________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે ૯ ના
અનુ. સમાન્યમાં
ખોદ કરશે, અને સર્વત્ર સાયંસ વિનાનો માને છે. નકકીને મનુષ્ય ધૃત્યો પર રકની કલ્પના ના કરીને પુરુષો કરશે. તેત. હૃદયમાં ૬.૮ અને સોદામાં કકળાટ જ હેરો,
આપણે આનંદના ગુણાને સારી રીતે તૈયાર પણ ન કરો એક જ પ્રકારનો નથી કા રાકતા. વ્યક્તિોને આશ્રીને તેની તમતમતા ભિતા રહ્યા કરે છે. તેથી એ જોવાનું રહે છે કે-આનંદ કયા પ્રકારો છે : મુખ્યત્વે આનંદના બે પ્રકાર પાડી રોકાય : એક સદ્રેષ આનંદ અને બાળે નિર્દેવ આનંદ. પ્રથમના આનંદ અન્યને દુઃખદાયી ડાઇ ત્યાજ્ય છે અને બાન પ્રકારનો આનંદ નિર્દોષ વદ તેનો ભાગ કરવાનો સોને પૂર્ણ પણે જન્મસિદ્ધ હક્ક છે. શ્રીમદ્ રાજચન્દ્ર “ અમુલ્ય તત્ત્વ વિચાર ’’તો સુંદર કાવ્યમાં લખ્યું છે કે—
નિર્દોષ મુખ નિર્દોષ આનંદ, ત્યા ગમે ત્યાંથી મળે, એ દિવ્ય શક્તિમાન જેથી. જજીરેથી નીકળે.
76.
અર્થાત્—દિવ્ય ક્તિમાન આત્મા કાંઈામાં સપડાયેલ છે તે મુક્ત ચ શકે તેવા કોઇ પણ નિર્દેવિ સુખને, તેવા કાર પણ નિર્દેવ આનંદને-સુખાનંદને ગમે ત્યાંથી પણ ! મેળવો. આ ધ્યેય નજર સન્મુખ રાખનારને ત્યાં સદા આનંદના વાળ વાગ્યા કરે છે. વાચક મિત્રો ! આનંદના આ લેખને વાંચી આનંદને વિકસાવવા પ્રયત્ન કરશે.
રાજપાળ મગનલાલ ગડારા
વચનામૃત
૧ પરમાત્માનો આભાર માન કે તારા પગ સહીસલામત છે. જોઇને ચાલ કે તારા આત્માને ઉન્નતિના માર્ગ મળે.
૩ નીતિથી ચાલ કે તારા આત્મા શુદ્ધ અને પવિત્ર બને.
૪ કાર્યં ઘણાં છે, વખત થોડા છે માટે સમય ગુમાવીશ નહિં.
૫ તારી હાજરીથી પારકાને હરકત નથી થતી કે કેમ ? તે સંભાળતા રહે.
૬ હમેશાં કુદરતના પવિત્ર નાટક જોતા રહે કે જેથી તને મેધ મળતા રહે.
૭ જી સારાં કામે! કરવા માટે સમય છે માટે ખુશાલીથી જાગૃત થા.
• સારાં કામ કરવા માટે જલદી ઊઠ-ઊભા થઇ જા.
For Private And Personal Use Only
“ હમેશાં સીધા રસ્તા લેવાના નિયમ રાખ.
” મન સાફ હાય તા જગતની પૂરી ચચાથી ડરવું નહિ, પણ જો મન સાફ ન હોય તો તેવી અ! ચચાથી ડરવું એ પુરુષનું કર્તવ્ય છે.
અસીચ'દ કરસનજી રોડ