી પડતી હૈય, મેર પુષ્કળ તુષારધુમ્મસ વરસતે હોય, જલાના નીર હિમ જેવા શીતળ અને મોઢામાં ન જતા હોય તે વખતે નિરાનંદી મનુષ્ય તેમાં પ જ ભાળશે. તે એમજ વલેપાત કર્યા કરશે કે “આ ડીએ તો કેર વર્તાવ્યો છે. પાણી તો પીવાતું જ નથી. દિવસ એટલે કે થાય છે કે તમાં ભલીવાર જ નહીં. કશું કામકાજ બની શકતું જ નથી. ઠંડીને લીધે કોચલાની માફક - કોચાઈ જવું પડે છે. ડુંટીયા વાળીને પડયું રહેવું પડે છે.' ઇત્યાદિ વલોપાતના વાક તેના મોઢામાંથી નીકળ્યા કરશે. તેનો પ્રતિપક્ષી એટલે કે આનંદી મનુષ્ય એ જ ઋતુમાંથી સાર કહે છે કે રાત્રીએ ખૂબ લાંબી થતી હોવાથી એ દેડીયુક્ત યામિની અને પથારીમાં પ્રાપ્ત ૧ના ઉિષ્મા એને ખૂબ શાન્તિપ્રદ લાગે છે. સવારે અને રાત્રે ડી વખતે સઘડીઓ કરી ના આસપાસ ઘરના આશ્રિતજનોનું કુંડાળું બેસી જાય છે અને તાપ લેતાં લેતાં નદી વાતોના તડાકા ચાલે છે. પ્રભાતના ઠંડા પ્રહરમાં વનરાજીના લીલા સાળુ પર બી ડિતાં ઝાકળના બિઓ જે તેને મેનીની કાવ્યમયતા ફરે છે.
એક આનંદી શિક્ષક બી ! દશ શિક્ષક કરતાં વધુ રસ ભણાવી શકશે. એક આનંદ * બાળકને એટલા સરસ સંસ્કાર પાડી શકો કે જેથી તેના જીવનની ગમે તેવા "મમાં પણ તે શોકાતુર ન બને.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લેખક 'કેટલીક એવી વ્યક્તિ
માં આવે , કે જેએનું શું ? જોઈએ ત્યારે આ પ્રહર અને નાશ પાક મત ફરકાવતું જ જાય. એથી લેવા મુખને કમળાની ઉપમા અપાવ્યું છે. આવા આદી ભાવની અસર જોનાર પર થયા વિના રહેતી જ નથી. તેનાથી વિરુદ્ધ કરવા કે એવા માણસના પરિચયમાં પ આવવાનું બન્યું છે કે-જેનો ચહેરો સદાકાળ રોકાત્ત અને તપ્ત થયેલ જ હોય. અને મનુષ્ય કયાંય પણ પ્રિય થઇ પડતા નથી.
આનંદી જ રડતીસુરતને પણ હસાવો. વિષાદગ્રસ્ત વાતાવરણને પણ આનંદની છાળાથી ભરી દેશે.
આનંદ એ વસ્તુતઃ આત્માને જ સ્વભાવ છે. એટલે નિજ સ્વભાવે તરફ આમ આકપાય તે દેખાતું જ છે, તેથી જ આનંદ એ સવ જનપ્રિય હોય છે. આત્માને સત્-ચિતઆનંદમય કહ્યો છે, એ ઉપલી વાતનું સમર્થન કરે છે.
રોગનું પરમ ઔષધ આનંદ છે. એ વાતની બહુ ઓછા માણસોને જાણ હોય છે. દવા એ તે મામુલી વસ્તુ છે. પણ આનંદ એ એવું ઉત્તમોત્તમ રસાયણ છે-રોગનાશક ઔષધ છે કે તેનો ખરો ખ્યાલ તેના અનુભવીને જ આવી શકે છે.
રોગીની આસપાસ આનંદી વાતાવરણ–વચ્છ વાતાવરણ ગોઠવો, આનદી સ્વભાવના હસમુખા મિત્રો ગોઠવા, આનંદ ઉત્પાદક રમત ગોઠવા, આનંદી વાતાએ યોજે અને પછી તપાસ કે બિમાર મનુષ્ય તેની બિમારીને વિસરી જાય છે કે નહીં ? આનંદી વૈદ્ય વગર દવાએ જ અધું દઈ નાબૂદ કરી શકે છે. તેનું એક જ હાસ્ય-તેનું એક જ પ્રોત્સાહન દર્દીમાં નવી આશાનો સંચાર કરે છે–દ માં વળતા ભાવે આવે છે.
આમ આનંદ એ પરમ સુખરૂપ છે, એ આનંદ પ્રાપ્ત કરવાની કળા સંપાદન કરવી જોઈએ. તેને માટે આટલા કાનૂન અવશ્ય પાળવા જોઈએ-“ સદા સ્મિત ફરકાવતો ચહેરો રાખવો જોઈએ. પ્રત્યેક વસ્તુની સફેદ બાજુ અવલેકવી જોઇએ. મગજ પરનો કાબુ કદી ગુમાવવો ન જોઈએ. આનંદી મિત્રો વચ્ચે વસવું જોઈએ. સદા આનંદ યુક્ત વિચારો કરવા જોઇએ. શેકના વિચારોને તિલાંજલી આપવી જોઇએ. ચીડીયાપણાને તે આનંદના સત્તામાં હદપારી જ છે. એટલે તેને તો બહારથી નિષેધ કરીને જ આનંદની સરહદમાં પ્રવેશ કરવો જોઇએ.
ચીડાય માણસ પુષ્પમાંથી પણ સુગંધ નહીં ગ્રહણ કરે, તેના નસીબે તે કાંટ. લાગ્યાને કકળાટ જ હશે; જયારે આનંદી માણસ ઘટીના અવાજમાંથી પણ સંગીનની મજા માણશે. આ પ્રમાણે ઉત્તમ વસ્તુમાંથી પણ એક વ્યક્તિ દઝિકના કારણ સારને બદલે અસાર કાઢો. તેથી વિશ્વ યુદષ્ટિવાને મનુષ્ય અસાર-નજીવી બાબતમી પાન નંદજનક - શહગ કરો.
ચોડા મા સર્વ વાતુરબા તેનો રદ્દ જ જગાશે ત્યારે માનદ મા" . . ! એક જ જશે. તેને એક નદી છે. રાત્રે ચન્ટ મને તારા . '
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ૯ ના
અનુ. સમાન્યમાં
ખોદ કરશે, અને સર્વત્ર સાયંસ વિનાનો માને છે. નકકીને મનુષ્ય ધૃત્યો પર રકની કલ્પના ના કરીને પુરુષો કરશે. તેત. હૃદયમાં ૬.૮ અને સોદામાં કકળાટ જ હેરો,
આપણે આનંદના ગુણાને સારી રીતે તૈયાર પણ ન કરો એક જ પ્રકારનો નથી કા રાકતા. વ્યક્તિોને આશ્રીને તેની તમતમતા ભિતા રહ્યા કરે છે. તેથી એ જોવાનું રહે છે કે-આનંદ કયા પ્રકારો છે : મુખ્યત્વે આનંદના બે પ્રકાર પાડી રોકાય : એક સદ્રેષ આનંદ અને બાળે નિર્દેવ આનંદ. પ્રથમના આનંદ અન્યને દુઃખદાયી ડાઇ ત્યાજ્ય છે અને બાન પ્રકારનો આનંદ નિર્દોષ વદ તેનો ભાગ કરવાનો સોને પૂર્ણ પણે જન્મસિદ્ધ હક્ક છે. શ્રીમદ્ રાજચન્દ્ર “ અમુલ્ય તત્ત્વ વિચાર ’’તો સુંદર કાવ્યમાં લખ્યું છે કે—
નિર્દોષ મુખ નિર્દોષ આનંદ, ત્યા ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન જેથી. જજીરેથી નીકળે.
76.
અર્થાત્—દિવ્ય ક્તિમાન આત્મા કાંઈામાં સપડાયેલ છે તે મુક્ત ચ શકે તેવા કોઇ પણ નિર્દેવિ સુખને, તેવા કાર પણ નિર્દેવ આનંદને-સુખાનંદને ગમે ત્યાંથી પણ ! મેળવો. આ ધ્યેય નજર સન્મુખ રાખનારને ત્યાં સદા આનંદના વાળ વાગ્યા કરે છે. વાચક મિત્રો ! આનંદના આ લેખને વાંચી આનંદને વિકસાવવા પ્રયત્ન કરશે.
રાજપાળ મગનલાલ ગડારા
વચનામૃત
૧ પરમાત્માનો આભાર માન કે તારા પગ સહીસલામત છે. જોઇને ચાલ કે તારા આત્માને ઉન્નતિના માર્ગ મળે.
૩ નીતિથી ચાલ કે તારા આત્મા શુદ્ધ અને પવિત્ર બને.
૪ કાર્યં ઘણાં છે, વખત થોડા છે માટે સમય ગુમાવીશ નહિં.
૫ તારી હાજરીથી પારકાને હરકત નથી થતી કે કેમ ? તે સંભાળતા રહે.
૬ હમેશાં કુદરતના પવિત્ર નાટક જોતા રહે કે જેથી તને મેધ મળતા રહે.
૭ જી સારાં કામે! કરવા માટે સમય છે માટે ખુશાલીથી જાગૃત થા.
• સારાં કામ કરવા માટે જલદી ઊઠ-ઊભા થઇ જા.
For Private And Personal Use Only
“ હમેશાં સીધા રસ્તા લેવાના નિયમ રાખ.
” મન સાફ હાય તા જગતની પૂરી ચચાથી ડરવું નહિ, પણ જો મન સાફ ન હોય તો તેવી અ! ચચાથી ડરવું એ પુરુષનું કર્તવ્ય છે.
અસીચ'દ કરસનજી રોડ
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેરુપર્વતની રચના
શ્રી ભાવનગરમાં શેઠ નાણજી ભાણાભાઈના સુપુત્ર ભાઈ ગોપાળજી તથા મણિભાઈએ મોટા દેરાસરની અંદરના મંડપમાં મેરુપર્વતની રચના કરી, ઉજમણાના છોડ બાંધ્યા અને આ શુદિ ૧ થી અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. શુદિ ૬ ઠે હોટું સ્વામીવછળ કર્યું. આ પ્રસંગમાં કરેલી મેરુપર્વતની રચના તરફ દષ્ટિ કરતાં તેની અંદર શું શું જોઈએ ? તે હકીકત ટુંકામાં સમજાવવાની જરૂર લાગે છે. વિસ્તાર તો ક્ષેત્રસમાસ, લોકપ્રકાશાદિ ગ્રંથોમાં ઘણે છે પરંતુ તે સુલભ્ય ન હોવાથી અહીં કાંઇક જણાવવાનું ઉચિત ધાર્યું છે.
મનુષ્યક્ષેત્રમાં-અઢીદ્વીપમાં એકંદર પાંચ મેરા છે. તેમાંથી મને જંબુદ્વીપ સંબંધી મેસ કે જે નાભિને સ્થાને છે તે એકંદર લાખ જન ઊંચે છે, પરંતુ તેમાંના એક હજાર રોજન પૂરતો તે જમીનમાં છે, નવાણુ હજાર યોજન જમીન ઉપર છે. તેના ત્રણ વિભાગ છે. જમીનથી ૫૦૦ જન ઊંચે નંદનવન છે તે ૫૦૦ એજન પહોળું વર્તુળાકારે છે, તેનાથી ૬૨૫૦૦ એજન ઊંચે જઈએ ત્યારે સોમનસ વન આવે છે, તે પણ પ૦૦ એજન વર્તુળાકારે છે. તેનાથી ૩૬૦૦૦ વેજન જઈએ ત્યારે પાંડુકવા આવે છે. ત્યાં મેરુપર્વતની લંબાઈ પહોળાઈ એક હજાર યોજન છે પરંતુ તેના મધ્યમાં નીચે ૧ર યોજન અને ઉપર જ એજન લાંબી પહોળી ને ૪૦ જન ઊચી ચલિકા હેવાથી પાંડુકવન ૪૯૪ યેાજન વર્તુળાકારે છે. આ મેનું નામ સુદર્શન છે.
મેરુપર્વત જમીન ઉપર દશ હજાર યોજન લાંબો પહોળો છે ને ઉપર એક હજાર યોજન લાંબો પહોળે છે, તેથી ૯૯૦૦૦ પેજને ૯૦૦૦ જન ઘટે છે એટલે કમસર ૧૧ યાજને એક જન ઘટાડવું. જમીન ઉપર તેની ચારે દિશાએ ભકશાળવાન છે. તે વન પૂર્વ ને પશ્ચિમે રર૦૦૦ એજન પહેલું છે. લંબાઈમાં મહાવિદેહ ક્ષેત્રની પહોળાઈ પ્રમાણે છે. ઉત્તર દક્ષિણ ૨૫૦ એજન પહોળું છે. ત્ય લંબાઇમાં મેરુ પાસે ઓછું ને આગળ વધતું છે. મેરુપર્વતના ચારે વનમાં ચાર દિશાએ એકક મળી ચાર ચાર શાશ્વત ચેત્યો છે અને લિકા ઉપર એક છે. કુર ૧૭ શાશ્વત ચઢ્યું છે. ભદ્રશાળ વનમાં આઠ રિકૂટ છે. ચાર ઈંદ્રના પ્રાસાદે છે. તેની ફરતી ૧૬ વાવડીઓ છે. નંદન વનમાં આઠ ઉર્વલકની દિશાકુમારિકાન આઠ ફુટ છે તે પ૦૦ એજન ઊંચા છે અને બાળ નામનો એક સહસ્ત્રકૂટ છે ત્યાં પણ વિદિશામાં કહેલા ચાર ઈદ્રના પ્રાસાદ ફરતી ૧૬ વાવડી છે. તેમને વનમાં ૪ વિદ્વાયતન, ૪ ઇંદ્રના પાસાદ ને ૧૨ વાવ છે. પદક વનમાં સિમ
* - શારે દિશાએ અર્ધચંદ્રાકારવાળી ચાર જિનજાભિષેક
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કપર્વતની રચના છે. તેની ઉપર ઇવ ને પદિ ને ઉત્તર દકિ એકેક જિનજન્માનિક સિંહાસન છે. તેની ઉપર જ સપનાં જના તીર્થ કરનો જન્માભિષેક થાય છે. પૂર્વે ને પશ્ચિમે પાંડુકલા ને રકતકંબલા નામની શિલા છે. તેની ઉપરના બે બે સિંહાસન પર મહાવિદેહ ક્ષેત્રમાં પૂર્વ કે પશ્ચિમે જન્મતા ચાર તીર્થકરોને જન્માભિષેક એક સાથે થાય છે અને દક્ષિણ તથા ઉત્તરે અતિiડુકંબલા અને અતિરક્તકંબલા નામની શિલા છે તેની ઉપર એક એક સિંહાસન છે. ત્યાં ભરત ને એરવતક્ષેત્રમાં જન્મતા એકેક તીર્થકરોને જન્માભિષેક થાય છે. એ શિલાઓ પાંગશે જન લાંબી ને રપ૦ એજન પહોળી છે.
પાંડુકવનમાં વિદિશામાં ધર્મ ને ઇશાન ઇંદ્રના બે બે પ્રાસાદો છે. તેની ફરતી ચાર ચાર વાવડીઓ હોવાથી કુલ ૧૬ વા છે.
તેની નીચેના મનસ, નંદન અને ભદ્રશાળ વનમાં ચારે દિશાએ ચાર ચાર સિદ્ધાયતને, ચાર વિદિશામાં ચાર ઈંદ્રના પ્રાસાદો ને તે જ પ્રાસાદની ફરતી ૧૬-૧૬ વાવે છે. ભદ્રશાળ વનના ચાર ગજદેતાઓ અને સીતા-સીતાદા નદીએ આઠ વિભાગ કર્યા છે. તે વનમાં ગયે સીતા સીતાદાની બાજુએ છે ને ઈંદ્રના પ્રાસાદે ગજદંતાકતિ પર્વતની બાજુએ છે.
મેરુપર્વતની ફરતા ચાર વિદિશામાં હાથીના દતૃશળની આકૃતિવાળા ચાર પર્વત છે. તે નિષધ ને નીલવંત વર્ષધર પાસે પ૦૦ એજન પહોળા ને ૪૦૦ યોજન ઊંચા છે. તેની અણીએ મેરુપર્વતને અડેલી છે ત્યાં અંગુળના અસંખ્ય
ખ્યાતમા ભાગ જેટલા જાડા છે ને ૫૦૦ એજન ઊંચા છે. તેની ઉપર પણ કટો છે. તે બે બે ગજદતા મળીને અર્ધ ચંદ્રાપ્તિ થાય છે. તે બે બે ગજદંતાની વચ્ચે દેવકુર ને ઉત્તરકુરુ નામના યુગણિક ક્ષેત્રે છે તથા જંબૂ ને શામલી વૃક્ષો છે. તેનો ઘણો વિસ્તાર જાણવા જેવો છે તે અહીં સ્થળસંકેચના કારણથી લખેલ નથી.
આ મેરુપર્વતની રચના સ્કેલમાં તે ન જ થઈ શકે પરંતુ તેના જ વને, વલિકા અને તેમાં આવેલા જિનચૈત્યો વિગેરે સારી રીતે બતાવી શકાય. તે પણ અજ્ઞાનપણાના કારણથી તેમજ વખત કે સ્થળના સંકોચના અથવા અર્ચના સંકોચના કારણથી બતાવવામાં આવતા નથી. કેટલીક વખત આ મેરુવન ઉપર ઇંદ્ર કરેલા જિનજન્માભિષેકની વાનકી તરિકે મહોત્સવ પણ થાય છે. કરવાની ઇચ્છાવાળા જણાવશે તે તેનું બની શકે તેવું વર્ણન લખી મોકલવામાં ભાવશે. આ મહોત્સવ કરતાં ઘણો આ લાદ થાય છે અને અનેક જીવો પોતાના મકિતને નિર્મળ કરે છે. આવી રચનાઓ કરવાનો ખાસ હેતુ પણ સમકિતને rળ કરવાનો જ હોય છે.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાત્રતાની ખામી
· ગતુ અગાડ માસના જૈન ધર્મ પ્રકાર નાં અજ્ઞાનનું પ્રાબલ્ય નામના લેખમાં જાત્રાએ જતા વૃદ્ધ સ્રો-પુરુષોને ધક્કા મારી મોટરમાં બેસવું, દાન-પૂજામાં વક્કા મુક્કી કરવી, સ્વામીવચ્છલમાં દોડાદોડી કરવી વિગેરે વાંચી વિચાર કરતાં લેખકને જણાયુ કે આ પ્રમાણે થવાનું કારણ શું ?
જવાબ—પાત્રતાની ખામી.
વિશેષમાં, લેખકના અનુભવમાં પણ આવેલ છે કે ક્રમણ કરે, દર્શન પૂજા કરે, ઉપધાન વહે, સ્વામીભાઇ નાકારસી પણ કરે, પરંતુ આવા પુન્યશાલી ભાઇએ એકાદ ગરીબ અતિથિ ધર્મ ભાઈને જમવાનું કહેતાં પણ અચકાય છે.
ઘણા ભાઈએ પ્રતિપ્રત્યે પ્રેમ લાવી બીજે વખતે પેાતાના
હાલમાં પાત્ર બનવા બનાવવા તરફ પૂરતું લક્ષ અપાતું નથી અને ધી પણાનાં મેટાં મોટાં બણગાં ફુંકી મારવાડીની પેઢીની કહેવત મુજબ થડા ડીમાક રાખે છે. આવા દેખાવ કરનાર ભાઇઆએ સમજવું જોઇએ કે આ તા ખાટલે માટી ખાડ કે પ્રથમ પાયા નહિ તે કહેવત અનુસાર થાય છે.
કે
આવા અજ્ઞાનયુક્ત વનારા ભાઇએની ભૂલ આપણને ઉપલક જોતાં જણાય છે, પણ તેમાં ખરી કન્નુર તા સમાજની તથા ધર્મગુરુઓની કહી શકાય; કારણ આપણને ધી બનાવવા ગુરુમહારાજે ઉપદેશ આપે છે અને ખાળક માટે જૈનશાળાઓ, બોડીગા અને પાઠશાળાઓમાં દાનવીર ગ્રહસ્થા તરફથી લાખે રૂપી ખરચાય છે પણ ધર્મગુરુએ તરફથી કે પાઠશાળાઓમાં શિક્ષ્ણા તરફથી ધર્મરૂપી અમૃત ભરવા માટે ચેાગ્ય પાત્ર બનવાને ઉપદેશ કે શિક્ષણ આપણને પ્રથમ આપી ખરા મનુષ્યરૂપી પાત્ર બનાવેલ નથી. સિંહણનું દૂધ સેાનાના પાત્રમાં જ ડરે છે, ના ધર્મરૂપી અમૃતમય દૂધ જીરવવા મનુષ્યરૂપી પાત્ર કેવું જોઇએ તના ખ્યાલ વાંચકેએ કરવાના છે.
મનુષ્યરૂપી પાત્ર બનાવવા પ્રથમ વિનય વિવેકનું જ્ઞાન આપી, મનુષ્ય તરીકેની પોતાની શી ફરજે છે તે વિષે પૂરતું જ્ઞાન થયા બાદ ધાર્મિક જ્ઞાન અને ક્રિયા કરવામાં આવે તે તે પૂરેપૂરું શોભા પામી ફળદાયક થાય છે. તેટલા માટે જ શ્રી જિનદત્તસૂરિજીએ વિવેકવિલાસ નામના ગ્રંથ રચેલ છે. તેમાં સાચા મનુષ્ય બનવા માટે પ્રથમ વ્યવહાર માર્ગ દર્શાવી પછી નિશ્ચય માર્ગ બતાવેલ છે. વળી ચિંદાનંદજી મહારાજ પોતાના સ્વરોદયમાં પણ લખે છે કે મનુષ્યપારૢ મુશ્કેલ છે. કૅચા સાધુ બનના સ્હેલ ! ‘
For Private And Personal Use Only
આ છે નડાપુરુષોનાં વાકયે ધ્યાનમાં લઇ પ્રધમ મનુષ્યરૂપી પાત્ર બન પ્રયત્નશીલા ચાય તો આવા ઉદ્ધવા થવા પામશે નિહ.
એવ-પાલાલ જી
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ્રશ્નકાર–શા. પંજામ અમથારામ–આજેલ.) પ્રશ્ન ૧–શાંતિસ્નાત્ર સંબંધી જળયાત્રાના વરઘોડામાં ઇદ્રધ્વજ ન હોય તે ચાલી શકે ?
ઉત્તર-ઈંદ્ર ધ્વજ એ જેન વડાનું મુખ્ય ચિહ્ન છે, તે હોવાની જરૂર છે. બાકી જે ગામમાં ઇંદ્રવજ ન હોય ત્યાં ચાલી શકે.
પ્રશ્ન ૨–શાંતિસ્નાત્રમાં નવી વેદિકા અને તેની ચારે બાજુ ચાર નાની વેદિકા કરવાની જરૂર છે ?
ઉત્તર–ખાસ જરૂર તે અષ્ટોત્તરી સ્નાત્રમાં છે. શાંતિસ્નાત્ર તે ત્રણ બાજોઠ ને સિંહાસન પર પ્રભુ પધરાવીને પણ ભણાવી શકાય છે. બાકી નવી વેદિકા કરે તે તેમાં વિરોધ નથી.
પ્રશ્ન ૩–ત્રિશલા માતાએ સિદ્ધાર્થ રાજાને પિતાને ૧૪ સ્વપ્ન આવ્યાની વાત કરી ને તેનું શું ફળ થશે? એમ પૂછ્યું. તેના ઉત્તરમાં સિદ્ધાર્થ રાજાએ નવ મહિના ને બે દિવસે પુત્ર થશે” એમ કહ્યું તે તેમને શું તેવું જ્ઞાન હતું ?
ઉત્તર–એ કથન સૂવગ્રથનની પદ્ધતિનું છે, તેથી એમાં સિદ્ધાર્થ રાજાના મુખમાં તેવા શબ્દો મૂક્યા છે, બાકી તેમને તેવું જ્ઞાન નહોતું.
પ્રશ્ન ૪–કૃષ્ણ વાસુદેવને જીવ નરકમાં છે છતાં લોકોમાં તે પૂજાય છે કેમ ?
ઉત્તર–તેમના ભાઈ પાંચમા દેવલેકમાં દેવ થયેલા બળભદ્ર તેમને મહિમા કર્યો છે તેથી લોકો પૂજે છે, પરંતુ તેના પૂજનમાં વાસ્તવિકતા નથી.
પ્રશ્ન પ–શેતુર ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? ઉત્તર–અભક્ષ્ય જણાય છે. પ્રશ્ન –જામફળ (જમરૂખ) અભક્ષ્યમાં ગણાય ? તેમાં બહુ બીજો હોય છે.
ઉત્તર–બાવીશ અભક્ષ્યમાં કહેલ બહુબીજ તે જેમાં બીજ જ હોય, ગર્ભ જુદો પડે તે ન હોય તે ગણેલ છે; તેથી જમરૂખ વિગેરે ફળો અભચમાં ગણાય નહીં. રીંગણા વિગેરે અભક્ષ્યમાં ગણાય.
પ્રશ્ન છ–જ્ઞાનખાતામાંથી ન્યુ પેપર મંગાવાય ? ઉત્તર--કાનખાતાના દ્રવ્યમાંથી ધાર્મિક પુસ્તક જ મંગાવાય; ન્યુ પેપમાં તા પ્રાયે વિકથા ભરી હોય છે તે ન મંગાવાય.
પક્ષ ૮--સિદ્ધાર્થ રાજને સ્વપનની ફળની ખબર હતી છતાં સ્વપ્નકન કેમ બોલાવ્યાં ?
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધર્મ પ્રકાર
કાર્ત્તિક
ઉત્તર--સિદ્ધાય રાજા સામાન્ય ફળ જાણતા હતા, પરંતુ તેનું વિશિષ્ટ
ફળ જાણવા માટે સ્વપ્નપાકને મેલાવેલા છે.
પ્રશ્ન :—પાક્ષિક અતિચારમાં પાળ રેટલી કડી છે તે કઇ સમજવી ? ઉત્તર-આપણે ખાઇએ છીએ તે સમજવી. તે પાળી રોટલી વાશી-રાત્ર વ્યતીત થયેલી ન ખવાય, ત અભય ગણાય.
પ્રશ્ન ૧૦—કલ્પસૂત્રમાં આવે છે તે નમુગ્ગુણમાં ને આપણે પ્રતિક્રમણમાં કીએ છીએ તે નમુક્ષુણમાં કેટલાક પદ ઓછાવત્તા છે તેનુ શું કારણ ?
ઉત્તર-કલ્પસૂત્રમાં આવે છે તે નથ્થુણ સૌધર્મે જે કહેલ છે તે પ્રમાણે છે. આપણે પ્રતિક્રમણમાં કહીએ છીએ તે શ્રી આવશ્યક સૂત્રમાં કહ્યા પ્રમાણે કહીએ છીએ; તેથી તેમાં વિરોધ સમજવા નહીં.
પ્રશ્ન ૧૧—મૂળાની ડાંડલીનુ શાક શ્રાવક ખાઇ શકે ?
ઉત્તર—મૂળાના પાંચે આંગ અભક્ષ્ય છે એમ કહે છે, તેથી ન ખાવું તે ડીક જણાય છે.
પ્રશ્ન ૧૨-પૌષધવાળા શ્રાવકો પ્રતિક્રમણ કરતાં કરેમિ ભંતેમાં જાય પાસડ પન્નુવાસામિ કહે છે તે વખત છઠ્ઠા શ્રાવકે જાવ નિયમ પન્નુવાસામિ કહેવાની જરૂર છે ?
ઉત્તર-મનમાં એ પ્રમાણે બેલે તા વિરાધ જેવુ નથી. મુનિરાજ જાવજીવ પન્નુવાસામિ કહે છે તે વખતે પણ કહેવુ જોઇએ. વળી ઇચ્છામિ ડાર્ફોર્મમાં અસાવગ પાઉગ્ગાને સ્થાનકે મુનિ અસમણ પાઉગ્ગા કહીને ત્યારપછી તેન આચાર પ્રમાણે પાડ કહે છે, તે વખતે પણ શ્રાવકે પોતાના આચાર પ્રમાણે ઇચ્છામિ ડામિના પાડ કહેવા જોઇએ.
પ્રશ્ન ૧૩— પહેલા, ખીજા, ત્રીજા આરામાં યુગળિયાના આહાર અતિ અ ચણા, બેર ને આમળા જેટલા કહ્યો છે, તે તેથી તેમના મેટા શરીરને પણ મળતું હશે ને તૃપ્તિ થતી હશે ?
ઉત્તર-એટલા અન્ન આહારમાં પણ રસ-કસ એટલે બધા પ્રદે છે કે તેટલાથી તેને પેપણ પુરતુ મળે છે ને તૃપ્તિ થાય છે. પ્રશ્ન ૧૪—વૈષધના એકાસણામાં કાચ થી વાપરી શકાય ? ~~થી કે કપ કાચ' માર્ક સચિત્ત અચિત્ત ગણાતું નથી.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નના સમાધાન
( આમાં પ્રશ્રકારના પ્રો લખ નથી. ઉત્તરો જ લખ્યા છે; પરંતુ ઉત્તર વાંચતાં પ્રશ્ન શું છે તે સમજી શકાય તેવું છે. )
પ્રશ્નકાર–અગરચંદ નાહટા બીકાનેર, ) ૧ ચોદવ શબ્દ દ્વાદશાંગી ધાક મુનિ માટે જ વપરાય છે.
૨ ક્ષયોપશમ સમકિની સમકિત વમીને ચારે ગતિમાં જાય. ક્ષાયિકવાળે જાય નહીં, પણ તે પૂર્વબદ્ધાયુ હોય તે ચારે ગતિમાં જાય. તેમાં પણ મનુષ્ય તિય યુગલિક જ થાય. પૂર્વ બદ્ધાયુ ન હોય તે ક્ષાયિક સમકિતી તે જ ભવે મોક્ષે જાય.
૩ ગુરુમહારાજ વિગેરે વડીલની સમક્ષ આડું વસ્ત્ર રાખીને પાણી પીવું તે મર્યાદા છે, સ્થાપનાચાર્ય માટે પણ તે જાળવવાની છે.
૪ રાવણે તીર્થકરનામકર્મ બાંધ્યું પણ તેની સ્થિતિ તે ઉત્કૃષ્ટી અંત:કોટાકેદી સાગરોપમની છે. તેણે તીર્થંકરનામકર્મ તે વખતે નીકાચીત કર્યું નથી. નીકાચીત તો પાછલે ત્રીજે ભવે જ કરાય છે.
૫ પ્રસૂતિ સ્ત્રીને અડવાવાળી બાઈ તેને તથા બાળકને અડે છે, નવરાવે છે, તલ ચાળે છે એટલે તેને ૧૨ દિવસ તે જિનદર્શન થઈ શકે જ નહીં. કરે તો આશાતના લાગે.
૬ શ્રાવકથી એકાસણામાં ઉષ્ણુ જળ સિવાય બીજું જળ વપરાય જ નહીં મે શાસ્ત્રોક્ત નિયમ છે.
પ્રશ્ન ૧૫-તમાકુ ખાવા, પીવાનો નિષેધ કરવામાં આવે છે, બીડીને ધ કરવામાં આવે છે તેવો સુંઘવામાં નિષેધ છે કે નહીં ?
ઉત્તર–તમાકુ ખાવાપીવા જેટલું સુંઘવામાં બાધ જણાતા નથી, તેથી ના નિધિ કરવામાં આવેલ નથી. પિષધમાં ને ઉપવાસમાં પણ તેનો નિષેધ વે નથી. મુનિઓ પણ સુંઘે છે.
પ્રશ્ન ૧૬–ઉસગ્ગહરની વધારાની બે ગાથા સંક્ષેપી લીધી છે એમ કહે નું કારણ શું? તે ગાથા અત્યારે લભ્ય છે? ઉત્તર–તે ગાથા વધારે પ્રભાવવાળી લેવાથી સક્ષેપ કયાનું કહેલ છે.
કેટલીક વધારે ગાથાઓ પણ લભ્ય છે પરંતુ તેમાં તે બે બાધાઓ એમ માની શકાતું નથી.
કવરી
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી જૈન ધર્મ પ્રકારો,
[ કાર્ત્તિક
મુકતા
છ દેરૂચ બંના ખભા પર ઇંદ્ર મૂકે છે તે ઉત્તરાસનની જેમ હાય એમ જણાય છે, જેથી શરીરના ઘણા માર્ગ કાય છે, નગ્ન દેખાતા નથી.
૮ બીલાડીના ટોપ, અનેક જાતિના ધાર, કુંવાર, ગુગુલીનું વૃક્ષ, લીંબડાની ગળે, કોમળ ફળ, ગ઼ાદિના પાંદડા વિગેરે જમીન બહાર છતાં અનંત જીવવાળા હોવાથી અને તકાય ગણાય છે.
૯ તીથંકર છદ્મસ્થાવસ્થામાં શિષ્ય કરતા નથી એ ચાખ્ખો નિયમ છે, ગાશાળાને શિષ્ય કહ્યો છે તે કથન માત્ર જ છે, દીક્ષા આપી નથી.
૧૦ નારકી બધાને પ્રાયે જાતિસ્મરણ જ્ઞાન હોય છે. તેનાથી જ તે પાછો ભવ જાણે છે. અવધિ કે વિભગ જ્ઞાન તા તને બહુ ઓછુ હાય છે. જાતિસ્મરણ મતિજ્ઞાનના ભેદ છે. નારકીને ૩ જ્ઞાન ને ૩ અજ્ઞાન હાય છે.
૧૧ મહાવિદેડુના ચારણ મુનિ સિદ્ધાચળ દર્શનાર્થે આવતા હોય તે અદૃશ્યપણે આવતા હેાવા જોઇએ કેમકે આપણને પ્રત્યક્ષ દેખાતા નથી.
૧૨ મેસ્મેરીઝમ ને નજરબંધી એ કાંઇ ઈંદ્રજાળના પ્રકાર નથી, ઇંદ્રજાળ વિદ્યા તા બહુ વિશેષ કામ કરી શકે છે.
૧૩ ભરતક્ષેત્રના મધ્યમાં વૈતાઢ્ય પર્વત આવેલ હાવાથી તેના ઉત્તર ને દક્ષિણ એમ બે ભાગ પડ્યા છે. તે બ ંનેના ત્રણ ત્રણ ભાગ ગંગા અને સિંધુને લઇને પડ્યા છે. વાસુદેવ દક્ષિણના ત્રણ ખંડના સ્વામી હેાય છે.
. ત
૧૪ સ્થાપનાગ્રા માં અક્ષ રાખવાનું કારણ આચાર્યને પૂછવું. માત્ર ત વસ્તુ પવિત્ર ગણાય છે, એટલું જ ... જાણું છું.
૧પ અપાયાંશ એટલે મતિજ્ઞાનના ત્રીજો ભેદ-અવગ્રહ, ઇહાની પછીનો નિરધારરૂપ સમજવા. એ ક્ષાયેાપશિમક ભાવના હાય છે.
૧૬ તીર્થંકરના કલ્યાણકાની જે તિથિએ ત્રિ શ. પુ. ચરિત્ર વિગેરેમ કહેલ છે, તેમાં વિદમાં મહિનાનું નામ ફેરવવું, ઢિમાં ફેરવવું નહીં. જેમકે પાર્શ્વનાથના જન્મ પાસ વિદે દશમે કહેલ છે તેને માગશર વિદે ૧૦ સમજવી આટલે આપણી પ્રવૃત્તિમાં અને શાસ્ત્રકથનની તેમજ અમુક મારવાડાદિ દેશન પ્રવૃત્તિમાં ફેર છે.
૧૭ ક્ક્ષાયેામિક સમિતની સ્થિતિ ૬૬ સાગરોપમ ઝાઝેરી લેાકપ્રકારકરવાઉ અનેક સ્થાનકે હેલ છે.
૧૮ અનવી પ્રભુ પાસે દાન લેવા આવતા જ નથી. દેવાને અટક વાછે. જેથી અંતરાય લાગે.
હું
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રભાવિક-પુરૂષા શ્રેણિકપુત્રો
,
ભૂમિકા—
અને
જેમને
સંસારજન્ય વિલાસામાં આકડ એલા દુન્યવી વ્યવહારોના વિવિધરંગી અભિનયેાથી જીવનરૂપી નાટકના મુંદર ભાગ ભજવતા પાત્ર, કે માત્ર એકાદ આંચકા લાગતાં જ સાપ જેમ ચિરકાળસેવિત કાંચળીને ત્યજી દે ૐ તેમ સ્વઅભિનયને છેડી, જીવનલટા કરતાં સ્હેજ પણ વિલંબ લાગતા થી. એવા આત્માઆના જીવન વિચારતાં તાપણે ચાથા તબક્કા પર આવી ઊમા એ. કમે શુરા-ધર્મ ગુરા કકશાળી વચનના ઉલ્લેખ તેમની સરખાને જ લાગુ પાડી શકાય. ૮ સંસાર ભાગવી યુ જાણે અને એ જ સંસારને તજી ? જાણે એ તેએની જિંદગીમાંથી તો સાર ! અગાધ સાગરના અમાપ ર વચ્ચે પણ ઊભા રહી, પ્રખર સમીરના તુ ઝંઝાવાતા સહી, સંખ્યાબ ંધ જોને અને નાનકડા ગામાના ચિતાર ં કરતી મોટી સ્ટીમરોને, લાલબત્તી ની યાને યાગ્ય માનું ભાન કરાવતી
જેવા
4
પરમાત્મા મહાવીર દેવના સમય એટલે ભારતવર્ષની ચઢતી કળાના મધ્યાહ્ન કાળ. એ વેળા સો દેશેમાં મગધની કીર્તિ સવિશેષ ગણાતી. એની ઋદ્ધિસિદ્ધિને જેમ સુમાર નહાતા તેમ એના વેપાર વણજ પણ અમર્યાદિત હતા. એ કાળનું રાજગૃહ આજના મુબઇને પણ ટક્કર મારે તેવું હતું. કથાનકેામાં આવતાં વર્ણ ન પરથી જણાય છે કે–અડતાદાંડીરૂપ જેમનું જીવનસૂત્ર છે એવાનીશ ગાઉન તા એના વિસ્તાર હતા.
• આત્માએમાં કોઇને પણ અમર કે વંશવારસા નથી નોંધાયા. અલએ સારુ આત્માને આછી પાતળી તેનો ખ્યાલ તા હોવા ઘટે જ. નિમિત્ત એ જાગૃતિ ભભૂકી ઊઠે છે અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરાતનના પાવક પ્રજવલિત ધતાં વિલંબ લાગતા નથી. એ કાળે દિશાફેર તા સહજ હાય છે.
જ
આપણી માળામાં એવાં ત્રણ ગુચ્છકામાં ગુંથાયેલ બાર પુષ્પા સમા વિવિધવી ચરિત્રા જોઇ ચૂક્યા. આજે આર ભાતુ ચાથું ગુચ્છક ‘રાજપુત્રા ’ તુ છે. એમાં એ સર્વ એક જ પિતાના સંતાન છે એ જેમ અન્વયથી પમાડે છે તેમ પૂર્વના ગુચ્છકમાં આવેલ શાળ-મહાકાળ માક આમાં પણ હદ્ઘ-વિહ્વરૂપ યુગલની વાત એક જ મથાળા નીચે આવવા વિલક્ષણતા છે.
આજે ઈંટા પડેલા ગુણશીલવન કે નાલંદા જેવા ભાગેા તા તેના પરા તરિકે લેખાતાં. જેમની લક્ષ્મીનું લેખું' નહેતુ એવા સંખ્યાબંધ કાટિન્નેને એ રાજધાનીના મુખ્ય શહેરમાં વાસ તા. સાત માળના
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
900
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી.જેમાં પ્રકારો
સાઇના માળા બ્લેઇ, દેશમાંથી પહેલ વહેલાં એ ધરતીમાં પગ મુકનાર માનવીને જેમ અચબાનો પાર રહેતા નથી અને સવંત્ર ઊંચા મકાનો જ લાગ્યા કરે છે તેમ એ કાળે આ વિશાળ નગરમાં સાત મુમિકાવાળી હવેલી કે ઊંચા પ્રાસાદોના તાટા નહાતા. આજની મેાટી સ્ટીમરાની જે ગુણશીલ વનમાં અને જે નાલ માફક ત્યાં વસતા મહાન વહેવારી-દાપાડામાં શ્રી મહાવીરદેવે ચૌદ ચાદ યાના સંખ્યાબંધ મેાટા જહાજો અગાધ ચામાસા કર્યાં છે અર્થાત્ જ્યાં અવારનવાર સાગરને ખેડતા. એમાં કાઇ પાંચ સા આગમન ચાલુ રહ્યાં છે એ સ્થાના મહુ કૂવાના તા, કોઇ અઢીસો કૂવાના હતા ત્ત્વના જ હશે, તે વિના વારંવાર ત્યાં તીર્થ અને એમાં પણ ઉકત સ્ટીમરે માફક પતિના આગમન ન જ સંભવી શકે. નાલંદ પાંચ પાંચ કે કાઇમાં તે છ અગર સાત એ કાળનું જબરદસ્ત વિદ્યાપીઠ હતું એમ માળ પણ હતા. ટૂંકમાં કહીએ તો પુરાતત્ત્વશાધકા પ્રતિપાદન કરે છે. આજે આજના એકાદ મહાન્ ને ધંધાના ખાદકામ કરતાં ત્યાં આગળ જે સંખ્યા ધીકતા ધામ સમું મહત્ત્વ એ મહાપુરી બંધ વિહારોના પત્તો લાગ્યા છે અ રાજગૃહીતુ હતું. આજના સાધનોથી જૂની અગણિત ચીજો હાથ લાગી છે કોલાબાના કાંઠે અનેલેા બનાવ દાદર પરથી એ વાત સિદ્ધ થાય તેમ છે. વસતા મનુષ્ય સહજ જાણી શકે છે પણ કે હાલ એ સર્વ બુદ્ધધને નામે ચ એ સમયની વસ્તી, વિસ્તાર અને વ્યવસાય- છે છતાં એ વિહારની રચના અને એ રક્તતાનું પ્રમાણ એવું વિશાળ હતું ને અભ્યાસ તેમજ ચિંતન ને મનન ક સાથેાસાથ આજની માફકના જાહેરાત સારુ ચગ્ય સગવડભર્યા સંખ્યાત્ર કરવાના સાધનના અભાવ હતા કે જેથી કમરા જોતાં આજે પણ અનુમાની તેમ છે કે ભૂતકાળમાં આ સ્થળે ખ્યાત ને મહાત્ વિદ્યાપીઠા હશે. આ સંખ્યાબંધ છાત્રા જુદા જુદા દર્શને અભ્યાસ અર્થે અહીં આવતા હશે. 1 દર્શનના જ્ઞાતાઓ પણ સારી મુખ્ય અત્રે નિવાસ કરતા હશે. આમ એક વિદ્યા અને શિક્ષણના કે સ્થળ આ સ્થાનનું ગૈારવ સવિશેષ હતુ ત
શક
રાજમહાલયનું આંગણું વાળતી ભગનીના દેહ પર રત્નક બળ જોઇ ત્યારે રાજવી શ્રેણિકને ખબર પડી કે મ્હારા ર!યમાં શાલિભદ્ર શેડ જેવા વ્યવહારીયા વસે છે કે જેના ઘરની કામિનીએ રત્નક બળ જેવી કિંમતી વસ્તુઆને ઉપયોગ માત્ર એક દિનના પાદલુંછન તરીકે કરી, વાી અન્નની માફક બીજે દિવસે તો ઉચ્છિષ્ણુ
For Private And Personal Use Only
[ કા
ગણી કચરાનો બાળમાં ફગાવી દે છે. આજના વિચારકને કદાચ આમાં અતિ શાક્તિ જેવું લાગે પણ વસ્તુત: વિચાર કરતાં અને એ સમયના દેશકાળના તાળે મેળવતાં આમાં આશ્ચર્ય પામવા જેવુ કર્મ જ નથી.
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અર્ક ૮ મા ]
www.kobatirth.org
પ્રભાવિક પુઓ િ
૮૬
અલાર છે. એના પ્રત્યેક કંકર મુકભાવે ગાજે પણ પથિકના અંતરને લેાવી નાંખે છે. અને ઊંડું અવગાહન કે બાકિ અવલોકન કરનારને મૂકણે ઘણું ઘણું દર્શાવે છે.
પ્રેમ જિનપતિના ચામાસાં નવાર આ સ્થાનમાં થયા છે. રાજગૃહના શાખાપુર યાને નાલંદાપાડા તરીકે સુવિથયેલા ખ્યાત આ સ્થાનનો સંબંધમાં જૈન થાનકમાં ઉલ્લેખાના પાર નથી. વળી તે એટલા અંતરે આવેલ છે કે ધધા કે પ્રવૃત્તિનો ધમધમાટ અને બિલકુલ સ્પશી શકે તેમ નહાતુ.
આજે પણ વિષુળગિરિથી માંડી વૈભારગિરિ સુધી વિસ્તરેલી ગિરિમાળા, તળાટીમાં આવેલ ઠંડા ને ગરમ પાણીના કુંડા અને જરાસંધના અખાડા શાલિભદ્ર શેઠની કુષ્ઠ, શ્રેણિક મહારાજના મંડાર, નંદ મણિયારની વાવ અને રાહિશીયા ચારની ગુફા તરીકે ઓળખાતા ને કાળના કરાળ પજામાં કડડભૂસ થઇ, જીણું - વિશી તાને વરેલા–કેવળ નામ માત્ર ધારણ કરી રહેલાં સ્થળાના દર્શીન પરથી છુ ગતકાલીન ગાયની જેમ ઝાંખી ઇ શકે છે તેમ ઐતિહાસિક શૃંખલાના અંકાડા પણ જોડી શકાય છે.
ઉક્ત પાંચ ટેકરી પર સ્થાપન કરાયેલ
કુલિકાઓ અને પાદુકાઓ સંખ્યાબંધ પાના વહાણા વાયા છતાં અને પ્રબળ મા કે પ્રખર ગરમીમાં કાળદૈત્યના ખલિત ચક્રમાં પીસાયા છતાં હજુ પણ તકાળમાં થઇ ગયેલા મડ઼ાત્માએ કે v; આત્મકલ્યાણના માર્ગે આ સ્થાનના ધિકારો ગ્રહણ કરી, કચ કરી ગયા છે ની સાક્ષી પૂરે છે. એ સ્થાનના દરેક ધરમાં અગમ્ય ઇતિહાસના લેખ છુપાયા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સ્થાનના ગૌરવની આપણે ઉપર વાતા કરી અને જેની પાછળ પ્રેરણા પાતા સંગીન ઇતિહાસ છે એ તરફ છે આજે ષ્ટિ કરનાર મુસાફર પડેલી તકે કિંકર્તવ્યમૂઢ બની જાય કિવા પે।તે કોઇ સ્વપ્નસૃષ્ટિમાં તા નથી આવી પડ્યો એવી એવી આશંકાનુ ભાજન થાય. કારણ એક જ અને તે એટલુ જ કે નથી એ રામ-રાવણ કે નથી એ લંકાનગરી, અડતાળીશ ગાઉના વિસ્તારવાની એક સમયની પ્રબળ મહાપુરી આજે ઘેાડા ઝુપડામાં સમાઈ જાય છે ! એ ગિરિની હારમાળા આજે ખડી છતાં એના ગારવનું નામનિશાન પણ નથી રહ્યું ! યાત્રાના ધામ તરિકેનું એનુ મહત્ત્વ જળવાઇ રહ્યું ન હેાત તે! તો આજે ત્યાં
ભાગ્યેજ કાઇ માનવીના પદ્મસંચાર થાત.
ભક્તિથી ખેંચાયલા હૃદયા આજે પણ યાત્રા નિમિત્તે ત્યાં ગમનાગમન કરી, એક વાર ભૂતકાળના ઊંડાણમાં અલગાહન કરે છે અને એ કાળના ગૌરવની ઝાંખીથી આત્મસાષ અનુભવે છે.
કલ્યાણકભૂમિના નિમિત્તને જ એ આભારી છે. અસ્તુ. ભૂત વર્તમાનની આટલી સમીક્ષા પછી શ્રેણિકપુત્રાના જીવનમાં આપણે ઉત્તરવાનું છે. જે કાળની આપણે વાત કરીએ છીએ. તે કાળે મગધ દેશના
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* nobootge 50 * *
* * 5 E65 * * * = . = = -
ક oooood
o a
#
પરદેશો ખાંડના હાનિકારકપણા વિષે
* # #
*
Goooooooooo sooooooooooo so sooooooooooooooose goese 5 speeeeeeee ee e t
oooooooooo
-
૧ એનસાઈકલોપીડીઆ બ્રીટનિકા જે બળવાન અને ઘણાં વર્ષોને અંતે તૈયાર કરેલો મહાન ગ્રંથ છે, જેને આધારે સરકાર ફેલા આપે છે તેના દ૨૭. મે પાને લખેલ છે કે “ ખાંડ સાફ કરતી વખતે દરેક જનાવરના લોહી તથા હાડકાંનાં કેલસાનો ભૂકો નાખવામાં આવે છે.”
૨ ડીક્ષનરી ઓફ આર્ટસ. ૬ ફી આવૃત્તિ. લંડન. પાને ૮૨૯ મે લખ્યું છે કે “ ગાંગડા બનાવવામાં આવે છે તે વખતે ૫૪ મણ ખાંડમાં ર૭ મણ ડાડકાંનાં કોલસાને કે નાખવામાં આવે છે અને ખાંડ સાફ કરવાનાં કારખાનાં ગામમાં છે તેમાં ભારેભારે હાડકાંના કોલસાને ભૂકો નાખવામાં આવે છે.”
૩ સ્વામી ભાસ્કરાનંદ લખે છે કે –“જ્યારે હું વિલાયત ગયો ત્યારે મેં કેટલાંક ખાંડનાં કારખાનાં જોયાં, તેમાં પહેલે માળે ચઢતાં જ મને ઉલટી થશે એમ લાગ્યું. હું નહોતો જાણતા કે આવી અપવિત્ર ચીજોથી ખાંડ અને છે, પણ નજરે જોતાં સખેદ આશ્ચર્ય થાય છે કે જે ચીજને અડવાથી પણ મહાન પાપ થાય તે ચીજ હિંદુઓથી ખવાય જ કેમ ? ”
૪ “ભારતમિત્ર’ તા. ૨૮-૧૦-૧૯૦૫ ના અંકમાં જણાવે છે કે “સારી ખાંડ બનાવવા માટે જેમ આ દેશમાં દૂધ વપરાય છે તેમ ત્યાં જનાવરેનાં લેહીથી ખાંડની અંદર મેલ કાપવામાં આવે છે, કારણ કે કસાઈખાનામાંથી દૂધ કરતાં લેહી સસ્તું મળે છે. મીસ્તર હેરીસ કહે છે કે “ખાંડ સુવરના લેહીથી સાફ થાય છે.” એ. જે. ટેલર. સી. ઈ. સાહેબના બનાવેલા “યુગ મશીનરી ” નામના ગ્રંથમાં લખ્યું છે કે “ઈંગ્લાંડ વગેરે દેશમાં ખાંડ સાફ
સ્વામી તરીકે રાજવી પ્રસેનજિતના પુત્ર એ રાજપુત્રોમાંના આપણી કે મહારાજા શ્રેણિકની સર્વત્ર આણ પ્રસરતી સરિતાને વહેતી રાખવામાં ઉપયોગી હતી એ ભૂપનું બીજું નામ બિંબિસાર પડે તેવા માત્ર પાંચ જ છે. અને કે ભંભાસાર પણ હતું. તેઓશ્રીને આપણે એ દરેકને લગતી મુખ્ય ન ચેલણા, ધારિણી. નદા પ્રમુખ લગભગ આવશ્યક બાબતે વિચારશું. આઠ રાણીઓ હતી. અભયકુમાર, મેઘ કુમાર, નંદીબેણ, કેણિક ને -શિલ્લ
ચાલે ત્યારે શ્રી ગણેશાય ?' સા વ્યાજ
( ૧ આદિ. પુરોની સંખ્યા પણ રાકને અભયકુમારથી જ કરીએ.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
— -
- -
*
-
-
અંક ૮ ને ].
પરદેશી ખાંડ વિષે કરવામાં પાણી અને ગાયનું લેડી મેળવે છે, ” ભાઇઓ ! હિંદુને ગાય અને મુસલમાનને સુવરનું લેડી ખાવાલાયક છે ?
પ મુંબઈ “જ્ઞાનસાગર સમાચાર” તા. ૧૫-૧૨-૧૯૦૫ માં લખે છે કે પરદેશી ખાંડ સાકર નાના પ્રકારના રોગવાળા સર્વ જાતિના જીવનાં ડાડકાં, બળદ અને સુવરનાં લોહી અને મનુષ્યના મૂત્રથી સાફ થાય છે. જેના પવનથી પણ ડરીએ તેવા કોઢ વગેરે રોગવાળા મનુષ્યનું પણ મૂત્ર વપરાય છે.” અરે ! આ હિંદુ મુસલમાનને ખાવા લાયક છે ?
૬ સ્વદેશોન્નતિ દર્પણ” માં લખે છે કે “પરદેશી સાકર અપવિત્ર છે, એટલું જ નહિ પણ તેની અંદર નાનાં પ્રાણી, કીડી, મેકડી વગેરેનાં આંતરડા, માંસ, હાડપિંજર અને શરીરની અંદરના રેસા હોય છે. મેરસ સાકરનો બીટ, ગાજર, તાડી વગેરેમાંથી બનાવવામાં આવે છે અને તેમાં સડેલું લોહી તથા રોગિષ્ટ જનાવરોનાં હાડકાંનું મિશ્રણ હોય છે. ”
૭ મી. કીન નામના ગૃહસ્થ જણાવે છે કે “વિલાયતી ખાંડ જે હિંદમાં ફેલાઈ છે તે દેખાવમાં સફેદ અને કિંમતમાં સસ્તી પડે છે, પણ તેનાથી ઘણા રોગ હિંદુસ્થાનમાં પેદા થઈ ચૂક્યા છે. તે ખાંડ લેહી અને શક્તિનો નાશ કરે છે. તે ખાંડ દૂધ આદિ જે જે પદાર્થોમાં નાખવામાં આવે છે તેમાં આપણે ઝેર જ નાખીએ છીએ એમ જાણવું. ઇંગ્લડ તેમજ હિંદુસ્થાનના પ્રખ્યાત વૈધ ડૉકટરએ સ્પષ્ટ મત આપે છે કે-આ ખાંડ હિંદુ મુસલમાનને ધર્મના બાળથી તે ખાવા લાયક જ નથી, પણ તેનાથી પ્લેગ, મહામારી ઈત્યાદિ ગો થાય છે અને બાળકો તથા મોટા માણસનું મરણ પ્રમાણ વધે છે; માટે ધર્મને ન માન હોય તે આરોગ્યની દ્રષ્ટિથી પણ ખાંડ ખાતાં અટકવું જોઈએ.”
કાચના ગ્લાસમાં ગરમ પાણી ભરી તેમાં પરદેશી સાકરનો ગાંગડો નાખીને ઓગળતી વખતે સૂક્ષ્મદર્શક યંત્રથી જશે તે તેમાં લેહીનાં રજકણે દેખાશે. વળી દેશી અને મિસ ખાંડ બંનેને જુદા જુદા વાસણમાં મૂકે, પછી બંનેમાં થોડો સલ્ફરક એસીડ (ગંધકને તેજાબ) નાખો. તરતજ દેશી ખાંડમાંથી મીઠી માટી જેવી સુવાસ આવશે અને રસમાંથી દુર્ગધ આવશે. જે આ વાત જરા પણ જૂઠી હોત તો લાગવગવાળા ગોરા વેપારીઓએ આ વિગત ગટ કરનારાઓ ઉપર ફોજદારી માંડી દીધી હોત, માટે આ બાબત સાચી જ હોવાથી
છે પાગ હિંદવાસીને પરદેશી ખાંડ ખાવા લાયક નથી. હિંદુઓની પડે જે બેરા તએ માસ ડારનો ત્યાગ કર્યો છે અને જેઓ કેવળ વનસ્પતિના આ ડાર
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
ܝܐ 1:1
www.kobatirth.org
શ્રી.જે ધમ પ્રકાશે.
કાન કે
ઉપર રહે છે તેઓએ પગે ખોડ સાકર ખાવાં બવ કથા છે. તો પછી આપણા હિંદુઆથી તા આવી અવિત્ર ચીજ ખવાય જ કેમ ?
૮ હિંદી
(C
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગવાસી કલકત્તા તા. ૩૦-૩-૧૯૦૩ ના અંકમાં લખે છે કે હિંદુસ્થાનમાંથી જ દર વર્ષે ૨૮ લાખ મણ જનાવરોનાં હાડકાં માંડ વગેરે ખાવાના પદાર્થો બનાવવા માટે પરદેશ જાય છે.” સ્વદેશી ખાંડ પરદેશી ખાંડથી ગળપણમાં પણ વધારે હોય છે અને કિંમત સહજ વધારે એસે છે પણ તેનાથી પવિત્રતા જળવાઇ રહે છે. કદાચ સ્વરેશી ખાંડ વાપરવાની શક્તિ ન હાય તા દેશી ગોળ વાપરવા, પરંતુ પરદેશી ખાંડ તા કોઇ રીતે ન જ વાપરવી. આથી ગાત્યા થતી અટકશે અને દૂધાળાં ઢોરની વૃદ્ધિ થઇ દૂધ, દહીં, ઘી વગેરે સસ્તાં થશે અને તેથી શક્તિ તથા આત્મબળ પણ વધશે.
અકબર બાદશાહ જેવાના મુગલાઇ અમલમાં પણ ૩ થી ૪ રૂપિયે મણ શ્રી હતુ. રૂપિયા ૧ ના ૭ શેર ઘીની વાતા તા હજી આપણા ઘરડાએ કરે છે. તે વખતે ચાની મહેમાની પરાણાને આપતા ન હતા, પણ લાપશી ને ઘી ખવરાવતા અને ખાતા; તેથી જ પોતાના સ્વધર્મનું રક્ષણ કરી સેા વરસ સુધી જીવતા. પણ આ તે પરદેશી વેપારીઓએ ખાવાપીવાની અને મોજ મજાદુની એવી તા મેહક વસ્તુ બનાવી છે કે એશઆરામથી અને ધીમા ઝેરથી આપણી જાતા ખવાઇ ગઇ છે. સૂતે સૂતે મેમા કેાળીયા મૂકનાર મળવાથી એસીને હાથે ખાવાની તેમજ તેમાં શું શું વસ્તુએ આવે છે તે જોવાની તસ્દી જ લીધી નથી.
કુલી-મલાઇ, ચા, કી, ખરફ, આઇસક્રીમ-આ વસ્તુઓ વેચનારાઓની અમે શહેરોમાં ગટ્ટીએ ગલીએ સભળાય છે. આ વસ્તુએએ માણસાની હાજરી બગાડવામાં પૂરેપૂરો ભાગ ભજવ્યેા છે. મહાન્ ડાકટરાનું કહેવું એવું છે કે “ શરીર સારું રાખવાને માટે માં એ શરીરને દરવાજો છે. જો ઘરના બારણામાં આપણે સારા માણસને દાખલ કરીએ તે નુકસાન થાય જ નRsિ; પણ જયારે બેદરકારીથી અથવા જાણીબૂઝીને તેમાં ખરાબ માણસોને દાખલ થવા દઇએ ત્યારે તે જરૂર નુકસાન જ થાય ’ઉપર જણાવેલી ચીજો મેાંમાં જરાવાર રાખી શકતા નથી અને તરતજ ગળા નીચે ઉતારવા મહેનત કરીએ છીએ. આવી બેહદ ડ’ડી કે બેહદ ગરમ ચીન્ને ખાવાથી જઠરાગ્નિને બહુ જ નુકસાન પહોંચે છે. એશઆરામવાળી પરદેશી ચીજો કે જે ધર્મ, ધન અને આરોગ્યનું સત્યાના કરનાર છે. તેને એકદમ તો, મહેનતુ અને અને તમારા વડીલેાની પે ૧૦૦ વર્ષ જતું રહે તેવુ શરીર કરો.
""
સગ્રાહક:-અમીચદ કરસનજી રોડ
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધા સિંધુ
૧ વીતરાગ દર્શન કેને કહેવું? જેનું સ્વરૂપ સ્ત્રી સહિત, હથિયાર હિત, ફડમાલ રહિત હોય તથા જેનું ચરિત્ર ગારાદિક રસ રહિત એકાંત શાંત
સમય જ હોય અને અંતરંગ શત્રુને જીતનારું હોય પણ અસમંજસ ન હોય તેને વીતરાગ જાણવા. તેનું દર્શન કે વીતરાગ દર્શન–શાસન.
૨ સ્યાદવાદ કેને કહે ? એક વસ્તુ અમુક અપેક્ષાએ આમ હોય અને તેનાથી જુદી અપેક્ષાએ તેનું સ્વરૂપ જુદું પણ હોય તેમ જે કહેવું તેને સ્યાદવાદ કહે છે. દાખલા તરીકે રેતી આટા કરતાં ભારે છે પણ સીસા કરતાં હલકી છે. એટલે એક જ વસ્તુમાં ભારે તથા હલકાપણાને ગુણે જુદી જુદી અપેક્ષાએ રહેલ છે.
૩ પિતાનું સ્વરૂપ જેઓએ જણ્યું નથી અને અજ્ઞાન દષ્ટિવાળા છે તેવા આત્માઓ-જી તે બહિરાત્માએ જણવા, જેઓ આત્માનું સમ્યક સ્વરૂપ જાણે છે તેઓને અંતરાત્માઓ જાણવા અને જેમણે ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મને નાશ કર્યો છે તેઓને પરમાત્મા જાણવા.
૪ તલમાં જેમ તેલ વ્યાપી રહ્યું છે તેમ શરીરમાં આત્મા વ્યાપીને રહ્યા છે. અરણીના લાકડામાં જેમ અગ્નિ રહેલા છે તેમ દેહમાં આત્મા રહ્યો છે. આ શરીરવ્યાપી આત્મા આંખથી દેખાતા નથી, નાકેથી સુંઘાતી નથી પણ જ્ઞાનવડે તેનું આપણને ભાન થાય છે.
પ મૃગની નાભિમાં કસ્તુરી હોવા છતાં તેની ગંધ લેવા મગ બહાર ભટકે છે તેમ બહિરાત્મા અનંત આનંદરૂપ સુખ પોતાનામાં હોવા છતાં બહાર શોધે છે. - ૬ “મારો ધર્મ શ્રેષ્ઠ છે” એમ તો વગડામાં રહેનાર ભીલ પણ કહે છે, પરંતુ પિતાના ધર્મ પ્રમાણે વતીને જગતને પ્રભુના દિવ્ય માર્ગમાં વહેવરાવે એ જે કઈ બને તેને ધન્યવાદ ઘટે છે. ઉદાર ભાવ અને દાન વિના પ્રભુના મામાં રહી શકાતું નથી.
છ અ૫ કાળ જીવવું અને લાખો વર્ષ ચાલે એટલી ઉપાધિ કરવી એ શું ? કોના માટે ? કેટલી માથાકૂટ ? તૃષ્ણાને ખરેખર સૂકવી નાખી, પુગળના ક્ષણિક સુખમાં રાશીમારી ન રહેતાં આત્મિક સુખ મેળવવા પ્રયત્ન કરો.
ઉપાધિ છતાં નિરુપાધિમય જીવન ગાળવું એ આત્મજ્ઞાનનું બળ પ્રાપ્ત થયા વિના સંભવી શકતું નથી. આ કાળમાં ગીતાર્થ જ્ઞાનીના સમાગમ વિના કરવાનું એક કામ નથી.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
કીજૈન ધર્મ પ્રકારા,
[ કનિક
હું જ્યાંસુધી સાધ્યને ધમાયુ નથી ત્યાંસુધી સાધનને મૂક્યું નહિ. દુનિયામાં છ-પ્રપંચ કરી પતિત થવુ એ મેડાંધતાનું લક્ષણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ જેના પર રાગદ્વેષની વૃત્તિઓ થાય છે નવા વિષયેાથી અને વ્યક્તિઆથી જો ઘણા કાળ દૂર રહેવામાં આવે તા તે વૃત્તિએ નિમિત્ત વિના મુકાઇકરમાઇ જાય છે.
૧૧ પાતાના અગડાને ધાવતાં પાતાનાજ મુખની લાળ મુખમાં આવે છે તને છાકરાં જેમ દૂધ ધારે છે તેમ આ અસાર સસારમાં દેહધારીએ દુ:ખને સુખ માની લે છે.
૧૨ પ્રભુના ઉપર ઉપજતા શુદ્ધ પ્રેમ જ પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ માટે મોટુ આલંબન છે અને મનની નિ`ળતા એજ મુક્તિના સીધા માર્ગ છે.
૧૩ જેવા આપણા વિચારા તેવા આપણેા આત્મા અને છે માટે સદ્વિચારાથી આત્માને ભરી દઇ તેને ઉત્તમ બનાવવા સતત પ્રયત્ન કરવા જોઇએ.
૧૪ મનમાંથી વિષયાની વાસના ટળે છે તા શરીર પણ પવિત્ર રડી શકે છે. મનની અસર શરીર પર થાય છે. મનને જીત્યા વિના કદી ખરા સંયમ પ્રાપ્ત કરી શકાતા નથી.
૧૫ દુઃખ આપણને મજબૂત કરે છે અને તેનાથી આપણી લાયકાત વધે છે. માટે પૈસા મળે છલકાઇ જવું નહિં તેમ ગરીબાઇથી ગભરાવું નહિં,
૧૬ મનુષ્યાને જેવા સચેગા મળે છે તેવુ જ તેનું હૃદય બને છે. મૂર્તિ ઇશ્વરનું સ્મરણ કરાવવામાં કારણભૂત છે. મૂર્તિને જોવાથી તે વ્યક્તિનું સ્મરણ થાય છે અને કાઇ પણ વસ્તુ ઉપર મનને લગાડ્યા સિવાય ધ્યાન થઇ શકતું નથી.
૧૭ ક્ષમા કરીને શત્રુને ઠેકાણે લાવવા એ વેર લેવાના અત્યંત સુંદર ઉપાય છે. આવા ઉપાય કરે તેજ સજ્જન કહેવાય છે.
૧૮ વાસનાએથી ભરેલે આત્મા સ્ફટિકના જેવા છે. ટિકની પાસે જેવા રંગનું ફૂલ મૂકેા તેવા ર'ગ સ્ફટિક પોતામાં ખેંચી લે છે એવી રીત જેવા રાગદ્વેષના સચેાગેા આત્માને મળે છે તેવા પ્રકારની અસર આત્માર તરતજ ઉત્પન્ન થાય છે.
૧૯ વિવેકભરી દયાથી દ્રવે તે જૈન અને આરિપુને હણનારા તે સાથે જૈન, માનદેડુ મેસાધનાનું ફળદ્રુપ ક્ષેત્ર છે.
ટાલાલ હીરાચ'દ શાર્ક
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુણાનુરાગી મુનિરાજશ્રી કપૂરવિજયજીનું પંચત્વ
આ
ના
મુનિ ખરેખરા ત્યાગ-વૈરાગ્યને નમૂના હતા. આદર્શ મુનિ હતા. જન્મ સંવત ૧૯૨૫ માં વળા રાહેરમાં થયા હતા. નામ કુંવરજી હતું. તેનું નામ અમીચંદ હતું. બાલ્યાવધી જ ઉત્તમ લાવાળા અને વિદ્યા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધન કારી
| કાર્ત્તિક
સંવત
ભ્યાસમાં પ્રીતિવાળા હતા. વ્યવહારિક અભ્યાસ મેટ્રિક સુધી કર્યા હતા, છતાં ઇંગ્રેજી કેળવણીની માઠી અસર તેમના પર જરા પણ થવા પામી નહોતી. તેમના માતુશ્રીનો અભાવ થતાં તેમના દિલમાં ઢાંકા રહેલા વૈરાગ્ય પ્રફુલ્લિત થયા. જ્ઞાતિએ ઓસવાળ હોવાથી ગરવીરતા ના સ્વાભાવિક હતી. એએ વળાથી ભાવનગર આવ્યા અને ત્યાં બિરાજતા શાંતમૂર્ત્તિ મુનિરાજશ્રી વૃદ્ધિચદ્રજી મહારાજના ઉપદેશ સાંભળી ચારિત્ર લેવા તત્પર થયા. ગુરુમહારાજે ૧૯૪૭ ના વૈશાખ શુદિ ૬ કે તમને ભાવનગરમાં દીક્ષા આપી નામ કપૂરવિજય રાખ્યું. મહારાજશ્રીના મુખ્ય દશ શિષ્યેામાં તે છેલ્લા હતા. દીક્ષા લીધા બાદ જ્ઞાનાભ્યાસ કરવામાં ઘણેા વખત ગાળતા. ક્રિયા પણ બહુ જ વિશુદ્ધ કરતા. ગુરુમહારાજ તેમને ચિદાન દ નામથી બોલાવતા હતા ને તે ખરેખરા ચિદાનંદ જ હતા. ચિદાનંદજી અપરનામ કપૂરચક્રજીની કૃતિ પર તેમને બહુ પ્રેમ હતા, તેમના ભાવનગરના ચાતુર્માસ પ્રસંગે તેમની જ સહાયથી અમે ચિદાન ંદજીકૃત અહાંતેરી, સયા ને દુડા અર્થ સાથે પ્રગટ કર્યા હતા. ચાર પાંચ વર્ષથી રારૂ કરેલી શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળાના મણકા તરીકે ચિદાનંદજીકુત સંગ્રહ એ ભાગમાં તેમની પ્રેરણાથી જ હાલમાં પ્રગટ કરવામાં આવેલ છે. તેમને શ્રી સિદ્ધાચળ તીર્થ ઉપર અત્યંત રાગ હતા. જેવા ૫-૭ વર્ષથી ત્યાં જ બિરાજતા હતા છતાં તેમની નિ:સ્પૃહતા વૃદ્ધિ પામી હતી. શિથિલતાને સ્થાન મળ્યું નહોતુ. તેમને નવું નવું સાહિત્ય લખવા લખાવવાનું અને પ્રગટ કરીવવાનું બહુ જ રુચિકર હતું. નિરંતર નવા નવા લેખા લખવામાં તત્પર રહેતા. તેમના લેખાના ખાસ આશય નીતિ, શુદ્ધ વ્યવહાર, વૈરાગ્ય અને અધ્યાત્મથી પૂર્ણ હતા. “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” ના દરેક અંકમાં એમના એક એ લેખ તે જરૂર આવતા. તેમણે પ્રથમ શ્રી જૈન શ્રેયસ્કર મડળ-મેસાણા મારફત નાનો મેટી પૂર્વ પુરુષોની ઘણી કૃતિઓ ભાષાંતરે કરી કરાવીને પ્રગટ કરાવી હતી. ત્યાર પછી અમારી સભા મારફત તે કાર્ય ચાલતુ હતું. થોડા વર્ષથી શ્રી બુદ્ધિ વૃદ્ધિ-કપૂર ગ્રંથમાળા શરૂ કરવામાં આવી હતી. તેનું ઘણું પોપટલાલ સાકરચંદ મારફત અમારી સભાદ્વારા જ થતું હતું. અત્યારે તે માળાના ૪-૫ મણકા છપાય છે. તેમના સાહિત્ય પ્રેમ નવું તૈયાર કરાવતુ અને તેને લાભ છૂટે હાથે જૈન વર્ગને આપા એમ બે પ્રકારનુ તેમની પાસે વંદન કરવા આવનારા શ્રાવક-શ્રાવિકા વિગેરેને તે સારું વચ સારી મુકે એક એ ચાર આપ્યા જ કરતા. એમના જ્ઞાનદાનને સરવાળે ગામ છે. આવા સાહિત્યપ્રેમી સુનિ વિલ જ ય છે.
For Private And Personal Use Only
ફામ માત
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ મ ] મુનિરાજવી કવિજયજીનું પંચ
૨૯૭ આ વદિ છે ને તનનો વધારા પડતી માંદગીના સમાચાર તારદ્વાર ભાવનગર આવતાં વદિ ૮ સવારે રા. ર. જીવરાજભાઈ ઓધવજી, શેડ દેવચંદભાઈ દામજી, ઓઘડભાઈ કાલિદાસ વિગેરે પાલિતાણે ગયા કુતા, પરંતુ તેમના ત્યાં પહોંચ્યા અગાઉ મહારાજશ્રી તા કાળધર્મ પામી ગયા હતા, જેથી તેમને તેમના દેહના દર્શનને જ લાભ મળ્યો હતો. તે સાથે તેમની અંતિમ ક્રિયામાં ભાગ લઈ શકયા હતા.
વદિ ૮ મે સવારે તેમના સ્વર્ગવાસી થયાના ખબર ભાવનગર ખાતે આવતાં કેટલીક બજારના જેન વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી અને એક ખરડો કરીને પાંચ દેરાસરાએ આંગી કરાવી હતી. માછીની જાળ છોડાવવાને તેમજ જનાવર માટે ઘાસ નાખવાને બદબસ્ત પણ કરવામાં આવ્યા હતા.
વદિ રાત્રે શ્રી સંધના જાહેર મેળાવડો કરવામાં આવ્યો હતો અને તેમાં મહારાજશ્રીના સ્વર્ગવાસ સંબંધી દિલગીરી દર્શાવનાર નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યા હતા.
“ પ્રાતઃસ્મરણીય પૂજ્ય મુનિ મહારાજ શ્રી કરવિજયજી ગઈકાલે આ વદિ ૮ ને રેજ સવારના ૭ કલાકે શ્રી પાલિતાણામાં કાળધર્મ પામવાના સમાચારથી શ્રી ભાવનગરના સંઘને અત્યંત ખેદ થયા છે. તેઓશ્રીની ધર્મપ્રિયતા, ઉચ્ચ ચારિત્રરસિકતા અને ક્રિયાપાત્રતા યાદ કરતાં તેઓશ્રી પ્રત્યે સ્વાભાવિક રીતે આકર્ષણ થાય તેવું તેઓશ્રીનું ચારિત્ર હેઈ આજે મળેલ શ્રી સંઘની સભા તેમના થયેલા અભાવને અંગે અત્યંત ખેદ જાહેર કરે છે અને તેઓશ્રીના આત્માને ચિરશાંતિ ઈચ્છે છે. ”
આ મહાપુરુષના સંબંધમાં ઘણી હકીકત જાહેર જૈન પ્રજાને ઉપયોગી થાય તેવી લખવાની છે તે હવે પછી પ્રગટ કરવામાં આવશે.
હાલ તે પ્રાથમિક આટલી હકીકત સાથે રા. રા. જીવરાજભાઈને તથા ભાઈ મોતીચંદનો તે સંબંધી લેખ પ્રગટ કરી વિરમવામાં આવે છે. અમારો તેમની સાથે ગાઢ ધર્મ સંબંધ હોવાથી ઘણી હકીકત પ્રસંગે પાત પ્રગટ કરશું.
૪૨ વર્ષનું આવું નિર્મળ ચારિત્ર પાળનારા અને પૂર્ણ શુદ્ધિમાં સિદ્ધાRળ સામે દૃષ્ટિ રાખીને પંચત્વ પામનારા મુનિઓ વિરલ હોય છે. એમની
ના સિદ્ધાચળમાં દેહમુક્ત થવાની હતી તે પૂર્ણ થઈ છે. ધન્ય છે તેવા કડ તથા ઉપકારરક્ત મુનિવરને !
કુંવરજી
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનુરાગી મિત્ર સમૃત બહારજ થી પરિવજયંજના કેટલાંક સમરણા
મહારાજશ્રી કર્યાં વિજયજીનાં પિરચયમાં આવવાનું સદભાગ્ય મને કેટલાક વાથી પ્રાપ્ત થયુ હતું. તેઓશ્રીનાં ત્યાગ, વૈરાગ્ય, ધર્મભાવના અને શાંત સ્વભાવથી મારા મન ઉપર સારી અસર થઇ હતી. ધર્મના જે કાંઇ રંગ મને અને મારા કુટુંબના માણસને લાગ્યા હતા તે તેઓશ્રીના પરિચયનુ ફળ હતુ. તેઓશ્રીનાં પરિચયના કેટલાંક સંસ્મરણા મને હજી યાદ આવે છે.
એક વખત મે મહારાજશ્રીને પૂછેલ કે–‘આપ જે તપ, જય અને અખંડ ધ્યાન કરી તેનું કાંઇ પરિણામ આત્મ-સાક્ષાતકારરૂપે આપને ભાસેલ છે ? ’ મહારાજશ્રીએ કહ્યું કે-‘ એવા ખરા સાક્ષાત્કાર જે જીવને થયા હોય તે જીવ તા એક એ ભવમાં જ મુક્તિ પામે છે, એવા સાક્ષાત્કાર કાળમાં થવા મુશ્કેલ છે. મારો જીવ એવી ઉચ્ચ કક્ષાએ ચડ્યાનું મને લાગતું નથી, પણ થોડાંક વર્ષ ઉપર સતત એકાંતમાં રહી જ્ઞાનધ્યાન કરતાં દિવ્ય સ્વરૂપની કાંઇક ઝાંખી થયાના મને આભાસ થતા હતેા. અખંડ જ્ઞાનèાતિના પ્રવાહમાં હું તણાતા હાઉ' એવું મને લાગતુ હતુ તે મારો અનુભવ પારમાર્થિક કે પ્રાતિભાષિક ( subjective ) હતા તે હુ કહી શકતા નથી પણ તે અનુભવની ઊંડી અસર મારા જીવન ઉપર રહેલ છે એટલે ફક્ત તે કાલ્પનિક હેાય એવું ટુ' માનતા નથી.
મે' મહારાજશ્રીને ફરીને પૂછ્યું કે-‘ આપ પછી કંઇ આગળ વધ્યા હતા?' તેઓશ્રીએ જવાબ આપ્યા કે ‘ત્યારપછી એક એ પ્રસંગા એવા બન્યા, જેમાં મે કઇ ક્રોધ કર્યો એટલે કેટલાક વર્ષોથી તેવા અનુભવ મને પાળે થતા ખધ પડ્યો છે. ' મહારાજશ્રી સાથે આ વાત થયાને પંદર વીશ વર્ષ થઇ ગયા છે. ત્યારપછી આત્મદર્શનના પ્રત્યક્ષ અનુભવ કરવામાં મહારાજશ્રી કેટલા આગળ વધ્યા હતા તે મારા જાણવામાં નથી પણ તેએશ્રીના પાછલા જીવનમાં કલાકોના કલાકો સુધી, અખંડ જ્ઞાનઘ્યાનમાં તેઓ તદ્દીન રહેતા હતા અને તેઓશ્રીની મુખમુદ્રા ઉપર જે શાંતિ પ્રસરેલી જોવામાં આવતી હતી તે ઉપરથી આ દિશામાં તેઓશ્રીએ વધારે પ્રગતિ કરેલ હશે એવું માનવાને કારણ મળે છે. એક બોજો પ્રસંગ યાદ આવે છે. મહારાજશ્રી ભાવનગરમાં દાદાસાહેબ વાડીમાં ઋતુમાસ રહ્યા હતા. તેઓશ્રીને વંદન કરવા શ્રાવકે અવારનવાર
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
અંક ૮ મે | મુનિશ્રી - વિજ" નાં કેટલાક એકમ ગા.
ર૯ આવતા હતા. એક વખત એક પ્રતિ ધમાં કે આ ધમ ના કરાર પ્રમાણે મહારાજશ્રીને વંદન કર્યું અને મસ્તક નમાવી નવા વંત્તિ કહ્યું મહારાજશ્રીએ તેમને ધર્મલાભ આપો. ત ગયા પછી મારાજશ્રીએ કહ્યું કે
આવા કોઈ ધાર્મિક માણસ અને મસ્તકથી વંદન કરે છે ત્યારે મારી અપૂર્ણતાનું મને ભાન થાય છે અને તમારા જેવાનાં મસ્તકથી વંદન થવાને હું હજુ પૂરો પાત્ર થયો નથી તેવા વિચારથી મને ગ્લાનિ થાય છે.” મેં કહ્યું કે એ તે જેનોનો આચાર છે કે સાધુ મહારાજને તે પ્રમાણે વંદન કરવું. મહારાજશ્રીએ કહ્યું કે “તે આચાર બરાબર છે પણ વંદન થતા સાધુ મહારાજે તે વખતે વિચારણા કરવી જોઈએ કે તે વંદનને પોતે કેટલે અંશે પાત્ર થયા છે.” તેઓશ્રી ઘણી વાર એમ પણ કહેતા કે શાસ્ત્રમાં તે અમને નિન્જ, શ્રમણ અને ભિક્ષુ કહ્યા છે. મહારાજની ઉપમા તે તમે ભકતોએ આપેલ છે. તે ઉપમાને લાયક બનવાની સાધુની ફરજ છે. શ્રાવકથી દરેક સાધુ ઉચતર કોટિના છે એવું માનવું પણ ભૂલભરેલું છે. તેઓશ્રી ઉત્તરાધ્યયન સૂત્રની ગાથા સંભળાવતા કે –
सन्ति एगेहिं भिक्खुहिं गारन्था संजमुत्तरा ।
गारत्थेहिं ग सवेहिं साहवो संजमुत्तरा ॥ એટલે ભેખ કે વેષની મેટાઈ નથી પણ સાધુતાની લડાઈ છે એવું તેઓ માનતા.
એક બીજો પ્રસંગ યાદ આવે છે. શ્રી કેશરવિજયજી મહારાજને આચાર્ય પદવી આપવાનું ભાવનગરના શ્રીસંઘે નકકી કર્યું તે વખતે કપૂરવિજયજી ભાવનગરમાં ચાતુર્માસ હતા. તેઓશ્રીને પણ કાંઈ પદવી આપવાની ભાવનગરના સંઘને ભાવના હતી, કારણ કે ભાવનગર ઉપર તેમને ઘણો ઉપકાર હતા. મહારાજશ્રીને કાને આ વાત આવતાં તેઓએ કહ્યું કે “પદવી છે તે શાસનની શોભા છે. ખરા પદવીધી શાસનને દીપાવે છે પણ હું શિષ્ય હોય કે ન હોય તો પણ વિહાર કરનાર સાધુ છું. મારા જેવાને પદવી ઉપાધિરૂપ છે. હું પદવી ધારણ કરું એટલે મારે શિષ્યનો સમુદાય જોઈએ; શહેર કે ગામમાં આવવાને રીતસર આમંત્રણ મળવાં જોઈએ. પડઘમ વાજાં અને મોટા સમુદાય સાથે મારી પધરામણી થવી જોઈએ. એ બધી ઉપાધિ મારે ન જોઈએ.’
છતાં નવાઈની વાત તો એ છે કે શ્રી કેશરવિજયજી જેવા ગધ્યાનમાં ગળ વધેલ મહારાજ પણ શી કપૂરવિજયજીને પુરા કેટિના માનતા. આચાર્ય આ વખતે કેશરવિજયજીએ વાપ કરવિજયાના હાથે લીધો હતો. આ
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
HAN
ચાતુમાસ દરમિયાન બન્ને મહારાજા દાદાસાહેબની વાડીમાં ઘણા વખત ભેગા બેસી જ્ઞાન-ધ્યાનની વાતો કાકવામાં આવતા હતા. બન્ને મહાત્માએ બુદ્ધિથી મેળવેલ જ્ઞાનથી Hotellectual Knowlege) આત્મ અનુભવ Intuitive Knowledge ને ઉચ્ચ કોટિનું ગણતા અને તે અનુભવ પામવા થાશક્તિ પ્રયત્ન કરતા.
Shri Mahavir Jain Aradhana Kendra
200
www.kobatirth.org
હો જૈન ધર્મ પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ કાિ
દાદાસાહેબની વાડીની સામે જ દિવાનબહાદુર ત્રિભુવનદાસ કાલિદાસના બગલા આવેલ છે. મહારાજશ્રી દાઢાસાહેબમાં રહેતા તે દરમિયાન જતાં આવતાં જોવાના અને પ્રસગે પ્રસંગે મળયાના દિવાનબહાદુરને પ્રસંગ મળતા. મહા રાજશ્રીના ત્યાગ, વૈરાગ્ય અને ધર્મ ભાવનાથી દિવાનબહાદુર ઉપર ઘણી સારી છાપ પડી હતી. માર્ગે જતાં આવતાં, આસપાસના કોઇ પદાર્થો તરફ નજર ન રાખતાં, ભૂમિ ઉપર સીધી ષ્ટિ રાખી મહારાજશ્રીને ચાલતાં જોઇ તેએ તેમના મુનિમાર્ગની તારીફ કરતા હતા. દિવાનબહાદુર કહેતા કે વ્યવહારિક નીતિ. પારમાર્થિક મૂળ ( Tunscendental ) ત્યાગ છે. ત્યાગમા ઉપર રચાયેલ ધર્મ ખરા ધર્મ છે અને જે ધર્મોમાં આવા ત્યાગી મુનિએ વસે છે તે ધર્મ જીવન છે. મહારાજશ્રી પ્રત્યે દિવાનબહાદુરને ઘણા સદભાવ હતા. મહારાજશ્રીનું અવસાન સાંભળી તેમને ઘણી લાગણી થઇ હતી.
મહારાજશ્રીનું અવસાન પણ એક ખરા યાગી પુરુષના જીવનને અનુરૂપ થયુ હતુ. પ્રાત:કાળે સવારમાં પાતે પ્રતિક્રમણ કર્યું હતું. ખેલવાની શક્તિ ક્ષીણ થતાં શિષ્ય પાસે પ્રતિક્રમણ પૂરું કરાવ્યું હતુ. પછી સ્વસ્થ બેસી આદીશ્વર ભગવાનના ફોટાના ભાવપૂર્વક દર્શન કર્યા હતા અને સિદ્ધાચળની સન્મુખ સિદ્ધાચળજીના દર્શન કરતાં એઠીંગણુ દઇ બેઠા હતા અને ઘેાડી જ મિનિટમાં નવકાર મંત્રના શબ્દો સાંભળતા સાંભળતા દેહને! ત્યાગ કર્યો હતા. અ'તકાળે પણ નથી થયું ‘એય કે ડાય,' નથી આવ્યા એઝ, નથી બંધ થયા ચક્ષુએ ભ્રકુટી વચ્ચે બ્રહ્મરામાં ધ્યાન લગાવી પ્રાણ છોડ્યા હતા. તેમનું મરણુ ખરેખર સમાધિમરણુ હતુ. જે સમાધિમરણ માટે દરેક જૈન અનેિશ પરમાત્મા પાસે પ્રાર્થના કરે છે.
પાલિતાણાના સ ંઘે અને યાત્રિકેાએ તેમના દેહની અંતિમ ક્રિયા ઉલ્લાસથી દદબાથી અને ગંભીરતાથી કરી હતી. તેમના દેહના દર્શન માટે સેક સાધુ-સાધ્વીએ, શ્રાવક-ધાવિકાએ અને જૈનેતરા આવ્યા હતા. તેમન મૃતદેહનું પૂજન-અર્ચ ન કર્યું હતું અને પછી તૈયાર કરેલ પાલખીમાં બેસા જય જય નંદા, જય જન્મ ભદ' ના પોકારા કરતા સર્વે માલુક
:
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮ ને ] મુનિથી કરવજયજી મહારાજનાં કેટલાંક સંરમરગા. ૩૦૧ શહેના રસ્તા ઉપર પોતાની ફેરવીને દાન કરવાની જગ્યાએ પહોંચ્યા હુતા અને વિધિપૂર્વક પૂર્ણ ગમગીની સાથે અગ્નિસંસ્કાર કર્યો હતો. પાલિતાણાના લોકોએ હડતાળ પાડી હતી. ગરીબોને અન્નદાન વહેંચાયા હતા. મૂંગા ઢોરોને ઘાસચારો, કપાસીયા અને બાળ નખાયા હતા.
મહારાજશ્રીને શત્રુંજય ઉપર અથાગ ભાવ હતા. ખરા ઉન્ડાળામાં ઉઘાડે પગે નીચી નજર રાખી ડુંગરા પર જતા-આવતા જેઓએ મહારાજશ્રીને જોયા હશે તેઓને જ તેમના શત્રુંજય પ્રત્યેના ભાવનો કંઈક ખ્યાલ આવી શકે. છેલ્લા એકાદ બે વર્ષથી શારીરિક દુર્બળતાના કારણે પોતે ડુંગર ઉપર ચડી શકતા ન હતા પણ હંમેશ તળાટી સુધી જઈ સિદ્ધગિરિના દર્શન કરતા હતા. સિદ્ધગિરિના સાનિધ્યમાં પિતાને દેહ પડે એવો તેમનો ઉગ્ર મને રથ હતા એટલે છેલ્લા ચાર પાંચ વર્ષથી તેઓ પાલિતાણામાં રહેતા હતા. તેમના મનોરથ પ્રમાણે તે જ સ્થળમાં તેમનું અવસાન થયું છે. મહાપુન્યશાળી જીવના આવા માથે પૂર્ણ થાય છે અને પર્લોકમાં તમને વાસ ઉગ્ર દેવેલકમ થાય છે. આ જીવ પરમ શાંતિને પામે છે. કહ્યું છે કે
विहाय कामान् यः सर्वान् पुमांचरति निस्पृहः । निर्ममो निरहंकारो स शांतिमधिगच्छति ।।
જીવરાજભાઈ ઓધવજી દેશી
મુનિરાજ શ્રી કપૂરવિજ્યજી પૂજ્ય મુનિરાજ શ્રી કર્ખરવિજયજી શ્રી પાલિતાણા મુકામે આસો વદિ ૮ ની પ્રભાતે કાળધર્મ પામ્યા. કેટલાંક જીવન જ એવાં હોય છે કે જેની સાનિધ્યમાં જતાં આત્મા એક પ્રકારની નિરવ શાંતિ અનુભવે. એ શાંતિ અનિર્વચનીય હોય છે, છતાં અનુભવાય જરૂર હોય છે. એવા પ્રકારની શાંતિનો અનુભવ એમની પાસે જરૂર થતો હતો. એમનામાં કોઈ જાતની ખટપટ, ધમાધમ કે અર્થ પરિણામ વગરની ચર્ચાને અવકાશ જ નહોતા. સદા જ્ઞાનાનંદમાં મગ્ન, ચાલે તે પણ નીચી દષ્ટિ રાખીને, જરૂર પૂરતી જ વાત કરે એવા સાચા વાગીને નજરે નિહાળવાનો જેને લાભ મળ્યો હશે તણે વ્યવહારમાં જેને
થા આરાની વાનકી” કહેવામાં આવે છે તેને જરૂર અનુભવ કર્યો હશે. એમણે સં. ૧૯ર માં જન્મી મેટ્રિકયુલેશન સુધી અભ્યાસ કરી સં. ૧૯૪૩
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ કા
ત્ત
માંગહર ભાગમાં ને બાહો મેં વિચરજી નારાજ પાસે દીક્ષા
マ
લીધી હતી. તાદશ વર્ષ સુધી નિરતિચાર ચારિત્ર પાળામાં એમણે અનેક પ્રકારની દેહયાતના સડી હતી. અને શરીર વિષે ચિંતા જ નહેાતી. ઘણી વખત બાર વાગ્યા પછી ગોચરી જાય અને લૂખું સૂકુ જે મળે તે લાવીને રસવૃદ્ધિ વગર વાપરે. આહાર અતિ અલ્પ અને ધ્યાનમાં આદીશ્વર દાદાની અને સિદ્ધગિરિની ભક્તિ. શુકલપક્ષમાં રાત્રે પણ સિદ્ધગિરિ સન્મુખ બેસી ધ્યાન કરે અને જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે દાદા અને ગિરિરાજની જ વિચારણા કરે. એવા સિદ્ધયાગી . અન્યત્ર ભાગ્યે જ જોવામાં આવશે. એમની વાતમાં પણ વિશુદ્ધ ચારિત્રનાં સ્મરણા આવે અને ઉપદેશમાં પણ શિષ્ટજીવન જીવવાની પ્રેરણા ચાલ્યા કરે. એમને પ્રમાદ સેવતાં કદી જોયા નથી અને તત્ત્વ વગરની ચામાં આડકતરી ભાગ લેતા પણ જાણ્યા નથી.
અવિરત ( સતત ) સંયમ પાળનાર, અખંડ ઉદ્યોગી, ક્રિયા પરાયણ અને જ્યારે જ્યારે સમાજના પ્રશ્નો પર વિચાર બતાવે ત્યારે સિદ્ધ વિચારકને છાજે તેવી છટાથી બતાવે અને અસ્ખલિત વિચારધારાથી શ્રોતાને અસર કરે. એમને દંભ, દેખાવ કે ગોટા વાળવાની ટેવ જન્મથી જ નહેાતી. એમણે શ્રી બુદ્ધિસાગરસૂરિ સાથે રહી સાધુ સંમેલન કરવા પણ પ્રયાસ કરી જોયા હતા પણ તત્કાલીન બાહ્ય સાગવશાત્ તેમની મુરાદ પાર પડી શકી નહેાતી. એમના પ્રત્યેક કાર્યમાં સાપેક્ષ વૃત્તિ અને ધ્યેય સન્મુખતા બરાબર દેખાઇ આવતા હતા. સાધુધર્મની એક પણ ક્રિયા તમે અંતસમય સુધી ચૂકવા નહાતા. અષ્ટમીની પ્રભાતમાં પણ પ્રતિક્રમણ કરતાં કરતાં સિદ્ધાચળ સન્મુખ નજર રાખી તે પ્રમાણે શરીરને ગાડવાવી, તેને તજી દઇને ગિરિરાજના ધ્યાનમાં ડાક નીચી કરી ચાલ્યા ગયા.
શ્વેતાળીશ વર્ષ અખંડ સંયમ પાળનાર, ઇંગ્રેજી ભાષાના જાણકાર, ક્રિયા તત્પર હાવા સાથે જ જ્ઞાનયોગમાં ખૂબ આગળ વધ્યા હતા. તેમણે પોતાના અભ્યાસના ઉપયેગ ઘણા સુંદર લેખા લખવામાં કયેર્યા હતા અને તેમના લેખમાં જે આંતરપ્રવાહ ચાલતા હતા તેમાં ઉચ્ચ ચારિત્રમય જીવન અને સદ્વિવેકની ધારા અસ્ખલિત વહ્યા જ કરતી દુની. તેમણે શાંત સુધારસ, વીતરાગ સ્તવ જ્ઞાનસાર, પ્રાનરુતિ વિગેરે અનેક ગ્રંથનાં ભાષાંતરો કરી જનતા ઉપર ઉપકાર કયા છે. મૅકિ લેખા રેકોની સંખ્યામાં લખ્યા છે અને હજી પણ શેખ સંગ્રહ વ્યાસ સ્થિતિમાં મોટી સંખ્યામાં પડ્યો છે. એ કાગળના ઉપયે ફામાં પણ બુધને સાચવતા હતા. નાની પેન્સીલથી નાના ટુકડા પર સાવ લેનાં પશુ કોચ પામે
તેમતે
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક ૮ મે.
મુનિરાજશ્રી વિજયજી,
ત્યાગીના એ દ્રિતીય નમૂના હતા. એમને એલવાનેા, ચાલવાના, વર્તવાના અને લખવાનેા સંયમ એટલે બધા હતા કે એ જ્ઞાનક્રિયાયોગીને પગલે ચાલવા આપણે આપણી જાતને સમજાવીએ અને એમને જૈનના આદશ સાધુ તરીકે બતાવીએ એટલુ જ કન્યા શેષ હવે રહે છે. આવા જ્ઞાનક્રિયાના સહયોગ, અસ્ખલિત ચારિત્ર, નિરભિમાન વૃત્તિ, કર્તવ્યપરાયણતા, અદ્ભુત વૈરાગ્ય અને માનસિક શાંતિના જોટો મળવા દુર્લભ છે.
૩૦૩
એમના જીવનમાં જે સવથી વધારે આકર્ષક ભાગ જણાય છે એ તેમનેા ચાગ હતા. એમના ચહેરામાં, ચલનમાં, વાણીમાં યાગીની શાંતિ, ધ્યાનસ્થ દશા અને વિરાગ દેખાતા અને એમના અસ્થિમજ્જામાં સંયમ એતપ્રાત થઈ ગયેલા દેખાતા હતા. એમની ભાષામાં કે ઉપદેશમાં કડવાશ કે કટુતા કદી જોયા, જાણ્યા કે સાંભળ્યા નથી. એમના જીવનનું નિરીક્ષણ કયાંથી શરૂ કરવું એમાં માટે વિચાર થઇ પડે તેવુ છે. એમનામાં અપૂર્વ સેવાભાવ હતા છતાં એ તદ્દન નિ:સંગ રહી શકતા હતા. એમનામાં અસાધારણ લેખનશક્તિ હતી છતાં પોતે તદ્ન નિરભિમાન વૃત્તિવાળા હતા; એનામાં ઉગ્ર સચમ ભાવના હતી, છતાં એ દુનિયાના વહેવારુ મનુષ્યેાની નિર્બળતાથી અનભિજ્ઞ નહાતા; એમનામાં ઊંડા સેવાભાવ હતા; છતાં એમનામાં સામાના વિચારે ઝીલવાની, સમજવાની અને દૃષ્ટિબિન્દુએ જાણી લેવાની તાકાત હતી.
એમને સન્મિત્ર કે સગુણાનુરાગી કહેવરાવવામાં અત્યંત પ્રેમ હતા; પણ એમાં જરાપણુ અભાવ કે પ્રસિદ્ધિની ભાવના નહાતી. એ ખરેખર સજ્જનના સાચા મિત્ર હતા અને જ્યાં નાનેા સરખા ગુણ જુએ ત્યાં પણ એ ચોક્કસ અનુરાગ દાખવતા હતા. આખા જીવનમાં એમને પદવીના વ્યામાને કદી સંકલ્પ પણ થયા નથી એ ખાસ નોંધવા જેવી ખાખત છે. આપણી જનતામાં આવા સિદ્ધયાગીઓ ભાગ્યેજ પાકે છે. એ આપણી સાથે હાય ત્યારે તેમના નામધારી કરચદ્રજી ઊર્ફે ચિદાનંદજીનું સ્મરણ કરાવે છે અને ન હેાય ત્યારે આનંદઘનજીને યાદ કરાવે છે. એમનુ આખુ જીવન સફળ થઈ ગયું. એમના કાળધર્મ તે અંગે ખેદ ધરવા કે હુ દાખવવા એ પણ ઘણા વિકટ પ્રશ્ન છે, પણ એક વાત ચાક્કસ બેસે છે અને તે એ છે કે તેઓ તા ખરેખર જીતી ગયા ! આપણે એમના જ્ઞાનક્રિયાના સહકાર બતાવનાર સંચમી નિરપેક્ષ જીવનનું અનુકરણ કરવા બનતા પ્રયત્ન કરીએ એ જ આપણી નિવાપાંજલિ ડાય. એવા વિશુદ્ધ આત્માને પરમ શાંતિ ઇચ્છવી એ પણ મારા જેવાના અધિકાર બહારની વસ્તુ છે, એને તા અહીં શાંતિ જ હતી અને એ અમર માના જ્યાં જશે ત્યાં શાંતિ જ શેાધી લેશે, સાધી લેશે અને એને જીવન થે તેડી દેશે. માઁ શાંતિ.
સેક્સ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
,2;
www.kobatirth.org
શ્રી.જૈન ધમ પ્રકારો
કાર્તિક
તા. ૬. સૂચના રૂપે જણાવવાનું કે એ પવિત્ર આત્માના માલિક લેખા સેંકડોની સંખ્યામાં ગયેલા છે. તેમાં તેમનુ એજમ્ પ્રકટી નીકળે છે. એ સંગ્રહ કરી પુસ્તકા તરીકે પ્રકટ થાય તે આત્મારામમાંથી ઉદ્ભવેલા રત્નાનો સંચય : ભવિષ્યની પ્રશ્નને માર્ગદરાક થવાને પૂરતો સંભવ છે, આવા પ્રયાસ શ્રી જૈન ધર્માં પ્રસારક સભા કે અન્ય કોઇ સંસ્થા જરૂર કરે એવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. આથી તેનું સાચું સ્મરણ યરો અને જૈન સમાજ પર મહાઉપકારી થઇ પડશે એમ લેખકના અંતરત્યાગ અને સાધ્ધજીવનને અ ંગે વગર શકે મુચવી શકાય તેમ છે. આ સર્વસુંદર સ્મારક મારી મેા. ગિ. કા,
જાણવા યોગ્ય હકીક્ત
દૃષ્ટિએ ગણાય.
મુનિરાજશ્રી કપૂરવિજચજી સબંધી કેટલીક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમનુ જન્મનું નામ કુંવરજી હતુ, તેના જન્મવખતે જ્યોતિષીઓએ કહ્યુ હતું કે—‘ આ પુત્ર આગળ જતાં મહાત્મા વીરપુરુષ ચળે, ' એમણે વ્યવહારિક કેળવણી વળા અને ભાવનગરમાં લીધી હતી. જ્યારથી સમજણા થયા ત્યારથી જ એમના મનેરથ સંસાર છોડી જવાના હતા. તેમની માતુશ્રી મૃત્યુ પામ્યા હતા. તેમના પિતાશ્રો તે દીક્ષા ગ્રહણ કરે તે બાબતમાં અનુકૂળ નહેતા, પરંતુ ભાઇ કુંવરજીને તે મુનિરાજશ્રી વૃચિદ્રજી મહારાજને સમાગમ થતાં તેએની ભાવના વૃદ્ધિ પામ્યા કરતી હતી. અમુક વયે તેમણે વિગયત્યાગ, સચિત્તત્યાગ, કરીને ત્યાગ કર્યો હતો અને ચતુ વ્રત ગ્રહણ કરી લીધું હતું.
એક પ્રસંગ ભાવનગરમાં સમવસરણના મહાત્સવતા બનતાં તેમને વળે રાખી તેમના પિતા વિગેરે દર્શન કરવા ભાવનગર આવ્યા હતા. પાછાથી તે એકલા ભાવનગર આવ્યા તે ગુપ્ત રહ્યા. તેમના પિતા વિગેરે વળે જતાં તેમને આ વાતની ખબર પડી એટલે કેટલીક વાટાઘાટ પછી તેમના કાકા ડાકરશીભાઇની સલાહથી એમ યું કે—‘ હવે પા લાવવાને પ્રયાસ ન કરતાં રાજીખુશીથી તેમને દીક્ષા અપાવવી. 'ભાવનગર ખાતે સ અમરચંદ જસરાજ અને કુંવરજી આણુ ંદ વિગેરે એ સબંધમાં પ્રેરક હતા.
વળાથી અનુકૂળતાને પત્ર આવતા દીક્ષાનું મુદત્ત જોવરાવ્યુ અને વળે ખબર આ તેમના પિતાશ્રી વિગેરે ભાવનગર આવ્યા અને સારા ડામાડ સાથે વરાડા ચડાવી દાદ સાહેબની વાડીમાં મુનિરાજશ્રી યિજી મહારાજે સવત ૧૯૪૭ ના વૈશાખ શુદિ દીક્ષા આપી.
દીક્ષા પછીના વિહારનું વર્ણન ક્રમસર આપવા જેવું છે તે હવે પછી આપવ આવશે. તેમણે ૪૭ ચેમાસામાં મોટા ભાગ ૧૭ ચોમાસા સિદ્ધાચળમાં જ કર્યા ૩ ભાવનગર, ૨ સમી, ૩ કાશી, ૨ આશ્રા, ૩ કચ્છ-વાગડ, ૨ કચ્છ-માંડવી, ૧ મ ૧ તમાન, ૧ વળા, ૩ વઢવાણું કાંપ, ૧ ધારાસ્ટ, ૧ વીરમગામ, ૨ સાબુ, ૧ ગે.
fi
૧. માણસા, ૧ જપુર, ૨ મેસાણા, ૩ પાટણ, ખાંભાત અને ૧ નવસારીમાં કરેલ છે.
'
એમણે જ શિષ્ય કર્યા હતા. તેમાંથી મુનિ પુણ્યવિજયજી કાળધર્મ પામ્યા છે, જેન
રે રિધ્ધિ (સુને પ્રધાનવિજયજ, મુનિ મનહરવિ≈) છે અને ન સુનિલ સાંને નવજયજી તે મુનિ વિજયજી છે. આ મહામાં સંબધી ખોટ મહા ભાર
==
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કર ગ્રંથમાળા. આ ગ્રંથમાળાને ઉપાદક સદગુણાનુર નિરજથી કે રાજી કવિ પાનેલા છેવાથી તે ચમકળા સંબંધી તેમજ તેને અંગે પુસ્તક પ્રકાશન સંબંધી વિય કાર અમારી સભા સાથે કરવા. ( શ્રી જે. ધ. પ્ર. ભા. ).
નવા સભાસદના નામ. ૧ એક અનોપચંદ નરશીદાસ. ભાવનગર. લાઇફ મેમ્બર. ૨ શા. પરમાણંદદાસ નરશીદાસ. ભાવનગર, ,, ૩ ભાવસાર ગુલાબચંદ જીવરાજ ભાવનગર, ૪ શા. તિલાલ સુંદરજી વકીલ. અમરેલી. વાર્ષિક મેમ્બર,
શ્રી પંચસંયત પ્રકરણ શ્રી ભગવતીઅત્રના ૫ મા શતકના સાતમાં ઉદ્દેશા ઉપરથી અમે ગુજરાતી ભાષામાં નિત્તર તૈયાર કરી મૂળપાઠ સાથે છપાવીને બહાર પાડેલ છે. તે પ્રકારના અભ્યાસી સાધુ-સાધ્વીને તેમજ જૈન સંસ્થાઓને ભેટ આપવાનું છે. વેચાણ ખરીદ કરવા ઇચ્છનાર માટે ચાર આના કિંમત રાખેલ છે. સ્ટેજ સવા આને.
શ્રી અમદાવાદ જૈન છે. મૂર્તિપૂજક ભેજનશાળાને
નવ વર્ષને રિપોર્ટ. આ રિપોર્ટ સ. ૧૯૮૩ ના આસે વદિ ૧૨ થી સં. ૧૯૯૨ ના આસો વદ ૦)) ધીન છે. તે રિપોર્ટ, નવા વર્ષને હિસાબ અને છેવટે આપેલા અભિપ્રાયો વાંચતા વ્યવસ્થા બહુ સારી જણાય છે. આર્થિક સ્થિતિ પણ એકંદર વિચારતાં સારી છે, પરંતુ : વ્યવસ્થાપકાના સતત પ્રયાસનું પરિણામ છે; તેથી તે સંસ્થાને આર્થિક સહાયની
સા રહે છે કે જેથી સતત પ્રયાસમાં ખામી આવે ત્યારે પણ ખાતાને અગવડ ન આવે. કાર દિલના જૈન બંધુઓએ આ ખાતું ખાસ આવશ્યકતાવાળું જાણી તેને સહાય આપીને 'પનાવાત્સલ્યને સાચે લાભ લેવાની જરૂર છે. દ્રવ્યવાનોને માટે આ બહુ લાભકારક માર્ગ છે.
શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર–સાર્થ . દાર્થ, અન્યથાર્થ તથા ભાવાર્થ સાથે સુંદર આકારમાં તૈયાર કરેલ છે.
1ળી વિવેચન આપીને વિદ્યાથીઓ સુગમ રીતે સમજી શકે તેવી શેલી ''માં આવી છે. શ્રી જેન જે. એજ્યુકેશન બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ *. ખાસ ઉપગી છે.
તૈયાર કરનાર માસ્તર પોપટલાલ સાકરચંદ નલના રૂા. ૧-૪-૦ દશ કે વધારે નકલ મંગાવનાર માટે રૂા. ૧-૨-૧
લખા.–શ્રી જૈન ધર્મ પુસારક સભા. ભાર.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandin : એ સગવડ ( કો જાનો રેફત નીપત Lirudi white ?:X: CE ( Weiterne i ciena : 8 , ' 'e Her: E. : ; ખં - -0. '' '': 16!: નટીક 3. ધમ અસરગાણા રત રાગર' સાન સંગ્રામસિવિરચિત 13 રવિ વાવક નુર ભાગ લે. કોટવાચાયત નીકાયુક્ત) : " ભાગ 2 જે. " --0 5 ભવભવનારા: નાગ 1 લે. નર ની બીમાર ભારત-પત કીકાત) --- ૧દ રિમાનમાળા. એ પતિભવપ તિ 0-1090 છે અને દેરાકાકા ( અકિત ગઘબંધ કાને નવ ) પદો-સ્પર ડીકા (ઉ. કિસ વિરતિ ડિપાક કપ ( સિચિન- ગોભદ્ર પ્રગતિ નિયુક્ત) 2 ટાવશ્યક વાણિ ( નવીન સાધુ યોગ્ય ) - જિનાદિ સિદ્ધિઃ ( ચંદન રેકોત સંપન્ન ડાયુકત કરે છે માન દેના. સંસ્કૃત ગા રાજકોષિવિરચિત ) 23 સીન્સ ! વાભિતી ગુન ) -8-0 0-7-6 -૧ર-૦ ૨પ તો પત્ર. નારયુક્ત ભાગ છે. કર પડિત દીરાલાલ રાજ) --- - જો પતિ રંડક કોક સ્ટીક ( મલયાતિ ટીકાયુક્ત ) 27 પાચ વસ્તક મંચ ( જી વારભદ્રસુતિ પ૩ ટીકાયુક્ત ) a-)-: -- રક પ્રવચન કર - નાગ 2 છે. '' કિન ટીકાન | . કે --- * For Private And Personal Use Only