________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
શ્રી બુદ્ધિ-વૃદ્ધિ-કર ગ્રંથમાળા. આ ગ્રંથમાળાને ઉપાદક સદગુણાનુર નિરજથી કે રાજી કવિ પાનેલા છેવાથી તે ચમકળા સંબંધી તેમજ તેને અંગે પુસ્તક પ્રકાશન સંબંધી વિય કાર અમારી સભા સાથે કરવા. ( શ્રી જે. ધ. પ્ર. ભા. ).
નવા સભાસદના નામ. ૧ એક અનોપચંદ નરશીદાસ. ભાવનગર. લાઇફ મેમ્બર. ૨ શા. પરમાણંદદાસ નરશીદાસ. ભાવનગર, ,, ૩ ભાવસાર ગુલાબચંદ જીવરાજ ભાવનગર, ૪ શા. તિલાલ સુંદરજી વકીલ. અમરેલી. વાર્ષિક મેમ્બર,
શ્રી પંચસંયત પ્રકરણ શ્રી ભગવતીઅત્રના ૫ મા શતકના સાતમાં ઉદ્દેશા ઉપરથી અમે ગુજરાતી ભાષામાં નિત્તર તૈયાર કરી મૂળપાઠ સાથે છપાવીને બહાર પાડેલ છે. તે પ્રકારના અભ્યાસી સાધુ-સાધ્વીને તેમજ જૈન સંસ્થાઓને ભેટ આપવાનું છે. વેચાણ ખરીદ કરવા ઇચ્છનાર માટે ચાર આના કિંમત રાખેલ છે. સ્ટેજ સવા આને.
શ્રી અમદાવાદ જૈન છે. મૂર્તિપૂજક ભેજનશાળાને
નવ વર્ષને રિપોર્ટ. આ રિપોર્ટ સ. ૧૯૮૩ ના આસે વદિ ૧૨ થી સં. ૧૯૯૨ ના આસો વદ ૦)) ધીન છે. તે રિપોર્ટ, નવા વર્ષને હિસાબ અને છેવટે આપેલા અભિપ્રાયો વાંચતા વ્યવસ્થા બહુ સારી જણાય છે. આર્થિક સ્થિતિ પણ એકંદર વિચારતાં સારી છે, પરંતુ : વ્યવસ્થાપકાના સતત પ્રયાસનું પરિણામ છે; તેથી તે સંસ્થાને આર્થિક સહાયની
સા રહે છે કે જેથી સતત પ્રયાસમાં ખામી આવે ત્યારે પણ ખાતાને અગવડ ન આવે. કાર દિલના જૈન બંધુઓએ આ ખાતું ખાસ આવશ્યકતાવાળું જાણી તેને સહાય આપીને 'પનાવાત્સલ્યને સાચે લાભ લેવાની જરૂર છે. દ્રવ્યવાનોને માટે આ બહુ લાભકારક માર્ગ છે.
શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર–સાર્થ . દાર્થ, અન્યથાર્થ તથા ભાવાર્થ સાથે સુંદર આકારમાં તૈયાર કરેલ છે.
1ળી વિવેચન આપીને વિદ્યાથીઓ સુગમ રીતે સમજી શકે તેવી શેલી ''માં આવી છે. શ્રી જેન જે. એજ્યુકેશન બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ *. ખાસ ઉપગી છે.
તૈયાર કરનાર માસ્તર પોપટલાલ સાકરચંદ નલના રૂા. ૧-૪-૦ દશ કે વધારે નકલ મંગાવનાર માટે રૂા. ૧-૨-૧
લખા.–શ્રી જૈન ધર્મ પુસારક સભા. ભાર.
For Private And Personal Use Only