SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { વ્યહાર-લે કરી છે છે. લેખક–સાક્તક છે ( 15 )نجر منهن "કોઈ વખત આપણને ચીજ એટલી મુશ્કેલ લાગે છે કે આપણ હતાશ થઈ તેને છોડી દઇએ છીએ. બીજે વખતે એટલી સહેલી લાગે છે કે આપણે તેને પહોચી વળશું એમ આપણે ધારી લઇએ છીએ–બને વખતે અંતે આપણે નાસીપાસ થઈએ છીએ." તુલનાશક્તિના પ્રમાણનું ભાન અને જ્ઞાન બહુ મહત્વની બાબત છે. ઘણા મનુષ્ય જીવનમાં–જીવન જીવવામાં પ્રમાણ જાળવી શકતા નથી. એ ખાવામાં કલાકે ગાળી નાખે શાખ સમારવામાં–વાલોળનાં નખી સવાંગ ઉતારવામાં કલાક ગાળે, એક પસે (ભૂરશી) દક્ષિણાને દશ માણસ વચ્ચે વહેંચવાનો હોય તેની તિતિક્ષામાં દોઢ કલાક પસાર કરી દેવિગેરે વસ્તુની તુલના, આવક–જાવકની તુલના અને શ્રમબદલાના હિસાબ જેને એમાં જાય તેને આ જિંદગીને કોયડો ભારે સુલભ બની જાય છે. જેમ પ્રમાણથી વધારે વખત ગાળો પાલવ નહિ, તેમ જ વસ્તુને છે. તેથી વધારે સહેલી ધારી લેવી પણ પાલવે નહિ. આખું ઘર રંગવાનું કામ માથે લેવું હોય તે બાર દિવસના કામને બે દિવસનું ગણાં સદામાં નુકસાન કરનારા ઘણા જોયા છે. અનુભવથી માણસમાં અક્કલ આવે છે, પણ ઘણી મોડી આવે છે અને કેટલાક તો એવા પણ જોવામાં આવે છે કે આખી જિંદગીને મોટા ભાગ પસાર કરે પણ એની તુલનાશક્તિ ખીલતી જ નથી. એની અતિશયોક્તિ અને એટલી જ વિચિત્ર લાગે છે અને બેદરકારી કે ઉપેક્ષા પણ હાસ્યજનક હોય છે. અનુભ કે અભ્યાસ આવા પ્રકારના માણસને માટે નિરર્થક થઈ જતા હોય એમ સહેજે લાગે કે એટલે એમ લાગે છે કે ખૂબ વિચારણાપૂર્વક તુલનાશક્તિને ખીલવવી જોઈએ કે તેની સાથે શઢ નિર્ણય પર આવવાની આવડત આવી જવી જોઈએ. એક બાબત એ પડે કે તુરત જ તેને અંગે ક્ષણવારમાં નિર્ણય કરતાં આવડવો જોઈએ. નહિ તે એક ધી પાવું તેના વિચારનિર્ણયમાં ઘીનાં આંધણ બળી જાય અને ઘી જ ખલાસ થઈ ?' વસ્તુ હોય તેનાથી અઘરી ધારવી ન જોઈએ અથવા નબળી પિચી ગણી તેમાં ઝડપાઈ : ન જોઇએ. જરા દાતાથી કામ લેવામાં આવે તે આ તુલનાશક્તિનું શાસ્ત્ર હસ્તાક જેવું થઈ જાય તેમ છે. બાકી જેનામાં આ જ્ઞાન આવતું નથી તે હાર ખોઈ બેસે છે. શ્રીપાળ ધનઅા ધારી ઘેર બેસી રહ્યા હોત તો આયોના સ્વામી ન થાત. ધવળશેઠ એ શ્રી મારવાના–ચે પડવાના કાર્યો ની ગણતરીમાં છે એટલે સાતમા માળથી જમીન પડ્યા. આવડત નંગના લેખ કે ના ! .લ થાય છે, અને જે વગર કામ જાય લેન ! ડાબે આખરે છે પડે છે. આ પાનું સંયોગ, સાધન, શનિ, અભ્યાસ મી છે. કે - છે વધારે :તી ગતી એક , બોછે ને For Private And Personal Use Only
SR No.533626
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy