SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ જૈન ચિત્ર-ક૯૫લતા પુષિામાંથી હાલમાં નાબૂદ થઈ ગએલે છે. ચિત્ર ૨૯ તથા ૨૪માં હીરાદેવી પ્રમુખ શ્રાવિકાએ માથે સાડી ઓઢેલી નથી અને કાનમાં મોટી વાળાઓ તથા કણ લ ઘાલેલાં છે. ચિત્ર ૨૪મી ને સાધ્વીઓનાં માથાં પણ ખુલ્લાં છે. જે તે સમયના પહેરવેશનું દિગ્દર્શન કરાવનારા નમૂન છે. પ્રાચીન ચિમાં સ્ત્રીઓની આકૃતિ કંચુકી તથા સ્તનની રજુઆતથી પુરપની આકૃતિને મુકાબલે તરત જ જુદી તરી આવે છે. પ્રત લખાવનાર સંબંધી માહિતી કર્મ નામે અમદાવાદના એક સુલતાનના મંત્રી પંદરમા સૈકામાં થએલો છે, જેણે અમદાવાદમાં આચાર્યશ્રી સમયસૂરિના શિષ્ય મહીસમુદ્રને વાયકપદ અપાયું હતું.૧૩ પરંતુ બીજાં નામ સાથે સરખાવતાં તથા પ્રતની લિપિ જોતાં આ પ્રત તેરમા અગર ગૌદમા સૈકામાં લખાયેલી હોય એવી લાગે છે તેથી આ પ્રત લખાવનાર ઉપર્યુક્ત કર્મણ હોવાની સંભાવના બહુ જ ઓછી છે. આ પ્રત ચૌદમા સેકા દરમ્યાન લખાએલી હોય એમ લાગે છે. પ્રતનાં ચિત્રોમાં સમકાલીન સૃષ્ટિની છાપ ઊતરી છે. જૂનાં ખોખાં પ્રમાણે ચિત્રો દોરવા છતાં પાત્રો, પ્રાણીઓ વગેરેનાં રૂપરંગ તાદશ બન્યાં છે. ચિત્ર ૨૫ તથા ચિત્ર ૨૬ જુઓ અનુક્રમે ચિત્ર ૨૨ તથા ચિત્ર ૨૧નું વર્ણન. ચિત્ર ર૭ શ્રી પાર્શ્વનાથનું વન-ઈડરની પ્રતના પાના પ૭ ઉપરથી. ચિત્રને મૂળ કદ 3x3 Vચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કરવામાં આવ્યું છે. ‘પુરષપ્રધાન અર્ધન શ્રી પાર્શ્વનાથ શ્રીમકાળના પહેલા માસમાં, પહેલા પખવાડિયામાં, ચૈત્ર માસક પક્ષમાં ગુજરાતી કાગણ માસમાં) ચોથની રાત્રિ વિજે, વીસ સાગરોપમની સ્થિતિવાળા પ્રાગત નામના દશમા દેવલોકથી યુવાને વારાણસી નગરીના અશ્વસેન નામે રાજન વામાદેવી પટરાણીની કુક્ષિને વિષે મધ્યરાત્રિએ વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને પણ પ્રાપ્ત થતાં દેવ સંબંધી, આહાર, ભવ અને શરીરનો ત્યાગ કરી ગર્ભપણે ઉત્પન્ન થયા.' પાર્શ્વનાથ ભગવાનની નીલ વર્ણની પદ્માસનસ્થ મુર્તિ ચ્યવન કલ્યાણક દશાવવા અને રજુ કરી છે. મસ્તક ઉપર કાળા રંગની ધરણે કળી સાત કણ છે. મૂર્તિ આપણાથી શણગારેલી છે. પગાસન વગેરેનું વર્ણન અગાઉ ચિત્ર ૯માં આપણે જોઈ ગયા છીએ. ચિત્ર ૨૮ શ્રી પાર્શ્વનાથનો પંચમુષ્ટિ લાગ–ઈડરની પ્રતિમા પાસે ૬ ૮ ઉપરથી. મૂળ ચિત્રનું કદ ૨૪ ઇંચ ઉપરથી મોટું કરીને અત્રે રજૂ કર્યું છે. | ‘શ્રીપાર્શ્વનાથ પ્રભુએ શ્રમણપણું અંગીકાર કર્યું ત્યારે હેમંતઋતુનું ત્રીજું પખવાડિયુંમાસનો પક્ષ વર્તતો હતો. તે પખવાડવાની અગિયારશના દિવસે ગુજરાતી માગશર વદ અગિયારશ), પહેલા પ્રહર વિષે, વિશાલા નામની પાલખીમાં બેસીને આશ્રમપદ ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમ વૃક્ષની પાસે આવી, પાલખીમાંથી નીચે ઉતરી, પિતાની મેળે જ પાનાનાં આભૂષણ વગેરે ઉતાર્યા અને પોતાની મેળે જ પંચમુછ લોચ કી.' આખી યે ચિત્રમાલામાં આ ચિત્ર બહુ જ બા બચ તેવી રીતે ચિત્રકારે તાદશ ચીતર્યું છે. આજુબાજુના ઝાડી ગીવ બહુ જ સુંદર પ્રકારની છે આખું યે મૂળ ચિત્ર સોનાની શાહીથી ચીતરેલું છે. ૧૩ જુઓ વીતીર્થયાત્રા દgnયાના બી.iss દર મહીપત્રnt | महीसमुद्रभिधपण्डितप्रभोः पादाय पाथ्याय पदं विवेकिना ।। ३७ ।। –ગુદારનાવ.રજાવ્ય સ , gg ?૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005188
Book TitleJain Chitra Kalplata
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy