Book Title: Jain Chitra Kalplata
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
Catalog link: https://jainqq.org/explore/005188/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ક૯પલતા. S* STI TV stuffs TOLOG | II સંપાદક સારાભાઈ નવાબ | $ मा. श्री कैलाश परपुरि शानमदिर श्री महावीर दोन वागमता पेन्द्र ) CR Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પલતા વિક્રમના અગિયારમાથી વીસમા શતક સુધીની ગુજરાતની જૈનાશિત કલાના લાક્ષણિક નમૂનાઓને ર લે સંગ્રેડ પૂજ્યપાદ તપાગચ્છાધિરાજ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના તેજસ્વી શિષ્યરત્નો પ્રવચનકાર બંધુબેલડી પૂ. મુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજી મ. પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિ વિજયજી મ. ની પ્રેરણાથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આરાધક ટ્રસ્ટ પુખરાજ રાયચંદ આરાધના ભવનના જ્ઞાનનિધિમાંથી આ પુસ્તક જ્ઞાનભંડારને સમર્પિત... સંપાદક અને પ્રકાશક સં.૧૯૯૬ સારાભાઈ મણિલાલ નવાબ અમદાવાદ ઇ.૧૯૪૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથસ્વામિત્વના હક સંપાદકને સ્વાધીન મૂલ્ય આઠ રૂપિયા પોતે ચિત્રકાર છે એવી ખાતરી પ્રકાશકને આપીને સીધા પ્રકાશક પાસેથી ચિત્રકારે પાંચ રૂપિયે મેળવી શકશે. મુદ્રક : બચુભાઈ રાવત • કુમાર પ્રિન્ટરી : ૧૪પ૪ રાયપુર , અમદાવાદ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ શ્રીવિજયનેમિસૂરીશ્વરજીના પ્રશિષ્ય મુનિમહારાજ શ્રીવલ્લભવિજયજી જન્મ સવંત ૧૯૬૦ના શ્રાવણ સુદ ૫ દીક્ષા - સંવત ૧૯૮૦ના માગશર સુદ્ર પ Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રીવલ્લભવિજયજીને Page #7 -------------------------------------------------------------------------- ________________ Page #8 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી જૈન પ્રાચીન સાહિત્યાદ્વાર બ્રન્થાવલિના અગિયારમા પુષ્પ તરીકે ‘જૈન ચિત્રકલ્પલતા’ નામની આ પુસ્તિકા જનતા સમક્ષ મૂકતાં મને અનહદ આનંદ થાય છે. ઇ. સ. ૧૯૩૬માં મારા તરફથી ‘જૈન ચિત્રકલ્પદ્રુમ' નામના જે બૃહદ્ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતની ગ્રંથસ્થ જૈનાશ્રિત કળાના બની શકતા વિસ્તૃત અને વિપુલ પરિચય આપવાના મેં પ્રયત્ન કર્યો હતો. એ પ્રયત્નને જાહેર જનતા તરફથી કેટલા ઉત્સાહપૂર્વક વધાવી લેવામાં આવ્યા હતા, તેની સાબિતી તા એ જ હકીકત બતાવી આપે છે કે મેઘી કામત હોવા છતાં પ્રસ્તુત ગ્રંથની માત્ર ગણીગાંઠી નકલા જ સિલિકમાં આજે મારી પાસે છે. એ ગ્રંથની કીમત પચીસ રૂપિયા હોવાથી સામાન્ય વર્ગ તેનો લાભ લેવાથી મેટા ભાગે વંચિત રહ્યાની મારા મિત્રા દ્વારા મને જાણ થ, અને તેથી પ્રસ્તુત ગ્રંથનાં સઘળાં જ રંગીન ચિત્રા તથા ઘેડાં ચૂંટી કાઢેલાં એકરંગી ચિત્રા, તેમજ મુખ્ય લેખેામાંથી તારવી કાઢેલા અગત્યના ભાગના રસથાળ બનાવી આ ‘જૈન ચિત્રકલ્પલતા' નામની પુસ્તિકા જાહેરમાં મૂકવા હું પ્રેરાયા છું. ઇચ્છું છું કે મારી દરેકે દરેક સાહિત્યપ્રવૃત્તિને જેવી રીતે જનતાએ અતાવી છે તેવી જ રીતે આ પ્રવૃત્તિને પણ અપનાવશે. આ ગ્રંથમાં આપવામાં આવેલાં તીર્થંકરા તથા દેવદેવીનાં ચિત્રાનો ઉપયોગ લેબલા, પોસ્ટરો અગર સીનેમા-લાઇડ માટે કરીને જે કોમની ધાર્મિક લાગણી નહિં દુખાવવા વાચકોને વિનતિ છે. અષાઢ સુદ્ર ૫ ૧૯૯૬ ૪, પારસીની ચાલ • સાબરમતી સારાભાઈ મણિલાલ નવાબ Page #9 -------------------------------------------------------------------------- ________________ Foreword Introductory Note પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા ગુજરાતની નાશ્રિત કળા જૈન ચિત્રકલ્પલતા (ચિત્રવિવરણ) લેખાનુક્રમ ૧૧ W. Norman Brown Dr. Hirananda Shastri રિસકલાલ છે. પરીખ १२ રવિશંકર રાવળ ૧૪ સારાભાઇ નવાખ સંક્ષેપાની સમજ ૨૦ = ભક્તામર પાકૃતિ કાવ્ય સંગ્રહ. = જૈન ગૂર્જર કવિઓ "" મા * ગૃહ ૬૦ ૐ ફા॰ ધ દે॰ પા॰ ના = ઉજમફાઈની ધર્મશાળા યાત્રિ॰ = દેશાના પાડાના વ્યાધિમલજી, સર્વ૦ ૧ = હંસવેજયજીના સંગ્રહની પ્રત ૧ પ્રત હંસવ૦ ૨ = હંસવ॰ ૩ = પ્રત ક 33 કાંતિવિ॰૧ = પ્રયત્નકજી શ્રીકાંતવિજયજીના સંગ્રહની પ્રત ૧ અ॰, ગ્લા॰ = અધ્યાય, શ્લોક. સાહન॰ = સાહ-વિજયજી શાસ્રસંહ આવશ્યક સુધારા પાનો ૫૪ ૩પર ચિત્ર ૬૬ને બદલે ચિત્ર ૬૭ સમજવું, "3 ९. १७ ૧ ૫૬ Page #10 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૧ દેવી સરસ્વતી ૨ શ્રો હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાર્હત્ કુમારપાળ ૩ ૪ અપ્રતિચકા (ચક્રેશ્વરી ૫ પુરુદત્તા (નરદત્તા) ૬ બ્રહ્મશાંતિ યક્ષ 19 . અંબાઇ (અબિકા) સરસ્વતી 2 - છ શ્રી પાર્શ્વનાથના જન્મ શ્રી મહાવીરનિર્વાણ ચિત્રાનુક્રમ કૃષ્ણક ચિત્ર ૧ 30 શ્રી ધાન્ધનાથ કાઉસગ્ગ ધ્યાનમાં 1 શ્રી ઋષભદેવનું નિર્વાણ નૃત્યનાં જુદાં જુદાં સ્વરૂપે શ્રી ઋષભદેવનો રાજ્યાભિષેક બ્રાહ્મણી દેવાનંદા અને ચૌદ સ્વપ્ર ચૌદ સ્વપ્ર ‘પ્રભુ શ્રી મહાવીરનું વન’ 12 ગુરુ મહારાજ શિષ્યને પાઠ આપે છે 9 11 પ્રભુ શ્રી મહાવીરના જન્મ 15 ૧૨ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ 9 ૧૩ પ્રભુ શ્રી મહાવીરનું સમવસરણ 19 ૧૪ પ્રભુ શ્રી મહાવીરનું દીક્ષા કલ્યાણક ૧૦ ૧૫ પ્રભુ શ્રી મહાવીરનું જન્મ કલ્યાણક ૧ ૦ ૧૬ પ્રભુ શ્રી મહાવીરનું કૈવલ્ય કલ્યાણક ૧૦ ૧૬ પ્રભુ શ્રી મહાવીરને જન્મ . 12 મંગલ ૧૯ ૨૦ ૨૧ ગ્ ર 3 ૨૫ સિદ્ધહેમ વ્યાકરણની હસ્તિ ઉપર સ્થાપના ૨૬. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને શ્રી જયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના ૨૭ શ્રી પાર્શ્વનાથનું ચ્યવન ૨૮ શ્રી પાર્શ્વનાથના પંચમુવ્હિલચ ૨૯ શ્રી મહાવીર પ્રભુ 3 3 '' કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને શ્રી જયિસંહદેવની પ્રાર્થના ૧૩ ૨૨ સિંહમ વ્યાકરણની હસ્તિ પર સ્થાપના ૧૩ શ્રી પાર્શ્વનાથનું દેરાસર ૧૩ શ્રી આનંદપ્રભ ઉપાધ્યાય વગેરે 13 ૧૭ 1 11 ૧૭ 1s 1 ૧૯ ×â 32-33 ax ૩૫ ૭૬ ૩૭. ચંડકાશિકને પ્રતિઐાધ ૩૮-૩૯ 'ટ્ ૪॥ '** ૪૩ હરિણગમેષિન XX ૪૫ そ ४७ કલ્પસૂત્રની સુંદર કિનારા કર શ્રી મહાવીરપ્રભુને સંગમદેવનો ઉપસર્ગ ૩૩ શ્રી નિમનાથના વાડા ત્રિશલા અને સિબ્દાર્થ ત્રિશલાને આનંદ આમલકી ક્રીડા કાશાનૃત્ય તથા આર્યસમિતસૂરિના એક પ્રસંગ ૪૮ કાશાનૃત્ય * ૬૦ ૬૧ ૩૫ ભરત અને બાહુબલિ વચ્ચે કંયુ ૩૭ 32 32 આર્ય સ્થૂલભદ્ર અને યક્ષાદિ સાત સાધ્વી બહેનો ૧૦ ભગવાન મહાવીરની દીક્ષા ૫૧-૧૨ કલ્પસૂત્રનાં સુશોભને ૧૩-૫૪ પૃષ્ટાંક ૨૧ * ૬૨ દેવાની ઉત્પત્તિય્યા ૬૩. ચક્રવર્તીનાં ચૌદ રત્ના ૬૪ ૨૩ ૨૩ ૨૪ 32 ૫૫-૫૬ વ પડ—૫૮ બાલગોપાલ સ્તુતિનાં ચિત્રપ્રસંગો ૪૮ ઉત્તરાધ્યયન સૂત્રને એક પ્રસંગ દેવાનું કટક 42 ૫ શ્રી પાલરાસમાંથી એક વહાણુ પર ૫૩ ×â ૪૩ ૪૩ ૪૪ જય ૪૬ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઇ ૫૫ ત્ કાગળની મંત ઉપરનું એક ગેાભચિત્ર પ ૬૬ કલિકાલસર્વૈજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ @6 FOREWORD AIN painting, in Mr. Nawab's illustrations, is confined to Svetambara manuscript painting. It covers the Early Western Indian. style-sometimes called 'Gujarat' or specifically 'Jain', and the later styles of the great Rajput-Mughal complex, as these were utilized by that division of the Jains. The facts about miniature painting in India differ so much from those about architecture and sculpture that this book is a good album of the entire school of Early Western Indian miniatures from the 12th to the 16th century A. D. During the time when palmleaf was the material for books there, only Svetambara Jains, so far as our preserved and known documents reveal, illustrated their manuscripts with paintings. After paper displaced palm-leaf, that same community still executed the bulk of the existing miniatures so long as the 'Early Western Indian' style continued, and only a handful of manuscripts illustrated in that style are known to come from nonJain sources. It was not until the 'Rajput' painting developed that the Jains lost their pre-eminence. Yet even then they used the Rajput and Mughal styles, employing in one case a well known Mughal artist. These later developments of Jain paintings are, like the older, illustrated in Mr. Nawab's book, which indeed brings the story down almost to our own day. The illustrations of Mr. Nawab's book have high value in presenting new material study of the history of Early Western Indian miniature painting and Svetambara iconography. During the latter part of the 14th century A. D. and the early part of the 15th century, that is to say, at the end of the 'palm-leaf' period and beginning of the 'paper', the paintings have a special delicacy and refinement unknown in the earlier examples and yet without the profuse embellishment and often degeneration of the late 15th and 16th centuries. At this time we find the best drawing of the whole school; and since the drawing is the most important feature of these miniatures, we should perhaps plainly call the examples from that time the best paintings. Equally interesting, but for different reasons, are the paintings taken from the Devashano pado bhandar manuscript of the Kalpasutra Page #13 -------------------------------------------------------------------------- ________________ 90 જૈન ચિત્ર-કપલતા and Kalakacharyakatha, in which on the same page a miniature done in the Early Western Indian style will be supplemented with subsidiary side scenes of a Persian character So pronounced are the Persian characteristics of the latter that even experts might be convinced that the paintings are something direct from Persia. This manuscript is the most elaborately decorated I have seen, and the very brilliance and abundance of the ornament would alone constitute the occasion for high interest, although ever remaining second to the unwelded association of styles; that is the manuscript's prime claim upon our attention. The many variations of marginal ornamental arabesque and flower designs which Mr. Nawab has reproduced, especially those in full colour from the Kalpasutra manuscript of the Hamsavijayaji Jnana bhandar, Baroda, graphically reveal to us the mastery which the Gujarat artists of the 15th and 16th centuries had obtained over this means of enriching their pages. This book represents a large expenditure of both labour and money by Mr. Nawab and his supporters. If it reveals to Jains alone the extent of the treasures their community possesses in manuscript paintings and encourages them to publish more of them, the labour and money will have been well expended. Such amplification of this present work would be a worthy part of that great informal programme of publication with which modern Jains are continuing their ancient and distingnished tradition of learning. W. Norman Brown Page #14 -------------------------------------------------------------------------- ________________ @UUUUUUUU9200020 INTRODUCTORY NOTE THE Jaina-chitra-kalpadruma, true to its title, gives highly I interesting chitras or illustrations of ancient paintings, most of which are Jaina and the rest Vaishnavite. They range between the years 1100 and 1913 afrer Christ. The earliest painting represented in this work is from a manuscript of the Nishithachurni of the Sanghvi's pado bhandar at Patan and is dated in the year 1157 of the Vikrama era. The latest is a painting by Yati Himmatvijayji of Patan. These illustrations are of various kinds and the manuscripts from which these are taken all belong to Wastern India, or we can say Gujarat. They are either on palm-leaf or on paper The earliest is on palm-leaf. The most interesting illustrations in this publication pertain to the copy of the Kalpasutra of the late Muni Hamsavijayji's collection in the Atmaram Jnanamandira at Baroda and of Devashah's pado in Ahmedabad. They are pre Moghul in origin and would show that the art of painting in Gujarat had reached a very high degree of perlection before the Moghul rule in India. The Devashah's pado manuscript is quite unique in that it gives illustrations of different attitudes and poses of dances described in the Natyashastra of Bharata. Similar figures are to be seen in the Chidambaram temple where full descriptive stanzas are also given. These have been published in one of the annual Reports on South Indian Epigraphy, Madras. The Devashah's pado manuscript where these pictures are drawn on the margins gives the labels showing the name of the pose or the dance represented. These illustrations of the Ragas and the Raginis given in it are original and not copies. Evidently, it is very desirable that the manuscript is printed in its entirety and placed before scholars interested in Indian Music and Dancing soon. Mr. Sarabhai Nawab and the colleagues are to be congratulated for bringing out this useful work. It throws a flood - light on the history of the art of painting in Gujarat and is sure to get a good reception, and it deserves it. Hirananda Sastri Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ ચીન ચિત્રકળાનું રહસ્ય કઈ રીતે સમજાય? આ પ્રશ્નનો હવે વ્યવસ્થિત વિચાર થવાની છે જરૂર છે. સમગ્ર પ્રાચીન શિપના પરિશીલન માટે હવે સપષ્ટ પદ્ધતિની શોધ થવી જોઇએ. અત્યાર સુધી તો પ્રાચીન શિપનું નિરૂપણું માત્ર નમૂનાઓનાં અથવા તેમની છબિઓનાં નિરીક્ષણથી થતું આવ્યું છે. શિપ માત્રને સમજવાની આ સહજ પદ્ધતિ છે. શિપની ભાષા આંખ બરાબર ઉકેલતી હોય ત્યાં તો નિરીક્ષણ માત્ર પણ પર્યાપ્ત ગણાય. પણ બીજા યુગ કે દેશની શિ૮૫ભાષા તેને અપરિચયના કારણે ભાવકને ભાવ અર્પવા અસમર્થ થાય ત્યારે એકલું નિરીક્ષણ પર્યાપ્ત નથી. વાણીના કરતાં રેખા, રંગ ઇત્યાદિ વધારે વ્યાપક છે તેથી બીજા દેશકાળની વાણીના જેવું મૌન રંગ-રેખા ધારણ કરતાં નથી, અને તેથી અજાણી વાણીના સાહિત્ય જેટલું તેમનું નિરૂપણ અસંભવિત થતું નથી; તોપણ રંગ-રેખાની ભાષાના જ્ઞાન વિના શિલ્પીના ભાવનો બાધ કરાવવામાં તે અસમર્થ છે. રંગ-રેખાની પણ ભાષા છે. જગતમાં દેખાતાં રૂપમાં રંગ-રેખા હોય છે, તેનું અનુકરણથી તે તે રૂપ સૂચવે; તે ઉપરાંત શિપીઓના ભાવનું વાહન બનતાં અથવા બનવા તેમનામાં વિશિષ્ટ અર્થભાર આવે છે. શબ્દાર્થના સંબંધ માટે સમયપદ વપરાય છે. તેને અહીં અનિદેશ કરી કહી શકાય કે રંગ-રેખાને પણ “રામ” હેાય છે. આ રંગ-રેખાનો સમય સમજ્યા વિના તેમનાથી સાકાર થતી કલાને ભાવ સમજો, આસ્વાદ લેવો કે વિવેચન કરવું એ આંધળાને ગોળીબાર જેવું છે. પ્રાચીન શિપીઓનો ‘સમય’ સમજવા તેમની કૃતિઓ જેવી જરૂરની છે; પણ તેનો ઉકેલ કરવા તે શિપીઓનાં થેયે ક્યાં હતાં, તે કેવો આસ્વાદ આપવા ઈચ્છતા હતા, કોની પ્રશંસા ઇરછતા હતા, કોને ખુશ કરવા ઇચ્છતા હતા, તેમનાં સાધનો કેવાં હતાં અને તેને તે કેવી રીતે ઉપયોગ કરતા હતા આદિ જાણવાની જરૂર છે. આવા જ્ઞાનથી સજજ થઈ ચિત્રાનું નિરીક્ષણ કરવામાં આવે ત્યારે જ ચાગ્ય પરીક્ષણ થઈ શકે. આવા જ્ઞાનના અભાવને લઈને આ ક્ષેત્રમાં થએલું ઘણું કામ કરી કરવાની જરૂર જણાય છે, કારણકે પૂરતી સામ્રગીના અભાવે અપાએલા ઘણા અભિપ્રાયો બ્રામક દેખાય છે. સુભાગે આ જાતની થોડીક સામગ્રી આપણને પ્રાચીન શિલ્પગ્રન્થોમાં મળે છે, પણ તેનું સંશોધન કરવાની જરૂર છે. આ કાયૅમાં પ્રાચીન પરંપરા પ્રમાણે કામ કરનારા શિલ્પીએની મદદ મળે તો વિશેષ લાભ થાય. આ ગ્રંથમાં જે ચિત્ર-છબિ ઉદાહરણરૂપે આપેલી છે તેનું કલાની દષ્ટિએ નિરૂપણ કરતાં પહેલાં ઉપરનું સ્પષ્ટીકરણ આપવાનું કારણ એ છે કે નિપુણ મનાતા ચિત્રવિચને પણ આ ચિત્રકળા સમજવામાં વિદને નડવ્યાં છે. તેમાં મુખ્ય વિન આ ચિત્રકારોનાં લક્ષ્યનું અજ્ઞાન છે. પ્રથમ દૃષ્ટિપાતે આ ચિત્રો તેમને રંગચમકાર અથવા વર્ણચમત્કાર આપે છે. “શો સરસ રંગ છે ! શી ભભક છે ! કેટલી સભરતા છે! કેટલી શ્રીમંતાઈ છે !' ઈત્યાદિ ઉદ્ગારો એ ચિત્રો જોતાં જ ઉઠે છે. વેલબુદ્દાઓનો શણગાર પણ ધ્યાન ખેંચે છે. પ્રાણીઓ પણ ઠીક લાગે છે. પરંતુ માણસેનાં – સ્ત્રી-પુછોનાં ચિત્રો જોતાં મનમાં છાનો છાનો એવો અભિપ્રાય ઉઠે છે કે આ ચિત્રકારોને કાંઈ આવડતું નથી! આથી આ ચિત્રકલા વિષે અભિપ્રાય ઊતરવા માંડે છે ! “ઠીક છે; સાધારણ છે !” ઇત્યાદિ મત ઉચ્ચારાય છે, કારણો શોધાય છે, ઇતિહાસ તપાસાયા છે ! આ તે ધનિકોએ, વાણી એ. જેનોએ પિલી કલા ! તેમની ધૂલ કલારુચિને સંતોષનારી કલા ! તેમની શ્રીમંતાઇને આગળ ધરતી સોના-મોતીની કલા ! Page #16 -------------------------------------------------------------------------- ________________ १३ પ્રાચીન ચિત્રોનું કલાતત્ત્વ આવો અભિપ્રાય બાંધનાર તે શિપકાને અને તે કલાપક ધનિકને અન્યાય કરે છે, તે ઈતિહાસને પણ કલુષિત કરે છે. પ્રથમ તો પિસાદારોની મરજી પ્રમાણે બધું થવું જોઈએ એ આજના યુગની મહાન શોધ તે દિવસના ધનિકે કરી ન હતી; અને ધનિક ઇચ્છે તે પ્રમાણે પોતાની કલાને નમાવવાની ફરજ તે યુગના શિલ્પીઓએ સ્વીકારી ન હતી ! એટલે ઐતિહાસિક દષ્ટિએ શોધ કરવી હોય તો બળવું એ જોઈએ કે આ શિપીઓનાં એ શાં હતાં અને તેમના ભાવકની કઈ અપેક્ષાઓ હતી ? ભારતીય ચિત્રકારોને માનવો ચીતરવાની આવડત ન હતી એમ તો કોઈ ખુલાસો નહિ આપે. ગુજરાતના આ ચિત્રકારોને તેની આવડત નહિ હોય તે પણ તેમાં રહેલું રેખાનું પ્રભુત્વ જેનાર માનશે નહિ. ચિત્રમાં “સાદસ્ય’ લાવવાની નિપુણતા તેમને સુસાધ્ય હતી. પણ આ સાદસ્યવાળાં ચિત્રોમાં તેમની ચિત્રકલા સમાપ્ત થતી ન હતી. ચિત્રોનો આ એક પ્રકાર હતો અને તેને ચિત્રસૂત્રકાર સત્ય” એની પારિભાષિક સંજ્ઞા આપે છેઃ ચર્તિવિસાદ ત્રેિ તસચમુચ જેમાં કંઇક લોકસાદસ્ય હોય તે ચિત્ર “સત્ય” કહેવાય છે. તે તે પદાર્થની પ્રતિકૃતિ સાધી જે ચિત્રો દોરવામાં આવતાં તે બધાંને આમાં સમાવેશ થતો હશે. પણ આ ઉપરાંત ચિત્રકારો બીજી રીતે પણ ચિત્રો દોરતા. આપણે જાણીએ છીએ કે વૃક્ષ, વેલ, પત્ર, પુષ્પ આદિના ચિત્રમાં કેટલાંક ચિત્રોમાં પ્રતિકૃતિ હોય છે તો કેટલાંકમાં કેવળ સુચન લઈ તેમાંથી વિવિધ મનોહર આકૃતિઓ ઉપજાવીને દોરવામાં આવે છે. કોતરકામમાં પણ આવું હોય છે. આમાં ઉદેશ તે તે મૂળ વસ્તુ સૂચવવાને હેત નથી, પણ આકારોની મનોહર રચના કરવાનો હોય છે. પ્રતિકૃતિની લુપતા છોડી દઈ આકારરચનાનો સૌવમાં રાચતી ચિત્રકલા એ કોઈ હલકી પ્રતિની કલા નથી. કેટલાક આધુનિક કલાવિવેચકોને મતે તે પ્રકૃતિમાં રાચતી ચિત્રકલા પ્રાકૃત છે, ખરી ચિત્રકલા તો કેવળ આકારથી ભાવ ઉત્પન્ન કરનાર ચિત્રમાં વસેલી છે. * પ્રાચીન ચિત્રા નિરીક્ષક જાણે છે કે લગભગ દરેક ચિત્રમાં અમુક મુદ્રા, અમુક કરવર્તન, અમુક દષ્ટિ, અમુક પાદચારી, અમુક અભિનય ઇત્યાદિ જોવામાં આવે છે. પણ નૃત્ય અને અભિયમાં જે “ગતિથી સધાય છે તે ચિત્રમાં ‘સ્થિતિથી સાધવાનું હોય છે. આ સાધવાને માટે આકારોને જે રીતે રચવા જોઈએ તે રીતે રચવાનો પ્રયત્ન અમુક ચિત્રોમાં દેખાય છે. આવા ચિત્રોની કસોટી એ છે કે તે તે આકારો તે ભાવ સુચવવા સમર્થ છે કે નહિ; નહિ કે તે આપણને ચતાં માણસની પ્રતિકૃતિ છે કે નહિ. સંભવ છે કે કેટલાંક ચિત્રોમાં આવા આકારો કોઈ પણ ભાવની પ્રતીતિ કરાવી શકતા ન હોય અને તેથી કેવળ બેહુદા જ લાગે. આવાં ચિત્રોમાં શૈલીનો દોષ નથી, તે તે ચિત્રકારનું અસામર્થ્ય દોષપાત્ર છે. વળી કેટલેક ઠેકાણે અમુક આકારના ‘સમય’ આપણે ન જાણતા હોઈએ તેથી પણ ભાવપ્રતીતિ ન થાય. ગમે તેમ હોય, પણ આપણાં પ્રાચીન ચિત્રોમાં એવાં ઘણાં ચિત્રો છે જે પ્રતિકૃતિની મર્યાદાની ઉપેક્ષા કરે છે અને તેમ કરીને કોઈ એવી વેધક રીતે ભાવપ્રતીતિ કરાવે છે કે જે અન્યથા અશક્ય લાગે. આ ગ્રંથમાં એવાં ઘણાં ઉદાહરણ છે. રસિકલાલ છો. પરીખ * 'Art' by Clive Bell પ્રકરણ ૧.૩ Significant form and representationી ચર્ચા પૃ. ૨૩ દિખણ. Page #17 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા આ ઠમા સૈકાથી અજંતાની ચિત્રકળાની ગંગા કાળસાગરમાં લુપ્તથયા બાદ હિંદુસ્તાનમાં ચિત્રકળાના તે પછીના અંકાડા કયાં યે પણ મળી આવતા હાય તે તે દસમાથી અઢારમા સૈકા સુધી સાહિત્ય સંસ્કૃતિ અને ધર્મના ઘેરા રંગે ફૂલતીકાલતી રહેલી, તાડપત્રા અને હરતલિખિત ગ્રન્થામાં સચવાતી આવતી, કલ્પસૂત્રેાની ચિત્રકળામાં છે, ભારતના મધ્યકાળના ઇતિહાસમાં જે વેળા ગુજરાત અનુપમ સ્થાન ભોગવતું હતું તે વખતે તેની ભાગ્યલક્ષ્મીના સ્વામીએ ગુર્જર નશે। અને જૈન મુત્સદ્દીએ હતા; એટલે તેમણે સ્થાપત્ય અને ઈતર કલાઓના સમાદર કરો ઇતિહાસમાં અમર પગલાં પાડયાં છે. એમના યુગનાં સ્થાપત્યસર્જન અને શિક્ષસામગ્રીએ તેમજ હસ્તલિખિત ગ્રંથાની સંખ્યાબંધ પ્રતા જોઇએ છીએ ત્યારે એમ જ લાગે છે કે તે યુગન! માનવીએ જો કેવળ રાજ્યેા જીતવામાં, લડાઇઓ કરવામાં અને વહેમ તથા કુસંપમાં જ જીવન ગાળતા હાત તા આવું પ્રફુલ કલાસર્જન તેમને હાથે થવું અશકય જ હેાત. પણ આઘેથી કાળનાં ચિત્રો જોનારને પ્રાએ એ વચલા ગાળાએમાં કેવી નિરાંત, શાંતિ અને સુખ-સંસ્કૃતિભરી જિંદગી માણી છે તેનો ખ્યાલ આ સ્વસ્થતાભરી, ચિંતનશીલ અને રંગસૌરભવાળી કલાસામગ્રીના થાળ જોવાથી જ આવે તેમ છે. મધ્યકાળના એ નમૂનાઓમાં સૌથી અગ્રસ્થાન ખંભાત અને પાટણમાંનાં તાડપત્રાનાં ચિત્રાને આપી શકાય. તેની એકમે પ્રતા જ ઉપલબ્ધ હોવા છતાં જે વસ્તુ આપણી સામે રજુ થાય છે તે ઉપરથી ખાત્રી થાય છે કે એ કાળના સમાજમાં ચિત્રકળા કોઈ આગલી પેઢીએથી સચવાતી, ઉછેરાતી અને માન પામતી હોવી જ જોઇએ; નહિતા એ ગ્રંથાનાં ચિત્રામાં જે રૂઢ થએલી પાકી શૈલીના ઉપયાગ થયા છે તે ઉપલબ્ધ ન હોત. આ કળા અનાડી કે અણઘડ હાથમાં જન્મેલી નથી, પરંતુ અનેક પ્રકારનાં કૌશલ્યપૂર્વક રંગ અને રેખાની સવતા તથા ફિચરચનામાં કાબેલ થએલા માનવીઓએ સિદ્ધ કરેલી શૈલી છે એમ આપણે સ્વીકારવું પડે છે. એની મુખ્ય ખૂબી તે સરળ રેખામાં આમેળ કાનિરૂપણ કરવાની તેની શિક્તમાં છે. વાડ્મય સાથે ચિત્રકળા કેવા તાલ મેળવે છે એ દર્શાવવામાં આ શૈલી અવધ કરી નાખે છે. આકૃતિએ અને રંગાના અનેક સંકેતપૂર્ણ પ્રયોગે દ્વારા એ ચિત્રામાં સાહિત્ય, વિચાર અને દષ્ટિને ઉદ્દીપ્ત કરે એવી એક નવી જાતની બિછાત બની રહે છે. જે હાથમાં કલમ કે પછી લઇ જરાપણ આકૃતિ દોરી શકતા હશે તેમને તે આ ચિત્રાની ભૂમિકાની સમતોલ રંગભરણી, ઉપાડ કે ઊંડાણના પ્રયત્નવગર આનંદસમાધિમાં ગરકાવ કરશે. આજ સુધી આ ચિત્રાના મેટામાં મોટા સમુદાય જૈન ધર્મના ગ્રંથામાંથી મળી આવ્યે હતા, એટલે તેને માત્ર ધર્મના સાંકેતિક સ્વરૂપે અથવા નિશાનીઓ જેવાં ગણી લઇ કલાના ઇતિહાસમાં તેનું સ્થાન નિર્ણિત કરવામાં આવ્યું નહાતું; પરંતુ જ્યારે ગુજરાત, માળવા અને રજપૂતાનામાંથી ખીન્ન સંપ્રદાયો ને સાહિત્યગ્રંથામાંથી પણ આ જ ચિત્રશૈલીના નમૂના હાથ લાગ્યા ત્યારે કલાનિષ્ણાતા સામે એક સળંગ ચિત્રપરંપરા તરવરવા લાગી અને આ ચિત્રામાં કલામર્મવાળાં સ્વરૂપા સમાએલાં દેખાયાં. કલ્પસૂત્રેા જેવાં જ લક્ષણાવાળી કળા વસંતવિલાસ' અને શ્રી ‘બાલગે પાળરસ્તુતિ'માં પણ યેાજાએલી છે, તે ઉપરથી ખાત્રી થાય છે કે મુગલ કળા ખીલી તે પહેલાં ગુજરાત, માળવા અને મારવાડના પ્રદેશોમાં આ ચિત્રશૈલીના ડીકડીક પ્રચાર થઇ રહ્યો હશે. આ કળાના પરિચય માત્ર શ્રીમાના જ ભાગવતા નહિ હોય પણ લેાકરંજની કળા તરીકે તે પ્રશ્નજીવનમાં પણ સ્થાન પામી હશે, એ તે સમયનાં છૂટાં ચિત્રામણા, વસ્ત્ર અને કાતરકામેા ઉપરથી સમ^ય છે; એટલેકે કળાકારે અને તેમની ચિત્રસામગ્રી લેાકરચિત અને લેાકચિની જ હતી. Page #18 -------------------------------------------------------------------------- ________________ પશ્ચિમ ભારતની મધ્યકાલીન ચિત્રકળા આ ચિત્રા ઝડપથી ખેંચી કાઢેલાં દેખાય છે, તેથી ચીતરનારની અનાવડત છે એમ તો કહી શકાય તેવું નથી. જેટલી ઝડપથી આપણે લખાણનો અક્ષર ખેંચીએ એટલી ઝડપથી આ ચિત્રકારે આંખ, નાક, માથું, હાથ, પગ અથવા વસ્તુઓ ચીતરી શકે છે. એમ માની શકાય કે આ ચિત્રકામ માટે ખાસ ચૂંટી કાઢેલા કેટલાક આધારભૂત આકારે નક્કી થઈ ગયા હશે. ચીતરનાર જે કાંઈ ચીતરે છે તેમાં માનવ દેહ વિષે તે સંપૂર્ણ સમજ રજૂ કરી શકે છે. જાતજાતના લોકો, તેમની હીલચાલ તેમજ મુદ્રાઓ તેને સુપરચિત છે. વૃત્તાંત પર સચેટ લક્ષ્ય અને એકધારું ચિત્રાંકન એ તેનાં પ્રધાન લક્ષણ છે. તે વાહવાહ માટે ચિત્રકામ કરતો લાગતો નથી, પણ કોઈ રીતે ચિત્રમાંથી જ હકીકત પ્રકટ કરી શકાય તેની મથામણું તે કરે છે. એટલે કે વાંચતાં ન આવડતું હોય તેને પણ એ પાનામાંથી જાણવાનું અને જોવાનું મળી રહે અને ધર્મપ્રચારની સાર્થકતા સધાય. ચિત્ર અને લિપિ બંને પવિત્ર આનંદજનક નેત્રવિહાર બની રહે તે માટે પ્રયત્ન કરવામાં આ ગ્રંથો શેભા-સમૃદ્ધિની ટોચ રજુ કરે છે. ઘૂંટેલી કાળી, ભૂરી કે લાલ ભોંય ઉપર અક્ષરો અને ચિત્રોની તકતીઓ યોગ્ય રીતે સાચવીને હાંસીઆમાં જે વેલપટ્ટીઓ અને આકૃતિની વાડીઓ ભરી દીધી છે. તેની તોલે આવે એવી પ્રાચીન પ્રત જાણવામાં નથી. ધર્મના પવિત્ર ગ્રંથ માટે આવો સમાદર કુરાન, બાઈબલ, ગીતા વગેરેના શ્રીમંત માલિક અને ધર્માધીએ બતાવ્યો છે; પણ કલ્પસૂત્રોની આવૃત્તિઓ સાથે હરીફાઈ કરી શકે એવો સમૂહ ભાગ્યે જ મળશે. (આ કથન માત્ર બહાર પડેલાં પુસ્તકોને આધારે છે.) જૈન કપસૂત્રોના હાંસીઆની ચિત્રસામગ્રી ઉપર તો હિંદના જાણીતા કલાવિવેચકોનું પણ ધ્યાન ખેંચાયું જણાયું નથી. તેનું કારણ આજ સુધી જોઈએ તેટલા પ્રમાણમાં કેટલીક અસલ વસ્તુઓ કેની જાણમાં પણ નહોતી એ કહી શકાય. હાંસીઆની એ અપૂર્વ કલાસમૃદ્ધિને દુનિયા આગળ રજૂ કરવાનું માન જૈન ચિત્રકપ'ના સંપાદક શ્રી સારાભાઈ નવાબને જ છે. જે નમૂના તેમણે પ્રાપ્ત કરી પ્રકટ કર્યા છે તે માટે કળાના ઇતિહાસમાં તેમનું માન અને સ્થાન કાયમને માટે સ્વીકારવું પડશે. આ હાંસીઆની ચિત્રકળા જ એ યુગના માનવીઓની સર્જનશક્તિ અને અપ્રતિમ શોભાશક્તિને સંપૂર્ણ પુરાવા છે. કેવળ બે કે ચાર રંગમાં, આખા યે ગ્રંથના એકએક પાને જુદીજુદી વેલપટ્ટીઓ, અભિનયભય પ્રાણીઓ તથા મનુષ્યોને ચીતરનાર ચિતારો આજના કળાકારને કસોટી આપે એવો છે. તેનું આશ્ચર્યકારક, વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સર્જન અજંતાના ભંડારને પડકારે એવું છે. લૂંટાતાં, ચેરાતાં, વેચાતાં વધેલો પણ સંસ્કૃતિનો આ થાળ એટલો બધો સમૃદ્ધ છે કે આજના કપનાકૃતિઓ (designs) માગનારાઓની ભૂખને તે સહજમાં સંતોષે છે. ઘણી વખત ગ્રંથનાં પાનાંઓમાં હસીઆમાં એક ખૂણા પર લહીએ ચિત્રપ્રસંગની ટકી નોંધ કરેલી જણાય છે. તે ઉપરથી લાગે છે કે અક્ષરો લખનાર પોતાનું કામ પૂરું કરી ચિતારાને ખાલી જગ્યાઓ ભરવા સોંપી દેતો હશે; એટલે ચિતારે કવિતાની પાદપૂતિની પેઠે પ્રસંગના સૂચક આકારવાળી વેલપટ્ટીઓ અને ચિત્રો ઉમેરવાનું કામ કરતા હશે. કવિતાની કડીઓ છંદમાં બંધાતી આવે તેવી રૂ૫ અને આકૃતિમાળાઓની સમતલ વહેંચણી કરતે તે છેવટના પાના સુધી પાઠ અને ચિત્રોને એકસરખો રસ સાચવી લે છે. આવી એકધારી યોજનાવાળાં પ્રકાશનો આજના સાધનસંપન્ન યુગમાં પણ વિરલ છે. ધાર્મિક ચિત્રોમાં કથાપ્રસંગનાં પાત્રોનાં સ્વરૂપ આદ્ય કુલાગુએ બાંધેલાં તેનાં તે જ સાચવવાનો સંપ્રદાય આગ્રહપૂર્વક પળાતો હોય તેમ લાગે છે, કારણકે તેમાં ભાગ્યે જ નવો પ્રકાર નજરે પડે છે. છતાં કવચિત ચકોર કળાકારો નવી ઊર્મિ અને ટા બતાવ્યા વિના રહેતા નથી; અને જ્યાં જ્યાં કંઈક સામાજિક વાતાવરણ બતાવવાનું હોય છે ત્યાંત્યાં તે તેમણે અવશ્ય ટ લઈને પિતાનો સમાજ ઉતાર્યો છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-કલ્પલતા શ્રીપાલ રાસનાં ચિત્રો એ રીતે ચિત્રકારની સમકાલીન સૃષ્ટિનું ચિત્ર છે. આ ચિત્રની ચિત્રકળાની કદર કરતાં સાથે સાથે તેમણે જે સાહિત્ય અને ક્રિયાઓથી આ પ્રતો તૈયાર કરી હશે તે પણ આશ્ચર્યકારક પ્રકાર ગણવો જોઈએ. તાડપત્રીને ચૂંટીને ચિત્ર યોગ્ય સફાઈ પર લાવવાં તેમજ ચિરસ્થાયી બનાવવાં, અને વિવિધ રંગો ઉખડી ન જાય એવી ક્રિયાથી ભૂમિકા પર તેમને સંલગ્ન કરવાં એ બધી વાતે આજના કલાકારને મહાન ભેદે જ રહેવાની. આજે ચિત્ર ચિરંજીવપણ માટે સાધન કે રંગોની લેશમાત્ર પરવા કોઈ રાખતું નથી. તેને સેંકડો વર્ષોથી તેમના સર્જકોના પ્રતિભાની સાખ પૂરતા આ નમૂના શરમમાં નાખે એવા છે. આ બાબતમાં તો કુશલ વૈજ્ઞાનિકે, કલાકારો અને પ્રાચીન શાસ્ત્રવિશારદાનું મંડળ એકાગ્ર થઈ કામે લાગે તો જ પુનરુદ્ધાર થઈ શકે. આ ચિત્રોમાં શૈલીનું અનુકરણ, ઘૂંટણ અને કેટલાક આકારોનાં બીબાં બરોબર સચવાયાં હોય છે એટલે આપણને વૃત્તાંતનો ઉકેલ જરા યે મુશ્કેલ પડતો નથી. વૃત્તાંત સાથે આપણને રિવાજો, વસ્ત્ર, ઘરો, ઉપસ્કર વગેરેનો સારામાં સારો ખ્યાલ મળે છે. બારમીથી અઢારમી સદી સુધીનું લોકજીવન જેવું હોય તો આમાં મળી શકે. આ ચિત્રોની બીજી ખૂબી એ છે કે સાધારણમાં સાધારણ માણસને પણ ચિત્ર સમજાય એવી રીતનો તેમાં પ્રયોગ કરવામાં આવ્યો છે. તડકો હોય ત્યારે આખું ચિત્ર પીળા રંગમાં જ ચીતર્યું હોય. રાત્રિ હોય ત્યારે ભૂરા રંગ પર જ ચીતરાયું હોય. ઘરમાં રાત્રિ હોય અને દીવો ચાતર્યો હોય તો બધું લાલ ભૂમિ ઉપર આલેખ્યું હોય. વળી પ્રસંગ પ્રમાણે ઋતુ તથા કાળ દર્શાવતાં માણસ અને જનાવરોથી આપણે બધું તરત અટકળી શકીએ છીએ. નદી સરોવર કે કુંડ, તેના પાણીમાં વમળાની રેખાએથી જ સમાઈ જાય છે. વૃક્ષે ફળો વનસ્પતિઓ વગેરે બરોબર ઓળખાય તેમ તેના પાન થડ વગેરે ચીતરાએલાં નજરે પડે છે. વાસ્તવિક દર્શન કરતાં આ લાક્ષણિક દર્શન ચિત્રણાના નિયમોમાં વધુ ઉપયોગી ગણાયું છે. આજ સુધી ભારતીય ચિત્રકળાના ઈતિહાસમાં ગુજરાતનો નામોલ્લેખ નહતો, પરંતુ મધ્ય યુગના આ ચિત્રકળાના નમૂના માત્ર ગુજરાતમાં જ મળ્યા હોવાથી ગુજરાતને તેથી ગૌરવ પ્રાપ્ત થયું છે. આ પ્રાચીન ચિત્રાકૃતિઓની છાયા રાજપૂત કળામાં કેમ ઊતરી ને મુગલ કળાને સમૃદ્ધ કરવામાં આનુવંશિક ઉપકાર કેવી રીતે થયો તેનાં અંકોડા તો હજી બેસાડવાના રહે છે જ; તોપણ જે સ્થાપત્યરચનાઓ અને વસ્ત્ર આ ચિત્રમાં દેખાય છે તે આજે પણ નહિ બદલાએલા સમાજમાં નજરે પડે છે. ચતુર દૃષ્ટિવાળા કલાવિવેચકો આ કળાના નમૂના નેતાં જ તેની potency–સર્જક અને પ્રેરક શક્તિ સ્વીકારશે, એટલું જ નહિ પણ દેશની કળાને તેમાંથી નવો માર્ગ જડશે એમ માનવું ભૂલભરેલું નહિ ગણાય. આજે કળા એટલે શાળા પાદિત વસ્તુ નહિ, પણ પ્રજાની ઊર્મિ અને ઉલ્લાસમાંથી સર્જાએલી નવસૃષ્ટિ એમ સ્વીકારીએ તો નવસર્જનના પાયામાં યે આ કળાનાં તો ઉપયોગી થઈ પડવાનાં જ. રવિશંકર મ. રાવળ Page #20 -------------------------------------------------------------------------- ________________ 0000000XSUSSOUS ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા ગ્રંથસ્થ જે ચિત્રકળા જરાતની જેનાશ્રિત કળા જુદાજુદા વિભાગોમાં વહેચાએલી છે. મુખ્યત્વે કરીને તે જૈન મંદિરના સ્થાપત્યમાં તથા જૈન ધર્મના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ બે અંગો પૈકી સ્થાપત્યકળાને પ્રદેશ બહુ જ વિસ્તૃત હોવાથી તે વિષય ભવિષ્ય ઉપર રાખીને પ્રસ્તુત ગ્રંથમાં તેનાં એ બે મહત્વનાં અંગે પિકીના એક અંગ તેના ધર્મગ્રંથોની કળાને મળી શકતો ઇતિહાસ આપવાનો મારો ઉદ્દેશ છે. - છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં આવેલા જૈન ગ્રંથભંડારો મએની ચિત્રવાળી હસ્તપ્રતોના અભ્યાસ અને બારીક અવલોકનના પરિણામે જે મારી જાણમાં આવ્યું છે તેનું ટૂંક વર્ણન અત્રે રજુ કર્યું છે. મારી પહેલાંના કામ કરનારાઓએ તેમને મળેલી અથવા જ્ઞાત થએલી એવી થોડી પ્રતોમાં જ પોતાનું ક્ષેત્ર સંકુચિત કર્યું છે. ભારતની રાજપુત અને મોગલ કળાની પહેલાં, એટલેકે સોળમી સદીના છેલ્લા સમય પહેલાં લધુ પ્રમાણનાં છબિચિત્રોની બે જાતની ચિત્રકળા મળી આવે છે. આ બે માંથી એક નત નેપાળ અને ઉત્તર બંગાલ તરફની અગિયારમી સદીના સમયની મળી આવે છે, અને બીજી ગુજરાત કાઠિયાવાડ અને રાજપુતાના બાજુની અગિયારમી સદીના અંત સમયથી મળી આવે છે. આ બંને જાતની કળાઓમાં એકબીજીનું અનુકરણ કઈ રીતે થયું હોય, એટલે કે એકબીજી કળાને સીધે સંબંધ હોય એમ લાગતું નથી, પરંતુ તે બંને કળાએ પ્રાચીન ભારતવાસીઓએ પોતાની મેળે –સ્વતંત્રરીતે ઉપજાવી કાઢેલી છે. પૂર્વ ભારતની ચિત્રકળા મુખ્યત્વે બૌદ્ધધર્મના ગ્રંથોમાં અને પશ્ચિમ ભારતની ચિત્રકળા મુખ્યત્વે તાંબર જૈનાના હસ્તલિખિત ધર્મગ્રંથોમાં મળી આવે છે. આ ચિત્રકળાને ત્રણ વિભાગમાં વહેંચી નાખવી જોઈએ. પ્રાચીન સમયની આ ચિત્રકળા તાડપત્રની હસ્તપ્રતોમાં મળી આવે છે અને તાડપત્રની એ ચિત્રકળા બે વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગની શરૂઆત સેલંકી રાજ્યના ઉદયથી થાય છે. મહારાજધિરાજ સિદ્ધરાજ જયસિંહદેવના રાજ્યકાળની શરૂઆતમાં જ વિ.સં. ૧૧૫૭ (ઇ.સ ૧૧૦ ૦ ) માં ગુજરાતના પ્રાચીન બંદર ભંગુકચ્છ (ભરૂચ)માં લખાયેલી નિશીથગૃણિની પ્રત હજી વિદ્યમાન છે, જે પાટણના સંઘવીને પાડાના ભંડારમાં આવેલી છે. જે ઉપર તારીખ લખેલી છે તેની આજ દિન સુધીમાં મળી આવેલી ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળાની સૌથી જૂનામાં જૂની ચિત્રવાળી પ્રત આ એક જ છે. પહેલા વિભાગને અંત પણ એ જ ભંડારની વિ.સં. ૧૭૪૫ (ઈ.સ.૧ર૮૮)ની સાલમાં લખાએલી જુદીજુદી પ્રાકૃત કથાઓની તાડપત્રની પ્રતિમાંનાં ચિત્રોથી આવે છે; કારણ કે વિ. સં. ૧૯૫૬ (ઈ.સ. ૧૨૯૯)ની સાલ પછીનાં ચિત્રોની ચિત્રકળામાં બહારની બીજી કળાઓનું મિશ્રણ થોડેઘણે અંશે જણાઈ આવે છે. તાડપત્ર ઉપરનાં ચિત્રોના બીજા વિભાગની શરૂઆત વિ.સં. ૧૭પ૭ (ઈ. સ. ૧૩૦૦)થી થાય છે અને તેને અંત લગભગ વિ.સં. ૧૫૦૦ (ઇ.સ. ૧૪૪૩)ની આસપાસમાં આવે છે. આ બીજા વિભાગના સમય દરમ્યાનની ત્રણ હસ્તલિખિત પ્રતો મારા જાણવામાં આવેલી છે, જેમાંની એક પ્રત ઉપર વિ.સં. ૧૪૨૩ (ઈ.સ. ૧ ૩૭૦)ની તારીખ નાંધાએલી છે અને તે અમદાવાદની ઉજમફઈની ધર્મશાળાની ગ્રંથભંડારમાં આવેલી છે. આ બીજા વિભાગના સમય દરમ્યાનનાં કેટલાંક ચિત્રો તે લાકડાની પાટલીઓ કે જે તાડપત્રની ઉપર નીચે બાંધવામાં આવતી હતી તેના ઉપર તથા કપડાં ઉપર પણ મળી આવે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ચિત્ર-કપલતા લાકડાની એવી બે પાટલીઓ વિ.સં. ૧૪ર ૫ (ઈ.સ. ૧૯૬૮)માં ચીતરાએલી તારીખની નોંધવાળી મળી આવેલી છે, અને કપડાં ઉપરનાં ચિત્રો વિ.સં. ૧૪૧૦ (ઈસ. ૧૭૫૭)થી મળી આવે છે. | ગુજરાતની જૈનાશ્રિત કળાના ત્રીજા વિભાગનાં ચિત્રો મુખ્યત્વે કાગળની હસ્તલિખિત પ્રતમાં મળી આવે છે. તેની શરૂઆત ઈ.સ. ની પંદરમી સદીની શરૂઆતથી થઈ હોય એમ મારું માનવું છે, કે રાવ બહાદર 3. હીરાનન્દ શાસ્ત્રી પાસે એક પ્રત વિ.સં. ૧૧૨૫ની સાલની લખાએલી મેં જોએલી છે; પરંતુ મારી માન્યતા પ્રમાણે તે તારીખ નકલ કરનારે જૂની જે પ્રત ઉપરથી નકલ કરી હશે તેની તે કાયમ રાખેલી છે, જે તે પ્રતમાંનાં ચિત્રો માટે ઉપયોગમાં લેવામાં આવેલી સોનેરી શાહી તથા ચિત્રો દોરવાની ચિત્રકારની રીત ઉપરથી નિષ્પક્ષ નિરીક્ષકને સહેજે જણાઈ આવે છે. તેથી તે પ્રત પંદરમી સદી પહેલાંની નથી જ એમ હું માનું છું. આ ત્રીજા વિભાગની કળાને અંત વિક્રમની સોળમી સદીના અંત સમય દરમ્યાન આવે છે, જે વેળા ગુજરાતની જૈનાશ્રિત કળા પ્રથમ મુગલ અને પછી રાજપુત કળાની અસર નીચે આવી ગઈ હતી, અને તે પછી અઢારમાં સૈકામાં તો સમકાલીન રાજપુત કળા જે લગભગ નષ્ટ થવા આવી હતી તેમાં ગુજરાતની આ જૈનાશ્રિત કળા સંપૂર્ણપણે સમાઈ ગઈ. - આ ત્રીજા વિભાગના સમય દરમ્યાનનાં જૈન સિવાયનાં બીજાં ચિત્રો વૈષ્ણવ સંપ્રદાયના ગણ્યાગાંઠવ્યા ધર્મગ્રંથોમાં મળી આવે છે. પરંતુ પંદરમી સદી પહેલાંનાં ગ્રંથસ્થ ચિત્રો જૈન શ્વેતાંબર કેમના ધર્મગ્રંથોમાં જ મળી આવે છે, અને આ જ કારણથી આ કળાને કેટલીક વખત “જૈન” અપર “વેતાંબર જૈન કળાના નામથી સંબોધવામાં આવેલી છે. કેટલાક વિદ્વાનો આ કળાને “ગુજરાતી કળા'ના નામથી ઓળખાવે છે. પરંતુ પ્રસ્તુત ગ્રંથમાં રજુ કરેલા પુરાવાઓ ઉપરથી આપણે જાણી શકીશું કે આ કળાનો વિકાસ એકલા ગુજરાતમાં જ નહિ પણ પશ્ચિમ ભારતના દરેક પ્રદેશમાં થએલો હતો. ઉ.ત. સ્વર્ગસ્થ મુનિ મહારાજ શ્રીહંસવિજયના વડોદરાના સંગ્રહમાં આવેલી કપસૂત્રની રસુવર્ણાક્ષરી પ્રત વિ સં. ૧૫૨માં રાજપુતાનામાં આવેલા યવનપુર (જેનપુર)માં લખાએલી છે. બીજી એક સુવર્ણાક્ષરી કપસૂત્રની પ્રત વડોદરામાં વયોવૃદ્ધ ગુરુદેવ પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સંગ્રહમાં છે, તે માળવામાં આવેલા મંડપદુર્ગ (માંડવગઢ)માં લખાએલી છે, ત્રીજી પ્રત ઉત્તરાધ્યયન સૂત્રની સંવત ૧૫૯માં મંડપદુગમાં લખાએલી અમદાવાદના દેવશીના પાડાને ઉપાશ્રયમાં આવેલા શ્રી દયાવિમલ શાસ્ત્રસંગ્રહમાં આવેલી છે. આ સિવાય બીજી ઘણી પ્રતો માંડવગઢ વગેરેમાં લખાએલી મળી આવે છે. આ તથા બીજા પુરાવાઓ ઉપરથી આ કળાને ગુજરાતી કળા’ને બદલે આપણે અગાઉ જણાવી ગયા તેમ “ગુજરાતની કળા’ (પ્રાચીન વ્યાપક અર્થમાં) તરીકે સંબોધવી વધારે વાસ્તવિક છે. આ કળાનો પ્રચાર આખા પશ્ચિમ ભારતમાં થવાનું એક કારણ એ પણ હોય કે પ્રાચીન ગુજરાતના સ્વતંત્ર હિંદુ રાજવીઓના અજેય બાહુબળના પ્રતાપે તે મુલકે ગુજરાત પ્રદેશની છાયા નીચે હોવાથી સંભવિત છે કે ગુજરાતના ચિત્રકારો ત્યાં જવાને લીધે આ કળાનો પ્રચાર પશ્ચિમ ભારતના સઘળા પ્રદેશોમાં થયો હોય. બીજું કારણ એ છે કે આ કળાના પ્રાચીન સમયના તાડપત્રના જે નમૂનાઓ મળી આવ્યા છે તે સઘળા જ મુખ્યત્વે કરીને ગુજરાતના પ્રાચીન પાટનગર અગુહિલપુર પાટણ તથા તે વખતના પ્રખ્યાત બંદર ભૃગુકચ્છ (ભરૂચ)ના છે. ગુજરાતની આ જૈનાશ્રિત કળાનો સંપ્રદાય ભારતીય ચિત્રકળાના ઇતિહાસ માટે બહુ જ મહત્ત્વ છે. તેનું એક કારણ તો એ છે કે આ ચિત્રકળાના નાના અગર મોટા દરેક ચિત્રે કેટલા થે સૈકાઓ સુધી અજંતા, બાઘ અને એલોરાની ગુફાઓનાં મિત્તિચિત્રોની પરંપરા જાળવી રાખી છે. બીજું કારણ એ કે તે સ્વચ્છતા અને સુંદરતામાં ઘણી જ આગળ પડતી અને પ્રખ્યાતિમાં આવેલી Page #22 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા १९ રાજપુત અને મુગલકળાની જન્મદાત્રી છે. ત્રીજી બાજુએ કેટલાક દાખલાઓમાં તેની સાથે ઇરાની કળાનું મિશ્રણ થએલું છે. | ગુજરાતની જૈનાશિત કળાનાં નાનાં છબિચિત્રોની આટલી બધી ઉપયોગિતા હોવા છતાં તેના તરફ બહુ જ ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે તેથી તેમજ તેના ઉપરનાં બહુ જ થોડાં લખાણ પ્રસિદ્ધિમાં આવેલાં હોવાથી હજુ સુધી કેટલાક વિદ્વાનોને આ કળા તદ્દન અજ્ઞાત છે. અજાણ રહેવાનું એક કારણ એ પણ છે કે જૈન ગ્રંથભંડારો સિવાય ભારતનાં મ્યુઝિયમોમાં તેમજ પાશ્ચાત્ય પ્રદેશમાં તેની જે પ્રતો જોવામાં આવે છે તે, મળી આવતી પ્રતોના સમા ભાગની પણ નથી. ભારતના જૈન ગ્રંથભંડારોમાં તેમજ જૈન સાધુઓ તથા જૈન ધનાઢયોને ખાનગી સંગ્રહમાં બધી મળીને હજારો હસ્તપ્રતો હજુ અણુધી પડી છે. બીજું કારણ વસ્તુના અજ્ઞાતપણાને લીધે તેના વહીવટદારની તે નહિ બતાવવાની સંકુચિતતા છે. કેટલાક દાખલાઓમાં આ સંકુચિતતા વ્યાજબી પણ છે. | ગુજરાતની આ જૈનાશ્રિત કળાના નમૂનાઓ પરદેશમાં મુખ્યત્વે કરીને નીચેનાં સ્થળોએ આવેલા છેઃ ઈગ્લેંડમાં બ્રિટિશ મ્યુઝિયમમાં, દડિયા ઑફિસની લાયબ્રેરીમાં, રોયલ એશિયાટિક સોસીએટીની લાયબ્રેરીમાં, બેડલીઅન લાયબ્રેરીમાં, કૅબ્રિજ યુનિવર્સિટીનો લાયબ્રેરીમાં; જર્મનીમાં Staats Bibliothek અને મ્યુઝિયમ fur Volkerakunde બંને બર્લિનમાં, ઑસ્ટ્રિયામાં વીએનાની યુનિવર્સિટીની લાયબ્રેરીમાં; અને ફ્રાન્સમાં Strasbourgની લાયબ્રેરીમાં. કદાચ ડીઘણી ઈટાલીના ફૉરેન્સની લાયબ્રેરીમાં પણ હોય. અરિકાના યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાસ કરીને બેસ્ટન મ્યુઝિયમમાં કે જ્યાં (ભારતીય જૈન ગ્રંથભંડારો બાદ કરીએ તો) પરદેશમાંનો આ કળાને સારામાં સારે સંગ્રહ છે; વૈશિગ્ટમાં કીઅર ગેલેરી ઍફ આર્ટમાં, ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટને યુઝિયમમાં, ડેઈટના આર્ટ મ્યુઝિયમમાં તથા ધણું અમેરિકન ધનકુબેરેને ખાનગી સંગ્રહોમાં આ ચિત્રો આવેલાં છે. આ પ્રમાણે પશ્ચિમના પ્રદેશોમાં બહુ જ થોડી જગ્યાઓએ પ્રતો ગએલી હાવાથી પણ ઘણું પાશ્ચાત્ય વિદ્વાનો આ ગુજરાતની જૈશ્રિત ચિત્રકળાથી અજાણ્યા હોવાનું સંભવી શકે છે. પરંતુ હવે એવો સમય આવી લાગ્યો છે કે ભારતીય ચિત્રકળાના અભ્યાસીઓને આ કળાથી અજ્ઞાત રહેવાનું પાલવી શકે જ નહિ. ગુજરાતની આ જેનાશિત કળા જે મુખ્યત્વે નાનાં છબિચિત્રાની કળા છે તેને, જેના ઉપર તે ચીતરવામાં આવી છે તેના પ્રકાર પ્રમાણે જે વહેંચી નાખવામાં આવે તો તે ચાર વિભાગમાં વહેંચાઈ જાય છે. આ ચાર વિભાગમાં પહેલા વિભાગની કળાનાં બધાં ચિત્રો તાડપત્રી હસ્તલિખિત પ્રત ઉપર ચીતરેલાં કાયમ છે, જે ચિત્રોને આપણે ઉપર બે વિભાગમાં વહેંચી નાખ્યાં છે. બીજા વિભાગમાં ચિત્રા તાડપત્રની પ્રતોની ઉપર નીચે બાંધવામાં આવતી લાકડાની પાટલીઓ ઉપર ચીતરેલાં જોવામાં આવે છે. ત્રીજા વિભાગનાં ચિત્રો કપડાં ઉપર અને ચોથા વિભાગનાં કાગળ ઉપર ચીતરાએલાં મળી આવે છે. પાછળના ત્રણ વિભાગનાં ચિત્રાને આપણે ઉપર ત્રીજા વિભાગમાં સમાવી દીધાં છે, તેનું કારણું લાકડા તથા કપડાં ઉપરનાં ચિત્રો માત્ર ગણ્યાગાંઠયાં મળી આવ્યાં છે તે છે. તાડપત્રની કળાને આપણે “પ્રાચીન કળા’ને નામથી સંબોધન કર્યું છે. ઈ.સ. ચૌદસો પચાસમું વર્ષ તાડપત્રની કળા તથા કાગળની કળાના ભાગલા વહેંચવા માટે યોગ્ય હોય એમ મને લાગે છે. પ્રાચીન તાડપત્ર ઉપરની નાનાં છબિચિત્રોની કળા ઇ.સ.ના પંદરમા સૈકાના ઉત્તરાર્ધ પછી તદ્દન લુપ્ત થઈ ગઈ હોય એમ દેખાય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કલ્પલતા કળાની દૃષ્ટિએ આ કળાનું વિવેચન કળાનિમણની દૃષ્ટિથી ગુજરાતની જૈનાશિત કળા એ નાનાં છબિચિત્રની કળા છે અને તે બહુ જ મજાનો વિષય છે. નાનાં બૌદ્ધ છબિચિત્રોના આલેખનનું અનુકરણ તેમાં નથી. ભારતીય ચિત્રકળાના ઇતિહાસમાં સુંદર કળાનિર્માણ અર્થે અગાઉના એક પણ દષ્ટાંત વિના મૂળ બનાવટ નહિ, પણ તેના ઉપયોગ સારૂ ગુજરાતની જનાશ્રિત કળાને માન ઘંટે છે. પ્રાચીન ગુજરાતની આ કળા એ બીર કળા છે; તેમજ શારીરિક અવયવોનું યથાર્થ દિગદર્શન કરાવનારી આ કળા ઘણી જ સુંદર ચિત્રકળાની રચના સારૂ પંકાએલી છે, એટલું જ નહિ પણ કળાની નિપુણતા ઉપરાંત તેની અંદર અત્યંત હાર્દિક ખૂબી રહેલી છે. થેડાંએક ચિત્રો જોકે કઠોર અને ભાવશૂન્ય હોય તેમ લાગે છે, તો પણ કેટલીક વખત મુખમુદ્રાલેખન અને લાવણ્યમાં તે ચડી જાય છે. ચિત્રના રંગેની પસંદગી તો ઘણા ઉચા પ્રકારની છે. તાડપત્ર ઉપરની કળા બહુ જ ઊંચી કક્ષાની છે, જોકે તેને વિપો બહુ મર્યાદિત છે. પાછળથી તેરમા સૈકાની એક પ્રતમાં તે કુદરતી દો પણ ચીતરેલાં મળી આવ્યાં છે. ચૌદમા સૈકાના અંત ભાગમાં આ કળાના સૌથી ઉત્તમમાં ઉત્તમ નમૂનાઓ મળી આવ્યા છે. કાગળ ઉપરની કળા પણ કેટલાક દાખલાઓમાં બહુ જ ઊંચી કક્ષાની છે. જાજરમાન સુવર્ણમય અથવા રક્તવર્ણ પૃષ્ઠભૂમિ ઉપર આલેખેલા આસમાની, વેત તેમજ વિવિધ રંગો બહુ જ આનંદ આપે છે. ખરેખર ગુજરાતની જનાશિત કળાનું જે કાઈ ખાસ મહત્વનું લક્ષણ હોય તો તે ખાસ શોભાયમાન ચિત્રાથી હસ્તપ્રતો શણગારવાનું હતું. ચળકતા સુવર્ણરંગી અને વિધવિધ રાતા રંગને સુંદર રંગથી રંગવાની કળા કળાકારની ખૂબીમાં ગૌણ ન હતી પણ તે તો તેનો મુખ્ય પાયે હતો. વળી અલંકાર અને શારીરિક અવયવોની દરેક ઝીણવટમાં માપ અને આકારનું ચોક્કસ જ્ઞાન ચિત્રકારની અલંકરણ કરવાની તીવ્ર લાલસાથી અંકાએલું છે. યદ્યપિ ચિત્રકારે તેજ અને છાયાનો ઉપયોગ ચિત્રને ઉઠાવવામાં–બહાર પડતાં દેખાડવામાં કર્યો નથી. તોપણ એમ માની લેવું નહિ કે કળાકારે ત્રણ જગ્યામાં-લંબાઈ ઊંડાઈ અને પહોળાઈમાં– અવગાહતી મૂર્તિઓ (plastic form)ને દોરવાને જરા ચે પ્રયત્ન કર્યો નથી. આ દેખાવ ભરાવદાર અંગે દોરીને, વખતે દાઢી આદિ વળાંકને પ્રમાણ કરતાં વધારીને તેઓ કરતા; અને ચિત્ર આપણે બાજુએથી જોતા હોઈએ તેવું બતાવતી વેળા તો કળાકાર બંને આંખોને એવી રીતે દોરતો કે આપણને છબિ તદ્દન સપાટ જ લાગે. ચિત્ર ચીતરવાની રીત ગુજરાતની જૈનાશિત કળાના ત્રણ વિભાગ દરમ્યાનનાં ચિત્રો સામાન્ય રીતે મળતાં દેખાય છે; જેકે પ્રતો બનાવવાના પ્રકાર જુદી જુદી રીતના દેખાય છે. મુખ્યત્વે લખનાર અને ચીતરનાર વ્યક્તિઓ અલગ અલગ હોય તેમ લાગે છે, તો પણ કેટલાક દાખલાઓમાં લખનાર ને ચીતરનાર એક પણ હોય છે. આજે પણ વૃદ્ધ આચાર્ય મહારાજશ્રી જયસૂરીશ્વરજી પોતાની જાતે જ પ્રતો લખે છે અને તેમાં ચિત્રો ચીતરે છે. અક્ષરે લખનારો ચિત્ર ચીતરનાર માટે અમુક જગ્યા છોડી દેતો. આ વાત પ્રતોની બારીક તપાસ કરવાથી જણાઈ આવે છે. પ્રતને અક્ષરો ચિત્રોની જગ્યા છોડીને ધારાબદ્ધ ચાલ્યા આવતા દેખાય છે, અને કેટલાક દાખલાઓમાં તો ચિત્રકારની સમજ માટે હાંસીઆમાં પ્રસંગને લગતું લખાણ પણ લખેલું મળી આવે છે, કે જેને ચિત્રકાર મુખ્યત્વે અનુસરતો. લખનાર બહુધા પોતાનું કામ પૂરું કરતા ત્યારે તે પ્રત ચિત્રકારને સુપ્રત કરતો હોય એમ સ્પષ્ટ જણાઈ આવે છે. નાનાં ચિત્રોના આલેખનમાં પત્ર ઉપર ખાસ રાખેલી જગ્યામાં તાડપત્ર ઉપર લાલ રંગ અને કાગળ ઉપર પ્રવાહી સુવર્ણની શાહી અથવા સુવર્ણનાં ઝીણામાં ઝીણાં પાનાં (વરખ કે જેની આજે પણ જૈન મંદિરોમાં જિનમૂર્તિની અંગરચના કરવા માટે ઉપયોગ કરવામાં Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ગુજરાતની જૈનાશ્રિત ચિત્રકળા આવે છે), જેટલી જગ્યામાં ચિત્ર દોરવાનું હોય તેટલી જગ્યામાં, પ્રથમ લગાડવામાં આવતાં. તેની પાછળની પૃષ્ઠભૂમિ માટે ભાગે ઘેરા રાતા રંગમાં કરવામાં આવતી અને તેના ઉપર રંગની ભૂકી એવી રીતે લગાડવામાં આવતી કે ચિત્ર પોતે સુવર્ણમય જ લાગે. બાહ્ય રેખાઓ અને આંખો, આંખનાં પિપચાં, કાન, આંગળીઓ વગેરે પછીથી કાળા રંગમાં રંગવામાં આવતાં હતાં. જે છબચિત્રો આ રીતે દોરવાનું પરિણામ એ આવ્યું કે સ્ત્રી અને પુરુષોની મુખાકૃતિઓ, તેમનાં વસ્ત્રો અને પુષ્પાદિથી રચેલા બીજા અલંકારો જાણે સોનાથી સપાટ ચીતરેલાં હોય એમ જણાય છે. ચિત્રને જ્યારે આપણે બાજુ ઉપરથી તપાસતા હોઈએ ત્યારે જણાય છે કે આવી છબિના ચહેરામાં નાકને કેટલીક વખત લાલ રંગથી રંગવામાં આવતું હતું. આ રીતે ચિત્ર તો સંપૂર્ણ દોરાતું; પણ હવે તેમાં રંગ પૂરવાને પીછી ઉપર આસમાની રંગ લેવાતો અને વસ્ત્ર તથા બીજા ભાગો ઉપર તે જરૂર પૂરતો મૂકવામાં આવત; તેમજ મનુષ્ય અને પ્રાણીઓના શરીરના ગેળ ભરાવદાર ભાગે જેવી કેટલીક જગ્યાએ એ જાડી પછીથી રંગ પૂરી તે પ્રમાણમાં ઘટ-ઘૂલ દેખાય તેમ કરાતું. વેત ખાલી જગ્યાઓ કોઈક વાર ઇરાદાપૂર્વક રાખવામાં આવતી, પણ કયારેક સુવર્ણનાં પાનાં ચોટાડતાં અકસ્માતથી પણું રહી જતી. સાધુઓનાં સફેદ કપડાં બતાવવા માટે તો મોતીના રંગ જેવો છે રંગ કયારેક વપરાતો. બહુ જ ઓછા પ્રસંગે એક પાંચમ રંગ વપરાશમાં લેવાતો. એ રંગ તે બહુ જ સુંદર ઘેરો મોરથુથી જેવો લીલો રંગ. પ્રાચીન હસ્તપ્રતોના ચીતરનારાઓના રંગસંભારમાં આ સિવાય બીન કોઈપણ રંગો મળી આવતા નથી. પણ પછીના વખતની કાગળના સમયની હસ્તપ્રતોમાં કેટલીકવાર સુવર્ણરંગની જગ્યા પીળા રંગે અને રાતા રંગની પૃષ્ઠભૂમિની જગ્યા આસમાની રંગે લીધેલી લાગે છે, જૈનાશિત કળાનાં નાનાં છબિચિત્રો દોરવામાં શરીરના પ્રત્યેક અંગ પ્રત્યંગ દોરવાની રચના વાસ્તવિક તુલના ઉપર બાંધવામાં આવતી હતી. શિપકળાને ગાર માં મુખ્ય ભાગ ભજવે છે. કોતરકામવાળી ઊપસેલી વેલો અને છોડવાઓ કાં તે એક જ શિલીના બનાવાતા અગર કુદરત ઉપરથી પણ બનાવવામાં આવતા. પશુઓ અને પક્ષીઓનાં ચિ, ખાસ રંગથી રંગેલા રાજહંસ, સફેદ રંગના હાથીઓ, ઘોડાઓ, હરણો, વિવિધ જાતનાં નૃત્યચિત્રો વગેરે કિનારીની ઉપર તથા આજુબાજુના હાંસીઆઓમાં શોભા આપનારા પદાર્થો તરીકે જવામાં આવતા; તેમજ જૈન ધર્મનાં આઠ પવિત્ર પ્રતીક-અષ્ટ મંગલ–નો તથા ચૌદ રવMાદિનો પણ તેવી જ જાતને ઉપયોગ કરવામાં આવતે. આ કળાનાં આ નાનાં છબિચિત્રોનું અસ્તિત્વ ન હોત તો આપણને તે જૂના કાળનો પરિચય નહિવત અથવા બહુ જ અપ હોત. આ ચિત્રો તે સમયના જીવનનું અને સરકારનું જે જ્ઞાન આપણને પૂરું પાડે છે તે બહુ જ કિંમતી છે. ખરેખર તે ઉપરથી આપણે જન્મથી માંડી મરણ પતના સમસ્ત જીવનના દરેક ભાગનું વિશ્વસનીય અને બહુવિધ દશ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ.. આવાં નાનાં છબિચિામાં ચીતરાએલી દયક્તિએના ચહેરાની તાદસ્યતા કે તેમના ચારિત્ર્યની છાપ તેમાં પાડવાની શક્તિ એ ચિત્રકારોમાં હોય એમ છવું એ વધારે પડતું ગણાય. વસ્તુતઃ સર્વ મહાપુરુષો અને સાધુઓ, દેવો અને દેવીઓ, રાજાઓ અને રાણીઓ, સુભટો અને સ્ત્રીપુરુષો જે પ્રાચીન ચિત્રકારોએ ચીતર્યા છે તે જાણે એક ચે કક્કસ બીબામાંથી નીકળ્યાં હોય તેવાં જણાય છે. સુપ્રસિદ્ધ કલામર્મજ્ઞ ડૅ. આનંદકુમારસ્વામી આ કળાને નીચેના શબ્દોમાં અભિનંદન આપે છે: That the handling is light and casual does not imply a poverty of craftsmanship (the quality of roughness in 'primitives' of all ages seems to unsophisticated observers a defect), but rather perfect ade Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-ક૯૫લતા quacy; it is the direct expression of a flashing religious conviction and of freedom from any specific material interest. This is the most spiritual form known to us in Indian painting, and perhaps the most accomplished in technique, but not the most emotional nor the most intriguing. Human interest and charm, on the other hand, are represented in Ajanta painting and in late Rajput art.' અર્થાત-હથોટી હળવી અને પ્રાસંગિક હોય તેટલા ઉપરથી કળાનપુણ્યની ઊણપ છે એમ ફલિત થતું નથી. દરેક યુગનાં પ્રાથમિક ચિત્રોનું ખરબચડાપણું સામાન્ય જેનારને તો ખામી રૂપ જ દેખાય છે.) ઉલટું પૂર્ણ સંજન જણાય છે; કારણકે તે સતેજ ધર્મશ્રદ્ધા અને જડ વસ્તુ પરના રાગની મુક્તિના સીધા પરિણામરૂપ છે. ભારતીય ચિત્રકળાનું આ અતિ આધ્યાત્મિક, અને કૌશલ્યમાં કદાચ એક નિપુણતાવાળું સ્વરૂપ છે, જોકે તે બહુ ભાવનાત્મક કે અટપટું નથી. બીજી બાજુ, અજંતાનાં ચિત્રોમાં અને પાછળની રાજપુત કળામાં માનુષી રસ અને સિંદર્ય પ્રતિષ્ઠિત કરેલાં છે.' આ કળાની ખાસ વિશિષ્ટતાએ આ કળાનાં ચિત્રેની ખાસ વિશિષ્ટતાઓ તો તેનાં સ્ત્રી અને પુરુષ બંનેના ચહેરાની રીતે બહુ જ જુદા પ્રકારની છે તે છે; અને વળી તે સાથે તેની આંખો બહુ જ અજાયબીભરી હોય છે. પ્રાચીન તાડપત્રના સમય દરમ્યાન ચહેરાઓ હમેશાં બેમાંથી એક તરક,બેતૃતીયાંશ અગર કાંઈક વધારે પડતા ચીતરેલા હોય છે. પછીના-કાગળના–સમય દરમ્યાન આગળની આંખ હમેશાં સંપૂર્ણ દોરવામાં આવતી કે જે પોટેટની ખાલી જગ્યા રોકતી. મિ. ઘોષ સમજાવે છે કે “આ ફેરફાર ચિત્રકારની ઇચ્છા મુજબ થતી, કારણકે તે એમ બતાવવા માગતો કે પોતે આ કાંઇ સાદું ચિત્ર ચીતરતો નથી, પરંતુ તેને ઈરાદે એક સાંપ્રદાયિક ચિત્ર તૈયાર કરવાને છે.” આ દલીલ ગમે તેમ હોય, પણ તેના કરતાં મેં અત્રે રજુ કરેલી દલીલ વધારે યોગ્ય હોય તેમ મને લાગે છે. હાલમાં પ્રવેતાંબર મંદિરોમાં મોટે ભાગે દરેક મૂર્તિ ઉપર, મૂર્તિના પથ્થરમાં કરેલાં મૂળ ચક્ષુએ ઉપરાંત વધારાનાં સ્ફટિકનાં ચક્ષુઓને (કે જેનો આકાર લંબગોળ જેવો અને બંને ખૂણાઓ અણીવાળા હોય છે તેનો) ઉપયોગ વધારે ભક્તિ-બહુમાનતા દેખાડવા માટે કરવામાં આવે છે. આ સ્કટિકનાં ચક્ષુઓ મૂર્તિ મૂળ કુદરતી આંખો ઉપર અર ઈચ અગર તેથી વધારે આગળ ઉપસી આવતાં દેખાય છે, અને જ્યારે મૂર્તિને એક બાજુ ઉપરથી જોવામાં આવે ત્યારે જૂનાં ચિત્રોમાં જેવી રીતની પિટની આંખે ચીતરવામાં આવેલી હોય છે તેને બરોબર મળતાં તે દેખાય છે. અત્યાર સુધી જાણમાં આવેલા આ કળાના નમૂનાઓ જૈન શ્વેતાંબર સંપ્રદાયની પ્રતોમાં ચીતરેલા દેખાય છે; અને તેમાં મુખ્યત્વે તીર્થકરોનાં, દેવદેવીઓનાં ને પ્રખ્યાત ધર્મગુનાં જેવાં હોય છે તેવાં ચક્ષુ જ શ્વેતાંબર જૈન મંદિરોના સ્થાપત્યમાં છે. એટલે મારી માન્યતા મુજબ તો આ જૈન શ્રિત કળામાં જે ઉપસેલાં ચક્ષુઓ દેખાય છે તેમાં તથા શરીરના બીજા અવયવો જેવાં કે નાક, કાન, આંખોની ભમરો વગેરે અંગોપાંગોમાં ચિત્રકારે વેતાંબર જૈન મંદિરોના સ્થાપત્યનું જ અનુકરણ કરેલું હોય તેમ સ્પષ્ટ ભાસે છે. એક બાજુ તીર્થકરો, દેવદેવી, સાધુઓ અને દેરાસરની અંદરની બાજુમાં કોતરેલી નર્તકીઓની એ મૂતઓ તથા બીજી બાજુ આપણાં અહીં રજુ કરવામાં આવેલાં ચિત્રો છે એ બંનેની વચ્ચે દેખાતી સરખામણી મારી આ દલીલને મજબૂત પુરાવો આપે છે. - જેકે પંદરમા સૈકાની વિણવ સંપ્રદાયની હસ્તપ્રતોમાંને તેમજ એલોરાની ગુફામાંના કલાસને હિંદુ મંદિરનાં ભિત્તિચિત્રોના ચહેરાઓ પણ તે જ જાતની વિશેષતા દર્શાવે છે. વૈષ્ણવ સંપ્રદાયની હસ્તપ્રતોનાં ચિત્રમાં આ જાતની જે વિશેષતા જોવામાં આવે છે તે બહુ મહત્ત્વની નથી, Page #26 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની જેનાશ્રિત ચિત્રકળા કારણકે તે બધાં કાગળ ઉપરે છે અને જૂનામાં જૂના તાડપત્રના નમૂના કરતાં યે કેટલાક સૈકા પછીનાં છે. એલોરાનાં ભિત્તિચિની તારીખ કદાચ દસમી અગર અગીઆરમી સદીની હશે. ગમે તેમ હોય તો પણ તે આપણી દલીલને બરાબર બંધબેસતાં નથી. ચિત્રકારોએ તેમાં ફક્ત ચહેરાઓનાં ચક્ષઓની સમાનતા સિવાય બીજી વિશેષતાઓ, જેની આપણે ઉપર ચર્ચા કરી ગયા, તેની રજુઆત તે ચિત્રમાં કરી દેખાતી નથી. ચહેરાઓનાં ચક્ષુઓની આ રીત, જ્યાં સુધી મારી જાણમાં છે ત્યાં સુધી, અજંતા, બાઘ, સીતાજવાલ અને એલોરાની જૈન (દિગંબર) ગુફાઓમાં પણ દેખાતી નથી; અને કાંચીવરમના સ્થાપત્યનિર્માણવાળા દિગંબર મંદિરમાં (કે જયાં બે જાતનાં ભિત્તિચિત્ર છે—એક જાતનાં શિખરની નીચેની છત ઉપર અને બીજાં દિવાલો ઉપર ત્યાં) પણ નથી. દિગંબર જૈન મૂર્તિઓને વધારાનાં ચક્ષુઓથી શણગારતા નહિ હોવાથી તેમને દેવમંદિરની મૂર્તિઓની નકલ કરવાની હોય જ નહિ કે જેવી રીતે તાંબરો શણગારે છે. આને માટે આપણે હજુ વળી આગળ વધીને કહી શકીએ કે તાંબર ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ જે પ્રમાણે મનુષ્યનો ચહેરો ચીતર્યો તેનું માત્ર અનુકરણ જ ગુજરાતના વેણુવ ચિત્ર ચીતરનાર ચિત્રકારોએ કર્યું, નહિ કે મિ. ઘોષ કહે છે તેમ પોતાની સ્વાભાવિક ઇરછાથી. જૈન મંદિરોમાં આવેલી મધ્યકાળની જિનમૂર્તિઓ ઉપરથી જ તે રીતને તેઓ અનુસર્યા હોય એ જ વધારે યુક્તિસંગત લાગે છે. એ ઉપરાંત જ્યાં જ્યાં નાનાં છબિચિત્રોનાં ચહેરાઓ બીજા એવાં ચક્ષવાળા હોય છે તે સઘળા શ્વેતાંબર જિનમૂર્તિના અનુકરણ રૂપે હોય તેમ માલૂમ પડે છે. ટેકાણુમાં, આ પ્રથાનું મૂળ વેતાંબર મંદિરોના રથાપત્યમાં સમાએલું છે. આ ઉપસેલાં ચક્ષુઓની પ્રથા વેતાંબર માં દરોમાં ક્યારથી શરૂ થઈ તે શોધી કાઢવું મુશ્કેલ છે; તોપણ તે સંબંધમાં મેં મારી જાતે અમદાવાદમાં મળેલા જૈન સાધુ સંમેલન વખતે બે વયોવૃદ્ધ તથા જ્ઞાનવૃદ્ધ જૈનાચાર્યોની મુલાકાત લીધી હતી અને તેઓશ્રી તરફથી મને જે ખુલાસો મળ્યો હતો તે અક્ષરશ: નીચે પ્રમાણે છેઃ “એવાં ચક્ષુઓની પ્રથા ક્યારથી શરૂ થઈ તે નિશ્ચિતપણે કહી શકાય નહિ, પરંતુ આ પ્રથા ઘણી પ્રાચીન હોવાનું જૂની જિનમૃતિઓ તથા ચિત્રો ઉપરથી અનુમાન થઈ શકે છે. સૌથી પ્રથમ ચક્ષુઓ કોડીનાં વપરાતાં હતાં. તે પછી હાલમાં મેવાડ, મારવાડ આદિ પ્રદેશોમાં વપરાય છે તેવાં મીનાકારી (ચાંદીનાં પતરાં ઉપર કામ કરેલાં) ચક્ષુઓએ કોડીનું સ્થાન લીધું. સમય જતાં મીનાકારી ચક્ષુઓની સુલભતા સઘળા સ્થળે નહિ હોવાથી તેનું સ્થાન સ્ફટિકના ચક્ષુઓએ લીધું હોય એમ લાગે છે. મૂર્તિ ઉપર ટિક રસીધો ટકી શકે નહિ, તેથી તેને પકડી રાખવા માટે ચાંદીના પતરાનાં ખોખાં તૈયાર કરી તેને સોનાથી રસાવી તેની અંદર ફિટિકના ચક્ષુઓ મૂકવામાં આવે છે. આથી તેને કદ ધૂલ થઈ જઈ ચક્ષુઓ ઉપસેલાં (ઉપનેત્રો જેવાં) દેખાય છે. આજે કેટલેક ઠેકાણે તો મૂર્તિઓ પર આ ચક્ષુઓ ચટાડવામાં બહુ બેદરકારી બતાવવામાં આવે છે, તેથી જેમ બને તેમ આ દર્શન કરનારને વધારે આફાદારી અને આત્મરણિતા તરફ વધુ ને વધુ પ્રચવાને સહાયકારી થાય તે માટે જિનમૂર્તિને તે બરાબર બંધબેસતાં રહે તેવું ધ્યાન દેવાની આવશ્યકતા છે.” વળી આ ચિત્રો મથેની પુરુષ તથા સ્ત્રીની આકૃતિઓના કપાળમાં - આવા આકારનું, પુરના કપાળમાં U આવા આકારનું અને કેટલાક દાખલાઓમાં = ત્રણ લીટીઓ સહિતનું તિલક જોવામાં આવે છે. સ્ત્રીના કપાળમાં ૦ આવા પ્રકારનું જે તિલક જોવામાં આવે છે તે પ્રજામાં આજે પણ જેમનું તેમ ચાલુ છે; પરંતુ પુરષોના કપાળમાં U આવા પ્રકારનું જે તિલક જૂનાં ચિત્રોમાં જોવામાં આવે છે તે પ્રથા તે સમયના રીતરિવાજોનું સમર્થન ભલે કરતી હોય, પરંતુ આજે તે જેમાંથી નાબૂદ થએલી હોવા છતાં પણ તેનું અનુકરણ વૈષ્ણવ સંપ્રદાયમાં જેમનું તેમ કાયમ રહ્યું છે. પ્રાચીન જ વિ સંબંધીનાં ચિત્રોમાં તેમજ અમદાવાદમાં નાગજી ભૂદરની પિળના દેરાસરના ભૂમિગૃહમાં આવેલી વિ.સં. ૧૧૦૨ (ઈ.સ. ૧૦૬૫)ની ધાતુની જિનમૃતિના તથા Page #27 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-ક૯૫લતા પંદરમા સૈકાના ધાતુના બે પંચતીર્થના પટોમાંની જિનર્તિના કપાળમાં પણ આવા એ પ્રકારનું તિલક મળી આવતું હોવાથી આપણે સહેજે અનુમાન કરી શકીએ કે પંદરમી સોળમી સદી સુધી તો ગુજરાતનાં પુસ્તપત્રો, પછી તે જૈન હો કે વૈષ્ણવ, પિતાના કપાળમાં આવા એ પ્રકારનું તિલક કરતાં હોવાં જોઈએ. તે પ્રથા કયારે નાબુદ થઈ તેનું ખરેખરૂં મૂળ શોધી કાઢવું મુશ્કેલ છે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે મિ. મહેતા કહે છે તેમ, પ્રાચીન ચિમાં મળી આવતાં આવા U પ્રકારનાં તિલક કોઈ સંપ્રદાયનાં દ્યોતક નહોતાં. તીર્થકરોનાં ચિત્રોમાં બંને પ્રકારનાં તિલક મળી આવે છે. સાધુ અગર સાધ્વીના કપાળમાં કોઈ પણ જાતનું તિલક જોવામાં આવતું નથી. સાધુઓ અને સાધ્વીએનાં કપડાં પહેરવાની રીત તદન જુદી જ દેખાઈ આવે છે, કારણકે સાધુઓનો એક ખભા અને માથાનો ભાગ તદ્દન ખુલ્લો – વસ્ત્ર વગરનો હોય છે; જ્યારે સાધ્વીઓને પણ માથાને ભાગ ખુલ્લો હોવા છતાં તેઓનું ગરદનની પાછળ અને આખું શરીર કાયમ કપડાંથી આચ્છાદિત થએલું હોય છે. પ્રાચીન ચિત્રોમાં રાજમાન્ય વિદ્વાન સાધુઓ સુવર્ણ સિહાસન ઉપર બેઠેલા દેખાય છે, તે એ સમયની પ્રથાની રજુઆત ચિત્રકારે ચિત્રમાં કરી બતાવ્યાની સાબિતી છે.' | મોગલ સમય પહેલાંના એક પણ જૂના ચિત્રમાં સ્ત્રીઓના માથા ઉપર ઓઢણું અગર સાડી ઓઢેલી જણાતી નથી. સ્ત્રીઓ ચોળી પહેરે છે, પણ તેના માથાનો ભાગ તદ્દન ખુલ્લે હોય છે. આ ઉપરથી ગુજરાતમાં સ્ત્રીઓએ માથે ઓઢવાને ચાલ મેગલ રાજય પછીથી શરૂ થએલો હોય એમ લાગે છે. મોગલ સમય પહેલાંના દરેક ચિત્રમાં સ્ત્રીઓની માફક પુરુષોને પણ લાંબા વાળ હોય છે અને તેઓએ અંડા વાળેલા જૂનાં ચિત્રોમાં દેખાઈ આવે છે. વળી પુ દાઢી રાખતા અને કાનમાં આભૂષણો પણ પહેરતા. સ્ત્રીઓએ માથે ઓઢવાને અને પુરષોએ ચોટલા તથા દાદી કાઢી નખાવવાનો રિવાજ મોગલ રાજ્ય અમલ પછીથી જ ગુજરાતમાં પડેલો હોય એમ લાગે છે. ૧ “એક દિવસ પ્રાત:કાળને વિષે કુમારપાળ ૭૨ સામંતો, ૩૬ રાજકુળો અને બીજા અનેક કવિ, વ્યાસ, પુરાહત, રાજગુરુ, મંત્રી વગેરે પરિજન સહિત રાજસભામાં સુવર્ણના પુષપ્રમાણ આસન ઉપર બેઠેલું હતું, તેવામાં તેણે કાંચનમય આસન ઉપર બેઠેલા હેમચંદ્રાચાર્યને કહ્યું. . . .?-કુમારપાલ પ્રબંધ ભાષાંતર, પૃષ્ઠ ૧૦૯, ૨ “આ પુરુષને માથું તો છે નહિ અને આ બ વીઓ એનાં કેશાદિ લક્ષણ કહે છે એ મેટું આશ્ચર્ય છે, એમ વિચારી કુમારપાળે તેમને પૂછે, એટલે તેમણે તેમને કહ્યું કે હે નરોત્તમ સાંભળે. . . પૃષ્ઠ ઘસારે છે તેથી વણીનું અનુમાન થાય છે, કંધે ઘસારા છે તેથી કૌંભારણની લક્ષ્મી પ્રકટ થાય છે, છાતી બધી ગીર છે, તે ઉપરથી લાંબી દાઢી હશે એમ જણાય છે.” –ચારિત્રદરણિકૃત કુમારપાળ ચરિત્ર ભાષાંતર પા. ૪૧ (પંદરમી સદી) Page #28 -------------------------------------------------------------------------- ________________ cepumu cucuremecerunumuro જૈન ચિત્ર-ક૯૫લતા ચિત્ર ૧ દેવી સરસ્વતી-સરસ્વતી દેવીનું આ ચિત્ર ખં માતની શાંતિનાથના ભંડારની પ્રત મનું છે, અને પ્રો. બ્રાઉનના લખેલા ‘કાલકકથા’ નામના અંગ્રેજી પુસ્તકમાંથી તેઓની પરવાનગીથી લેવામાં આવ્યું છે, સરસ્વતીના આ ચિત્રનું વર્ણન આપતાં પ્રો. બ્રાઉન આમ જણાવે છે: દેવી સરસ્વતી (અગર ચક્રશ્વરી?) પહેલાં મારા તરફથી ઇન્ડિયન આર્ટ ઍન્ડ લેટર્સ હૈં. ચિત્ર ૧: દેવી સરસ્વતી (વિ. સં. ૧૧૮૪) ૩ (ઈ.સ.૧૯૨૯)ના પાના ૧૬ પર પ્રસિદ્ધ કરવામાં આવેલું ચિત્ર નંબર ૧ જે પ્રતમાંથી લેવામાં આવેલું છે તે જ પ્રતમાંથી.૧ આ ચિત્ર ચાર હાથવાળી દેવીનું છે. તેના ઉપરના બંને હાથમાં કમળનાં ફૂલ છે તથા નીચેના બંને હાથમાં અનુક્રમે અક્ષસૂત્ર (જપમાળા) અને પુસ્તક છે, દેવીની આગળ ડાબી બાજુએ હંસ પક્ષી ચીતરેલું છે. દેવીની જમણી બાજુએ સ૮૦ અને ડાબી બાજુએ શુમંદર નામના બે પુરો બે હરતની અંજલિ જોડીને સ્તુતિ કરતા દેખાય છે. મિ. બ્રાઉન આ ચિત્ર સરસ્વતી (અગર ચક્રેશ્વરી?)નું હોવાની શંકા ઉઠાવે છે, પરંતુ હંસ પક્ષીની રજુઆત આપણને સાબિતી આપે છે કે એ સરસ્વતીનું જ ચિત્ર છે. વળી આ ચિત્રમાં જે વસ્તુઓની રજુઆત તેના હાથમાં લેવામાં આવે છે તે પ્રમાણેનું જ વર્ણન મચીર્તિ નામના એક વિદ્વાન જૈન સાધુએ રચેલા શ્રીરાારાસ્તોત્રમાં છે. નંબર ૧ના આ ચિત્રની એકએક આકૃતિ જાણે એક જ ઝટકે આલેખવામાં આવી હોય એમ લાગે છે, છતાં તેની પાછળ સ્વરૂપનું સંપૂર્ણ ભાન પ્રત્યક્ષ થાય છે, એ, કલાકારનું પછી ઉપરનું અભુત પ્રભુત્વ અને છટા બતાવી આપે છે. વૃત્તાંતની વિગત જરા પણ ચૂક્યા વિના 4 The Goddess Sarasvati (or Chakresvari?) From the same MS. as Figure 1. Previously published by me in Indian Art and Letters Vol III. pp. 16 ff., 1929. -The story of Kalak. p. 116. २ वरददक्षिणबाहुधृताक्षका, विशदवामकरापिंतपुस्तिका । उभयपाणिपयोजधृताम्बुजा, दिशतु मेऽभितानि सरस्वती ।।४।। भ० पा० का० सं० भाग २ पृष्ठ १९८ ભાવાર્થ-વરદાન દેનારી મુદ્રાવાળી તેમજ જપમાળાને ધારણ કરેલા દક્ષિણ હરતવાળી; વળી નિર્મળ ડાબા હાથમાં પુસ્તક રાખ્યું છે એવી તેમજ બંને કરકમળ વડે કમળને ધારણ કર્યું છે એવી સરસ્વતી અને મનવાંછિત અ. Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨ જૈન ચિત્ર-ક૯૫લતા આલેખાએલાં, સુશોભન અને સુચનાના નમૂનારૂપ આ ચિત્ર છે. તેમાં ચે સરસ્વતીની ઉભી મૂર્તિનું દેહસી અને અંગભંગ અલૌકિક પ્રકારનાં છે. ચિત્ર ૨ શ્રી હેમચંદ્રસૂરિ, શિખ્ય અને પરમહંત કુમારપાળ–ખંભાતના શાંતિનાથ ભંડારની દશવૈકાલિક લઘુત્તિની સં. ૧૨૦૦ (સ. ૧૧૪૩)માં લખાએલી તાડપત્રની હસ્તલિખિત પ્રતના છેલ્લા પાના ઉપરથી આ ચિત્ર લેવામાં આવેલું છે. ચિત્રમાં ડાબી બાજુએ સિંહાસન ઉપર બેઠેલા આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ, જમણા હાથમાં તાડપત્ર રાખીને, સામે બેઠેલા પોતાના શિષ્ય શ્રી મહેંદ્રસુરિને પાઠ આપતા હોય તેમ લાગે છે, કારણકે આ પ્રત તેઓશ્રીના પર નિમિત્તે લખાવવામાં આવી હોવાનો ઉલ્લેખ છે. મહેંદ્ર સુરિની પાછળ બે હાથ જોડીને ઊભેલી જે ગૃહરથની આકૃતિ ચીતરેલી ચિત્ર ૨ : શ્રી હેમચંદ્રસૂરિ, શિષ્ય અને પરમાણંત કુમારપાળ દેખાય છે તે ઘણું કરીને ગૂર્જરેશ્વર કુમારપાલની (વિ. સં. ૧૨૦૦) હોય તેમ લાગે છે. શ્રી હેમચંદ્રસૂરિની આગળ સ્થાપનાચાર્ય છે તથા મસ્તક ઉપરની છતમાં ચંદરવો ચીતરેલો જણાય છે. ચિત્ર ૩ ચિત્ર ન. રને મોટો ભાગ ઘસાઈ ગએલો હોવાથી ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી રવિશંકર રાવળ પાસે તેના આધ રવરૂપની રેખાવલિઓ પૂર્ણ કરાવીને અત્રે રજુ કરી છે. ચિત્ર ૪ અપ્રતિચક્રા (ચક્રેશ્વરી)–વિદ્યાદેવી પ; મંત્ર: 5 શાં અપ્રતિવાચ હું નમ:1; નિરંતર હાથમાં ચક્ર હોવાથી ચકેશ્વરી; પ્રતનું પાનું ૮૩; ચિત્રનું કદ ૧૪ર ઈ; પૃષ્ઠભૂમિ વાદળી; ચાર હાથ; ચારે હાથમાં ચક્ર; શરીરનો વર્ણ તપાવેલા સુવર્ણ જેવ; મુકુટને વર્ણ સુવર્ણ; ચુકી લીલા રંગની; ઉત્તરીય વસ્ત્ર કાળા રંગના પટાવાઇ સફેદ; ગરડના વાહન ઉપર ભદ્રાસને બેક; ચકેશ્વરીની માટી માનુષી કદની મૂર્તિ શત્રુંજય પર્વત ઉપર છે. ચિત્ર ૩: બાજુના અસ્પષ્ટ ચિત્ર ઉપરથી, તેનું આદ્ય સ્વરૂપ કેપીને કરેલું રેખાલેખન ૩ તેની પ્રશરિત નીચે પ્રમાણે છે: ॥ मंगलं महाश्री ।। संवत १२/100 (१२००) वर्ष श्रावण सुदी ५ गुरु दिने अणहि लपुरपत्तने સમરસ] રાણાવટી પૂવ7 વરા [2] . . . * વારિત્રચૂડામણિ સારસ્વતી વિદ્યામધાર . . . . . [શ્રાવક પ્રતિરોધક રસ . . . . ઘોધ નિર્માસન વૂમન થાતર ... [મ ક્રમૂરિમ: | ઘટનાથ | . . . श्रीहेम चंद्रेण महत्तर हेतो दशवकालिक लघुवृत्ति लिखापितमिति ।। लेखक पाटकयोः ।। शुभं भवतु દિવ નg Iટા ઢા. Page #30 -------------------------------------------------------------------------- ________________ Jain Educatie 169 national चाकधरी घदना उनुसंविय बाकाडविघडविसवय (SOMETERIAL antej Yelleeelieu Abe HARRIERWASNERIEDIBAIDS TIHAAS MEERARDIIPIDER PRADHANER HOMEPRARIALIS DEBLEUCBGUIR leuellenberger थि:५४ : अप्रतिमा (वरी)-qिuी ५ (वि. सं. १२१८) चित्र ५ : ५२४५६ ता (न२६)-विधाका ६ e Personal Use Only 3915 ME अव्यसाया याताडया विक्षिायति पणियसिध नईदिर शिदवसमिति Pulbule (BalafalleIE ચિત્ર ૬ : બ્રદાશાંતિ ચક્ષ (वि.सं. १२१८) थित्र ७ : माधयमि) helibrary.org Page #31 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-કલ્પલતા ચિત્ર ૫ પુર' દત્તા (નરદત્તા)-વિદ્યાદેવી ૬; મંત્ર:૩ ઘાં પુત્રના નમ: I ; મનુષ્યને વરદાન વગેરે ઈચ્છિત વસ્તુ આપનાર હોવાથી પુરૂદત્તા; પ્રતના પાના ૮૭ ઉપરથી; ચિત્રનું કદ ૧૪૨ ઇચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ખેટક (ઢાલ), તથા નીચેની જમણે હાથ વરદ મુદ્રાએ અને ડાબા હાથમાં માતુલિંગ (બિજોરા)નું ફળ; શરીર તથા મુકુટને રંગ સુવર્ણ, કંચુકીનો રંગ લીલો; ઉત્તરીય વસ્ત્ર ધેળાં ટપકાંની ભાતવાળું લાલ રંગનું; મહિલી (એસ)ના વાહન ઉપર ભદ્રાસને બેઠક. ચિત્ર ૬ બ્રહ્મશાંતિ યક્ષપ્રતનું પાનું ૨૨૭; ચિત્રનું કદ ૨૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ સીંદુરિયા રાતા રંગ); દેખાવથી વિકરાલ; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં છત્ર તથા ડાબા હાથમાં દંડ, અને નીચેના જમણા હાથમાં પુસ્તક તથા ડાબે હાથ વરદ મુદ્રાએ; શરીરનો વર્ણ પાળે; હંસના વાહન ઉપર ભદ્રાસને બેઠક; મુકુટમતિ જટા. બ્રહ્મશાંતિ યક્ષની માન્યતા ઘણી જ પ્રાચીન છે. એક માન્યતા એવી છે કે મહાવીરને વર્ધમાનપુર (હાલના વઢવાણુ)ની પાસે યક્ષના મંદિરમાં જે શલપાણિ યક્ષે મિથ્યાદષ્ટિ અવસ્થામાં ઉપસર્ગ કર્યો હતો, તે જ લપાણિ યક્ષ પછીથી સમકિત પામ્યા અને તે જ બ્રહ્મશાંતિ યક્ષ તરીકે ઓળખાવા લાગે. ચિત્ર છ અંબાઈ (અંબિકા)–પ્રતના પાના ૨૨૭ ઉપરથી. વિ. સં. ૧૨૪૧ (ઇ. સ. ૧૧૮૪)માં પ્રાચીન ગુજરાતી ભાષામાં ભરતેશ્વર બાહુબલિ રાસની રચના કરનાર શ્રીશાલિભદ્રસૂરિએ રચેલા બુદ્ધિરાસની શરૂઆતના મંગલાચરણમાં અંબિકાનો અંબાઈ નામથી જ ઉલ્લેખ કર્યો છે, જે નીચે પ્રમાણે છે.* “પણમવિ દેવિ અંબાઈ, પંચાણુણ ગામિણ વરદા', જિણ સાસણિ સાંનિધિ કરઈ સમિણિ સુર સામણિ તું સદા સેવાગિણિ.” અંબા એટલે માતા–જનની. જેવી રીતે માતા પિતાના સંતાન ઉપર વાત્સલ્યભાવને ધરનારી હોય છે તેમ અંબિકા પણ ભક્તજનોનું વાસય કરવાવાળી હોવાથી તેનું અંબાઈ–અંબિકા નામ સાર્થક છે. આ ચિત્ર ચીતરનાર ચિત્રકારે તેના જમણા હાથમાં પુત્ર રાખીને તેના તરફ વાત્સલ્યભર્યાં નયનોએ નિહાળી રહેલી ચીતરીને અને તેના ડાબા હાથમાં પરમ મંગલરૂપ આમ્રકુંબી આપીને તેના નામની સાર્થકતા સિદ્ધ કરી બતાવી છે. અંબિકાદેવીના પૂર્વભવ વગેરેનું વર્ણન શ્રીજિનપ્રભસૂરિએ ‘વિવિધતીર્થકલ્પ' નામના ગ્રંથમાં “અંબિકાદેવી કપમાં કરેલું છે. અંબિકા દેવીની પણ ભિન્નભિન્ન પ્રકારની સુંદર મૂર્તિઓ, સુંદર ચિત્રો તથા ભિન્નભિન્ન પ્રકારના સ્ત, મંત્ર, યુવા વગેરે મળી આવે છે, પરંતુ વિસ્તાર ભયથી તે અત્રે નહિ આપતાં મારા તરફથી અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.* ચિત્ર ૮ સરસ્વતી--પ્રતના પાના ૧ ઉપરથી; ચિત્રનું કદ ર૪૨ ઈચ; પૃષ્ઠભૂમિ ઘેરા રાતા રંગની; ચાર હાથ; ઉપરના જમણા હાથમાં કમળ, તથા ઉપરના ડાબા અને એના જમણા હાથમાં વીણ; નીચેને ડાબા હાથમાં પુસ્તક; કમળાના આસન ઉપર ભદ્રાસને બેઠક; વાહન હંસનું; શરીરનો વર્ણ ગીર (સફેદ); કંચુકી લાલ; મુકુટને રંગ લાલ રંગની ભાતવાળો પાળે.. સરસ્વતી વિષે ૪ જે૦ ગૃ૦ ક૭ ભા. ૧, પૃ•ઠ ૨. ૫ ‘અબકાદેવી કપ" નામના આ કપ મૂળ પ્રાકૃત તથા ગુજરાતી ભાષાંતર સાથે બપભકૃિત ‘ચતુર્વિરાતિકા’ નામના ગ્રંથના પાના ૧૪પ થી ૧૪૬ ઉમે આપેલ છે. ૬ જાઓ “શ્રીમરવાવાવની કલ્પ' નામના જૈન મંત્રશાસ્ત્રનો ચંચ, Page #32 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-ક૯૫લતા Tror ચિત્ર ૮ : સરવરતી (વિ. સ૧૨૧૮) જુદાજુદા પ્રકારની સુંદર મૃતિએ, જૈન મંદિરોમાં અને તાડપત્રની તેમજ કાગળની હસ્તલિખિત પ્રતોમાં જુદા જુદા પ્રકારનાં ચિત્રો, તથા જૈનસાહિત્યમાં જુદા જુદા પ્રકારનાં ભિન્નભિન્ન સ્વરૂપોની ક૯પના જેટલી વિસ્તૃત સ્વરૂપમાં મળી આવે છે તેટલી ભારતના બીજા કોઈ સંપ્રદાયમાં મળી આવતી •ાથી, સરસ્વતીની મૂર્તિઓ, ચિત્રા તથા સ્વરૂપને લગતો એક જુદોજ વિસ્તૃત નિબંધ મેં તૈયાર કર્યો છે જે ‘જૈન સત્યપ્રકાશ” માસિક માં છપાએલ છે, એટલે આ પ્રસંગ અત્રે જ સમાપ્ત કરું છું. સરસ્વતીની સૌથી પ્રાચીન મૂર્તિ મથુરાના કંકાલીટીલામાંથી મળી આવી છે.૭ ચિત્ર ૯ ‘પ્રભુ શ્રી મહાવીરનું ચ્યવન’—પુછ પત્તર વિમાનમાંથી વીસ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી સ્મૃધ્યા-વીને શ્રી મહાવીર ભગવાન બ્રાહ્મણકુંડગ્રામ નામના નગરમાં કેડાલગાત્રી ઋષભદત્ત o "The right hand figure represents a headless statue of Sarasvati, the goddess of speech and learning, found in 1889 near the first or eastern temple in the mound, which seems to have belonged to the Swetamber sect. The goddess is shown sitting squatted, with her knees up, on a rectangular pe. destal, holding a manuscript in her left hand. The right hand, which was raised, has been lost. The figure is clothed in very stiffly executed drapery, a small attendant with hair dressed in rolls stands on each side. The attendant on the left wears a tunic and holds a jar - the attendant on the right has his hands clasped in adoration.' ---'Statues of Sarasvati and a female' plate. 99 page 56 in 'The Jain Stupa and other Antiquities of Mathura.' 1901, by V. A. Smith 1. C. S. Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલના બ્રાહ્મણની સ્ત્રી દેવાનંદા જે જાલંધરની છે, તેની કક્ષમાં ગર્ભ પે ઉન્ન થયા. આપાઢ સુદ ૬ ના દિવસની મધ્યરાત્રિના સમયે અને ઉત્તરાફાગુની નક્ષત્રને રદ્રને યોગ થયો હતો તે વખતે પ્રભુ દિવ્ય આહાર, iદવ્ય ભવ અને દિવ્ય શરીરનો ત્યાગ કરી ગર્ભમાં આવ્યા. ચિત્રમાં પબાસન ઉપર પ્રભુ મહાવીરની મૂર્તિ બિરાજમાન કરેલી છે. આજે જેવી રીતે જિનમંદિરમાં મૂર્તિને આભૂષણોથી શણગારવામાં આવે છે તેવી જ રીતે ચિત્રમાં પણ મૂર્તિને માથે મુકુટ, બે કાનમાં કુંડલ, ગરદનમાં કંઠે, હૃદય ઉપર મોતીને અગર હીરાનો હાર, બંને હાથની કાણીના ઉપરના ભાગમાં બાજુબંધ અને બંને કાંડાં ઉપર બે કાં છે; હાથની હથેળીઓ પલાંઠી ઉપર મૂકીને ભેગી કરી છે અને તેના ઉપર સેનાનું શ્રીફળ વગેરે ચીતરવામાં આવ્યું છે; મૂર્તિ 'પદ્માસને બિરાજમાન છે; મૂર્તિની આજુબાજુ પરિકર છે. અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જ્યારે તીર્થંકરનું ચ્યવન થાય છે ત્યારે શરીરની કોઈપણ જતની આકૃતિ તો હોતી નથી અને તીર્થકર નામ કર્મને ઉદય તો તેઓએ શ્રમણપણે અંગીકાર કર્યા પછી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી સત્તામાં આવે છે, તે તેઓના ચ્યવનનો પ્રસંગ દર્શાવવા તેઓની મૂર્તિ મૂકવાનું કારણ શું? જૈન સંપ્રદાયના અનુયાયીઓ દરેક તીર્થકરનાં પ કલ્યાણુકા એક સરખા જ મહત્વનાં માને છે. પછી તે વ્યવન, જન્મ, દીક્ષા, કેવલ્ય કે નિર્વાણુ હોય; અને તે સઘળાં સરખા જ પવિત્ર હોવાથી ગુજરાતના પ્રાચીન ચિત્રકારોએ પાંચે કલ્યાણક દર્શાવવા માટે જુદી જુદી કલ્પનાઓ કરી અમુક પ્રકારની આકૃતિઓ નક્કી કરેલી હોય એમ લાગે છે; કારણકે જેવી રીતે આપણને અહીં ચ્યવન કલ્યાણકને ચિત્રપ્રસંગમાં પ્રશ્ન ઉદ્ભવે છે તે જ રીતે નિવાં કલ્યાણકના ચિત્રપ્રસંગમાં પણ ઉદ્ભવવાને જ, કેમકે પ્રભુ નિર્વાણ પામ્યા પછી તેઓને શરીર કે આકૃતિ વગેરે કાંઈ હોતું નથી. હવે આપણે પાંચે કલ્યાણકામાં પ્રાચીન ચિત્રકારોએ કઈ કઈ કલ્પનાકૃતિઓ નકક્કી કરેલી છે. તે સંબંધી વિચાર કરી લઈએ એટલે આગળના આ પાંચ પ્રસંગોને લગતાં ચિત્રોમાં શંકા ઉભવવાનું કારણ ઉપસ્થિત થાય જ નહિ. ૧ થવન કલ્યાણક- આ પ્રસંગ દર્શાવવા માટે પ્રાચીન ચિત્રકારો હમેશાં જે જે તીર્થકરના ચ્યવન કલ્યાણકને પ્રસંગ હોય તેના લંછન સહિત અને કેટલાંક ચિત્રામાં તો તેઓના શરીરના વર્ણ સહિત તે તે તીર્થકરની મૂર્તિની પરિકર સહિત રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૯). ૨ જન્મ કલ્યાણક–આ પ્રસંગ માટે જે જે તીર્થકરના જન્મ કયાણકને પ્રસંગ દશાવવાનો હોય તે તે તીર્થકરની માતા અને એક નાના બાળકની રજુઆત કરે છે. (જુઓ ચિત્ર ૧૧). ૩ દીક્ષા કલ્યાણક– કે જે તીર્થકરના દીક્ષા કલ્યાણકને પ્રસંગ દર્શાવવાનો હોય તે તે તીર્થકરોની, ઝાડ નીચે બેસી એક હાથથી ચોટલીનો પંચમુષ્ટિ ભેચ કરતી આકૃતિ અને પાસે બે હાથ પહોળા કરીને કેશને ગ્રહણ કરતા ઇન્દ્રની રજુઆત ચિત્રમાં તેઓ કરે છે. (જૂઓ ચિત્ર ૨૮ ). ૪ કેવ કયાણક–જે જે તીર્થકરને કૈવલ્ય કલ્યાણકનો પ્રસંગ દર્શાવવાનો તેનો આશય હાય તે તે તીર્થકરને સમવસરણની રજુઆત તેઓ કરે છે. (જુઓ ચિત્ર ૧૩). ૫ નિર્વાણ કલ્યાણક --- જે જે તીર્થકરને નિર્વાણ કલ્યાણક પ્રસંગ દર્શાવવાની હોય તે તીર્થકરના શરીરનો વર્ણ તથા લંછન સાથે તેઓની પદ્માસનની બેઠકે વાળેલી પલાંઠી નીચે સિદ્ધશીલાની (બીજના ચંદ્રમાના આકાર જેવી) આકૃતિની તથા બંને બાજુમાં એકેક ઝાડી રજુઆત પ્રાચીન ચિત્રકાર કરતા દેખાય છે. (જૂઓ ચિત્ર ૧૨). Page #34 -------------------------------------------------------------------------- ________________ HERE VIRUDHARTHDAJSRANSLanca upibiantaraaNNERSenelialeel E TETTEACLHREE "IOM ajYMSUHREADSPintereERMANE सरवाहाशीराव साहदिनुसयाटिएका सिनवार विहान निराश सामानवालास हासिल मजसमाश्य वमहावीरवाजाविहाणवशालमामधामयारकया। पमहाधिब्यायफ्नावरखंडीयाममहाधिमापाठी एशिवकणातघाईयवाहाटयाडोहाविदीय पसमायधिश्वशाययुसमायनमापनिकतासमक्ष सावहारका एकपासबका वाताहतमामासाहमा वाससामावादासहिदाया सावधासचिव समाएसमल्छिालाया समाहासाबमा साहागपरिवहनातकालागरमोशमायण एनसमासादाचारकचिवमासमाणावतरम नागोयामागचाईदिशाजिस्लामपक्षाला नामावशाहामायाहावादारशासगाडखिम हासीहासमिक्ष नक्षमासागनलखि निम्नानपाडावास गममाहावामा En2298 अ एकागजाटालानशक्यतामा सिमामालासमयाममायालयाने हमखासमालसमानामा सोझापामाहााझासवणाकण्यासाझा चीनकालिमा सहाहाहाशिम गोवनयोधागो सालासहन मायामा HIC स SANPRASHA ANDERARMBEMERIHAR n InternationalElienatio ISISATER मारवाजा कामासाडिमातीसहमहाधिसहावाडयासिति H OBSARORemaansaat S ONORMANENT RIEIRL R SELEMERIESELEGRATA mehatanelRRR ASSE ચિત્ર ૯થી ૧૩ : ઉપરથી ૨' નુક્રમેઃ પ્રભુ શ્રીમહાવીરનું વન, ગુરુમહારાજ શિષ્યને પાઠ આપે છે, પ્રભુ શ્રીમહાવીરને જમ, પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ, પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ. (વિ. સં ૧૪૨૭) Page #35 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્રકલ્પલતા ચિત્ર ૧૦ ગુરુ મહારાજ શિષ્યને પાઠ આપે છે—ઉ૦ ફ ધવ ભંડારની પ્રતમાંથી. આ પ્રતમાં ચિત્રકારનો આશય મહાવીરનાં પાંચે કલ્યાણક દર્શાવવાનો છે. તેમાં બાકીના વ્યવન, જન્મ, કેવલ્ય અને નિર્વાણ કલ્યાણકના પ્રસંગો તો તેણે પ્રાચી. ચિત્રકારની રીતિને અનુસરતાં જ દોરેલા છે, પરંતુ દીક્ષા કલ્યાણકના પ્રસંગમાં પંચમુષ્ટિલોચન પ્રસંગને બદલે આ ચિત્રમાં જૈન સાધુઓનું દીક્ષિત અવસ્થાનું ચિત્ર દોરેલું છે. ચિત્રની અંદર મધ્યમાં છતમાં બાંધેલા ચંદરવાની નીચે ભદ્રાસન ઉપર બેઠેલી આકૃતિ આચાર્ય મહારાજની છે. ઘણું કરીને તે આ પ્રતિ લખાવવાને ઉપદેશ આપનાર આચાર્ય મહારાજની હશે. તેઓને જમણી બાજુને એક ખભે ઉઘાડો છે. જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથ વરદ મુદ્રામાં રાખીને, સામે હાથમાં તાડપત્રનું પાનું પકડીને બેઠેલા શિષ–સાધુને કાંઈ સમજાવતા હોય એમ લાગે છે. ગુરુ અને શિય બંનેની વચમાં સહેજ ઉપરના ભાગમાં સ્થાપનાચાર્યની રજુઆત ચિત્રકારે કરેલી છે. ભદ્રાસનની પાછળ એક શિષ્ય કપડાના ટુકડાથી ગુરની શુ કરતો દેખાય છે. ચિત્ર ૧૧ પ્રભુ શ્રી મહાવીરનો જન્મ–ઉપરોક્ત પ્રતમાંથી. જે વખતે ગ્રહ ઉરચ સ્થાનમાં વર્તતા હતા, ચંદ્રને ઉત્તમ છે. પ્રાપ્ત થયો હતો, સર્વત્ર સૌમ્યભાવ શાંતિ અને પ્રકાશ ખીલી રહ્યાં હતાં, દિશાઓમાં અંધકારનું નામનિશાન પણ ન હતું. ઉલ્કાપાત, રજોવૃષ્ટિ, ધરતીકંપ કે દિગદાહ જેવા ઉપદ્રવોને છેક અભાવ વર્તતો હતો, દિશાઓને અંત પર્યત વિદ્ધિ અને નિર્મળતા પથરાએલી હતી, જે વખતે પર્વ પક્ષીએ પિતાને કલરવ વડે જયજય શબ્દને ઉરચાર કરી રહ્યાં હતાં, દક્ષિણ દિશાનો સુધી શીતળ પવન, પૃથ્વીને મંદમંદપણે સ્પર્શ કરતો, વિશ્વના પ્રાણીઓને સુખ-શાંતિ ઉપવનવી રહ્યો હતો, પૃવી પણ સર્વ પ્રકારના ધાન્યાદિથી ઉભરાઈ રહી હતી અને તે વખતે સુકાળ આરોગ્ય વગેરે અનુકુળ સંગેથી દેશવાસી લોકોનાં હૈયાં હર્ષના હિંડોળે ઝૂલી રહ્યાં હતાં, તેમજ વસંતોત્સવાદ ક્રીડા દેશભરમાં ચાલી રહી હતી, તે વખતે, મધ્યરાત્રિને વિષે ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં આરોગ્યવાળી ત્રિશલા ક્ષત્રિયાણીએ બાધારહિતપણે આરોગ્ય પુત્રને જન્મ આપ્યો. ચિત્રમાં સુવર્ણના પલંગ ઉપર બિછાવેલી, વિવિધ વનતિનાં ફૂલેથી આરછાદિત કરેલી; સુગંધીદાર શમ્યા ઉપર ત્રિશલા ક્ષત્રિયાણ સૂતાં છે. જમણા હાથે પ્રભુ મહાવીરને બાળક રૂપે પકડીને તેમના તરફ-સન્મુખ જઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીઓ છે. તેમનું સારું શરીર, વસ્ત્રાભૂષણોથી સુસજિત છે. તેમના ઉત્તરીય વસ્ત્ર-સાડીમાં હેસપક્ષીની સુંદર ભાત ચીતરેલી છે, તેમને પિપાક ચાદમા સૈકાનાં શ્રીમંત વૈભવશાળી કુટુંબની સ્ત્રીઓને પહેરવેશને સુંદરમાં સુંદર ખ્યાલ આપે છે. પલંગની નીચે પાણીની ઝારી તેમજ પલંગમાંથી ઉતરતી વખતે પગ મૂકવા માટે પાદપીઠ-પગ મૂકવાનો બાજોઠ–પણુ ચીતરેલ છે. ઉપરના ભાગની છતમાં દરો પણ બાંધેલો છે. ચિત્ર ૧૨ પ્રભુ શ્રી મહાવીરનું નિર્વાણ––ઉપરક્ત પ્રતમાંથી જ, શ્રમણ ભગવાન મહાવીરે જે વિપકાળમાં મધ્યમ અપાપાપુરીને વિષે હસ્તિપાલ રાજાને કારકુનોની સભામાં છેલ્લું ચોમાસું વર્ષાઋતુમાં રહેવા માટે કર્યું, તે ચોમાસાને ચોથે મહિને, વપકાળને સાતમે ૫ખવાળેિ એટલેકે કાર્તિક માસના (ગુજરાતી આસો માસના) કૃષ્ણ પખવાડિયામાં, તેના પંદરમે દિવસે ગુજરાતી આસો માસની અમાસે), પાછલી રાત્રિએ કાળધર્મ પામ્યા. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા. પ્રભુ મહાવીરની મૂર્તિ, જે પ્રમાણે ચિત્ર ને. ૯માં વર્ણવી ગયા તે પ્રમાણેનાં આભૂષણો સહિત ચીતરેલી છે. નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ દર્શાવવા ખાતર સિદ્ધશિલાની આકૃતિ અને બંને Page #36 -------------------------------------------------------------------------- ________________ ૯ જૈન ચિત્ર-કલ્પલતા બાજુએ એકેક ઝાડ વધારામાં ચીતરેલાં છે. આ ચિત્રની પૃભૂમિ સીંદુરિયા રાતા રંગની છે. સિદ્દીલાનો રંગ સફેદ છે. આજુબાજુનાં બંને ઝાડનાં પાંદડાં લીલા રંગનાં છે. આ ઝાડનાં પાંદડાં ચિત્રકારે એટલાં બધાં બારીક અને સુકોમળ ચીતરેલાં છે કે તેને સંપૂર્ણ ખ્યાલ આ લોકોન ચિત્રથી કાપણ રીતે આવી શકે નહિ. અમદાવાદમાં લાલ દરવાજે આવેલી સીદીસૈયદની મસ્જિદની દીવાલમાં કાતરેલી સુંદર સ્થાપત્ય—નળીઆની સુરચના મૂળ આવા કોઇ પ્રાચીન ચિત્રના અનુકરણમાંથી સુરાએલી હોય એમ મારૂં માનવું છે. સ્થાપત્યકામની એ દીર્ધકાય નળી કરતાં બે અગર અઢી ઇંચની ટૂંકી જગ્યામાંથી ફક્ત અરધા ઇંચ જેટલી જગ્યામાં ઝાડની પાંદડીએ પાંદડી ગણી શકાય એવા બારીક ઝાડની કલાનું સર્જન કરનાર ગુજરાતના પ્રાચીન ચિત્રકારો આજે પણ આપણને આશ્ચર્યમાં ગરકાવ કરી મૂકે છે. ચિત્ર ૧૩ પ્રભુ શ્રીમહાવીરનું સમવસરણ—ઉપરોક્ત પ્રતમાંથી જ. તાર્થંકરને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી દેવે સમવસરણની રચના કરે છે. આ સમવસરણની કે તતની રચના આપણને પ્રાચીન ચિત્રામાં મળી આવે છે. એક તની રચના ગોળાકૃતિમાં હોય છે અને બીજી બનની ચતુષ્કોણ-ચાર ખૂણાવાળી-ચોખંડી હોય છે, આ ચિત્ર ગાળાકૃતિવાળા સમવસરણનું છે. સમવસરણની મધ્યમાં મહાવીરની મૂર્તિ તથા આજુબાજુ ફરતા ત્રણ ગઢ છે. મસ્તકની પાછળના ભાગમાં અશોક વૃક્ષને બદલે મેં બાજી લટકતાં કમળ જેવી આકૃતિ ચીતરેલી છે. ગઢની ચારે દિશાએ એકેક દરવાળે તથા ગઢની બહાર ચારે ખૂણામાં એકૈક વાષિકા-વાવ ચીતરેલી છે. પ્રસંગેાપાત્ત સમવસરણનું ટ્રેક વર્ણન અત્રે આપવું મને યોગ્ય લાગે છે. ‘પ્રથમ વાયુમાર દેવા યાનપ્રમાણ પૃથ્વી ઉપરથી કચરો, ઘાસ વગેરે દૂર કરી તો શુદ્ધ કરે છે. પછીથી મેઘકુમાર દેવો સુગંધી જળની વૃષ્ટિ કરી એ પૃથ્વીનું સિંચન કરે છે. તીર્થંકરના ચરણો પોતાના મસ્તકે ચડાવનાર આ પૃથ્વીની ણે પૂજા કરતા હોય તેમ વ્યંતરા છ યે ઋતુના પચરંગી, સુગંધી, અધેામુખ ડીંટવાળાં પુષ્પોની અનૢ પર્યંત વૃષ્ટિ કરે છે. ત્યાર બાદ વાણવ્યંતર દેવા સુવર્ણ, મણિ અને માણેક વડે પૃથ્વીતલ બાંધે છે, અર્થાત્ એક યોજન પર્યંતની આ પૃથ્વી ઉપર પીબંધ કરે છે. ચારે દિશાઓમાં તે મનહર તારણા બાંધે છે. વિશેષમાં ભવ્ય જનને દેશના સાંભળવા માટે થેલાવતો હોય તેમ તેારણાની ઉપર રહેલા ધ્યાના સમૃદ્ધ રચીને તેએ. સમવસરણને શાભાવે–સુશોભિત કરે છે. તારણાની નીચે પૃથ્વીની પીઃ ઉપર આલેખાયેલાં આ મંગળ મંગલ તામાં ઉમેરા કરે છે. વૈમાનિક દેવો અંદરનો, જ્યાતિષ્ઠા મધ્યેનો અને ભવનપતિ બહાર ગઢ બનાવે છે, મિના કાંગરાવાળો અને રત્નના બનાવેલો અંદરના ગઢ જાણે સાક્ષાત્ ‘રાહÍગર’ હોય તેમ ગાળે છે. રત્નના કાંગરાવાળા અને સાનાના બનાવેલો મધ્ય ગઢ અનેક દ્વીપામાંથી આવેલા સૂર્યની શ્રેણ જેવા ઝળકી રહે છે. સૌથી બહારના ગઢ સાનાના કાંગરાવાળા અને રૂપાને બોલો હોવાથી તીર્થંકરો વંદન કરવા માટે ણે સાક્ષાત્ વૈતાઢય પર્વત આવ્યો હોય એમ ભાસે છે.’ આ પ્રતમાંના ચિત્રપ્રસંગો જુદીજુદી પ્રોમાં આલેખાએલા હોવા છતાં આ ચિત્રા આલેખનમાં વધુ કોમળતાવાળા તેમજ કાંઇક વધારે સિકતાથી આલેખાએલાં હોય એમ લાગે છે. ૮ વિસ્તૃત વર્ણન માટે ન્યુ-૧ આવશ્યક નિયુક્તિ, ૨ ત્રિષડીશલાકાપુષચરિત્ર, ૩ સમવસરણ પ્રકરણ, ૪ લોકપ્રકાશ સર્ગ ૩૦ આદિ ગ્રંથો, ૫ ‘Jain Iconograply (Il Samavasarana)' by D, R. Bhandarkar M. A in Indian Antiquary, Vol XL pp. 125 to 139 & 153 to 167, 1911 Page #37 -------------------------------------------------------------------------- ________________ ગીરના ગાળ આપISTIN N/A STUD SOOTRO OTS OF ચિત્ર ૧૭ : શ્રી મહાવીરનો જન્મ (ચૌદમે સૈકા) ચિત્ર ૧૪ પ્રભુ શ્રીમહાવીરનું દીક્ષા કલ્યાણકવર્ણન માટે જુઓ ન. ૧૦*|| આ જ ચિત્રનું વર્ણન. ચિત્ર ૧૫ પ્રભુ શ્રી મહાવીરનું જન્મ કલ્યાણક-વર્ણન માટે જાએ ન. ૧૧ના આ જ ચિત્રનું વર્ણન. ચિત્ર ૧૬ પ્રભુ શ્રી મહાવીરનું કેવલ્ય કલ્યાણક –વર્ણન માટે જુઓ નું. ૧૩ના આ જ ચિત્રનું વર્ણન. ચિત્ર ૧૭ પ્રભુ શ્રી મહાવીરના જન્મ— ડિરની પ્રતના પાના ૩૫ ઉપરથી. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૧નું આ પ્રસંગને ચિત્ર ૧૪ ૧૫ અને ૧૬ : (nતુઓ 'બાજાએ) (વિ. સં. ૧૪ર૭) ચિત્ર ૧૮ : અષ્ટ મંગલ (ચારમે સેકા) Page #38 -------------------------------------------------------------------------- ________________ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જેન ચિત્રકપલના લગનું વર્ણન. ચિત્ર ૧૧માં ત્રિશલા માતા મહાવીરના મુખ જોઈ રહેલાં છે અને તે એકલાં જ છે, ત્યારે આ ચિત્રમાં ત્રિશલાના હાથમાં મહાવીર બાળક રુપે છે; પરંતુ તેણી ને નજર સ્ત્રી-રેકર જે પણ આગળ ઉભી છે તેની સન્મુખ છે અને ડાબા હાથે ત્રિશલા તે સ્ત્રી-નાકરને પુત્રજન્મની ખુશાલીમાં કાંઈક ના આપતાં હોય એમ લાગે છે. છતના ભાગમાં દર બાંધે છે. પલંગની ચેિ ચિત્રની જમણી બાજુથી અનુક્રમે શેક કરવા માટે સગડી તથા પગ મૂકીને ઊતરવા માટે પાદપીઠ છે. પાદપીઠ ઉપર રમકડા જેવી કાંઈક વસ્તુ છે જે સ્પષ્ટ સમજી શકાતી નથી અને થુંકવા માટે પીચદાની છે. આ ચિત્ર મૂળ ચિત્ર કરતાં મેટું કરીને અત્રે રજુ કરેલું છે. ચિત્ર ૧૮ અષ્ટ મંગલ–ઇડરની પ્રતના પાના ૨ ઉપરથી. અષ્ટમંગલનાં નામો અનુક્રમે નીચે પ્રમાણે છે: (૧) દર્પણ, (૨) ભદ્રાસન, (૩) વર્ધમાન સંપુટ, (૪) પૂર્ણ-કલશ, (૫) શ્રીવત્સ, (૬) મત્સ્યયુગલ, () સ્વસ્તિક, (૮) ન ધાવર્ત. વિસ્તૃત વર્ણન માટે જુઓ ‘જેન ચિત્રકપદમ'માં આજ પ્રકારના ચિત્ર ૫૯નું વર્ણન. ચિત્ર ૧૯ શ્રી પાર્શ્વનાથને જન્મ-ઈડરની પ્રતના પાના ૫૮ ઉપથી. મૂળ કદ ૨*૨ ઇંચ ઉપરથી મોટું કરાવીને અત્રે રજુ કરેલું છે. આ બે ચિત્ર સેનાની શાહીથી ચીતરેલું છે, ‘તે કાળે અને તે સમયે હેમંત ઋતુનો બીજો માસ, ત્રીજું પખવાડિયું (પ માસનું કરુણ પખવાડિયું) વર્તતું હતું. તે પોષ માસના કૃણ પખવાડિયાની દશમ (ગુજરાતી માગશર વદી દશમ)ની તિથિને વિષે નવ માસ બરાબર પૂર્ણ થતાં અને ઉપર સાડાસાત દિવસ વ્યતીત થતાં મુખ્યરાત્રિને વિષે વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, આરોગ્યવાળી તે વામા દેવા રોગરહિત પુત્રને જન્મ આપ્યો.” ચિત્રમાં રાવણના પલંગ ઉપર બિછાવેલી ફલની ચાદરવાળી સુગંધીદાર સંકોમળ શય્યા ઉપર વીમાદેવી સુતાં છે, જમણા હાથમાં પાકુમારને બાળક રૂપે પકડેલા છે અને તેમની મુખ કોઈ રહેલાં છે. તેમના જમણા હાથ નીચે તકીએ છે. આખું શરીર વસ્ત્રાભૂષણોથી સુસજિત છે. દરેક વસ્ત્રમાં જુદીજુદી જાતની ડિઝાઇન ચીતરેલી છે. પલંગ ઉપર ચંદવો બાંધલ છે. પલંગની નીચે પાણીની ઝારી, ધૂપધાણું, સગડી તથા ઘૂંકદાની પણ ચીતરેલાં છે. તેણીના પગ આગળ એક સ્ત્રી-નોકર જમણા હાથમાં ચામર ઝાલીને પવન ટાળતી ચીતરેલી છે. ચિત્ર ૨૦ શ્રી મહાવીરનિવાંઈડરની પ્રતના પાના પર ઉપરથી. ચિત્ર મૂળ કદ ૨૪૨૩ ઇચ ઉપરથી મોટું કરાવીને અત્રે રજુ કરવામાં આવ્યું છે. વર્ણન માટે જુઓ ચિત્ર ૧૨નું આ પ્રસંગને લગતું વર્ણન. ચિત્રમાં ફક્ત બંને બાજુનાં ઝાડની રજુઆત જુદા પ્રકારની છે તથા બંને બાજુ ઈ% સીદકથી વરેલા સુવર્ણકલશ ઝાલીને કોભા છે તે સિવાય બધી બાબતમાં સમાનતા છે. ચિત્ર ૨૧ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિને શ્રીજયસિહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના-પાટણના તપોગર અને ભંડારની તાડપત્રની પોથી ૧૯, પત્ર ૩૫૦માં બે વિભાગ છે. પહેલા વિભાગમાં પત્ર ૧ થી ૨૯૭ સુધી સિદ્ધહેમચંદ્ર વ્યાકરણવૃત્તિ છે અને બાળ વિભાગમાં સિદ્ધ ચિત્ર વ્યાકરણાંતર્ગત ગણપાઠ પત્ર ૨૯૮થી ૩પ૦ સુધી છે, અંતમાં લેખક વગેરેની પુપિકા આદિ કશું યે નથી. પ્રતના પત્રની લંબાઈ ૧૨ફ દ ની અને પહોળાઈ ફક્ત ૨ ઇંચની છે, અત્રે રજુ કરેલાં ચિત્રો પહેલા વિભાગના પત્ર ૧-૨ અને ૨૯૬–૨૯૭ ઉપરથી લીધેલાં છે. આ ચિત્રા પૈકીનાં પહેલાં બે (૨૧-૨૨ ) ગુજરાતના ઇતિહાસ માટે બહુ જ મહત્વનાં હોવાથી મૂળ રંગમાં આ પુસ્તકનું ચિત્ર ૨૫-૨૬ તરીકે આપ્યાં છે. જુઓ પૃ. ૧છે. ‘એક વખતે અવંતિ ભંડારમાં રહેલાં પુસ્તકે ત્યાં નિયુકત પુરષોએ બતાવતાં તેમાં એક લક્ષશાસ્ત્ર (વ્યાકર) રા'ના જેવામાં આવ્યું. એટલે તેણે ગુરુને પૂછયું કે આ શું છે ? ત્યારે Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-ક૯૫લતા १३ angreरयताRaiSITA ANSAR SATARAI बिमाण खाना निकिमामा समतिका कवलयचा अवताउनक झिानाठा दामिामि साधनमा कावताना बदाकाविलमियमति MSममम Disanामयाग वाक्द्यावर याशिवामा छिछाधानाव मिालासम सहायविधि मामनामम छघिमागादि शोदाधावा (माजवाझवि कादमुतन्त्र छपदविधा समाधीज्ञ उधाहाना यासारधामनियार. मनानाशकामसिम, मनाशाम -पदाधिकाशिधापदविधि ચિત્ર ૨૧ થી ૨૪ : ઉપરથી અનુક્રમે-(૨૧) કલિકાલસર્વજ્ઞ શ્રી ડેમચંદ્રસૂરિને શ્રી જયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના; (૨૨) સિદ્ધહેમ વ્યાકરણની હતિ ઉપર સ્થાપના; (૨૩) શ્રી પાર્શ્વનાથનું દેરાસર : શા. વિક્રમ, શા કર્મણ તથા હીરાદે શ્રાવિકા; (૨૪) કી આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મણ વિનતિ કરે છે, (ચઉદ સૈકે) Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન ચિત્ર-કલ્પલતા આચાર્ય મહારાજ (શ્રી હેમચંદ્રસૂરિ) બાલ્યા કે “એ ભેજ વ્યાકરણ શખુશાસ્ત્ર તરીકે પ્રવર્તમાન છે. વિદ્વાનોમાં શિરોમણિ એવા માલવાધિપતિએ શદશાસ્ત્ર, અલંકાર, નિમિત્ત અને તર્કશાસ્ત્ર રચેલાં છે, તેમજ ચિકિત્સા, રાજસિદ્ધાંત, વૃક્ષ, વાસ્તુ-ઉદય, અંક, શકુન, અધ્યાત્મ અને સ્વમ તથા સામુદ્રિક શાસ્ત્રો પણ અહીં છે, ઉપરાંત નિમિત્તશાસ્ત્ર, વ્યાખ્યાન અને પ્રશ્ન ચૂડામણિ ગ્રંથ છે. વળી મેઘમાળા અર્થશાસ્ત્ર પણ છે અને એ બધા ગ્રંથો તે રાજાએ બનાવેલા છે.'' આ પ્રમાણે સાંભળતાં સિદ્ધરાજ બોલી ઉઠ્યો કે “આપણા ભંડારમાં શું એ શાસ્ત્રો નથી ? સમસ્ત ગુર્જર દેશમાં શું કોઈ વિદ્વાન નથી?” ત્યારે બધા વિદ્વાનો મળીને શ્રી હેમચંદ્રસૂરિને જોવા લાગ્યા, એટલે મહાભક્તિથી રાજાએ નમ્રતાપૂર્વક વિનતિ કરી કે “હે ભગવન! એક વ્યાકરણશાસ્ત્ર બનાવીને અમારા મનોરથ પૂરા કરે.”૯ ચિત્ર નં. ૨૫ માં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત પહેલા ચિત્રથી થાય છે. જમણી બાજુએ ભદ્રાસન ઉપર શ્રી હેમચંદ્રસૂરિ બેઠા છે. તેઓના જમણા હાથમાં મુહપત્તિ છે તથા ડાબો હાથ તેઓશ્રીએ વરદ મુદ્રાએ રાખેલો છે. તેઓની સન્મુખ સ્થાપનાચાર્યું છે. જમણો ખભો ઉઘાડો છે. બગલમાં ઓઘ (જન સાધુઓનું જીવરક્ષાને ઉપયોગમાં આવતું એક ગરમ ઉનનું ઉપકરણ) છે. સામે એક શિષ્ય બે હાથે તાડપત્રનું એક પત્ર ઝાલીને બેઠા છે, જેના ઉપર ‘સિદ્ધહેમ'નું પહેલું સૂત્ર કે કમ્ નમ: સ્પષ્ટ લખેલું છે. શિષ્યની પાછળ બે હાથની અંજલિ જેડી નમ્ર વદને ગુરશ્રીના વચનામૃતનું પાન કરતા એ રાજવંશી પુરષોખેલા છે. જેમાં એક વ્યક્તિનાં ચિત્ર ઉપર શ્રીનચરિત્ર અને બીજી વ્યક્તિના ચિત્ર ઉપર શ્રીકુમારપાત્ર આ પ્રમાણેના અક્ષરોથી નામે લખેલાં છે. ચિત્રની ઉપરના ભાગમાં શ્રીહેમચન્દ્રસૂરિ શ્રી ત્રસદવરાજ્ઞાખ્યર્થગા સિમવચારનિમાર્યાત આ પ્રમાણેના સ્પષ્ટ અક્ષરો લખેલા છે. જે સમયે સિદ્ધરાજ જયસિહદેવ તથા કુમારપાલદેવ બે મહાન ગૂર્જરેશ્વર જૈન ધર્મનું તથા જૈનાચાર્યોનું આ પ્રમાણે બહુમાન કરતા હશે તે સમયે ગુજરાતની પુણ્યભૂમિ ઉપર અહિસાનું કેટલું બધું પ્રાબલ્ય પ્રવર્તતું હશે તેનો ખ્યાલ સુદ્ધાં આજ પરતંત્ર વાતાવરણમાં આવવો મુશ્કેલ છે. ચિત્રમાં સિદ્ધરાજ જયસિંહદેવ તથા કુમારપાલદેવની એકી સાથે જ રજુઆત કરેલી હોવાથી આ પ્રત બંનેની હયાતી બાદ લખાઈ હશે તેમ સાબિતી આપે છે. જોકે ચિત્રમાં વપરાએલા રંગો તથા લિપિ પણ એ વાતની સાબિતી આપે છે જ. આ ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં વર્ણવેલી ‘સિદ્ધહૈમ’ વ્યાકરણના પ્રચારને લગતી ઘટનાનો પ્રસંગ જોવાનો છે. પોતાના કુળને શોભાવનાર એવો કાલ નામે એક કાયસ્થ હતો જે આઠ વ્યાકરણને અભ્યાસ અને પ્રજ્ઞાવાન હતો. તેને જોતાં જ આચાર્યશ્રીએ વ્યાકરણશાસ્ત્રને તરવાર્થને જાણનાર એવા તને તરત જ અધ્યાપક બનાવ્યા. પછી પ્રતિમાસે જ્ઞાનપંચમી (શુકલ પંચમીના દિવસે તે પ્રશ્નો પૂછી લે અને ત્યાં અભ્યાસમાં પ્રવૃત્ત થએલા વિદ્યાર્થીઓને રાજા કંકણુદિથી વિભૂષિત કરતો. એમ એ શાસ્ત્રમાં નિષ્ણાત થએલા જનોને રાજા રેશમી વસ્ત્રો, કનકાભૂષણો, સુખાસન અને આતપત્રથી અલંકૃત કરતો'.૧૦ ચિત્રમાં ઉપરના ભાગમાં બ્સિતરછાત્રાન ચાકરાં પાયતિ એમ સ્પષ્ટ લખેલું છે. જમણી બાજુએ લાકડાના ઊંચા આસન પર જમણા હાથમાં સેટી લઈ (વિદ્યાર્થીઓને શિક્ષા કરવા) અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને પંડિત સામે બેઠેલા વિદ્યાર્થીઓને તર્જના કરતો અને અભ્યાસ કરાવતો બેઠેલો છે. તેના ગળામાં ઉપવીત–જોઈ-નાખેલી છે. તેનો ચહેરો પ્રૌદ, પ્રતિભાવાન અને બુદ્ધિશાળી હોવાની ખાત્રી આપે છે. ઉપરની છતના ભાગમાં ચંદરો બાંધેલો છે, વચ્ચે સ્થાપનાચાર્ય ૯ જાઓ “શ્રીકમાવરિતે શ્રોમ વન્દ્રમૂરિપ્રવર: લો. ૭૪ થી ૮૧ સુધી. ૧૦ જુઓ છીદ્રમાવરિતે નવટૂરિઝવધે લે. ૧૧૨ થી ૧૧૫ Page #42 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલતા ૧૫ ઉપર પુસ્તક મૂકેલું છે જે ઘણું કરીને “સિદ્ધહેમ' વ્યાકરણની પ્રત હશે એમ લાગે છે. પંડિતની સામી બાજુએ ચારે વિદ્યાર્થીઓ બંને હાથમાં “સિદ્ધહેમ'નું પહેલું સુત્ર કે અન્ નમ: અક્ષરો લખેલું પત્ર લઈને અભ્યાસમાં પ્રવૃત્તિ કરતા હોય એમ લાગે છે. આ ચિત્ર પ્રત બીજ પત્ર ઉપરથી લીધેલું છે. ચિત્ર રર સિદ્ધહૈમ વ્યાકરણની હસ્તિ ઉપર સ્થાપના–ઉપર્યુક્ત મનના પત્ર ૨ ઉપર ચિત્રપ્રસંગ. આ ચિત્રમાં પણ ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપર - ને જિનમંદિરના ચિત્રથી થાય છે. ડાબી બાજુએ સિદ્ધરાજ જયસિંહદેવ પોતે બંધાવેલા રાયવિહાર નામના ચૈત્યમાં શ્રી જિનેશ્વરદેવની બે હાથની અંજલિ જોડીને રસ્તુતિ કરતા દેખાય છે. જમણી બાજુએ રાજસ્તિ ઉપર મહારાજાધિરાજ ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિહદેવની સવારી હોય એમ લાગે છે. તેના ડાબા હાથમાં ખુલી તલવાર છે અને જમણું હાથમાં ‘સિદ્ધહેમ'ના પ્રતિનું એક પત્ર પકડયું હોય એમ લાગે છે. હાથીના કુંભસ્થળ ઉપર માવત જમણા હાથમાં અંકુશ લઈને બેઠેલો છે. માવતના મસ્તકની ઉપરના ભાગમાં વેત છત્રના દંડનો ભાગ દેખાય છે. હાથીની પાછળ ચામર ધરનારી એક સ્ત્રી જમણા હાથથી ચાર વીંઝતી ઊભેલી છે. હાથીની જમણી બાજુએ એક પુરુષ ઢોલ વગાડતો દેખાય છે. આ પ્રસંગને લગતો ઉલ્લેખ “પ્રબંધ ચિંતામણિમાં શ્રીમેરૂતુંગસૂરિએ કરેલો છેઃ | ‘શ્રી હેમચંદ્રસૂરિએ સમસ્ત વ્યાકરણને અવગાહન કરી એક જ વર્ષમાં સવાલાખ કલેકપ્રમાણ એવું પંચાંગપૂર્ણ વ્યાકરણ રચ્યું અને રાજા તથા પોતાની સ્મૃતિ-યાદગીરીમાં તેનું નામ “સિદ્ધહેમ' રાખ્યું. વળી આ ગ્રંથ રાજાની સવારીના હાથી ઉપર રાખી રાજાના દરબારમાં લાવવામાં આવ્યો. હાથી પર છે ચામર ધરનારી સ્ત્રીઓ બંને બાજુ ચામર ઢાળતી હતી અને ગંથ પર છત છત્ર ધર્યું હતું ત્યાર પછી તેનું પઠન રાજસભાના વિદ્વાનો પાસે કરવામાં આવ્યું અને રાજાએ સમૃચિત પૂજોપચાર કર્યા પછી તેને રાજકીય સરસ્વતી કપમાં સ્થાપિત કરવામાં આવ્યું....૧૨ આ પછી ચિત્રના અનુસંધાને, તેને પ્રચારને અંગે તેના વિદ્યાર્થીઓને પારિતોષિકાદિ આપવાનો નીચેના ભાગમાં વર્ણવેલો પ્રસંગ જોવાનો છે.ડાબી બાજુએ શ્રીવીરામનો રાજ્યાધિકારી સિહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજજ થઈને બેઠો છે તેણે જમણા ખભા ઉપર ઉઘાડી તલવાર જમણા હાથે મૂઠમાંથી પકડીને રાખેલી છે અને ડાબા હાથની તર્જની આંગળી ઊંચી કરીને હાથની મૂઠીમાં કાંઈક – ઘણું કરીને સામે બે હાથની અંજલિ જેડીને બેઠેલા વિદ્યાર્થીઓને પારિતોષિક આપવાની વસ્તુ–રાખીને બોલતો દેખાય છે. વિદ્યાર્થીની પાછળ, ગળામાં જનોઇ સહિત, કાળા ખભા ઉપર સેટી રાખીને જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠાને ભેગા રાખીને ઊભેલા કાકલ કાયસ્થ પંડિતે આ વિદ્યાર્થી ઘણું જ સારું ભણ્યો છે એમ સંતોષ બતાવતો અને વીર કુમારને પારિતોષિક આપવાનું કહેતા હોય એમ લાગે છે. વિદ્યાર્થીની યુવાન વય બતાવવા ચિત્રકારે દાઢી અગર મૂછના વાળની રજુઆત કરી નથી. મારી માન્યતા પ્રમાણે જેવી રીતે કાકલ કાયસ્થને પંડિત તરીકે આ વ્યાકરણના અધ્યાપક નીમવામાં આવ્યો હતો તેવી જ રીતે ચિત્રમાં વર્ણવેલા શ્રી વીરકુમારને તેના પ્રચારના અને તેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને પારિતોષિકાદિ આપવાના અધિકારપદે નીમવામાં આવ્યો હશે. આ ચિત્રમાં આપણને તેને પ્રચાર કરનાર અધિકારીનું નામ મળી આવે છે જે ગુજરાતના ઇતિહાસને માટે મહત્ત્વનું છે. ૧૧ જુએ શ્રીમદ્રાજ્ઞવસાવા વાયુસેન્નતા ! दृष्टाहतं द्वितियञ्च पदं प्रणिजगाद सः ।। २२६ ।। -श्रीप्रभावकचरिते श्रीहेमचन्द्रसूरिप्रबन्धे ૧૨ નએ શ્રીવ્રવત્તિનામો તૃતીયારા: કૃણ ૬૦-૬૨. સંપાદક: જિનવિજયજી Page #43 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલતા ચિત્ર ૨૩ શ્રી પાર્શ્વનાથનું દેરાસર–શા. વિક્રમ, શા. રાજસિંહ, શા કર્મણ તથા હીરાદે શ્રાવિકા ઉપર્યુક્ત પ્રતના પાના ર૯૬ ઉપર ચિત્ર. ચિત્રનું કદ ૨૧૪૨ ઈય છે. જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું શિખરબંધ દેરાસર છે, જેમાં મધ્ય ભાગમાં નીલ વર્ણની શ્રી પાર્શ્વનાથ પ્રભુની સુંદર મૃત આભૂષણો સહિત બિરાજમાન છે. મસ્તકે શ્યામ રંગની સાત કણાઓ છે. મૂર્તિની સન્મુખ ગર્ભાગારની બહાર રંગમંડપમાં સા. વિઝમ, સા. રાન્નતિ, સT. અમેળ |મના ત્રણ પુષ તથા શ્રાવિકા હીરાવ નામની એક સ્ત્રી અનુક્રમે છે. સધળાં બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુત કરતાં ઊભાં છે. દેરાસરનું શિખર આકાશમાં ઉડની વજા સહિત દેખાય છે, શિખર તથા રંગમંડપ ગુજરાતની મધ્યકાલીન સ્થાપત્યકળાના સુંદર •ીમૂન છે. શિખરની બંને બાજુએ ઊડતાં પક્ષીઓની તથા રંગમંડપ ઉપરથી કુદકા મારીને શિખર તરફ જતાં ત્રણ વાંદરાંઓની રજુઆત કરવામાં, આ દેરાસર ગગનચુંબી છે તેમ બતાવવાનો ચિત્રકાર ઇરાદો છે. સા. વિમ, તા. રાજ્ઞસન્ન તથા સા. કર્મળ ત્રણે સગા ભાઈઓ તથા વૈભવશાળી ગૃહસ્થ-શ્રાવકે હશે તેમ તેઓના પહેરવેશ ઉપરથી જણાઈ આવે છે. મારી માન્યતા પ્રમાણે કદાચ ચિત્રમાં રજુ કરેલું પાર્શ્વનાથનું મંદિર પણ તેઓએ બંધાવ્યું હોય. ગુજરાતમાં પ્રાચીન ચિત્રોમાં વાંદરાની રજુઆત સૌથી પ્રથમ આ ચિત્રમાં મળી આવે છે. જોકે વિ. સં. ૧૪૯૦ (હ.સ.૧૪૪૩)ના કાપડ ઉપર ચીતરાએલા પંચતીર્થી પટમાં પણ વાંદરાની રજુઆત કરવામાં આવી છે, પરંતુ તે પટ આપણું આ ચિત્રથી પછીના સમયને છે. ચિત્ર ૨૪ આનંદપ્રભ ઉપાધ્યાયને સિદ્ધહેમ વ્યાકરણની પ્રત લખાવવા માટે મંત્રી કર્મણ વિનતિ કરે છેઉપરના ચિત્રના અનુસંધાનનું આ ચિત્ર મૂળ પ્રતના પાને ૨૯૭ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રનું કદ ૨૪૨૬ છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં ચિત્રના પરિચયની શરૂઆત ઉપરના ચિત્રથી થાય છે. જમણી બાજુએ સિહાસને ઉપર ડાનHTEયાર નામના જૈન સાધુ જમણા હાથમાં મુહપત્તિ રાખીને તથા ડાબે હાથે ઢીંચણ ઉપર ટેકવીને સામે બેઠેલા શિષ્યને પા આપતા હોય એમ લાગે છે. સામે બેઠેલા શિયનું નામ શ્રીનિંતિઝમુનિ છે. કીર્તિતિલક મુનિના બંને હાથમાં તાડપત્રનું એક પાત્ર છે. તેમની પાછળ સા. કર્મળ તથા ઉપરના ભાગમાં Rા. વિસર બે હાથની અંજલિ જોડીને બેઠેલો અને ગુના ઉપદેશનું શ્રવણ કરતા દેખાય છે. આ પછી ચિત્રના અનુસંધાને નીચેના ચિત્રમાં બે સાલીએ કે જેમનાં નામે અનુક્રમે શ્રીકાંતિકાળનો તથા શ્રીમત્રતામાનદત્તરામુદા છે અને બંને સાધ્વીએની સામે બે શ્રાવિકાઓ છે જેમાં એકનું નામ વીર દીપ્તિમુદ્યાવિદા: એટલે વાટગીય હીરાદેવી મુખ્ય ભાવિક છે. ઉપર્યુક્ત ચિત્રની બધી વ્યક્તિઓ તથા નીચેના ચિત્રનો સાધ્વીઓ તથા શ્રાવિકાઓ આનંદપ્રભોપાધ્યાયનો ઉપદેશ શ્રવણ કરે છે. વિશેષ તો પ્રત લખાવનારના સમયના મુખ્ય સાધુઓ, સાવીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓનાં નામ સાથેના આ ચિત્રા હાઇને તે આપણને તે સમયના ચતુર્વિધ સંધના રીતરિવાજો તથા પહેરવેશને બહુ જ સુંદર ખ્યાલ પૂરો પાડે છે. આ ચિત્રોમાં મુખ્યત્વે કરીને લાલ, કાળો, ધેાળા, પીળો, લીલે તથા ગુલાબી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્ર ૨૨-૨૩માં જિનમંદિરોની રજુઆતમાં તે સમયનાં જિનમંદિરની સ્થાપત્યરચનાનું, તથા ચિત્ર ૨૨-૨૩-૨૪માં સ્ત્રી- પુના પહેરવેશો તેમજ તે સમયના ગુજરાતના વૈભવશાળી ગૃહસ્થોના રીતરિવાજોનું ભાન કરાવનારા પુરાવે છે. ચિત્ર ૨૨માં હાથીને જે રંગ પોપટીઓ લીલો છે તે ચિત્રકારની કલ્પના માત્ર છે અને તે બતાવીને તેનો આશય આ હાથી સામાન્ય નથી પણ વિશિષ્ટ જાતિને છે તે બતાવવાને છે. ચિત્ર ૨૩-૨૪માં સા. વિક્રમ, સા, રાજસિહ તથા સા. કર્મણના માથાની પાછળના ભાગમાં ખેડા વાળેલા છે અને અંબાડામાં દરેકે માથાને ખૂપ (માથે પહેરવામાં આવતો દળીને) ઘાલે છે તે રિવાજ આજે સ્ત્રીઓમાં હજુ ચાલુ છે, પરંતુ ગુજરાત Page #44 -------------------------------------------------------------------------- ________________ O Hii નાર ઉપર-ચિત્ર ૨૫ : સિદ્ધહૈમ વ્યાકરણની વિરત ઉપર સ્થાપના, નીચે-ચિત્ર ૨૬ : કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રસૂરિને શ્રી જયસિંહદેવની વ્યાકરણ રચવા માટે પ્રાર્થના (ચાદમે સૈધ્રા) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન ચિત્ર-ક૯૫લતા પુષિામાંથી હાલમાં નાબૂદ થઈ ગએલે છે. ચિત્ર ૨૯ તથા ૨૪માં હીરાદેવી પ્રમુખ શ્રાવિકાએ માથે સાડી ઓઢેલી નથી અને કાનમાં મોટી વાળાઓ તથા કણ લ ઘાલેલાં છે. ચિત્ર ૨૪મી ને સાધ્વીઓનાં માથાં પણ ખુલ્લાં છે. જે તે સમયના પહેરવેશનું દિગ્દર્શન કરાવનારા નમૂન છે. પ્રાચીન ચિમાં સ્ત્રીઓની આકૃતિ કંચુકી તથા સ્તનની રજુઆતથી પુરપની આકૃતિને મુકાબલે તરત જ જુદી તરી આવે છે. પ્રત લખાવનાર સંબંધી માહિતી કર્મ નામે અમદાવાદના એક સુલતાનના મંત્રી પંદરમા સૈકામાં થએલો છે, જેણે અમદાવાદમાં આચાર્યશ્રી સમયસૂરિના શિષ્ય મહીસમુદ્રને વાયકપદ અપાયું હતું.૧૩ પરંતુ બીજાં નામ સાથે સરખાવતાં તથા પ્રતની લિપિ જોતાં આ પ્રત તેરમા અગર ગૌદમા સૈકામાં લખાયેલી હોય એવી લાગે છે તેથી આ પ્રત લખાવનાર ઉપર્યુક્ત કર્મણ હોવાની સંભાવના બહુ જ ઓછી છે. આ પ્રત ચૌદમા સેકા દરમ્યાન લખાએલી હોય એમ લાગે છે. પ્રતનાં ચિત્રોમાં સમકાલીન સૃષ્ટિની છાપ ઊતરી છે. જૂનાં ખોખાં પ્રમાણે ચિત્રો દોરવા છતાં પાત્રો, પ્રાણીઓ વગેરેનાં રૂપરંગ તાદશ બન્યાં છે. ચિત્ર ૨૫ તથા ચિત્ર ૨૬ જુઓ અનુક્રમે ચિત્ર ૨૨ તથા ચિત્ર ૨૧નું વર્ણન. ચિત્ર ર૭ શ્રી પાર્શ્વનાથનું વન-ઈડરની પ્રતના પાના પ૭ ઉપરથી. ચિત્રને મૂળ કદ 3x3 Vચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે. ‘પુરષપ્રધાન અર્ધન શ્રી પાર્શ્વનાથ શ્રીમકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસક પક્ષમાં ગુજરાતી કાગણ માસમાં) ચોથની રાત્રિ વિજે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાગત નામના દશમા દેવલોકથી યુવાને વારાણસી નગરીના અશ્વસેન નામે રાજન વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને પણ પ્રાપ્ત થતાં દેવ સંબંધી, આહાર, ભવ અને શરીરનો ત્યાગ કરી ગર્ભપણે ઉત્પન્ન થયા.' પાર્શ્વનાથ ભગવાનની નીલ વર્ણની પદ્માસનસ્થ મુર્તિ ચ્યવન કલ્યાણક દશાવવા અને રજુ કરી છે. મસ્તક ઉપર કાળા રંગની ધરણે કળી સાત કણ છે. મૂર્તિ આપણાથી શણગારેલી છે. પગાસન વગેરેનું વર્ણન અગાઉ ચિત્ર ૯માં આપણે જોઈ ગયા છીએ. ચિત્ર ૨૮ શ્રી પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લાગ–ઈડરની પ્રતિમા પાસે ૬ ૮ ઉપરથી. મૂળ ચિત્રનું કદ ૨૪ ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કર્યું છે. | ‘શ્રીપાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણું અંગીકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયુંમાસનો પક્ષ વર્તતો હતો. તે પખવાડવાની અગિયારશના દિવસે ગુજરાતી માગશર વદ અગિયારશ), પહેલા પ્રહર વિષે, વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમ વૃક્ષની પાસે આવી, પાલખીમાંથી નીચે ઉતરી, પિતાની મેળે જ પાનાનાં આભૂષણ વગેરે ઉતાર્યા અને પોતાની મેળે જ પંચમુછ લોચ કી.' આખી યે ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ બા બચ તેવી રીતે ચિત્રકારે તાદશ ચીતર્યું છે. આજુબાજુના ઝાડી ગીવ બહુ જ સુંદર પ્રકારની છે આખું યે મૂળ ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. ૧૩ જુઓ વીતીર્થયાત્રા દgnયાના બી.iss દર મહીપત્રnt | महीसमुद्रभिधपण्डितप्रभोः पादाय पाथ्याय पदं विवेकिना ।। ३७ ।। –ગુદારનાવ.રજાવ્ય સ , gg ?૮ Page #46 -------------------------------------------------------------------------- ________________ TC જ જન ચિત્ર ર૭ : શ્રી પાર્શ્વનાથનું ચ્યવન (ાદમા સૈકા) ચિત્ર ૨૮ : શ્રી પાર્શ્વનાથનો પંચ મુષ્ટિ લેચ (ચૌદમા સૈકા) Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-ક૯૫લતા ચિત્ર ૨૯ શ્રી મહાવીર પ્રભુ–સારાભાઈ નવાબના સંગ્રહમાંથી. કલિક કથાની તાડપત્રની પ્રતના પાનાનું મૂળ કદનું લગભગ ચદમી સદીનું આ ચિત્ર તે સમયમાં જિનમંદિરની સ્થાપત્યરચનાનો સુંદર ખ્યાલ આપે છે. સ્થાપત્ય, શણગાર તથા તેની કુદરતી આંખો, મૃદુ-કમળ છતાં પ્રમાણોપેત હાસ્ય કરતું મુખ, તે સમયના ચિત્રકારની ભાવ અર્પણ કરવાની શક્તિને સાક્ષાત પરિચય આપે છે. મૂર્તિની બેઠકની નીચે પબાસનમાં વચ્ચે કમળ, બંને બાજુએ એકેક હાથી, એ કેક સિંહ તથા કિન્નર ચીતરેલા છે. મૂર્તિની આજુબાજુ બે ચામધારી દેવો ઊભા છે. મસ્તકની બાજુમાં એકેક સ્ત્રી કુલની માળા લઈને અને તે દરેકની પાછળ ખાલી હાથે ઊભી રહેલી એકેક વ્યક્તિ ચીતરેલી છે. મૂર્તિના મસ્તકની ઉપરના ભાગમાં લટકતું છત્ર છે. આ ચિત્રથી તાડપત્રની ચિત્રકળાનો વિભાગ સમાપ્ત થાય છે. ચિત્ર ૩૦ જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ કાઉસગ્ગ ધ્યાનમાં; ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિવણ અને ધરણેન્દ્ર તથા તેની પટરાણી --ઈડરની પ્રતના પત્ર ૬૧ ઉપરથી. આ ચિત્ર મૂળ કદમાં તેના લખાણ સાથે લીધેલું છે. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગો છે; તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના ઉપસર્ગના ચિત્રથી થાય છે. “શ્રી પાર્શ્વનાથ પ્રભુ શ્રમપણું અંગીકાર કર્યા પછી, વિચરતા થકા, એકદા કોઈ તાપસના આશ્રમમાં આવી ચડયા. ત્યાં રાત્રીને વિષે એક કુવાની નજીકમાં જ વટવૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને સ્થિર થયા. તે સમયે કમઠના છવ મેઘમાલી નામના દેવે કપાંતકાળના મેચની પકે વરસાદ વરસાવવા માંડયો. આકાશ અને પૃથ્વી પણ જળમય જેવાં બની ગયાં. જળને જેસબંધ પ્રવાહ પ્રભુના ઘૂંટણ પર્યત પહેચો. ક્ષણવારમાં પ્રભુની કેડ સુધી પાણી પહોંચ્યું અને જોતામાં કંઠની ઉપરવટ થઈને નાસિકાના અગ્રભાગ સુધી પાણી ફરી વળ્યું. છતાં પ્રભુ તો અચળ અને અગ જ રહ્યા. એ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેણે અવધિજ્ઞાનથી પ્રભુ ઉપર ભયંકર ઉપદ્રવ થતો જોયો. નકાળ ધરણેન્દ્ર પિતાની પટરાણીઓ સહિત પ્રભુની પાસે આવ્યા અને ભક્તિભાવભર્યો નમસ્કાર કરી તેમના મસ્તક ઉપર કણાઓ રૂપી છત્ર ધરી રાખ્યું.’ જમણી બાજુએ પાર્શ્વનાથ પ્રભુની પાછળ ગરદન સુધી જળ બતાવવા માટે ચિત્રકારે ઝાંખા લીલા રંગના લીટા મારીને જળની આકૃતિ ઉપજાવી કાઢી છે. તેમના પગની નીચે એક સ્વરૂપે ધરણેન્દ્ર બે હાથ જોડી પદ્માસને બેસીને અને પલાંઠી વાળેલા પોતાના બંને પગ ઉપર પ્રભુના બે પગ રાખીને બેઠે છે; બીજું સ્વરૂપ નાગનું કરી, આખા શરીરને વીંટળાઈ વળી, સાત ફણાએ રૂપી છત્ર મસ્તક ઉપર ધરી રહ્યો છે; ત્રીજી મૂળ રૂપ તે પાર્શ્વનાથ પ્રભુની ડાબી બાજુએ બે હાથની અંજલિ જોડીને પ્રભુની સ્તુતિ કરતો ઊભો છે. તેની પાછળ તેની પટરાણી એ હસ્તની અંજલિ જેનેડીને પ્રભુના ગુણગાન કરતી ઊભી છે. ધરણેન્ડે આટલી બધી ભક્તિ કરી અને કાંઠે પ્રભુની આટલી બધી કર્થના કરી. બંનેએ પિતાને ઉચિત કાર્યો કર્યા છતાં બંને તરફ સમાન દષ્ટિવાળા પ્રભુ પાર્શ્વનાથ જગતનું ક૯યાણ કરનારા હોવાથી કેમ વંદનીય ન થાય ? આ પછી ચિત્રને અનુસંધાને ઉપરના ચિત્રમાં વર્ણવેલો પ્રભુ પાર્શ્વનાથના નિર્વાણુને પ્રસંગ જેવાના છે. ‘વપકાળમાં પહેલા મહિનાના બીન પખવાડિયામાં, શ્રાવણ શુકલ અષ્ટમીના દિવસે, સમેન નામના પર્વતના શિખર ઉપર જળરહિત માસમણ (એક મહિનાના ઉપવાસ)નું તપ કરી પાર્શ્વનાથ પ્રભુ નિર્વાણ પામ્યા–મોક્ષે ગયા.” ચિત્ર ૩૧ શ્રી ઋષભદેવનું નિર્વાણ ઇડરની પ્રતના પાના 90 ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૨૨૪ર૩ ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કર્યું છે. “શ્રી ભદેવ પ્રભુ શિયાળાના ત્રીજા માસમાં, પાંચમાં પખવાધ્યિામાં, માઘ માસની વદિ તેરશ ગુજરાતી પોષ વદિ ૧૩) ને દિવસે અષ્ટાપદ પર્વતના શિખર ઉપર, જળ રહિત ચૌદાન. Page #48 -------------------------------------------------------------------------- ________________ ernational सु ण्णानमा सर्वज्ञाया ॥ उत्यशिचिगमाद्यनिपदी द्या जिनं ॥ द्यमापियायोजनानामतिसिड हि|| कादेवा सर सिधरावा सामिधेपुरा। विरिसिश यणाधारकमा शकाल साविधानित शिक्षशीला By cood लिए रिया aa नामागति सिवासा इसा ग्रह प्रविणमाद हातिछतिकांस (दानुपसवशि पाचमा वाथ। ETON एकवास राय मी सर्व सण पाममा स मीणारक एंगेज छिं AINMENT 32 चित्र २५ : श्रीमहावीर (योमा अ ચિત્ર ૩૦ : શ્રી પાર્શ્વનાથ કાઉસગ્ગ યાનમાં; ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથનું નિર્વાણ અને ધરણેન્દ્ર તથા તેની પટરાણી (ચાદમા સૈકા) Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ચિત્ર ૩૧ : શ્રીઋષભદેવનું નિર્વાણ છે ઉપવાસને તપ કરી, અભિજિત્ નામના નક્ષત્રને વિષે ચંદ્રને યોગ પ્રાપ્ત થતાં, સવારના સમયે પËકાસને બેસીને નિર્વાણ પામ્યા.' જૈન ચિત્ર-કલ્પલતા ચિત્રમાં સર્વ આભૂષણો સહિત સિદ્ધશિલા ઉપર બેઠેલા ઋષભદેવ પ્રભુની અને આજુબાજુ એ ઝાડની રજૂઆત કરીને ચિત્રકારે શ્રીઋષભદેવના નિર્વાણ કલ્યાણકનો પ્રસંગ ચીતરેલા છે. ડરની આ પ્રતમાંના દરેક ચિત્રની પૃષ્ઠભૂમિ સીંદુરિયા લાલ રંગની છે. આ બધ યે ચિત્રા અસલ માપે ઉતારેલાં છે. તેમાં રંગભરણીની સરસ વહેંચણી તથા વાતાવરણ અને પદાર્થાની ઝીણવટમાં પરંપરાગત આકૃતિ ચીતરી છે, પણ મૂળ આકારેને પ્રત્યક્ષ પરિચય નહિ હાવાથી ચિત્રકારોએ નક્કી કરેલાં આકારાનાં કૃત્રિમ રૂપો ચિત્રકાર ચીતર્થે ગયા છે; છતાં સુશાનેામાં જરા યે તે પાછો પડતો નથી. આ પ્રતમાં સાનાની શાહીનો ખૂબ છૂટથી ઉપયોગ કરવામાં આવ્યા છે. ચિત્રનાં પાત્રા ચીતરવામાં તાડપત્ર ઉપર સુવર્ણની શાહીના ઉપયેગ આ એક જ પ્રતમાં કરવામાં આવ્યા છે. ઉપરાંત, સીંદુરિયા, લાલ, ગુલાબી, કરમજી, પીળા, વાદળી, રૂપેરી, જાંબુડી, સફેદ, કાળે!, આસમાની તથા નારંગી રંગના પશુ ઉપયોગ આ પ્રતનાં ચિત્રામાં કરવામાં આવ્યા છે. ચિત્ર ૩૨ ૩૩ નૃત્યનાં જુદાંજુદાં સ્વરૂપો—અમદાવાદના દે॰ પા॰ ના દાવિ શાસ્ત્રસંગ્રહનો કલ્પસૂત્ર તથા કાલકકથાની અપ્રતિમ કારીગરીવાળા સુવર્ણાક્ષરી પ્રતના પાના ૧૨૭ ઉપરથી. કાગળનો પ્રતના હાંસીઆમાંનાં ચિત્રા મધ્યેના નર્તના પાત્રવાળાં ચિત્રો આ વસ્તુસંકલનાનાં અપ્રતિમ પ્રતિનિધિ જેવાં છે. ચિત્રકાર બરાબર જાણે છે કે ચિત્રામાં શું કહેવાનું છે, અને તેને અનુરૂપ તે રચના કરી શકે છે. આ ચિત્રનાં ચારે રૂપાનું એકેએક અંગ એવું તો બારીક દોરાએલું છે કે આપણી સામે હણે તે સમયની જીવતીજાગતી ગુજરાતણેા ગળે રમતી ખડી ન કરી દીધી હાય ! Page #50 -------------------------------------------------------------------------- ________________ PFL ચિત્ર ૩૪ : શ્રીઋષભદેવનો રાજયાભિષેક (વિ.સં. ૧૫૨૨) (ite Lesh) the f]=f ]>> E£-zE khe] Page #51 -------------------------------------------------------------------------- ________________ Page #52 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-ક૯૫લતા ૨૫ ચિત્ર ૩૪ (હંસવિ૦ ૧, પાનું ૬૦) શ્રી ભદેવન (પ્રથમ રાજા તરીકે) રાજ્યાભિષેક–ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ચિત્રના પરિચયની શરૂઆત નીચેના રાજ્યાભિષેકના પ્રસંગથી થાય છે. આ પ્રસંગના વર્ણન માટે મહાકવીશ્વર શ્રીધનપાલવિરચિત “શ્રી ઋષભ પંચાશિકા’ના નવમાં લોકમાં નીચે મુજબ વર્ણન આપેલું છે:૧૪ હે જગન્નાથ ! ઇન્દ્ર દ્વારા જલદી રાજ્યાભિષેક૧૫ કરાએલા એવા આપને, વિર્યમયપૂર્વક લાંબા કાળ સુધી કમળનાં પ વડે અભિષેક-જલ ધારણ કરવા પૂર્વક જે (યુગલિકોએ) યા તેમને ધન્ય છે.' ચિત્રમાં ડાબી બાજુએ સિહાસન ઉપર શ્રી ઋષભદેવ બેઠેલા છે. તેમના ઊંચા કરેલા ડાબા હાથમાં કપડા જેવું કાંઈક દેખાય છે. તેઓ પોતાની તર્જની આંગળી ઊંચી કરીને, સામે બંને હાથમાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને ઉભા રહેલા યુગલિકના એક છેડલા (સ્ત્રી-પુરુષ)ને કાંઈક કહેતા હોય એવો ભાવ દર્શાવવા ચિત્રકારે પ્રયત્ન કરેલો છે. સામે ઊભું રહેલું યુગલ નમ્ર વદને હાથના ખોળામાં કમળપત્રમાં અભિષેક-જલ ધારણ કરીને વિમિત નયનાએ શ્રી ઋષભદેવ સામે તું દેખાય છે. ચિત્રકારે કમળપત્ર બતાવવા ખાતર યુગલિક પુરુષના બંને હાથ આગળ દાંડી સાથે કમળપત્ર બતાવેલું છે. ત્રણે વ્યક્તિઓનાં કપડામાં જુદીજુદી જાતનાં શોભના આલેખેલાં છે, જે પંદરમા સૈકાનાં સ્ત્રીપુરુષના વૈભવશાળી પહેરવેશની આબેએ રજુઆત કરતા પુરાવા છે. ચિત્રના ઉપરના ભાગમાં બાંધેલા ચંદરવામાં તેણીબદ્ધ પાંચ હંસ ચીતરેલા છે. આ ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં આલેખેલો, શ્રી ઋષભદેવે પોતાની રાજ્યાવસ્થામાં જગતના પ્રાણીઓના ઉપકારની ખાતર સૌથી પ્રથમ કુંભારની કળા બતાવી તે પ્રસંગ જોવાનો છે. ‘શ્રીપભપંચાશિકા'ના ૧૦માં લોકમાં આ પ્રસંગનું વર્ણન નીચે મુજબ આપેલું છે: ‘જેમણે (શદ વિદ્યા, લેખ, ગણિત, ગીત ઇત્યાદિ) વિદ્યા-કળાઓ અને (કુંભારાદિકનાં) શિ૯પ દેખાડયાં છે તેમજ જેમણે (ખેતી, પશુ-પાલન, વાણિજ્ય, લગ્ન ઇત્યાદિ સમસ્ત (પ્રકારનો) લોકવ્યવહાર (પણ) સારી રીતે સમજાવ્યો છે, એવા આપ જે પ્રજાઓના સ્વામી થયા છે તે કૃતાર્થ છે.'—૧ ૬ શિપના મુખ્ય પાંચ ભેદ છે. આવશ્યક-નિયુક્તિ'ની ગાથા ૨૦૭માં ૧૭ તેને નીચે પ્રમાણે વર્ગ છેઃ “કુંભાર, લુહાર, ચિતાર, વણકર અને નાપિત (હજામ) ને એમ પર શિપ મુખ્ય છે અને વળી તે પ્રત્યેકના વીસ વીસ વાન્ડર ભેદો છે.' જગતને કુંભારની કળા પ્રથમ તીર્થકરે બતાવી હતી. (હિંદુ શાસ્ત્રમાં બ્રહ્માએ બનાવી હતી એમ કહેવામાં આવે છે. પ્રસંગ એમ બન્યો હતો કે કલ્પવૃક્ષને વિચ્છેદ થવાથી લોકો કંદમૂળ અને ફલાદિક ખાતા હતા, અને ઘઉં, ચોખા ઇત્યાદિ અનાજ કાચું ને કાચું ખાતા હતા. તે તેમને પચતું નહોતું. આથી પ્રજાએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી, ત્યારે હાથથી ઘસીને પાણીમાં પલાળીને અને પાંદડાના પડીમાં લઈને ખાવું એમ તેમણે ઉપદેશ આપ્યો. એમ કરવા છતાં પણ લોકોનું દુ:ખ દૂર થયું નહિ, એટલે ફરીથી તેઓએ પ્રભુને વિજ્ઞપ્તિ કરી. પ્રભુએ કહ્યું કે મેં સુચવ્યા મુજબ પૂજા १.४ धन्ना सविम्हयं जेहिं, झत्ति कयरज्जमज्जणो हरिणा । चिरधरिअनलिणपत्ता-भिसेअसलिलेहि दिवो सि ।।९।। ૧૫ આ રાજ્યાભિષેકની વિશેષ માહિતી માટે જુઓ “આવશ્યક-છુિં.” १.६ दाबिअविज्जासिप्पो, वज्जरिआसेसलोअववहारो। जाओ सि जाय सामिअ, पयाओ ताओ कयत्थाओ ॥ १०॥ १.७ पंचेव य सिप्पाइं, घड १ लोहे २ चित्त ३ णंत ४ कासवए ५ । इक्विकस्य य इत्तो, वीसं बीसं भवे भेया ॥ २०७ ।। Page #53 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલતા વિધિ કર્યા બાદ ઘઉં વગેરેને મુષ્ટિમાં અથવા બગલમાં થોડો વખત રાખ્યા બાદ ભક્ષણ કરે. આમ કરવાથી પણ તેમનું દુઃખ દૂર થયું નહિ. તેવામાં વૃક્ષની શાખાઓ પરસ્પર ઘસાતાં અમે ઉત્પન્ન થયો. આને વાસ્તવિક સ્વરૂપથી અજાણ્યા એવા તે સમયના મનુષ્ય તેને રતા કાણીને પકડવા ગયા; પરંતુ તેથી તો તેમના હાથ દાઝવા લાગ્યા. આથી અગ્નિને કોઈ અભુત ભૂત માનતા તથા તેથી ત્રાસ પામતા લોકો પ્રભુ સમક્ષ આવ્યા, ત્યારે પ્રભુએ તેમને કહ્યું કે સ્નિગ્ધ અને રૂક્ષ કાળનો દોષ થવાથી આ તો અગ્નિ ઉત્પન્ન થાય છે માટે તમારે તેની પાસે જવું અને તેની સમીપમાં રહેલાં તૃણાદિકને દૂર કરી તેને ગ્રહણ કરવો, અને ત્યાર બાદ પૂર્વોકત વિધિ પ્રમાણે તૈયાર કરેલા ઘઉં વગેરેને તેમાં નાખી પકવ કરી તેને આહાર કરો. તે મુગ્ધ લોકેએ તેમ કર્યું એટલે ઘઉં વગેરેને તો અગ્નિ સ્વાહા કરી જવા લાગ્યો. આ વાત તેઓએ પ્રભુ સમક્ષ રજૂ કરી. આ સમયે પ્રભુ હાથી ઉપર બેઠેલા હતા. એમણે ત્યાં જ તેઓની પાસે લીલી માટીને પિડ મંગાવી તેને હાથીના કુંભસ્થળ ઉપર મૂકી તેનું એક પાત્ર બનાવ્યું અને એ પ્રમાણે પાત્ર બનાવી તેમાં ઘઉં વગેરે રાખી તેને અગ્નિની મદદથી પકાવી તે ખાવાની તેમને સૂચના કરી આ પ્રમાણે પ્રભુએ કુંભારના શિલ્પનો વિધિ બતાવ્યો. ચિત્રમાં સફેદ હાથી ઉપર ઋષભદેવ બેઠા છે. તેઓશ્રીના ડાબા હાથમાં માટીનું એક પાત્ર છે, અને તે હાથ ઊંચો કરીને સામે ઊભા રહેલા યુગલિક પુરુષને તે આપવા માટે ઉત્સુકતા બતાવતા ચિત્રકારે એમને રજૂ કર્યા છે. સામે ઉભા રહેલા યુગલિક પુરુષના બંને હાથ ઊંચા કરેલા બેબામાં પણ માટીના પાત્રની રજુઆત ચિત્રકારે કરી છે. હાથી પણ શણગારેલો છે. પ્રભુની પાછળ અંબાડીનું સિંહાસન બતાવ્યું છે અને એમને ઉત્તરાસંગનો ભાગ ઊડતો બતાવીને ચિત્રકારે છટાથી ગમન કરતા હાથીની રજુઆત કરી છે. ચિત્રની ડાબી બાજુએ ઉપરના ભાગમાં આકાશમાં વાદળો દર્શાવ્યાં છે. ચિત્ર ૩૫ બ્રાહ્મણી દેવાનન્દા અને ચૌદ સ્વપ્ન: હંસવિ૦ ૧ ના પ્રતના પાના ૩ ઉપરથી–આખું પાનું પ્રતના મૂળ કદનું અને નમૂના તરીકે રજૂ કરેલું છે. ચિત્ર ૩૬ ચૌદ સ્વ : કાંતિવિ ૧ ના પાના ૧૬ ઉપરથી–વાચકોની જાણ ખાતર એ ચદે સ્વપ્નનું ટૂંક વિવેચન અત્રે કરવામાં આવે છે. (૧) હાથી–ચાર મહાન દંતુશળવાળે, ઉચ, વરસી રહેલા વિશાળ મેધ જેવો અને વૈતાઢય પર્વતના જેવો સફેદ. તેના શરીરનું પ્રમાણ કેન્દ્રના ઐરાવણ હાથીના જેવડું હતું. સર્વ પ્રકારનાં શુભ લક્ષણવાળી, હાથીઓમાં સર્વોત્તમ અને વિશાળ એવા પ્રકારનો હાથી ત્રિશલા દેવીએ પ્રથમ સ્વપમાં જોયો. હાથી એ પરમ મંગળકારી તથા રાજ્યચિહ્નનો દ્યોતક છે. (૨) વૃષભ-કેત કમળની પાંદડીઓની રૂપકાંતિને પરાજિત કરતે, મજબૂત, ભરાવદાર માંસપેશવાળ, પુષ્ટ, યથાસ્થિત અવયવવાળો અને સુંદર શરીરવાળા વૃષભ ત્રિશલાદેવીએ બીજા સ્વપ્નમાં જોયો. તેનાં અતિશય ઉત્તમ અને તીણ શીંગડાંઓના આગલા ભાગમાં તેલ લગાડેલું હતું. તેના દાંત સુશોભિત અને શ્વેત હતા. વૃષભ (બળદ) એ કૃષિને ઘાતક છે. (૩) સિંહ-ત્રીજા સ્વપ્નમાં ત્રિશલાએ સિંહ જોયો. તે પણ મોતીના હાર, ચંદ્રનાં કિરણને રૂપાના પર્વત જેવો વેત રમણીય અને મનોહર હતો. તેના પંજા મજબૂત અને સુંદર હતા. પુષ્ટ અને તીફ દાઢે વડે તેનું મુખ શોભી રહ્યું હતું, તેની મનોહર જીભ લપલપાયમાન થતી હતી. સાથે વિશાળ અને પુષ્ટ હતી. સ્કંધ પરિપૂર્ણ અને નિર્મળ હતા. બારીક અને ઉત્તમ કેશવાળી વડે તે અનહદ શોભી રહ્યો હતો. તેનું પુછ કુંડલાકાર અને શોભાયમાન હતું. તે વારંવાર જમીન સાથે અફળાતું અને પાછું કુંડલાકાર બની જતું. તેની આકૃતિમાં સૌમ્યભાવ દેખાઈ આવતું હતું. Page #54 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલતા ૨૭ ચિત્ર ૩૬ : ચૌદ રવમ (પંદરમે સંક) આ લક્ષણો સિહ આકાશમાંથી ઊતરતે અને પિતાના મુખમાં પ્રવેશ કરતો ત્રિશલા ક્ષત્રિયાએ જે. સિંહ પરાક્રમનો ઘાતક છે. (૪) લક્ષ્મીદેવી-અખંડ દ્રમા જેવી કાંતિવાળી લકિમીદેવીનાં ચોથા માં દર્શન થયાં. તે લક્ષ્મીદેવી ઊંચા હિમાવાન પર્વતને વિષે ઉત્પન્ન થએલા કમળ રૂપી મનોહર સ્થાને બેઠેલાં હતાં. ચિત્રની મધ્યમાં મોટી આકૃતિ લક્ષ્મીદેવીની છે. તેના કમળરૂપી સ્થાનના વિશેષ વર્ણન માટે જુઓ કલ્પસૂત્ર સુબોધિકા વ્યાખ્યાન ૨ જું. (૫) કૂલની માળા-પાંચમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ કલ્પવૃક્ષનાં તાળે અને સરસ ફૂલોવાળી ચોમેર સુગંધ પ્રસરાવતી રમણીય માળા આકાશમાંથી ઊતરતી જોઈ. માળા શુંગારની દ્યોતક છે. (૬) પૂર્ણ ચન્દ્ર- છઠ્ઠા સ્વપ્નને વિષે ત્રિશલાએ ચન્દ્રનાં દર્શન કર્યો. શુક્લપક્ષને પખવાડિયાની પૂર્ણિમાને પોતાની કળાઓ વડે શોભાવનાર સંપૂર્ણ ચન્દ્ર તેણે જોયો. ચન્દ્ર નિર્માતાનો ઘાતક છે અને બીજા પક્ષે અંધકારનો નાશક છે. (9) ઊગતો સૂર્ય–સાતમાં સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ અંધકારના સમૂહનો નાશ કરનાર અને પ્રકાશથી ઝળહળતા સૂર્યનાં દર્શન કર્યા. સૂર્ય અતુલ પરાક્રમનો ઘાતક છે. (૮) સુવર્ણમયે ધ્વજદંડ-આઠમા સ્વપનમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ ઉત્તમ જાતિને સુવર્ણમય Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન ચિત્ર-ક૯૫લતા દંડ ઉપર ફરકતી ધ્વજા જોઈતેના ઉપલા ભાગમાં વેત વર્ણને એક સિંહ ચીતરેલા હતા. ધ્વજ એ વિજયનું ચિહ્ન છે. (૯) જળપૂર્ણ કુંભ-નવમા વનને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાણીથી ભરેલો કુંભ જે. તે કુંભ (કલશ) અતિ ઉત્તમ પ્રકારના સુવર્ણ સમ અતિ નિર્મળ અને દીપ્તિમાન હતો. એમાં સંપૂર્ણ જળ ભરેલું હોવાથી તે કલ્યાણને સુચવતા હતા. પૂર્ણ કુંભ મંગલનો ઘાતક છે. (૧૦) પદ્મવરદસમાં સ્વનને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ પાસરોવર જોયું. આખું સરવર જુદીજુદી જાતનાં વિવિધરંગી કમળાથી તથા જળચર પ્રાણીઓથી સંપૂર્ણ ભરેલું હતું. આવું રમણીય પદ્મસ વર દસમા સ્વપનામાં જોયું. સરોવર નિર્મળતાનું ઘાતક છે. (૧૧) ક્ષીરસમુદ્ર–અગિયારમા સ્વપ્નને વિષે ત્રિશલા ક્ષત્રિયાણીએ ક્ષીરસમુદ્ર જોયો. એ સમુદ્રના મુખ્ય ભાગની ઉજવલતા ચન્દ્રનાં કિરણ સાથે સરખાવી શકાય. ચારે દિશામાં તેને અગાધ જળપ્રવાહ વિસ્તરી રહ્યો હતો. (૧૨) દેવવિમાન–બારમા સ્વપ્નમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ દેવવિમાન જોયું, જેના ૧૦૦૮ થાંભલા હતા. તેમાં દિવ્ય યુપી માળાઓ લટકતી હતી. તેની ઉપર વરૂ, વૃષભ, ઘોડા, મનુષ્ય, પંખી, હાથી, અશોકલતા, પદ્મલતા વગેરેનાં મનોહર ચિત્રો આલેખેલાં હતાં. તેની અંદરથી મધુર સ્વરે ગવાતાં ગાયન અને વાજિના નાદથી વાતાવરણમાં સર્વત્ર સંપૂર્ણતા પથરાઈ જતી હતી. વળી તે વિમાનમાંથી કાલાગુરૂ, ઊંચી જાતને હિંદુ દશાંગાદિ ઉત્તમ સુગંધી દ્રવ્યોથી ઉત્તમ હેક નીકળતી હતી. આવું ઉત્તમ વિમાન તેણે જોયું. (૧૩) રનરાશિ-તેરમા રવમાં ત્રિશલા ક્ષત્રિયાણીએ રનનો ઢગલો જોયો. તેમાં પુલકરન. વછેરી, ઈન્દ્રનીલ રત્ન, ટિક વગેરે રને જોયાં. તે ઢગલો પૃથવીતળ પર હોવા છતાં કાંતિ વડે ગગનમંડલ સુધી દીપી રહ્યો હતો. (૧૪) નિધૂમ અગ્નિ-ચૌદમા સ્વપ્નમાં એ ત્રિશલા ક્ષત્રિયાણીએ ધુમાડા વગરને અગ્નિ જોયો. અગ્નિમાં સ્વચ્છ ઘી અને પીળું મધ સીંચાતું હોવાથી તે ધુમાડા વગરનો હતો. તેની જવાળાઓ પૃથ્વી ઉપર રહી રહી જાણે કે આકાશના કોઈ એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હોય એવી ચંચલ લાગતી હતી. ચિત્ર ૩૭ ચંડકાશિકને પ્રતિબધ-દે પ૦ ના દયાવિ૦ ની કલ્પસૂત્રની પ્રતની સુશોભનકળાના નમૂના તરીકે આખા પાણીનું ચિત્ર અત્રે રજુ કર્યું છે. આ આખી યે પ્રતમાં મૂળ લખાણ કરતાં ચિત્રકળાના સુશોભન શંગાર મુખ્ય ભાગ ભજવે છે. | મોરાક ગામથી વિહાર કરી પ્રભુ વેતાંબી નગરી તરફ ચાલ્યા. માર્ગમાં ગોવાળીઆઓએ કહ્યું કે “સ્વામી ! આપ જે માર્ગે જાઓ છો તે જેકે તાંબાનો સીધો માર્ગ છે, પણ રસ્તામાં કનકખલ નામનું તાપસીનું આશ્રમ સ્થાન છે ત્યાં હમણાં એક ચંડકૌશિક નામનો દષ્ટિવલ સર્પ રહે છે, માટે આપ આ સીધા માર્ગે જવાનું માંડી વાળે.' છતાં કરુણા પ્રભુ, બીજા કોઈ ઉદેશથી નહિ, પણ પિલા ચંડકૌશિકને પ્રતિબોધવા તે જ માર્ગ તે જ આશ્રમ ભણી ગયા. ચંડકૌશિકનો પૂર્વ ભવ એ ચંડકૌશિક પૂર્વ ભવમાં ઉગ્ર તપસ્વી સાધુ હતા. એક દિવસે તપસ્યાના પારણે ગોચરી વહોરવા એક શિવની સાથે ગામમાં ગયા. રસ્તે તેમના પગ નીચે એક નાની દેડકી આવી ગઈ. દેડકીની થએલી વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિકકમવા માટે હિતચિંતક શિવે ગુરને ઇરિયાવહી પડિકકમતાં, ગેયરિ પડિક્કમતાં, અને સાયંકાળાનું પ્રતિક્રમણ કરતાં, એમ ત્રણ વાર દેડકીવાળી વાત સંભારી આપી. આથી સાધુને ખૂબ ક્રોધ ચઢયો. ક્રોધમાં ને કોધમાં તેઓ શિષ્યને મારવા દોડવ્યા. પણ અકસ્માત એક થાંભલા સાથે અફળાનાં તપસ્વી સાધુ કાળધર્મ પામ્યા. ત્યાંથી તેઓ જ્યોતિક Page #56 -------------------------------------------------------------------------- ________________ Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન ચિત્ર-ક૯૫લતા વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચાવીને તે આશ્રમમાં પાંચસો તાપસનો સ્વામી ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પોતાના આશ્રમ ઉપર એટલે બધે મોહ હતો કે કદાચ કોઈ માણસ આશ્રમનું કંઇ ફળ-ફૂલ તોડે તો તે જ વખતે ક્રોધે ભરાઈ કુહાડો લઈને મારવા દોડે. એક વખતે તે તાપસ થોડા રાજકુમારોને પોતાના આશ્રમના ભાગમાંથી ફળ તોડતાં જોઈ ક્રોધે ભરાયો. કુહાડે લઇ મારવા ધસી જતા હતા, એટલામાં અચાનક કુવામાં પડી ગયો અને ક્રોધના અધ્યવસાયથી ભરીને તે જ આશ્રમમાં પિતાને પૂર્વભવના નામવાળી દષ્ટિવિષ સર્ષ થયો. મહાવીર પ્રભુ તો આશ્રમમાં આવીને કાઉસગ્ગધ્યાને સ્થિર રહ્યા. પ્રભુને જોઇ ધથી ધમધમી રહેલો તે સર્પ, સૂર્ય સામે દૃષ્ટિ કરી, પ્રભુની તરફ દૃષ્ટિવાળા ફેંકે અને રખેને પ્રભુ પિતાની પર પડે એવા ભયથી પાછો હટી જાય. એટલે છતાં પ્રભુ તે નિશ્ચલ જ રહ્યા, આથી તેણે વિશેષ વિશેષ દષ્ટિવાળા ફેકવા માંડી. તથાપિ એ જવાળાઓ પ્રભુને તે જળધારાઓ જેવી લાગી ! ત્રણ વાર દષ્ટિવાળા છોડવા છતાં પ્રભુનું એકાગ્ર ધ્યાન તૂટવા ન પામ્યું, તેથી તે અસાધારણ રોષે ભરાયો. તેણે પ્રભુને એક સખ્ત ડંખ માર્યો. તેને ખાત્રી હતી કે મારા તીવ્ર વિષનો પ્રતાપ એટલે ભયંકર છે કે પ્રભુ હમણાં જ મૂછિત થઈને પૃથ્વી ઉપર પડવા જોઈએ. પરંતુ આશ્ચર્ય જેવું છે કે પ્રભુના પગ ઉપર વારંવાર ડસવા છતાં પ્રભુને તેનું લેશ માત્ર પણ ઝેર ન ચઢયું. ઉલટું દંશવાળા ભાગમાંથી ગાયના દૂધ જેવી રૂધિરની ધારા વહેવા લાગી. વિસ્મય પામેલો ચંડકૌશિક સર્પ થાડી વાર પ્રભુની સન્મુખ નિહાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઈક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દિલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પિતાનામાં પણ શાંતિ અને ક્ષમા આવતાં દેખાયાં ૧૮ ચંડકૌશિકને શાંત થએલો જોઈ પ્રભુએ કહ્યું કે “હે ચંડકૌશિક ! કંઇક સમજ અને બુઝ-બોધ પામ!' પ્રભુની શાંતિ અને ધીરતાએ તેના પર અસર તે કરી જ હતી, એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતાં અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ (પોતાના પૂર્વ ભવ સંબંધીનું) જ્ઞાન ઉત્પન્ન થયું. તે પિતાના ભયંકર અપરાધનો પશ્ચાત્તાપ કરવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણ આપતો તે મનમાં વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ કણાસમુદ્ર ભગવંતે મને દુર્ગતિ રૂપ મોટી ખાઈમાં પડતો બચાવી લીધો. તે જ વખતે તેણે અનશન વ્રત લઈ લીધું. રખેને પોતાની વિષમય ભયંકર દૃષ્ટિ કોઈ સંદેષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પિતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું. આ પ્રસંગને મળતા જ કૃષ્ણના જીવનનો એક પ્રસંગ એક વખત એક વનમાં નદીકિનારે નન્દ વગેરે સૌ ગેપ સૂતા હતા, તે વેળા એક પ્રચંડ અજગર આવ્યો. પૂર્વ જન્મમાં તે વિદ્યાધર હોઈ પોતાના રૂપના અભિમાનથી મુનિનો શાપ મળતાં અભિમાનના પરિણામ સ્વરૂપે સર્પની આ નીચ નિમાં જન્મ્યો હતો. તેણે નન્દનો પગ ગ્રા. બીજા બધા ગોપબાળકોને સર્ષના મુખમાંથી એ પગ છોડાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો ત્યારે છેવટે કુણે આવી પિતાને ચરણથી એ સર્પ સ્પર્શ કર્યો. સ્પર્શ થતાં જ એ સર્ષ પિતાનું રૂપ છોડી મૂળ વિદ્યાધરના સુંદર રૂપમાં ફેરવાઈ ગયો. ભક્તવત્સલ કૃષ્ણના ચરણસ્પર્શથી ઉદ્ધાર પામેલ એ સુદર્શન નામને વિદ્યાધર શ્રીકૃષ્ણની સ્તુતિ કરી સ્વસ્થાને ગયે. --ભાગવત દશમ ઉધ, અ૦ ૩૪, ૦ ૫-૧૫, પૃષ્ઠ ૯૧૭-૯૧૮. ૧૮ આવી જ એક વાત બુદ્ધ વિષે જાતક નિદાનમાં છે. ઉળવેલામાં (ભગવાન) બુદ્ધ એકવાર ઉળવેલકાસ્ય નામના પાંચસો શિષ્યવાળા જટિલની અગ્નિશાળ માં રાતવાસે રહ્યા ત્યાં એક ઉગ્ર આશીવિષ સ રહેતો હતો. બુદ્ધ તે સપને જરાપણ ઈજા પહોંચાડ્યા સિવાય નિસ્તેજ કરી નાખવા ધ્યાન સમાધિ આદરી, સર્ષ પણ પિતાનું તેજ પ્રકટાવ્યું. છેવટે બુદ્ધના તેજે સર્વજને પરાભવ કર્યો. સવારે બુદ્ધ એ જટિલને પિતે નિતેજ કરેલો સંપ બતાવ્યુંએ જોઈ એ જટિલ બુદ્ધને પિતાના શિષ્યો સાથે ભક્ત થયા. Page #58 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-કપલતા ૩૧ પાનાની જમણી બાજુના ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે; તેમાં કથાને પરિચયની શરૂઆત ઉપરના ચંડકૌશિકના પૂર્વ ભવના સાધુ અવસ્થાના ચિત્રથી થાય છે. ચંડકૌશિક સાધુ બંને હાથમાં આઘો પકડી શિષ્યને મારવા જતા-દોડતા દેખાય છે. મારવા જતાં મસ્તક થાંભલા સાથે અંધારામાં અથડાય છે. સામે બંને હાથની અંજલિ જોડી હાથમાં એ રાખી નમ્ર ભાવે વિનયપૂર્વક દેડકાની વિરાધનાને પ્રાયશ્ચિત્તપૂર્વક પડિકમવા માટે ગુરુમહારાજને યાદી આપ શિષ્ય ઊભેલો દેખાય છે. તેને પગ આગળ જ થાંભલા નજીક પ્રસંગાનુસાર ચિત્રકારે દેડકી ચીતરેલી છે. આ પછી, ચિત્રના અનુસંધાને, નીચેના ચિત્રમાં વર્ણવેલા ચંડકૌશિકના બાકીના પૂર્વ ભવોનો પ્રસંગ જોવાનો છે. ચંડકૌશિક સાધુ અવસ્થામાંથી કાળધર્મ પામી જ્યોતિકવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થએલા બતાવવા માટે અત્રે વિમાનની અંદર બેઠેલા એક દેવની આકૃતિ ચિત્રકારે ચીતરેલી છે. તે (વિમાનની) નીચે, તે દેવલોકમાંથી વીને ચંડકૌશિક નામે તાપસ તરીકે ઉત્પન્ન થએલા હોવાથી, તેને તાપસ સ્વરૂપે પિતાના બગીચામાંથી ફળ-ફૂલ તોડતાં રાજકુમારોને હાથમાં કુહાડે લઇને મારવા જતાં કુહાડા સાથે અચાનક કૂવામાં પડેલો ચીતરેલો છે. ત્યાંથી મરીને તે પોતે જ ચંડકૌશિક નામે દષ્ટિવિષ સર્પ થયો છે તે બતાવવા માટે ચિત્રકારે કાળા ભયંકર નાગ ચીતરેલો છે. પાનાની ડાબી બાજુના ચિત્રમાં આ ચિત્રના અનુસંધાને, શ્રમણ ભગવાન મહાવીરે ચંડકૌશિકને કરેલા પ્રતિબોધને પ્રસંગ જોવાનો છે. ચંડકૌશિકના બિલ–દર આગળ જ પ્રભુ મહાવીર કાઉસધ્યાને ઉભા છે. પ્રભુ મહાવીરના શરીરે ચિત્રકારે જે આભૂષણ પહેરાવ્યાં છે તે તેનું જૈન ધર્મ પ્રત્યેનું અજ્ઞાન સૂચવે છે, કારણકે તીર્થકર જ્યારે સાધુ પણ માં વિચરતા હોય ત્યારે, આભૂષણ વગેરેને બમણુપણું – સાધુપણું અંગીકાર કરતી વખતે ત્યાગ કરેલો હોવાથી, તેમની એ સાધકઅવસ્થામાં આભૂષણો તેઓના અંગ ઉપર સંભવે જ નહિ. વર્ણનમાં તેને પ્રભુના પગે ડંખ મારતો વર્ણવેલ છે ત્યારે ચિત્રમાં પ્રભુના આખા શરીરે વીંટળાએલો તેને ચીતરે લે છે. પછીથી પ્રભુએ પ્રતિબોધ્યા બાદ પોતાનું મુખ બિલમાં નાખીને પડી રહેલો ચિત્રકારે ચીતરેલો છે. પાનાની ઉપરના સુશોભનમાં જ સુંદર હાથીઓ, નીચેના ભાગમાં પાંચ ઘોડેસવારો તથા એક પદાતિ હથીઓથી સુસજિત થએલ, અને આજુબાજુના બંને હાંસીઆઓના ઉપરના ભાગમાં યુદ્ધ કરતા ઘોડેસવારો તથા નીચેના ભાગમાં જળભરેલી વા અને વાવોની અંદર સ્નાન કરતા ચાર પુરુષો ચીતરેલા છે. પાનામાં આવેલી માત્ર ચાર લીટીઓમાં ફક્ત ૧૪ અક્ષરોના લખાણ સિવાય આખું પાનું અપ્રતિમ સુશોભનકળા તથા ચિત્રકળાની રજુઆત કરે છે. ચિત્ર ૩૮૩૯ કલ્પસૂત્રની સુંદર કિનારો—હંસવ ૨ ના પાનાની આજુબાજુનાં જુદી જુદી જાતનાં આ સુશોભનો ફકત વાદળી અને સફેદ રંગથી જ ચીતરનાર ચિત્રકારોની કલ્પનાશક્તિ કેઇ અજાયબીભરી હોય એમ લાગે છે. ચિત્ર ૪૦ શ્રી મહાવીર પ્રભુને સંગમદેવનો ઉપસર્ગ – પંદરમા સૈકાની હસ્તલિખિત, સુવર્ણાક્ષરી, તારીખ વગરની પ્રત ઉપરથી. એક વખતે કેન્દ્ર પિતાના અવધિજ્ઞાનથી પ્રભુને ધ્યાનમગ્ન જોઈ, તુરત સિંહાસન ઉપરથી ઊતરી પ્રભુને ઉદેશી નમન કર્યું. તે પછી ઈન્ડે પ્રભુના ધેર્યગુણની પ્રશંસા કરતાં પિતાની સુધર્મા સભામાં બેઠેલા દેવો સમક્ષ કહ્યું કે “અહો ! શ્રી વીરપ્રભુ કેવા ધ્યાનમગ્ન થઈ રહ્યા છે ! તેમની ધીરતાની અને અડગતાની હું કેટલી સ્તુતિ કરું! તેમના ધ્યાનમગ્ન ચિત્તને ચલાયમાન કરવા ત્રણ જગતનાં પ્રાણીઓ કદાચ એકઠાં થાય તો પણ નિષ્ફળ જ જાય ! સભામાં બેઠેલો ઈન્દ્રનો એક સામાનિક દેવ સંગમ પ્રભુની પ્રશંસા સહન ન કરી શકે. તે ભ્રકુટિ ચડાવી ધ્રુજતા સ્વરમાં તાડકી ઊઠી બોલ્યો કે “આ દેવોની સભામાં એક પામર જનનાં વખાણ કરતાં આપને જરા યે સંકોચ નથી Page #59 -------------------------------------------------------------------------- ________________ LE.T ચિત્ર ૩૮ કલ્પસૂત્રની સુંદર કિનારે (પંદરમા સૈકા) ચિત્ર ૩૯ Page #60 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-કપલતા ચિત્ર ૪૦ : શ્રી મહાવીર પ્રભુને સંગમના ઉપસર્ગ (પંદરમા સૈકા) થતા ? આપને જે વિશેષ ખાત્રી કરવી હોય તો હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં !' | ઇન્ડે વિચાર્યું કે જો હું ધારું તે સંગમને હમણાં જ બોલતો બંધ કરી શકું; પણ જો હું અત્યારે તેને હુકમ કરી જતો અટકાવી દઈશ તો તે દુર્બુદ્ધિ એમ સમજશે કે તીર્થકરો તો પારકાની સહાયથી જ તપ કરે છે, અને પરિણામે એક સંગમના મનમાં નહિ પણ લગભગ બધા દેવોના મનમાં છેટું ભૂત ભરાઈ જશે. માટે અત્યારે તે આ દુષ્ટને તેનું ધાર્યું કરવા દેવામાં જ લાભ છે. | ક્રોધથી ધમધમી રહેલે સંગમદેવ પ્રભુને ચલાયમાન કરવા ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તરત જ સભામાંથી ચાલી નીકળ્યો અને સીધો પ્રભુ પાસે આવી ઊભો રહ્યો. પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરુણાની અમીધારા ઝરતી હતી. પણ સંગમને તે તે ઉલટું જ પરિણમ્યું, કારણ કે તેનું હૃદય ક્રોધ અને ઈ.ર્ચાથી ધગધગી રહ્યું હતું. | (૧) સૌથી પ્રથમ તેણે ધૂળના વરસાદ વરસાવ્યો. (૨) તે પછી ધૂળને ખંખેરી નાખી તે દુ:વજી જેવા કઠોર-તી મુખવાળી કીડીઓ પ્રભુના શરીર ઉપર વળગાડી તે કીડીઓએ પ્રભુનું આખું શરીર ચાળણી જેવું કરી નાખ્યું છતાં પ્રભુ અચળ જ રહ્યા. (૩) પછી પ્રચંડ ડાંસ ઉપ +1વ્યા. ડાંસની તીણ ચટકાથી પ્રભુના શરીરમાંથી ગાયના દૂધ જેવું રૂધિર ઝરવા લાગ્યું. (૪) વળી તીર્ણ મુખવાળી ઘીમેલો પ્રભુના શરીરે એવી તો સજજડ ચોંટાડી કે આ ખું શરીર ઘીમેલમય Page #61 -------------------------------------------------------------------------- ________________ ३४ જેન ચિત્ર-કપલતા થઈ ગયું. (૫) તે પછી વીંછીઓ વિફર્યા. પ્રલયકાળના અગ્નિના તણખા જેવા તે વીંછીઓએ ભગવંતના શરીરને ભેદી નાખ્યું. (૬) ત્યાર પછી નેળિયા વિકુવ્ય. તે બી : ખી !” એવા શબ્દો કરતા દોડીદડી નાની ઉગ્ર દાઢા વડે ભગવંતના શરીરનું માંસ તોડવા લાગ્યા. (૭) પછી ભયંકર સપ છોડી મૂક્યા. પરમાત્માન મહાવીરનું આખું શરીર–પગથી માથા સુધી–સથી છવાઈ ગયું. કૃણાઓ ફાટી જાય તેવા જોરથી પ્રભુના શરીર ઉપર કુણાના પ્રહારો થવા લાગ્યા, દાઢો ભાગી જાય તેટલા બળથી તે ડસવા લાગ્યા. (૮) પછી સંગમે ઉંદરો વિકુવ્યો. તે નથી અને દાંતથી પ્રભુને ખણવા લાગ્યા અને તેની ઉપર પેશાબ કરીને પડેલા ઘા ઉપર ભાર છાંટવા જેવું કરવા લાગ્યા. (૯) તે પછી મદોન્મત્ત હરતી વિકુવ્યાં. હસ્તીઓએ પ્રભુના શરીરને ચુંટથી પકડી. અદ્ધર ઉછાળી, તૂરળ ઉપર ઝીલી, દાંત વડે પ્રહાર કર્યો અને પગ નીચે પણ દાગ્યા. (૧૦) હાથીથી ભ થયો એટલે હાથણીઓ આવી. તે હાથણીઓએ પણ તીણ દાંતથી પ્રભુને ઘણા પ્રહાર કર્યા. (૧૧) પછી અધમ સંગમદેવે પિશાચનું રૂપ ધારણ કર્યું. તે પિશાચ અશ્ચિન જવાળાઓથી વિકરાળ બનેલા પોતાના મુખને ફાડી હાથમાં તલવાર પકડી પ્રભુની સન્મુખ ધસી આવ્યો અને અટ્ટહાસ્ય કરી ઘોર ઉપસર્ગ કર્યા. (૧૨) તે પછી નિર્દય સંગમે વાઘનું રૂપ લીધું. પિતાની વા જેવી દાદથી અને ત્રિશલ જેવા તીક્ષ્ણ નડોરથી પ્રભુના આખા શરીરને તેણે વિદારી નાખ્યું. (૧૩). છતાં પણ પ્રભુને ધ્યાનમાં અચળ જોઈ સંગમે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા માતાનું રૂપ લીધું. તેઓ જાણે કરુણાજનક વિલાપ કરીને બોલવા લાગ્યા કે “હે પુત્ર! તું આવી દુકર દીક્ષા શું કરવા લીધી ? અમે ઘણું દુ:ખી થઈ આડા અવળાં નિરાધાર ભિખારીની જેમ રઝળીએ છીએ, તું અમારી સંભાળ કેમ નથી લેતો?” આવા વિલાપથી પણ પ્રભુ ધ્યાનમાં નિશ્ચલ જ રહ્યા. (૧૪) ત્યારે સંગમે એક છાવણી વિફર્યા. તે છાવણીના માણસોએ પ્રભુને પગ વચ્ચે અગ્નિ સળગાવી ભાત રાંધવા પણ ઉપર વાસણ મૂકવું. અગ્નિ એટલો બધો આકરો કર્યો કે પ્રભુના પગ નીચેથી પણ બળવા લાગ્યા. (૧૫) તે પછી એક ચાંડાલ વિ . તે ચાંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં અને બે જંધા વગેરે અવયવો ઉપર પક્ષીઓનાં પાંજરાં લટકાવ્યાં. પક્ષીઓએ ચાંચ અને નખના પ્રહારો એટલા બધા કર્યા કે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રવાળું થઈ ગયું. (૧૬) તે પછી પ્રચંડ પવન વિકુ. એ પવનથી પર્વત પણ કંપવા લાગ્યા. પ્રભુને ઉપાડીને નીચે પટકી દીધા. (૧૭) વળી એક ભયંકર વંટોળીઓ કોપજાવી, કુંભારના ચાકડાની ઉપર રહેલા માટીના પિંડની પિઠે પ્રભુને ખૂબ ભાવ્યા. (૧૮) તે પછી સંગમે #ધે ભરાઈને હજારભાર જેટલું વજનદાર એક કાળચક્ર વિકુવ્યું. તે કાળચક ઉપાડી જોરથી પ્રભુના શરીર ઉપર નાખ્યું. તે ચક્ર પ્રભુના શરીર ઉપર પડવાથી તેઓ હીંચણ સુધી જમીનમાં પરણી ગયા. (૧૯) તે પછી કંટાળીને છેલ્લામાં છેલ્લા અનુકુળ ઉપર્ગો અજમાયશ કરવાનો વિચાર કરીને, રાત્રિ હોવા છતાં પ્રભાત વિકુવ્યું. માણસો આમતેમ કરવા લાગ્યા અને તએ પ્રભુને કહેવા લાગ્યા કે “હે દેવાર્ય! પ્રભાત થઈ ગયું છતાં આમ ધ્યાનમાં ને ધ્યાનમાં ક્યાં સુધી રહેશો? ઊઠે, આપનો ધ્યાનનો સમય તો કયારનો એ પુરે થઈ ગયો.” પણ પ્રભુ તે પોતાના ધ્યાનમાં રાત્રિ ભાળી રહ્યા હતા, તેથી જરા પણ ન ડગ્યા. (૨૦) આખરે તેણે દેવઋદ્ધિ વિમુર્થી, અને વિમાનમાં બોરની પ્રભુને લલચાવવા લાગ્યો કે “હે મહર્ષિ ! હું આપનું આવું ઉગ્ર તપ અને પવિત્ર સર્વ નિહાળી ભારે પ્રસન્ન થયો છું, તો આપને જે જોઈએ તે માગી લો. કહો તે આપને વર્ગમાં લઈ જાઉં, કહે તે મોઢામાં લઈ જાઉં.” એ મીઠા શબ્દોથી પણ પ્રભુ ન લોભાયા. એટલે તેણે તત્કાળ કામદેવની સેના જેવી દેવાંગનાઓ વિકુ. તે દેવાંગનાઓએ હાવભાવાદિ ઘણા ઉપસર્ગ કર્યા, પણ પ્રભુનું એક રૂંવાડું ચે ન ફરકયું તે ન કરાયું. એવી રીતે દુષ્ટ સંગમે એક રાત્રિમાં મોટામોટા વીસ ઉપસર્ગો કર્યા, છતાં પ્રભુએ તો તેને તરફ દયાદષ્ટિ જ વધી. ધન્ય છે મહાવીરની અસીમ કરણાને ! Page #62 -------------------------------------------------------------------------- ________________ %િ જો એ છે કી છે - ને શિર - STV ચિત્ર ૪૧ : શ્રી નેમિનાથના વરધોડો (પંદરમે સંકે) Page #63 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-ક૯૫લતા - ચિત્રમાં વચ્ચે મહાવીર પ્રભુ કાઉસગાને ઉભા છે. આ ચિત્રમાં આભૂષણો વગેરે જે પહેરાવેલાં છે તે ચિત્રકારની અણસમજણને આભારી છે. કપાળમાં બહાણુનું તિલક કર્યું છે તે પણ અવાસ્તવિક છે. સાધુને કપાળમાં તિલક હોય જ નહિ. પ્રભુના મસ્તકના ઉપરના ભાગમાં બે હરણ જેવાં પ્રાણીઓ છે, પણ વર્ણનમાં હરણને ઉલેખ માત્ર પણ નથી. કાન પાસે બંને બાજુથી બંને હાથોથી પવનને આમંત્રિત કરતી બે પુરુષ વ્યક્તિઓ ઊભેલી છે. જમણી બાજુ વીંછી, વાધ તથા છાવણીનો લશ્કરી પઠાણ સિપાઈ પ્રભુના જમણા પગ ઉપર ભાત રાંધવાનું વાસણ મૂકીને ભાત રાંધતો ઊભેલો દેખાય છે. ડાબી બાજુ સર્પ, હાથી, નોળિયો તથા ડાબા પગ ઉપર ચાંડાલે મુકેલું તીર્ણ ચાંચવાળું પાંજરા વગરનું એક પક્ષી ચીતરેલું છે. ચિત્ર ૪૧ શ્રી નેમિનાથનો વરઘોડો-કાંતિવિર ૧ ના પાના ૬ ૩ ઉપરથી મૂળ રંગમાં સહેજ નાનું કરીને આ ચિત્ર અત્રે રજુ કર્યું છે. લગ્નના દિવસે શ્રીનેમિકુમારને ઉગ્રસેનના ઘેર લઈ જવા તૈયાર કર્યા તેમનાં અંગ ઉપર ઉત્તમ વસ્ત્ર પહેરાવ્યાં, એક સરસ વેત અશ્વ પર તેમને બેસાડ્યા, મસ્તક ઉપર એક છત્ર ધર્યું, બંને પડખે ચામર વીંઝાવા લાગ્યા અને તેમની પાછળના અવોના હણહણાટથી દિશાઓ ગજી રહી. નેમિકુમારની પાછળ બીજા અનેક રાજકુમારો અશ્વ ઉપર સવાર થઈ ચાલવા લાગ્યા. સમુદ્રવિજયાદિ દશાહ, કૃષ્ણ અને બળભદ્ર વગેરે આમીય પરિવાર પણ સાથે ચાલવા લાગ્યો. શિવાદેવી માતા અને સત્યભામા વગેરે અંત:પુરવાસિની સ્ત્રીઓ પણ મહામૂલ્યવાળી પાલખીમાં બેસી મંગલ ગીત ગાવા લાગી. એટલામાં નેમિકુમારની નજર એક સફેદ મહેલ તરફ ગઈ. તેમણે પોતાના સારથિને પૂછયું: “બંગલના સમૂહથી શોભતો આ વેત મહેલ કોનો હશે ?’ સારથિએ તે મહેલ તરફ આંગળી ચીંધી કહ્યું: “સ્વામી ! કૈલાસના શિખર સમો એ આલિશાન મહેલ બીજા કોઇને નહિ, પણ આપણા સસરા ઉગ્રસેન રાજાનો જ છે. અને આ સામે જે બે સ્ત્રીઓ અંદર અંદર વાતચીત કરી રહી છે તે આપી શ્રી રામતિની ચન્દ્રાનના તથા મૃગલોચના નામની બે સંખીઓ છે.' ચિત્રમાં નેમિકુમાર હાથી ઉપર બેઠેલા છે. તેમના મસ્તક ઉપર એક છત્ર ધરેલું છે, એ હાથ માં શ્રીફળ પકડેલું છે અને તેઓ ઉત્તમ વસ્ત્રાભૂષણોથી સુસજિત થએલા છે. સામેના મહેલના ઝરૂખામાં જમણી બાજુએ વચ્ચે ડાબા હાથમાં મુખ જોવા માટે દર્પણું લઈને બેઠેલી, વસ્ત્રાભૂષણોથી સુસજિજત રામતિ નેમિકુમારની સન્મુખ જોતી બેઠેલી છે. તેની પાછળ અને આગળ તેની બે સખીઓ ચન્દ્રાનના અને મૃગલોચના ઉભી છે. પાછળ ઉભી રહેલી સખી ડાબા હાથમાં કપડું પકડીને તેના છેડાથી પવન નાખી રહી છે. તેણીના ઉત્તરીય વસ્ત્રમાં હંસની ડિઝાઈન છે. સન્મુખ ઊભી રહેલી સખીના બે હાથમાં શ્રીકળ જેવી કાંઈક મંગલસુચક વસ્તુ છે. હાથીની આગળ ચિત્રના ઉપરના તથા નીચેના ભાગમાં ભૂંગળ વગાડનારા ભગળી વગાડે છે. વચ્ચે એક સ્ત્રી જમણા હાથમાં ફૂલ પકડીને નાચતી જણાય છે તથા તેની નજીક એક ઢોલી ઢોલ વગાડતો દેખાય છે. ટેલીની પાછળ અને હાથીની પાછળ એકેક છત્ર ધરનાર માણસ છે. વળી હાથીની પાછળ બીજા ઘોડેસવાર રાજકુમારો તથા રથમાં બેઠેલા સમુદ્રવિજયાદિ દશા હોય એમ લાગે છે. ચિત્રમાં રથને બળદને બદલે ઘોડા જોડેલા છે જે ચિત્રકારના સમયના રિવાજનો ખ્યાલ આપે છે. પાનાની ડાબી બાજુના છેડે પાનાને ૬ ૩ આંક છે. આ જ ચિત્ર ઉપરથી પંદરમા સૈકાના પુરુષ અને સ્ત્રીઓના પહેરવેશ, આભૂષણો, વાજીંત્રો, નૃત્ય તથા તે સમયની સમાજરચનાને ઘણો જ સુંદર ખ્યાલ આવી શકે તેમ છે. આખું ચિત્ર સુવર્ણની શાહીથી ચીતરેલું છે. ચિત્રમાં લખાણનું Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કલ્પલતા ३७ ચિત્ર ૪ર : ભરત અને બાહુબલિ વચ્ચેનું યુદ્ધ (વિ.સં. ૧૫૨૨) નામનિશાન પણ નથી. વળી આ ચિત્રની પૃષ્ઠભૂમિ વાદળી રંગી હોવાથી ચિત્રનો ઉઠાવ બહુ જ મનોહર લાગે છે. આ ચિત્રપ્રસંગ જિનમંદિરોનાં લાકડાનાં કાતરકામ તથા સ્થાપત્યકામમાં પણ ઘણે ઠેકાણે કતરેલા નજરે પડે છે. દેલવાડાના સુપ્રસિદ્ધ અપ્રતિમ સ્થાપત્યના ભંડાર સમા વસ્તુપાલ તેજપાલે બંધાવેલા જિનમંદિરમાં પણ આ પ્રસંગ બહુ જ બારીકીથી કતરેલો છે. પ્રાચીન કવિઓએ આ પ્રસંગ પરથી ઉપજાવેલાં ઊર્મિકાવ્યા પણ બહુ જ મોટી સંખ્યામાં મળી આવે છે. આ પ્રસંગને લગતા એક ભિત્તિચિત્રનો ઉલ્લેખ, પાર્શ્વનાથ ભગવાનના વૈરાગ્ય પ્રસંગે, નવમા સિકામાં થએલા શીલાંકાચાર્યે રચેલા ‘ઉપન મહાપુરુ ચરિએ’માં કરેલું જોવામાં આવે છે. ચિત્ર ૪૨ હંસવિ૦ ૧ ના પાના ૬ ૦ ઉપરથી ભરત અને બાહુબલિ વચ્ચેના ઠંદ યુદ્ધના પ્રસંગ-આ પ્રસંગને લગતું ચિત્ર બીજી કોઈપણ પ્રતમાં હોવાનું મારી જાણમાં નથી. | ભરત અને બાહુબલિ બંને ભાઈઓ વચ્ચે બાર વર્ષ સુધી ભયંકર યુદ્ધ ચાલ્યું; પરંતુ ઘણા માણસનો કચ્ચરઘાણ નીકળી જતા હોવાથી શકે તે બંનેને ઠંદ યુદ્ધ કરવાની સલાહ આપી, જે તેમણે માન્ય કરી. પછી શકે દૃષ્ટિય દ્ધ, વાગયુદ્ધ, મુછિયુદ્ધ અને દંડયુદ્ધ એમ ચાર પ્રકારના યુદ્ધથી પરસ્પર લડવાનું ઠરાવી આપ્યું. એ ચારે યુદ્ધમાં આખરે બલવાન બાહુબલિનો વિજય થયા, ભરતની Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન ચિત્ર-ક૯૫લતા હાર થઈ. ભરત મહારાજાએ પોતાની હાર થવાથી શાંતિ ગુમાવી દીધી. તેમણે એકદમ ક્રોધમાં આવી બાહુબલિનો નાશ કરવા ચક છેડયું, પરંતુ બાહુબલિ સમાનગોત્રના હોવાથી તે ચક્ર કાંઈ પણ ન કરી શકયું. બાહુબલિએ વિચાર કર્યો કે “અત્યાર સુધી કેવળ બ્રાતૃભાવને લીધે જ ભરતની સામે મેં આકરો ઈલાજ લીધે નથી. માટે હવે તો તેને સખતમાં સખત સજા કરવી જોઈએ. હું ધારું તો અત્યારે ને અત્યારે જ એક મુઠ્ઠી મારી તેના ભુકકા ઉડાડી દઉં એમ છું.' તરત જ તેમણે ક્રોધાવેશમાં મુઠ્ઠી ઉગામી ભરતને મારવા દોટ મૂકી દોટ તો મૂકી, પણ થોડે દૂર જતાં જ બહરપતિ સમાન તેમની વિવેકબુદ્ધિએ તેમને વાર્યા. તે પુનઃ વિચારવા લાગ્યા કે “અરેરે ! આ હું કોને મારવા દોડી જઉ છું? મોટા ભાઈ તો પિતા તુલ્ય ગણાય ! તેમને મારાથી શી રીતે હણી શકાય ? પરંતુ મારી ઉગામેલી આ મુષ્ટિ નિષ્ફળ જાય એ પણ કેમ ખમાય !” પણ તેઓની આ મૂંઝવણ વધારે વાર ન રહી. તેમણે એ મુષ્ટિવડે પોતાના મસ્તક પરના વાળનો લોચ કરી નાખ્યો અને સર્વસાવદ્ય કર્મ તજી દઈ કાઉસગ્નધ્યાન ધર્યું. ચિત્રમાં ઉપર અને નીચે એમ એ પ્રસંગે છે અને ચાર વિભાગ છે. તેમાં કથાના પરિચયની શરૂઆત ઉપરના પહેલા વિભાગના દષ્ટિયુદ્ધ અને વાયુદ્ધથી થાય છે; પછી ચિત્રના અનુસંધાને અનુક્રમે બીજા વિભાગમાં મુખિયુદ્ધ ને દંડયુદ્ધ છે. ત્રીજા વિભાગમાં મુષ્ટિયુદ્ધને પ્રસંગ જોવાનો છે. ચિત્રમાં બાહુબલિનો મુકુટ દૂર પડતે તથા તેમને મુષ્ટિથી વાળ ઉખેડતા ચિત્રકારે રજૂ કરેલા છે. જેથી વિભાગમાં કાઉસગ્ગધ્યાનમાં સાધુ અવસ્થામાં બાહુબલિ ઊભા છે. તેઓ, છાતી ઉપર તથા બંને હાથ ઉપર લાલ રંગના જંતુ ઘણું કરીને જંગલી સપિ તથા બે ખભા ઉપર બે પક્ષીઓ અને પગના ભાગમાં ઝાડીથી વીંટળાએલા ચિત્રમાં દેખાય છે. બંને બાજુએ એકેક ઝાડ છે. ડાબી બાજુએ ઝાડની બાજુમાં તેઓની બ્રાહ્મી અને સુંદરી નામની બે સાધ્વી બહેને હાથ જોડીને વિનતિ કરતી, માનરૂપી હાથીથી હેઠા ઊતરવા માટે સમજાવતાં કહે છે કે વીરા મારા ગજ થકી હેઠા ઊતરોરે, ગજે તે કેવલ ન હોય !' સાધ્વીઓની પાછળ પણ બીજાં ત્રણ ઝાડ ઉગેલાં ચિત્રકારે બતાવ્યાં છે. ચિત્ર ૪૩ હરિગમેપિન—આ ચિત્ર સેહન પાના ૧૧ ઉપરથી લેવામાં આવ્યું છે. ચિત્રમાં હરિણગમેપિન બે હાથમાં આકાશમાર્ગે ગર્ભ લઈને જતો દેખાય છે. તેના પગની નીચેના ભાગમાં પહાડની આકૃતિ તથા બંને બાજુ સુંદર ઝાડ ચિત્રકારે ચીતરેલાં છે. તેને આકાશમાર્ગે ચાલતો હોવાનો બતાવવા માટે હા પક્ષીની ડીઝાઇનવાળા તેના ઉત્તરારંગના છેડાને ઊડતો ચિત્રમાં બતાવેલો છે. ચિત્રકારની આશય ગર્ભ બદલતી વખતનું દૃશ્ય બતાવવાનો છે. ચિત્ર ૪૪ ત્રિશલા સિદ્ધાર્થને સ્વમન વૃત્તાંત કહે છે-આ ચિત્ર સોહન પ્રત ઉપરથી લેવામાં આવ્યું છે. સિદ્ધાર્થરાજ સ્નાનગૃહમાંથી નીકળી, બહાર ક્યાં સભાનું સ્થાન હતું ત્યાં પહોંચ્યા અને સિંહાસન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખી બિરાજમાન થયા. ત્યાર બાદ પોતાનાથી બહુ નજીક નહિ તેમ બહુ દૂર નહિ એવી રીતે સભાના અંદરના ભાગમાં પડદો ધાવ્યો. આ પડદાને વિવિધ પ્રકારનાં મણિ અને રત્નો જડેલાં હતાં. પડદાની અંદર રાણીને બેસવાનું એક સિહાસને ગોઠવવામાં આવ્યું છે. ચિત્રમાં સિદ્ધાર્થ રાજા જમણા હાથમાં તલવાર તથા ડાબા હાથમાં ફૂલ લઈને સિંહાસન ઉપર વસ્ત્રાભૂષણોથી સુસજિત થઈ બેઠેલા છે. મસ્તક ઉપર લટકી રહેલું છે. વચ્ચે પડદા છે. પડદાના આંતરામાં ત્રિશલા જમણા હાથમાં ફૂલ લઈને વસ્ત્રાભૂષણોથી સુસજિજત થઇને બેઠાં છે. તેમના માથે ચંદરવો બાંધેલો છે, ચિત્રના ઉપરના ભાગમાં બે મોર ચીતરેલા છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કલ્પલતા ચિત્ર ૪૩ : હરિત્રમેષિત (ચંદરમા સૈકા) ચિત્ર ૪૫ : ગર્ભના ફરકવાથી ત્રિશલાને આનંદ (પંદરમા સૈકા) હાથમત ૩૯ ત્રિ૪૪ : ત્રિશલા સિદ્ધાર્થને સ્વમનો વૃત્તાંત કહે છે (પંદરમા સૈકા) ચિત્ર ૪ : આમલકી ક્રીડા (પંદરમે સૈકા) Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જૈન ચિત્ર-કલ્પલતા ચિત્ર ૪૫ ગર્ભના કરકવાથી ત્રિશલાનેા આનંદ-સાહન॰ પાના ૩૦ પરથી. ગર્ભ સહીસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. ચિત્રમાં ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી જઇને હીંચકા ઉપર બેઠેલાં છે. કલ્પસૂત્રની પ્રતનાં ચિત્રામાં બીજી કા પણ પ્રતમાં આ પ્રસંગ આ રીતે ચીતરેલા જોવામાં આવ્યા નથી. હીંચકામાં સુંદર ખારીક કોતરકામ કરેલું દેખાય છે. માતાની જમણી બાજુએ ચામરધારિણી શ્રી ડાબા હાથથી ચામર વીંઝતી દેખાય છે. ડાબી બાજુ એક સ્ત્રી વાડકામાં ચંદન ધનસાર વગેરે ઘસીને વિલેપન કરવા આવતી હાય એમ લાગે છે, કારણક હીંચકાની નજીકમાં બંને બાજુ શ્રીજી એ સ્ત્રીએ ખેડેલી છે તે ઘણું કરીને ત્રિશલાની દાસીએામાંની લાગે છે; વળી બીજી એ સ્ત્રીએ હાથમાં સુખડના ટુકડાથી કાંઈક ધસતી હોય એમ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૬ આમલકી ક્રીડા-સાહન॰ પાના ૩૪ ઉપરથી. (૧) એક વખતે સૌધર્મેન્દ્ર પાતાની સભામાં મહાવીરના ધૈર્યગુણની પ્રશંસા કરીને કહેવા લાગ્યા કે હું દેવા! અત્યારના આ કાળમાં મનુષ્યલેાકમાં શ્રી વર્ધમાનકુમાર એક બાળક હોવા છતાં પણ તેમના જેવા બીજો કોઇ પરાક્રમી વીર નથી. ઇન્દ્રાદિ દેવા પણ તેમને બીવડાવવાને અસમર્થ છે,’ આ સાંભળીને એક દેવ કે જેનું નામ જણાવવામાં નથી આવ્યું તે જ્યાં કુમારે ક્રીડા કરતા હતા ત્યાં આવ્યા અને સાંખેલા જેવા ડા, ચપળ છે જીભવાળા, ચળકતા મણિવાળા, ફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, ક્રૂર આકૃતિવાળા અને વિસ્તૃત કણાવાળા મેટા સર્પનું રૂપ બનાવીને ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. આવે ભયંકર સર્પ એઈ ભયભીત બનેલા બધા કુમારે રમતગમત પડતી મૂકી નાસી છૂટવા, પરંતુ મહાપરાક્રમી ધૈર્યશાળા શ્રીવર્ધમાનકુમારે જરા પણ ભય પામ્યા વિના પોતે ત્યાં તેની પાસે જઈ, સર્પને હાથથી પકડી દૂર ફેંકી દીધા. સર્પ દૂર પડચો એટલે નિર્ભય બનેલા કુમારો પાછા એકદ્દા થઇ ગયા અને ક્રીડા શરૂ કરી દીધી. (૨) હવે કુમારેએ વૃક્ષની રમત પડતી મૃકી દડાની રમત શરૂ કરી. રમતમાં એવી શરત હતી કે જે હારી જાય તે જીતેલાને ખભા ઉપર બેસાડે. કુમારવેષધારી દેવ શ્રીવર્ધમાનકુમાર સાથે રમતાં હારી ગયા. તેણે કહ્યું કે ‘ભાઈ, હું હાર્યો અને આ વર્ધમાનકુમાર જીત્યા! માટે એમને મારા ખભા ઉપર બેસવા દેા.’શ્રીવર્ધમાન ખભા ઉપર ખેડા એટલે દેવે તક સાધી તેમને બીવડાવવાન પ્રપંચ કર્યાં તેણે પોતાની દેવશક્તિથી સાત તાડ જેટલું પેાતાનું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુ તે પ્રપંચ અવધિજ્ઞાનબળથી જાણી ગયા. તેમણે વજ્ર જેવી કાર મુષ્ટિથી તેની પીડા પર એવા તે પ્રહાર કર્યાં કે તે ચીસે પાડવા લાગ્યા અને પીડા પામવાથી મચ્છરની જેમ સંકોચાઇ ગયા. પ્રભુનું પરાક્રમ તથા ધૈર્ય પ્રત્યક્ષ અનુભવી ઇન્દ્રના સત્ય વચનો તેણે મનમાં સ્વીકાર કર્યાં અને પોતાનું અસલ સ્વરૂપ પ્રકટ કરી સો વૃત્તાંત કહી સંભળાવ્યાં. તે વખતે ઇન્દ્રે ધૈર્યશાળી પ્રભુનું ‘વીર' એવું ગુણનિષ્પન્ન નામ પાડ્યું. ચિત્રમાં વર્ધમાનકુમારે માથે મુક્ત તથા કાનમાં કુંડળ વગેરે આભૂષ્ણેા પહેરેલાં છે અને ડાબા હાથે ઝાડને વીંટાઇ વધેલા સર્પને મે આગળથી પકડેલા છે. વર્ધમાનકુમારની પાછળ મે તથા ઉપરના ભાગમાં ત્રણ ખીલ્લ છેોકરાએ ચીતરેલા છે. નીચેના ભાગમાં બે બાજુમે ઝાડ ચીતરેલાં છે. વચમાં, દેવની ઉપર બેઠેલા મહાવીર, અને તેમના જમણા હાથની મુષ્ટિના પ્રહાર સહન નહ થવાથી કમ્મરમાંથી વળી જઈને ઘોડા જેવા બની ગએલા દેવ ચીતરેલા છે. વળી નજીકમાં એક વ્યક્તિ ઊભેલી છે જે જમણા હાથ ઊંચા કરીને કાને મેલાવીને મહાવીરનાં આ પરાક્રમને પ્રસંગ બતાવતા હોય એમ લાગે છે. આ પ્રસંગની સાથે સરખાવે। શ્રીકૃષ્ણની બાળક્રીડાના એક પ્રસંગ, (૧) કૃષ્ણ જ્યારે ખી ં ગેપ બાળકા સાથે રમતા હતા ત્યારે તેમના શત્રુ કંસે મારવા Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જૈન ચિત્ર-કલ્પલતા મેકલેલો અધ નામના અસુર એક યોજન જેટલું સર્પરૂપ ધારણ કરી માર્ગ વચ્ચે પડયા અને કૃષ્ણ સુદ્ધાં બધાં બાળકોને ગળી ગયો. આ જોઈ કુણે એ સર્ષના ગળાને એવી રીતે રૂંધી નાખ્યું કે જેથી તે સર્ષ અધાસુરનું મસ્તક ફાટી શ્વાસ નીકળી ગયા અને તે મરી ગયા. તેના મુખમાંથી બાળકે બધા સકુશળ બહાર આવ્યા. –ભાગવત દશમસ્કધ, અ૦ ૧૨ | શ્લો૦ ૧૨-૩૫, પૃ. ૮૮, | (૨) એકબીજાને અરસપરસ ઘેડા બનાવી જ્યારે ગોપ બાળકો સાથે કઠણ અને બળભદ્ર રમતા હતા તે વખતે કંસે મોકલેલો પ્રલમ્બ નામના અસુર તે રમતમાં દાખલ થયો. તે કૃષ્ણ અને બળભદ્રને ઉપાડી જવા ઇચ્છતા હતા. એણે બળભદ્રના ઘેાડા બની તેમને દૂર લઈ જઈ એક પ્રચંડ અને ભયાનક રૂપે પ્રગટ કર્યું. બળભદ્ર છેવટે ન ડરતાં સખત મુષ્ટિપ્રહારથી એ વિકરાળ અસુરને લેહી વમતે કરી હાર કર્યો અને અંતે બધા સ કુશળ પાછા ફર્યા. -ભાગવત દશમસ્કંધ, અ. ૨૦ લો.૧૮-૩૦ ચિત્ર ૪૭ કાશાનૃત્ય તથા આર્યસમિતચિત્ર ૪૭ : કાશાનૃત્ય તથા આયસમિતસૂરિનો એક પ્રસંગ સૂરિના એક પ્રસંગ-હંસવિ૦ ૧ ના પાના | (વિ. સ. ૧પ૨૨) | ૬૮ ઉપરથી. ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગ છે, તેમાં ઉપરના પ્રસંગને પરિચય ઉજન ચિત્રક૯પ મ' ગ્રંથમાં ચિત્ર ૨૨ ૨ ના પરિચયમાં આપ્યો છે. ફેરફાર માત્ર, આ ચિત્રમાં રથકારની પાસે માર નથી તેમ રથકાર ગાદી ઉપર ઘૂંટણ વાળીને બેઠેલા છે જયારે ચિત્ર ૨ ૨૨ માં તે ઊભે છે એ છે. આ ચિત્રમાં આંબાનું ઝાડ બંનેની વચ્ચે ચીતરેલું છે, જયારે ચિત્ર ૨૨૨માં તે વેશ્યાની ડાબી બાજુ ઉપર પાછળના ભાગમાં છે. વળી ૨ ૨ ૨ માં વેશ્યાએ માથે મુકુટ તથા ગળામાં ફૂલને હાર પહેરેલે છે, જ્યારે આ ચિત્રમાં તેણીનું માથું તદ્દન ખુલેલું છે તથા ગળામાં ખેતીના હાર પહેરેલો છે. તેણીનાં વસ્ત્રાભૂષણો આ ચિત્રમાં વધુ કિંમતી છે. આ પછી ચિત્રના અનુસંધાને, નીચેના આર્યસમિતસૂરિ તથા તાપસને લગતા પ્રસંગ જેવાને છે, આભીરદેશ માં અચલપુરની નજીક, કનના તથા બેના નામની નદીની મૂધ્યમાં આવેલા કોપમાં બ્રહ્મીપ નામના પાંચસે તાપસે રહેતા હતા. તેમાં એક તાપસ એ હતો કે જે પાણી પર થઈને, પિતાનો પણ ભીંજાવા દીધા વિના, જમીન પર ચાલે તેવી જ રીતે, પારંગાને માટે નદીની પેલી પાર ચાયે જતો. તેની આવી કુશળતા જોઈને લોકોને થયું કે “અહો ! આ તાપસ કેટલો બધે શકિતશાળી છે ! જેનામાં આવે કે શક્તિશાળી પુરુષ નહિ હોય.' Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કલ્પલતા શ્રાવકોએ શ્રી વજૂવામીજીના મામા શ્રી આર્યસમિતસૂરિને બોલાવ્યા અને ઉપયુક્ત તાપમ સંબંધી હકીકત કહી સંભળાવી. આર્યસમિસુરિજીએ કહ્યું કે “એમાં પ્રભાવ કે પ્રતાપ જેવું કાંઈ જ નથી, એ કેવળ પારલેપ શક્તિનો જ પ્રતાપ છે.' તે પછી શ્રાવકોએ પિલા તાપસને જમવાનું આમંત્રણ મોકલ્યું. તાપસ જમવા ઊડ્યો એટલે તેનાં પગ અને પાવડી ખૂબ સારી રીતે ધોવડાવ્યાં. ભોજનક્રિયા પણ પૂરી થઈ. પછી તાપસની સાથે શ્રાવકો પણ નદીના કિનારા સુધી સાથે સાથે ચાલ્યા. જે લેપના પ્રતાપથી તાપસ નદીનાં પાણી ઉપર થઈને ચાલી શકતો હતો તે લેપ ધેવાઈ ગએલો હતો, છતાં જાણે કાંઈ બન્યું જ નથી એવી ધષ્ટતા સાથે તાપસે નદીમાં ઝુકાવ્યું. નદીમાં પગ મૂકતાં જ તે ડૂબવા લાગ્યો અને સૌકોઈ તેની મશ્કરી કરવા લાગ્યા. એટલામાં આર્યસમિતસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે લોકોને કેવળ ખરી વસ્તુસ્થિતિનું ભાન કરાવવા માટે પોતાના હાથમાંનું એવચૂર્ણ (વાસક્ષેપ) નદીમાં નાખ્યું અને કહ્યું કે “હે બેન્ના! મને પેલે પાર જવા દે.” એટલું કહેતાં જ નદીના બને કાંઠા મળી ગયા ! સૂરિજીની આવી અદ્ભુત શક્તિ જોઈ લોકો ભારે આશ્ચર્ય પામ્યા. પછી તેમણે તાપસના આશ્રમમાં જઈ તેમને પ્રતિબોધ્યા અને દીક્ષા આપી. ચિત્રમાં જમણી બાજુએ ઊભેલા નાના સાધુ તે વજીસ્વામીજી છે અને તેમની સાથે જમણા બગલમાં એથે રાખીને હાથમાંનું યોગચૂર્ણ નાખતા તથા ડાબા હાથમાં મુહપત્તિ રાખીને ઊભા રહેલા શ્રી આર્યસમિતસૂરિજી છે. સામે બે તાપસો પૈકી એક જમણા હાથની તર્જની આંગળી તથા અંગુઠાને ભેગા કરીને તથા બીને જમણો હાથ ઊંચે રાખીને સુરિજીની આવી અદ્દભુત શક્તિ જોઈ વિમિત–આશ્ચર્યમુગ્ધ થએલા દેખાય છે. તાપસોના માથે જટા તથા કપાળમાં ત્રિપુંડ-તિલક પણ સ્પષ્ટ દેખાય છે. બાજુમાં બેના નદીનું પાણી વહેતું ચિત્રકારે બતાવીને ચિત્ર મધ્યેની બધી આકૃતિઓ નદીના તટ પર જ ઊભી છે એમ બતાવવા પ્રયત્ન કર્યો છે. ચિત્ર ૪૮ કોશાનૃત્ય–આ પ્રસંગના વર્ણન માટે પણ જુઓ ચિત્ર ૨૨૩નું આ પ્રસંગને લગતું વિસ્તૃત વર્ણન. આ ચિત્ર “જૈનચત્ર–કલ્પકમ'ના ચિત્ર ૧૯૬ અને ૨૨૨ બંને કરતાં જુદી જ નવીનતા રજૂ કરે છે. ચિત્ર ૨૨૨ માં રથકારના પગ આગળ કળાનો તથા વસંતઋતુનો પ્રસંગ દર્શાવવા એક મોર જ ચીતરેલો છે, જ્યારે પ્રસ્તુત ચિત્રમાં રથકારના મસ્તકના ઉપરના ભાગમાં વસંતના આગમનને સુચવતી પંચમ સ્વરે ગાતી કોયલ તથા તેની ધોતીમાં પણ કયલાની ડીઝાઈન ચીતરેલી છે. વળી આ ચિત્રમાં સરસવના ઢગલા અને સેયને બદલે એકલું ફૂલ જ રજૂ કરેલું છે. કોશી નર્તકીને અભિય તથા પગના ઠમકે કોઈ અલૌકિક પ્રકારનો છે. બંનેના મસ્તક ઉપરના મુકુટો વળી ગુજરાતના કોઈપણ પ્રાચીન ચિત્રમાં નહિ જોવામાં આવતા જુદા જ પ્રકારના જણાય છે. કદાચ આ ચિત્રવાળી પ્રત, ગુજરાતના સાહસિક વ્યાપારીઓ જાવા વગેરે ટાપુઓમાં વ્યાપારાર્થે જતા તે સમયે ત્યાંના કોઈ ચિત્રકાર પાસે ચીતરાવી લાવ્યા હોય એમ લાગે છે, કારણકે ચિત્ર ચીતરવાની ઢબ ગુજરાતના પ્રાચીન ચિત્રકારોની જ છે છતાં પહેરવેશ તે બાજુના કોઈ પ્રદેશનો છે. વળી આમ્રવૃક્ષનાં પાંદડાં પણ આ ચિત્રમાં વધુ સ્પષ્ટ દેખાય છે. ચિત્ર ૪૯ આર્યસ્થૂલભદ્ર અને યક્ષાદિ સાત સાધી બહેનો-આ ચિત્રમાં સાધુ તથા સાવીઓનો પહેરવેશ બીજાં ચિત્રો કરતાં તદન જુદી જ રીતનો છે. બંનેનો પહેરવેશ બૌદ્ધ સાધુઓના પહેરવેશને મળતો આવે છે. આખું યે ચિત્ર મૂળ સુવર્ણની શાહીથી ચીતરેલું છે. આ પ્રસંગને વિસ્તૃત વર્ણન માટે જુઓ જન ચિત્ર-કપદુમમાં ચિત્ર ૨૨૩ નું વર્ણન. બંનેમાં ફેરફાર માત્ર જૂજ છે. ચિત્ર ૨૨૩માં સામાન્ય સિહ ચીતરેલો છે, જયારે આ ચિત્રમાં બે દાંતવાળા અને પરાક્રમી વેગવાન સિંહ Page #70 -------------------------------------------------------------------------- ________________ EI ચિત્ર ૪૯ : આયરલભદ્ર અને યક્ષાદિ સાત સાધ્વી બહેનો (કંદરમા સંકે) b>111 - 28 .e A Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કલ્પલતા 0 | તેનું નિહિ. DIBLE Sા ૪૭ થી ૮) XXXXXXXXXXXXXX ચિત્ર પ૦ : ભગવાન મહાવીરની દીક્ષા (પંદરમા સૈકા) સુંદર રીતે ચીતરેલો છે: ચિત્ર ૨૨કમાં ઉપર અને નીચે બ9-બે સાથીઓ ચીતરીને ચારની રજૂઆત કરેલી છે, જ્યારે આ ચિત્રમાં સાત સાધ્વીઓ ચીતરેલી છે. દરેકના મસ્તકની પાછળ બૌદ્ધ ભિક્ષુઓનાં પ્રાચીન ચિત્રોમાં દિવ્યતેજ (ભામંડલ) બતાવવા સફેદ ગાળ આકૃતિ મૂકવામાં આવે છે તેવી જ રીતે આ ચિત્રમાં દરેક આકૃતિની પાછળ તેની રજૂઆત કરવામાં આવી છે. વળી વધારામાં નીચેના પ્રસંગમાં સ્થાપનાચાર્ય, સાધુના માથે છત્ર તથા છત્રની પાસેથી ઊડતી એક કોયલ ચીતરી છે, જેની રજૂઆત ચિત્ર ૨૨ ૩માં બીલકુલ દેખાતી નથી. ચિત્ર ૫૦ ભગવાન મહાવીરની દીક્ષા-ચિત્રમાં ઉપર અને નીચે એમ પ્રસંગો છે. તેમાં કથાના પરિચયની શરૂ આત નીચેના પાલખીના ચિત્રથી થાય છે. ‘પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી, 'છત્રીસ ધનુષ્ય ઉચી, સુવર્ણમયુ સેંકડો સ્તંભોથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત, એવી ‘ચંદ્રપ્રભા' નામની પાલખીમાં પ્રભુ (મહાવીર) દીક્ષા લેવા નિસર્યા. - તે સમયે હેમંત ઋતુને પહેલો મહિના માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણપક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે 'છના તપ કર્યો હતો અને વિશુદ્ધ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ (કાપડની જાતિવિશેષ) ઉત્તમ સાડી લઇને બેઠી હતી. ડાબે પડખે પ્રભુની ધાવમાતા દીક્ષામાં ઉપકરણ લઇને બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકોએ પાલખી ઉપાડી.” આ પછી ચિત્રના અનુસંધાને, ઉપરના ચિત્રમાં વર્ણવેલો પ્રભુ મહાવીરે કરેલો અનગારપણા (સાધુવત) ના સ્વીકારનો પ્રસંગ જોવાનો છે. ‘અરોક વૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા અને પોતાની મેળે જ આભૂષણો ઉતારવા લાગ્યા. સર્વ અલંકારનો ત્યાગ કર્યા પછી, શ્રમણ ભગવાન મહાવીરે પોતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશનો એવી રીતે પંચમુષ્ટિ લેચ કર્યો. એ વેળા નિ છઠ્ઠને તપ તો હતો જ. ઉત્તર ફાગુની નક્ષત્ર સાથે ચંદ્રનો યોગ થયે ત્યારે ઈન્દ્ર ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદુષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, Page #72 -------------------------------------------------------------------------- ________________ 152 机行分 「 一區 | | |||||| © 2010 oppo ચિવ પ૧ ક૯૫ સુત્રનાં સુશોભન (પંદરમા સૈકા) ચિત્ર પર Page #73 -------------------------------------------------------------------------- ________________ છે. કરો છો, | ચિત્ર ૫૩ ક૯પસૂત્રનાં સુશોભને (પંદરમા સૈકા) ચિત્ર ૫૪ Page #74 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર ૫૫ કહપસૂત્રનાં સુશાભના (પંદરમા સૈકા) ચિત્ર ૫૬ Page #75 -------------------------------------------------------------------------- ________________ वानवालानन्या TOTRATEDuster एगापानिराखाद्यसरवधिमाशान समयावाखरवामवाकवाकामनाना पराधवनरवनासाकामावकानाध रएलपिबनादमधुरमधुरबिंबर पावधयानवत्याकथयामिका एममिदिशानदंसामा प्रयिमणि निदानानियिमतलिमुकदमरव कारविदातश्रणानचयाम्साघ तेवाणनाथाय वणा WONDSTE m aintendaneumathiacitings अयशवभिनवेनित्यरामारा कानामपिागायकवायद इंशवकयोमदानकलिबीभव) भकशकलायोफान॥६ अमरकंतलाविलाललालालक कनकणितकिंकिणाललिकाम) स्वलाधमाकामालफलकस्कर कनककंडलामादाममरका मानासमदत केलिशाय्या ચિત્ર ૫૭-૫૮ : બાલગોપાલ રતુતિના ચિત્રપ્રસંગે (પંદરમે સૈકા) એકલા એટલે રાગદ્વેષરહિતપણે, કેશનો લોચ કરવારૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસથી નીકળી તે અનગારપણાને-સાધુપણાને પામ્યા.” ચિત્ર પ૧ થી ૫૬ કલ્પસૂત્રનાં સુશોભનો-હંસવિ૦ ૧ ની પ્રતમાંથી સુશોભનકળાના નમૂના તરીકે થોડાંક શોભના અને મૂળ રંગમાં રજુ કરેલાં છે. સુશોભનકળાના તે અદ્વિતીય નમૂના છે. ચિત્ર ૫૭ કે'ણની ગોપીઓ સાથે ક્રીડા-બાલગોપાલ સ્તુતિ'ની પ્રતના પાના ૪૦ ઉપરથી. પાનાના લખાણને જ ચિત્રકાર અનુસર્યો હોય એમ લાગે છે. गोपीभिरास्त्राद्य मुखं विमुक्तः (मुक्तः) शेते स्म रात्रौ सुखमेव केशवः। स्तनांतरेष्वेव बभुव तासां कामीव कान्ताधरपल्लवं पिबन् ॥ ८ ॥ मधुरमधु(ध) रबिंबं प्राप्नुवत्यां भवत्यां कथय रहसि कणे मद्दि(६)शां नंदसूनाः। अयि मरूलि मुकुंदस्नेरवक्त्रारवि(विंदात् श्रवणनिचय धूभ्रे (स्वर परिचय नम्र) संप्रति प्राणनाथे ।।९।। Page #76 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલતા ભાવાર્થ ગોપીઓના મુખને આસ્વાદ લઇને છૂટો થએલે, અધરપલવનું પાન કરતો (હાય) એવો કેશવ રાત્રિમાં તેણીઓના જ સ્તનાંતરોને વિષે (વક્ષસ્થળ ઉપર) કામી જેમ સુખપૂર્વક સુઈ ગયો.-૮ હે મોરલી ! પ્રાણનાથ (કૃષ્ણ) સ્વરને પરિચય કરવા તત્પર બને તે વખતે, તું મુકુંદના પ્રસન્ન મુખકમળથી, અધરબિષ્ટપુટ પાસે જાય ત્યારે, એકાંતમાં નંદસૂનુ-કુણના કાનમાં મારી દશાનેઅવસ્થાને કહેજે.-- ચિત્રમાં શયનમંદિરમાં હીંચકા ઉપર કૃપણ એક ગોપી સાથે સૂતેલા અને તેના અધરપલવનું પાન કરવા માટે ઉત્સુકતા બતાવતા દેખાય છે. બંને બાજુ એકેક ગોપી હીંચકા ઉપર સૂઈ રહેલા કણું અને ગોપીને હીંચકા નાખતી દેખાય છે. શયનમંદિરની છતમાં ચંદરો બાંધે છે. ચિત્રકારે પ્રસંગને તાદસ્થ ચિત્ર આલેખેલું છે. ચિત્ર ૫૮ કણ અને ગોપીઓની વક્રીડા.––ઉપર્યુકત પ્રતને પાને ૪૩ ઉપરથી–આ ચિત્રનો પ્રસંગ અને લખાણું અને જુદાં પડે છે. अहं परं वेद्मि न वेत्ति तत्परात्(ग) ___ स्मरोत्सुकानामपि गोपसुध्रुवां अभूदपूर्विक्रया महान् कलि बैलिद्विषः केशकलापगुम्फने ॥२२६।। भ्रमद्धमर कुंतलारचितलोललीलालिक कलक्वणितकिठिणी ललितमेखलाबन्धनं । कपोलफलकस्फुरत्कनककुंडलं तन्महे। मम स्फुरतु मानसे मदनकेलिशय्यो [त्सुकं] । ભાવાર્થ ગોપાલકૃષ્ણને વાળ ઓળવામાં કામથી વિફલ બનેલી ગોપીઓનો આપસમાં હું જ ઉત્કૃષ્ટ–સારીરીતે (વાળ ઓળવાનું) જાણું છું, બીજી જાણતી નથી” આ પ્રમાણે ચડસાચડસીથી ખૂબ ઝગડો જામ્ય.—૨૨૬ ભમતા ભ્રમરો જેવા કેશથી છવાએલા કપાળવાળું, અને મધુર અવાજ કરતી ઘુઘરીઓવાળી કટિમેખલાવાળું અને ગંડસ્થલ ઉપર ઝળક ઝલક થતા કુંડલવાળું શમ્યાવિષે રતિક્રીડામાં તત્પર તે (શ્રીકૃષ્ણ રૂપી) જ્યોતિ મારા હૃદયમાં કુરો. ચિત્રની મધ્યમાં કૃષ્ણ કમળ ઉપર અદ્ધર નાચતા દેખાય છે. તેમના પગ નીચે કમળ છે. કૃષ્ણની જમણી બાજુ એક ગોપી ડાબા હાથથી ચામર વીંઝતી ઊભી છે. ડાબી બાજુએ બે ગોપીઓ ઊભી છે, તેમાંની પહેલી ગોપી તરફ કૃષ્ણ જુએ છે અને તેની સાથે કાંઈક વાત કરતા હોય એમ લાગે છે. ઘણું કરીને આગળની ગોપી કૃષ્ણની માનીતી ગોપી રાધા હોવી જોઇએ. તેણી જમણા હાથની તર્જની આંગળી અને અંગુઠો ભેગો કરીને કૃણને નાચતા જોઈ તેમની મશ્કરી કરતી હોય એમ લાગે છે. ચિત્રમાં ત્રણ જુદીજુદી તો ઝાડ ચીતરેલાં છે. રાધાની પાછળના ભાગમાં બીજી એક ગોપી જમણો હાથ ઊંચો રાખીને હાથના વાસણમાં કંઈ લઈ જતી હોય એમ લાગે છે. આ પ્રતનાં ચિત્રોમાં તથા “જૈન ચિત્ર-ક૯પમ'ના ચિત્ર ૨૫૨ અને ૨૫૪માં જે જાતનાં ઝાડ છે તે જ તનાં ઝાડ વિ. સં. ૧પ૦૮માં લખાએલા ‘વસંત વિલાસના ચિત્રપટમાં પણ રજૂ કરેલાં છે, તેથી આ પ્રત તેની સમકાલીન હોવાની સંભાવના છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ચિત્ર પઢ : ઉત્તરાધ્યયનસૂત્રના એક પ્રસંગ (પંદરમા સૈકા) ચિત્ર પ૯ ઉત્તરાધ્યયન સૂત્રના એક ચિત્રપ્રસંગ—હંસવિ ૩ ની પ્રતમાંથી. ચિત્રમાં, ઉપર ગાળાકૃતિમાં પાણી ભરેલું તળાવ, તેમાં તરતાં રાજહંસ વગેરે જળચર પક્ષીઓ અને વચ્ચે એક મેટું કમળ ઊગેલું બતાવ્યું છે. તળાવના કાંડા ઉપર જળચર પક્ષીઓ કરતાં બતાવ્યાં છે. આ ચિત્ર દોરવાનો ચિત્રકારના આશય એવા છે કે જેવી રીતે મોટા તળાવનાં જળ આવવાના ચારે બાજુના માર્ગો બંધ કરવામાં આવ્યા છે, તેવી રીતે સંયમી પુરુષને નવાં પાપ આવવાનાં દ્વારા વ્રતદ્વારા રૂંધાઇ જવાથી બાકી રહેલાં પહેલાંનાં બંધાએલાં કર્યાં તપદ્રારાએ શોષાઇ જાય છે. તે એવી રીતે કે જેમ જળ આવવાના માર્ગો બંધ કર્યાં પછી તળાવની અંદરનું પાણી સૂર્યના પ્રચંડ તાપથી શેષાઇ જાય છે તેમ. વળી ચિત્રમાં નીચેના ભાગમાં સાધુની આજુબાજુ એ ઝાડા જુદીજુદી જાતનાં ચિત્રકારે ચીતયા છે. તે ચીતરવાના આશય પણ ઉપરની કલ્પનાને મળતા હોય એમ લાગે છે. ઝાડ જેવી રીતે જળ વગેરેનાં સીંચનથી આવડાં મેટાં ઊગેલાં છે, તેવી જ રીતે સંયમી પુરુષ પણ કર્મોથી બંધાતાબંધાતા ઉમરલાયક થાય છે; પરંતુ જેમ વૃદ્ધિ પામેલા ઝાડને પણ જો જળમીંચન વગેરે કરવામાં ન આવે તે આખરે તે સૂર્યના તાપથી કરમાને નાશને પામે, તેવી રીતે જ સંયમી પુરુષને નવાં કર્યાં આવવાના રસ્તા બંધ થવાથી જૂનાં કર્મોનેા નાશ તપશ્ચર્યાં વગેરે ક્રિયાએથી થઇ જાય તે અંતે સર્વ પાપકર્માંથી મુકાઈને તે મેાક્ષસુખને પામે. ઝાડ ચીતરવાના ચિત્રકારને આશય આ બતાવવાના હોય એમ લાગે છે. જૈન ચિત્ર-કલ્પલતા Page #78 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર 60 : દેવેનું કટક (સત્તરમા સૈકા) Page #79 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર-ક૯પલતા nી ASH ચિત્ર ૬ ૧ : શ્રીપાલ રાસમાંથી એક વહાણ (ઓગણીસમે સૈકા) ચિત્ર ૬૦ દેનું કટક, गंधव्व नट्ट हय गय, रह भड अणियाणि सव्व इंदाणं । माणियाण वसहा, महिसाय अहोनिवासीणं ।। ४५॥ ભાવાર્થ: ૧.ગંધર્વ-ચિત્રમાં જમણા ખભા ઉપર તંબુરો રાખીને ઊભા રહેલે છે; તેર નટ્ટ -ચિત્રમાં બે હાથમાં મંજીરાં રાખીને વગાડતા તથા નાટક કરતા દેખાય છે તે; ક ઘોડે-ચિત્રમાં આગળ ડાબા પગ ઊંચો રાખીને ઊભેલો છે તે; 3 હાથી–ચાલતા હાથી ચિત્રમાં ચીતરેલો છે, જેના પાછલા બે પગ બાંધેલા છે તે; પ રથ-ચિત્રમાં મોગલ સમયના રથ તેના હાંકનાર સહિત ચીતરે લે છે તે. | રથને બે ઘડા જોડેલા છે જેમાં એક સફેદ અને એક કાળા છે. આ ચિત્રમાં ઉપર મુજબનું દેવાના સાત કટકમાંથી પાંચ કટકનું આલેખન આપેલું છે. તે સિવાય ૬ ઢું કટક સુભટ અને ૭મું કટક વૃષભ અથવા પાડે હોય છે. વૈમાનિકને વૃષભ અને ભવનપતિને પાડે હોય છે. એ બંનેનાં ચિત્રો પાનાની પાછળની બાજુ ઉપર હોવાથી અને આપ્યાં નથી. ચિત્ર ૬૧ શ્રીપાલ રાસમાંથી એક વડાગુરુ શ્રી પાલ રાસની પ્રતના પાના ૪૫ ઉપરથી—આ વહાણને રાસકાર શ્રી વિનયવિજયજીએ જીંગ જાતિના વહાણ તરીકે ઓળખાવ્યું છે. તેનું વર્ણન કરતાં તે જણાવે છે કે જેને જોતાં જ અચંબો થાય તેવું એક જાંગ જાતિનું વહાણ, કે જેના ભાને કારીગરેએ સુંદર ઘડેલા તથા મણિમાણેકથી જડેલા; અને તે આકાશને જઈ અડથી હાય એટલા ઉંચાઈમાં છે; તેમજ તે વહાણની અંદર સેનેરી શાહીથી ચીતરેલાં મનોહર ચિત્રામણોવાળા ગોખ ઠેકાણે ઠેકાણે જોવામાં આવે છે અને તે વહાણને માથે સુંદર ધ્વજાએ ફરકી રહેલી છે; તેમજ તેમાં તરેહતરેહનાં મનહર વાત્રે વાગી રહ્યાં છે કે જેના શબ્દો વડે તે વહાણ સમુદ્રની અંદર ગાજી રહ્યું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કલ્પલતા हाट मध्य मिघटमा कणे दिमाएं। ध्यान राजा हुवरिसधं ॥ १४१ शरात्मक लोकस्य दिनाग TE ચિત્ર ૬૨ : દેવાની ઉત્પત્તિશય્યા (સત્તરમા સૈકા) ૧૩ 1 दावहिबावकरया ॥२३॥ इज्विक उदत्रानी स्थापना श्र ચિત્ર ૬૩ : ચક્રવર્તીનાં ચાદ રત્ના (સત્તરમેાસકા) ચિત્ર ૧૨ દેવાની ઉત્પત્તિ-શય્યા—આ શય્યામાંથી દેવાની ઉત્પત્તિ થાય છે, અર્થાત જેમ મનુષ્યની ઉત્પત્તિ માતાની કુક્ષિમાંથી ગર્ભપણે થતી જોવાય છે તે પ્રમાણે દેવલાકમાં ઉત્પન્ન થવાની ઉત્પત્તિ શય્યા હોય છે. તેની ઉપર દેવદૂષ્ય વસ્ત્ર ઢાંકેલું હાય છે અને તે દેવદૃષ્ય વસ્ત્રની નીચેથી દેવની ઉત્પત્તિ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જૈન ચિત્ર-ક૯૫લતા થાય છે અને એથી જ એને “સંવૃત યોનિ' કહે છે. અંતર્મદમાં તેમાંથી તરુણ દેવ ઉત્પન્ન થાય છે (જુઓ ચિત્રની ડાબી બાજુએ) અને ઉત્પન્ન થયા બાદ (ચિત્રની જમણી બાજુએ) સાથે જ બતાવેલ ઉષપાત સભામાં જઈ તે દેવયોગ્ય પ્રાથમિક ક્રિયાઓનો પ્રારંભ કરે છે. ચિત્ર૩૬ ચક્રવતીનાં ચૌદ રત્ન. રત્નનાં નામ રત્નનું પ્રમાણ રનની જાતિ ઉપયોગ વિષય ૧ ચક ર વામ (ચાર હાથ એકેન્દ્રિય શત્રઓનો પરાજય કરવામાં અનન્ય સાધન. પ્રમાણ) ૨ છત્ર ૨ ચક્રવર્તીના હસ્તસ્પર્શ માત્રથી બાર જન વિરતાર થઈ શકે, જેની નીચે ચક્રવર્તીનું સૈન્ય રહી શકે. ૨ દંડ ર જેનાથી ઊંચીનીચી જમીન સરખી થઈ શકે અને કારણ પણે એક હજાર યોજન જમીનમાં જેનાથી ખાડો થઈ શકે. ૪ ચર્મ રન બે હસ્ત પ્રમાણ ચકવર્તીના સ્પર્શ માત્રથી બાર યોજન જેનો વિસ્તાર થઈ શકે; ઉપર ચક્રવર્તીના સન્યને સમાવેશ થઈ શકે. ૫ ખળું ર ૩૨ અંગુલ રણસંગ્રામમાં શત્રુસમૂહને ઘાત કરવામાં અપ્રત હા શક્તિવાળું. ૬ કાકિણી ર૦ ૪ અંગુલ વૈતાથની ગુફામાં ૪૯ પ્રકાશમલો કરવામાં ઉપયોગી. ૭ મણ રને ૪ અંગુલ લંબાઈ બાર યોજન સુધી પ્રકાશ કરનાર, માથે અથવા હાથ ૨ , પહોળાઈ વગેરે અવયવો પર બાંધે છતે સર્વ રોગનો નાશ કરનાર, ૮ પુરોહિતર તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય શાન્તિક કર્મ કરનાર. ૯ ગજ રત્ન મહાવેગવાન, પ્રોઢ પરાક્રમી. ૧૦ અબ્ધ રને ૧૧ સેનાપતિ રને , ગંગા-સિંધુને પેલે પાર વિજય કરનાર, ૧૨ ગૃહપતિ ર તે તે કાળને ઉચિત પંચેન્દ્રિય ઘરનું સર્વ પ્રકારનું કામકાજ કરનાર (ભંડારી). ૧૩ વાર્ષિક(સૂત્રધાર) ,, સુતારનું કાર્ય કરનાર. ૧૪ સ્ત્રી રત્ન ,, અતિ અભુત વિષયભોગનું સાધન. ચિત્રમાં રન ૮માં પુરોહિતને ડાબા હાથમાં શાંતિપાઠનું પાનું આપેલું છે અને જમણા હાથની આંગળી ઊંચી કરીને તે કાંઈક બોલતા જણાય છે. રત્ન ૧૧ માં સેનાપતિના જમણા હાથમાં ભાલ તથા ડાબા હાથમાં હાલ છે. રત્ન ૧૨ માં ડાબા હાથમાં તાજવાં પકડીને ગૃહપતિ–ભંડારીને ચીતરેલો છે અને રને ૧૩ માં સુતારને પ્રસંગ દર્શાવવા જમણા હાથમાં રાખેલા કુહાડાથી ડાબા હાથમાંનું લાકડું છેલતે ચીતરેલો છે. ચિત્ર ૬૪ નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ–આ પતરું મને વડોદરાના શુક્રવારબજારમાંથી મૂળ મળેલું. ગુજરાતના ઇતિહાસમાં શાંતિદાસ ગરશેઠ અગ્રસ્થાન ભોગવે છે. તેમને વંશને આજે પણ અમદાવાદના નગરશેઠ તરીકે ઓળખાય છે. - શાંતિદાસ નગરશેઠનું એક ચિત્ર ઝવેરીવાડામાં આવેલા સાગરગના ઉપાશ્રયના થાંભલા ઉપર ચીતરેલું છે, જેને ઉપરથી ફોટો લઈને ગુજરાત સાહિત્ય સભાએ “ગુજરાતનું પાટનગર અમદાવાદ' નામના પુસ્તકમાં પૃષ્ઠ ૬ ૦૧ની સામે ૫૬ નંબરના ચિત્ર તરીકે તે છપાવેલું છે. એમાં તેઓ પોતાના ગુરુ શ્રી રાજસાગર (સૂરિ)ના ઉપદેશનું શ્રવણ કરતા અંજલિ જોડીને નીચેના ભાગમાં Page #82 -------------------------------------------------------------------------- ________________ જેન ચિત્ર- ક૯ પલતા ૫૫ ST) B4િ રતિલી) 13 gr 6, ય', અને છ9 (1ણ - A à કરવE ' ) Rષ નોધ | જ વરવી. કિ ચિત્ર ૬૪ : નગરશેઠ શાંતિદાસ તથા તેમની સ્ત્રી કપુરબાઈ બેઠેલા છે, જ્યારે આ પતરામાં શ્રીરાજસાગરસૂરિના ગુરુભાઈ શ્રીકિરતિસાગર ઉપાધ્યાયના સામે અંજલિ જોડીને તેઓ ઊભેલા છે. પતરાના બીજા ભાગમાં તેની બીજી સ્ત્રી કપુરબાઈ કે જેની કુક્ષિથી વિ. સં. ૧૬ ૮૬ માં રત્નજી નામના પુત્રનો જન્મ થયો હતો ૧૯ તે હાથમાં જપમાળા અને બગલમાં એ લઈને બેઠેલાં સકલવીરધન(ની) સાધ્વીની સામે બે હાથ જોડીને ઊભેલાં છે. બંને ભાગી તેમાં ચંદરો બાંધેલો છે અને અક્ષર લખેલો છે. નીચેના ભાગમાં પાદુકાઓ કોતરેલી છે. સાગરણછના ઉપાશ્રયના ચિત્ર કરતાં આ પતરાની આકૃતિઓ બહુ જ સારી રીતે સચવાએલી છે. ચિત્ર ૬૫ કાગળની પ્રત ઉપરનું એક શભચિત્ર. અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની “નમિઊણવૃત્તિ'ની એક પ્રતના છેલ્લા પાના ઉપરથી. ચિત્ર ૬૬ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિક * IT પ્રવર્તક૭ શ્રી કાંતિવિજયજીના સંગ્રડ માંથી—વાડી પાર્શ્વનાથના જિનમંદિરની ચિવ ૬૫: કાગળની પ્રત ઉપરનું એક શોભન ચિત્ર બાંધણી સ્થાપત્યના નિયમોના અનુસાર જેઓની દેખરેખ નીચે કરવામાં આવી હતી અને જેઓ શિપશાસ્ત્રના અખંડ અભ્યાસી હતા તથા દ - રથમ રથમ, વાળા જ SB Tfe"ા તો ૧૯ જુ એ : “ગુજરાતનું પાટનગર અમદાવાદ', પૃષ્ટ હ૩૭ની ફુટનેટ, Page #83 -------------------------------------------------------------------------- ________________ જૈન ચિત્ર-કપલતા ચિત્ર ૬૬ : કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરી (વીસમા સૈકા) વિ.સં. ૧૯૭૦ (ઇ. સ. ૧૯૧૩)માં જેઓ કાળધર્મ પામેલા તે શિદ્રપ્રશાસ્ત્રપારંગત પાટણનિવાસી યુતિવયે શ્રી હિંમતવિજયજીએ આ ચિત્ર સ્વહતે જ તૈયાર કરીને પ્રવર્તક' શ્રીકાંતિવિજયજીને ભેટ આપેલું છે. - ચિત્રની વચમાં પ્રવચનમુદ્રાએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી વિરાજમાન છે. તેના શાંત, મૃદુ હાસ્ય કરતા દેદીપ્યમાન ચહેરે ભલભલાને માન ઉપજાવ્યા વિના ન રહે. તેમના મસ્તકની પાછળના ભાગમાં ભામંડલ છે અને ગરદનની પાછળના ભાગમાં એધે છે. નીચે જમણી બાજુએ પરમહંત કુમારપાળ તથા ડાબી બાજુએ ઉદ્દયનમંત્રિ બંને હસ્તની અંજલિ જોડી ઊભેલા છે. તેઓના પગ આગળ જમણી તરફ પગ દબાવતા તેઓના મુખ્ય શિષ્ય શ્રી રામચંદ્રસૂરિ અને ડાબી તરફ બીજા શિષ્ય શ્રી બાલચંદ્ર હોય એમ લાગે છે. આજે માંહોમાંહેના કુસંપમાં જૈન યતિઓમાંથી આ કળાને લગભગ લોપ થઈ ગયેલ છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ચિત્રસંખ્યા ૩ર૦ રિ પ ક ૨પ-૦૦ 150-0 7-8-0 - પ૦-૦ પ-0- જેન ચિત્રક૯૫દ્મ મહામાભાવિક નવમરણ ૌરવ પદ્માવતી કપ મંત્રાધિરાજ ચિંતામણિ જૈન સ્તોત્ર સંદેહ ભાગ-૧ શ્રી ઘંટાકર્ણ માણિભદ્ મંત્ર-તંત્ર-કઃપાદિ સંગ્રહ અનેકાર્થ સાહિત્ય સંગ્રહ ભાગ-૧ 1151 સ્તવન મંજીષા શ્રી જૈન સtઝાયસંગ્રહ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા શ્રી જિનદર્શન ચાવીશી . જેનું ચિત્રકલતા 2-0-9 2-80 8-0-0 0-40 8-0-0 6 -0-0 તૈયાર થતા ગ્રંથા ચિત્રકલ્પસૂત્ર (બારસા સૂત્ર) દરેક પાને પાને રંગીન ડીઝાઈના ભારતનાં જૈન તીર્થો અને તેમનું શિલ્પસ્થાપત્ય ભાગ-૧ શ્રી કાલભાચાર્ય (નવલકથા) / મહષિ મેતારજ( 5 ) . અસણુ ભગવાન મહાવીર (ઐતિહાસિક દૃષ્ટિએ) ૧પ-9- 2-8 છે Serving Jinshasan 122018 gyanmandingkobatirth.org સારાભાઈ મણિલાલ નવાબ : નાગજીભૂદરની પાળ - અમદાવાદ