________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૪
કીજૈન ધર્મ પ્રકારા,
[ કનિક
હું જ્યાંસુધી સાધ્યને ધમાયુ નથી ત્યાંસુધી સાધનને મૂક્યું નહિ. દુનિયામાં છ-પ્રપંચ કરી પતિત થવુ એ મેડાંધતાનું લક્ષણ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦ જેના પર રાગદ્વેષની વૃત્તિઓ થાય છે નવા વિષયેાથી અને વ્યક્તિઆથી જો ઘણા કાળ દૂર રહેવામાં આવે તા તે વૃત્તિએ નિમિત્ત વિના મુકાઇકરમાઇ જાય છે.
૧૧ પાતાના અગડાને ધાવતાં પાતાનાજ મુખની લાળ મુખમાં આવે છે તને છાકરાં જેમ દૂધ ધારે છે તેમ આ અસાર સસારમાં દેહધારીએ દુ:ખને સુખ માની લે છે.
૧૨ પ્રભુના ઉપર ઉપજતા શુદ્ધ પ્રેમ જ પ્રભુના સ્વરૂપની પ્રાપ્તિ માટે મોટુ આલંબન છે અને મનની નિ`ળતા એજ મુક્તિના સીધા માર્ગ છે.
૧૩ જેવા આપણા વિચારા તેવા આપણેા આત્મા અને છે માટે સદ્વિચારાથી આત્માને ભરી દઇ તેને ઉત્તમ બનાવવા સતત પ્રયત્ન કરવા જોઇએ.
૧૪ મનમાંથી વિષયાની વાસના ટળે છે તા શરીર પણ પવિત્ર રડી શકે છે. મનની અસર શરીર પર થાય છે. મનને જીત્યા વિના કદી ખરા સંયમ પ્રાપ્ત કરી શકાતા નથી.
૧૫ દુઃખ આપણને મજબૂત કરે છે અને તેનાથી આપણી લાયકાત વધે છે. માટે પૈસા મળે છલકાઇ જવું નહિં તેમ ગરીબાઇથી ગભરાવું નહિં,
૧૬ મનુષ્યાને જેવા સચેગા મળે છે તેવુ જ તેનું હૃદય બને છે. મૂર્તિ ઇશ્વરનું સ્મરણ કરાવવામાં કારણભૂત છે. મૂર્તિને જોવાથી તે વ્યક્તિનું સ્મરણ થાય છે અને કાઇ પણ વસ્તુ ઉપર મનને લગાડ્યા સિવાય ધ્યાન થઇ શકતું નથી.
૧૭ ક્ષમા કરીને શત્રુને ઠેકાણે લાવવા એ વેર લેવાના અત્યંત સુંદર ઉપાય છે. આવા ઉપાય કરે તેજ સજ્જન કહેવાય છે.
૧૮ વાસનાએથી ભરેલે આત્મા સ્ફટિકના જેવા છે. ટિકની પાસે જેવા રંગનું ફૂલ મૂકેા તેવા ર'ગ સ્ફટિક પોતામાં ખેંચી લે છે એવી રીત જેવા રાગદ્વેષના સચેાગેા આત્માને મળે છે તેવા પ્રકારની અસર આત્માર તરતજ ઉત્પન્ન થાય છે.
૧૯ વિવેકભરી દયાથી દ્રવે તે જૈન અને આરિપુને હણનારા તે સાથે જૈન, માનદેડુ મેસાધનાનું ફળદ્રુપ ક્ષેત્ર છે.
ટાલાલ હીરાચ'દ શાર્ક
For Private And Personal Use Only