________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* nobootge 50 * *
* * 5 E65 * * * = . = = -
ક oooood
o a
#
પરદેશો ખાંડના હાનિકારકપણા વિષે
* # #
*
Goooooooooo sooooooooooo so sooooooooooooooose goese 5 speeeeeeee ee e t
oooooooooo
-
૧ એનસાઈકલોપીડીઆ બ્રીટનિકા જે બળવાન અને ઘણાં વર્ષોને અંતે તૈયાર કરેલો મહાન ગ્રંથ છે, જેને આધારે સરકાર ફેલા આપે છે તેના દ૨૭. મે પાને લખેલ છે કે “ ખાંડ સાફ કરતી વખતે દરેક જનાવરના લોહી તથા હાડકાંનાં કેલસાનો ભૂકો નાખવામાં આવે છે.”
૨ ડીક્ષનરી ઓફ આર્ટસ. ૬ ફી આવૃત્તિ. લંડન. પાને ૮૨૯ મે લખ્યું છે કે “ ગાંગડા બનાવવામાં આવે છે તે વખતે ૫૪ મણ ખાંડમાં ર૭ મણ ડાડકાંનાં કોલસાને કે નાખવામાં આવે છે અને ખાંડ સાફ કરવાનાં કારખાનાં ગામમાં છે તેમાં ભારેભારે હાડકાંના કોલસાને ભૂકો નાખવામાં આવે છે.”
૩ સ્વામી ભાસ્કરાનંદ લખે છે કે –“જ્યારે હું વિલાયત ગયો ત્યારે મેં કેટલાંક ખાંડનાં કારખાનાં જોયાં, તેમાં પહેલે માળે ચઢતાં જ મને ઉલટી થશે એમ લાગ્યું. હું નહોતો જાણતા કે આવી અપવિત્ર ચીજોથી ખાંડ અને છે, પણ નજરે જોતાં સખેદ આશ્ચર્ય થાય છે કે જે ચીજને અડવાથી પણ મહાન પાપ થાય તે ચીજ હિંદુઓથી ખવાય જ કેમ ? ”
૪ “ભારતમિત્ર’ તા. ૨૮-૧૦-૧૯૦૫ ના અંકમાં જણાવે છે કે “સારી ખાંડ બનાવવા માટે જેમ આ દેશમાં દૂધ વપરાય છે તેમ ત્યાં જનાવરેનાં લેહીથી ખાંડની અંદર મેલ કાપવામાં આવે છે, કારણ કે કસાઈખાનામાંથી દૂધ કરતાં લેહી સસ્તું મળે છે. મીસ્તર હેરીસ કહે છે કે “ખાંડ સુવરના લેહીથી સાફ થાય છે.” એ. જે. ટેલર. સી. ઈ. સાહેબના બનાવેલા “યુગ મશીનરી ” નામના ગ્રંથમાં લખ્યું છે કે “ઈંગ્લાંડ વગેરે દેશમાં ખાંડ સાફ
સ્વામી તરીકે રાજવી પ્રસેનજિતના પુત્ર એ રાજપુત્રોમાંના આપણી કે મહારાજા શ્રેણિકની સર્વત્ર આણ પ્રસરતી સરિતાને વહેતી રાખવામાં ઉપયોગી હતી એ ભૂપનું બીજું નામ બિંબિસાર પડે તેવા માત્ર પાંચ જ છે. અને કે ભંભાસાર પણ હતું. તેઓશ્રીને આપણે એ દરેકને લગતી મુખ્ય ન ચેલણા, ધારિણી. નદા પ્રમુખ લગભગ આવશ્યક બાબતે વિચારશું. આઠ રાણીઓ હતી. અભયકુમાર, મેઘ કુમાર, નંદીબેણ, કેણિક ને -શિલ્લ
ચાલે ત્યારે શ્રી ગણેશાય ?' સા વ્યાજ
( ૧ આદિ. પુરોની સંખ્યા પણ રાકને અભયકુમારથી જ કરીએ.
For Private And Personal Use Only