SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ,2; www.kobatirth.org શ્રી.જૈન ધમ પ્રકારો કાર્તિક તા. ૬. સૂચના રૂપે જણાવવાનું કે એ પવિત્ર આત્માના માલિક લેખા સેંકડોની સંખ્યામાં ગયેલા છે. તેમાં તેમનુ એજમ્ પ્રકટી નીકળે છે. એ સંગ્રહ કરી પુસ્તકા તરીકે પ્રકટ થાય તે આત્મારામમાંથી ઉદ્ભવેલા રત્નાનો સંચય : ભવિષ્યની પ્રશ્નને માર્ગદરાક થવાને પૂરતો સંભવ છે, આવા પ્રયાસ શ્રી જૈન ધર્માં પ્રસારક સભા કે અન્ય કોઇ સંસ્થા જરૂર કરે એવી મારી નમ્ર વિજ્ઞપ્તિ છે. આથી તેનું સાચું સ્મરણ યરો અને જૈન સમાજ પર મહાઉપકારી થઇ પડશે એમ લેખકના અંતરત્યાગ અને સાધ્ધજીવનને અ ંગે વગર શકે મુચવી શકાય તેમ છે. આ સર્વસુંદર સ્મારક મારી મેા. ગિ. કા, જાણવા યોગ્ય હકીક્ત દૃષ્ટિએ ગણાય. મુનિરાજશ્રી કપૂરવિજચજી સબંધી કેટલીક Acharya Shri Kailassagarsuri Gyanmandir જેમનુ જન્મનું નામ કુંવરજી હતુ, તેના જન્મવખતે જ્યોતિષીઓએ કહ્યુ હતું કે—‘ આ પુત્ર આગળ જતાં મહાત્મા વીરપુરુષ ચળે, ' એમણે વ્યવહારિક કેળવણી વળા અને ભાવનગરમાં લીધી હતી. જ્યારથી સમજણા થયા ત્યારથી જ એમના મનેરથ સંસાર છોડી જવાના હતા. તેમની માતુશ્રી મૃત્યુ પામ્યા હતા. તેમના પિતાશ્રો તે દીક્ષા ગ્રહણ કરે તે બાબતમાં અનુકૂળ નહેતા, પરંતુ ભાઇ કુંવરજીને તે મુનિરાજશ્રી વૃચિદ્રજી મહારાજને સમાગમ થતાં તેએની ભાવના વૃદ્ધિ પામ્યા કરતી હતી. અમુક વયે તેમણે વિગયત્યાગ, સચિત્તત્યાગ, કરીને ત્યાગ કર્યો હતો અને ચતુ વ્રત ગ્રહણ કરી લીધું હતું. એક પ્રસંગ ભાવનગરમાં સમવસરણના મહાત્સવતા બનતાં તેમને વળે રાખી તેમના પિતા વિગેરે દર્શન કરવા ભાવનગર આવ્યા હતા. પાછાથી તે એકલા ભાવનગર આવ્યા તે ગુપ્ત રહ્યા. તેમના પિતા વિગેરે વળે જતાં તેમને આ વાતની ખબર પડી એટલે કેટલીક વાટાઘાટ પછી તેમના કાકા ડાકરશીભાઇની સલાહથી એમ યું કે—‘ હવે પા લાવવાને પ્રયાસ ન કરતાં રાજીખુશીથી તેમને દીક્ષા અપાવવી. 'ભાવનગર ખાતે સ અમરચંદ જસરાજ અને કુંવરજી આણુ ંદ વિગેરે એ સબંધમાં પ્રેરક હતા. વળાથી અનુકૂળતાને પત્ર આવતા દીક્ષાનું મુદત્ત જોવરાવ્યુ અને વળે ખબર આ તેમના પિતાશ્રી વિગેરે ભાવનગર આવ્યા અને સારા ડામાડ સાથે વરાડા ચડાવી દાદ સાહેબની વાડીમાં મુનિરાજશ્રી યિજી મહારાજે સવત ૧૯૪૭ ના વૈશાખ શુદિ દીક્ષા આપી. દીક્ષા પછીના વિહારનું વર્ણન ક્રમસર આપવા જેવું છે તે હવે પછી આપવ આવશે. તેમણે ૪૭ ચેમાસામાં મોટા ભાગ ૧૭ ચોમાસા સિદ્ધાચળમાં જ કર્યા ૩ ભાવનગર, ૨ સમી, ૩ કાશી, ૨ આશ્રા, ૩ કચ્છ-વાગડ, ૨ કચ્છ-માંડવી, ૧ મ ૧ તમાન, ૧ વળા, ૩ વઢવાણું કાંપ, ૧ ધારાસ્ટ, ૧ વીરમગામ, ૨ સાબુ, ૧ ગે. fi ૧. માણસા, ૧ જપુર, ૨ મેસાણા, ૩ પાટણ, ખાંભાત અને ૧ નવસારીમાં કરેલ છે. ' એમણે જ શિષ્ય કર્યા હતા. તેમાંથી મુનિ પુણ્યવિજયજી કાળધર્મ પામ્યા છે, જેન રે રિધ્ધિ (સુને પ્રધાનવિજયજ, મુનિ મનહરવિ≈) છે અને ન સુનિલ સાંને નવજયજી તે મુનિ વિજયજી છે. આ મહામાં સંબધી ખોટ મહા ભાર == For Private And Personal Use Only
SR No.533626
Book TitleJain Dharm Prakash 1937 Pustak 053 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1937
Total Pages46
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy