Book Title: Buddhiprabha 1912 12 SrNo 09
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522045/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. ( The Light of Reason ) ब्रह्मानन्दविधानफे पटुनरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જે સૂર્યનમrશા “ગુદ્ધિમાપણaણ 1 વર્ષ ૪ થું. તા. ૧૫ મી ડીસેંબર સન ૧૯૧૨ અંક ૯ મે, ऐऐऐऐऐं नमः સત્તર દિનો માહા. મંદાક્રાન્તા જાયું જોયું અનુભવ કર્યો બાહ્યમાં દુઃખડાં છે, શોધી અન્તર અનુભવ કર્યો વાસના દુઃખ હેતુ ઈચ્છાઓની પ્રબળ નદીએ મૂઢ તણાતા, અજ્ઞાને એ સકળ ઘટના કર્મને ખેલ એ છે. ટાળી ટાળી પુનરપિ થતી મેહની વાસનાઓ, તેની સાથે બહુ બહુ લડે શાન્ત થતી જણાતી; પામી હેતુ ઉદય ઘટના જીવને તે હરાવે, જ્ઞાને ધ્યાને પુનરપિ વડે શિઘ તે ક્ષીણ થા. રાગદ્વેષે ભ્રમણ ભવનું તે ટળે દુઃખ નાસે, એવા ભાવો હૃદય પ્રગટે સર્વ સિદ્ધાંત કુંચી; શુદ્ધ પ્રેમે પ્રથમ કરવી સશુરૂ સેવનાને, શ્રદ્ધા ભક્તિ પ્રતિદિન ભજી સાધવી સાધનાઓ. ટાળી આધિ સકળ સહવી વ્યાધિઓને ઉપાધિ, પ્રારબ્ધની સકળ ઘટના જોઈ લેવી વિરાગે; જે જે થાતું થયું વળી થશે સર્વ પ્રારબ્ધ ખેલે, Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ બુદ્ધિપ્રભા. લેવા શક્તિ હૃદય થકી તું એલજે ખેલ ન્યારા. હા હારૂં સકળ ભ્રમણા, મેહના ખેલ ખેટા; ચેત ચિત્તે અનુભવ બળે, કર્મને દૂર કાઢે. પાયે વેળા હઠ નહી હવે શક્તિ તેં પુરાવી; બુદ્ધ બ્ધિ તું વિચર પથમાં શુદ્ધ સિદ્ધાન્ત યોગે. સં. ૧૯૬૮ પાદરા. ફાગણ વદી ૯. प्रबोधन. શિખરિણી છંદ, અમારા વ્હાલા તું નિશ દિન રહે જ્ઞાન પથમાં, ટો ગે સર્વે અનુભવ મળો આત્મઘરને; સદા ચેતી રહેજે અરિજન થકી જેઈ સઘળું, તછ આસક્તિને સુપથ વહજે પ્રેમ ધરીને. ફસાતે ના કેથી વિષય રસના વેગ વસમા, પડે માથે જે જે વહન કરજે સામ્ય ધરીને; સદા આનન્દી જૈ શુભ મતિથકી કાર્ય કરવાં, બની સાક્ષી સિને નિજ ઘર રહી સત્ય ધરીને. ફાગણ વદી - પાદરા. સં. ૧૯૬૯ “ અધ્યાત્મજ્ઞાનની શાવરથરતા.” આખી દુનિયામાં અધ્યાત્મજ્ઞાનવડે સમાન ભાવ ફેલાવી શકાય છે. દરેક ધર્મવાળાઓ ભાતૃભાવ-મૈત્રી–સલાહ-સંપ એમનાં ભાષણોદ્વારા બણગાં ફુકે છે, પણ અધ્યાત્મજ્ઞાનના ઉંડાણ પ્રદેશમાં પ્રવેશ્યા વિના સમાન ભાવની દષ્ટિથી જગતને દેખી શકાય નહિ અને તેમજ તે પ્રમાણે જગતમાં વી શકાય નહિ. અધ્યાત્મજ્ઞાનમાં ઉંડા ઉતરવાથી સમાન ભાવમાં આભા પ્રકાશે છે અને તે સ્વાર્થ માટે કાઈ પણ દુનિયાના જીવને ઉગ પમાડતો નથી. આ ધ્યાત્મજ્ઞાન કહે છે કે સમાન ભાવ માટે પ્રથમ મને આવકાર આપો. હું તમને સમભાવની સપાટી પર લઈ જઈશ અને ત્યાં તમને સર્વ દુનિયા સમાન લાગશે. જે અધાત્મજ્ઞાનવડે કમાનભાવ ખીલે છે, એ સમાનભાવની દિશામાં ગમન કરીને તતસબંધી વિચાર કરીએ. Page #3 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. ૨૫૯ સમાનભાવ એ જીવનનું મોટું રહસ્ય છે. તે દુઃખને દૂર કરે છે અને સુખને દઢ કરે છે. તે વિરોધને ટાળે છે અને વિરૂદ્ધતાને ખાળે છે-કઠીનમાં કઠીન હદયને પિગાળે છે અને ધર્મના સુંદર અંશને પિવે છે. આ જૈનધર્મના મોટા સિદ્ધાન્તોનું મૂળ સમાનભાવે છે. એક બીજાને સમાન ગણે. તમારા આત્મા ગમે તે આત્માના સરખો છે એવો ભાવ રાખીને દુનિયામાં પ્રવર્તી પશ્ચાત તમારું જીવન ખરેખર વિદ્યતની પેઠે ઉન્નત થશે. આપણું તીર્થક રોએ, મહાત્માઓએ સમાનભાવ તરફ ઉન્નતિનો નિશ્ચય દર્શાવ્યો છે. એક વિદ્વાને કઈ મહતમાને પુછ્યું કે આપણે ઉદય ચામાં છે? પેલા મહાત્માએ કહ્યું કે સમાનભાવમાં સમાનભાવથી આખી દુનિયામાં મનુષ્ય દરેકના હૃદય ઉપર જબરી મહા ચલાવી શકે છે. સર્વ પ્રકારની વાસનાના સંકુચિત પ્રદેશમાંથી છૂટવું હોય તે સમાન ભાવથી હ્રદય ભરી દે. જે તમારે ભેદ ભાવનાના શુદ્ર વિચારોને પ્લેગ શમાવવો હોય તે સમાનભાવની ઉપાસના કરો. શુદ્ધ પ્રેમ સિવાય સમાન ભાવ આવી શકે નહિ. કનન કૅરર કહે છે કે આપણે ઘણીવાર ઉદ્યોગ કરતાં સમાનભાવથી વધારે હિત કરીએ છીએ. માણસ, પદવી, અધિકાર દ્રવ્ય, અને શરીરસુખ ખુએ પણ સંતોષથી સુખમાં જીવ્યા કરે પણ એક વસ્તુ એવી છે કે તે વિના જીંદગી ભારરૂપ થઈ પડે, તે સમાનભાવે છે. સમાનભાવ અન્ય હૃદયમાં પ્રીતિ અને આશાધીનતા પ્રેરે છે. સમાનભાવ વધારે મનુષ્ય પર દર્શાવી તેના વિષયને વધારે વિસ્તાર પામવા દઈએ છીએ ત્યારે તે સાર્વજનિક દયાભાવ એવું મોટું રૂપ ધારણ કરે છે. સમાનભાવ દર્શાવવામાં બહુ દ્રવ્ય અદકે બહુ બુદ્ધિબળની કંઇ જરૂર નથી. નોકસ નામનો એક યુરોપીયન વિદ્વાન કળે છે કે સમાનભાવથી એક બીજાના ભલા માટે વધારે લાગણી પ્રેરાશે. એક હૃદયની અન્ય હદય પર અસર થયા વિના રહે નહિ. સમાનભાવથી સમસ્ત દુનિયા બાંધવ થાય છે જ્યારે મનુષ્ય અન્યના જીવનને પિતાનું જીવન સમજે છે. ત્યારે દેવી અસર ઉત્પન્ન કરે છે અને સર્વને પિતાની પ્રતિ આકર્ષે છે. ઉત્તમ અને ઉદાર પ્રકૃતિના પુરૂષામાં સર્વથી વધારે સમાન ભાવ હોય છે. વિબર્ફોર્સ સમાનભાવના બળ માટે વધારે પ્રસિદ્ધ હતું. સંદેટીસે કહ્યું છે કે જેમ મનુષ્યની અપેક્ષા સ્વાર્થ માટે ઓછી થતી જાય છે તેમ તે પરમાત્મા પાસે જ જાય છે. સમાનભાવ એ પરમાત્માની પાસે જવાને માટે સર્ટીફીકેટ છે. ઘણી વખત એવું બને છે કે વાચકોને સમાનભાવ પુસ્તક વાંચતાં લાગે છે પણ તેના આચરણમાં દેખાવ દેતા નથી. દુનિયામાં છે ગચ્છમાં ભેદ–એક બીજા વચ્ચે ભેદ, શેઠ નોકરને હલકો ગણે, રાજા પોતાની પ્રજાને હલકી ગણે. અધિકારી પોતાના નોકરને હલકે ગણે અને પ્રભુની પાર્થના કરીને પ્રભુની કૃપા ચાહવામાં આવે આ કેટલે બધે અજ્ઞાનભાવ! નાના મોટાની કલ્પનાથી મનુષ્ય પોતાની અંદર રહેલા આત્માને ઓળખી શકતું નથી. જે મનુષ્યોમાં આત્માઓ રૂપી પરમાત્માઓ વિરાછ રહ્યા છે તે મનુષ્યો તરફ ઠેષ છષ્યની લાગણીથી જેનાર મનુષ્યને આમા ખરેખર મહરૂપ શેતાનની દષ્ટિથી દેખનાર છે. આચારોમાં સમાનભાવ જેણે ધાર્યો છે એવા સમાનભાવીની જીદગી અનેક મનુષ્યના ક૯યાણાથે થાય છે. આ આર્યાવર્ત માં હાલ કેળવણી વધવા લાગી છે. વ્યાપાર વધવા લાગ્યા છે. ધર્મના પન્થ પણ અલસીયની માફક ઉભરાવા લાગ્યા છે. પણ સમાનભાવતે અદ્રશ્ય થતું જાય છે. કેળવણી પામેલા મનુષ્ય તીડની પેઠે ઉભરાવવા લાગ્યા છે પણ સર્વ જીવોને સમાન ગણીને તેઓના પ્રતિ Page #4 -------------------------------------------------------------------------- ________________ }. બુદ્ધિપ્રા. સેવાધર્મ બજાવનારા વિરલ પુત્રે દેખામાં આવે છે. ભાષણની ભાઋએમાં તાળી ના ધડધડાટા વધવા લાગ્યા છે. કિન્તુ સમાન ભાવથી પોતાના મનુષ્ય બધુએ પ્રતિ વનારાં અલ્પ પુો માલુમ પડે છે. મનુષ્યે પરમાત્માની સમાત થ૧ ઈચ્છા કરે છે. પણ પરમાત્માની પેઠે સમાનભાવ ધાર્યો વિના પરમાત્માએની ટ્રેમાં પ્રવેશ કરી શકે ન{. આઘસત્તા લક્ષ્મી અને શરીર-જાત ભેદથા દુઃકના આત્માએને વિષમભાવે દેખનારા શરીરમાં રહે. લા આત્માની ઉત્તમતા સમજી શકતા નથી. સમાનભાવ એ સર્વ પ્રકારની ઉચ્ચતાની નિસર્• ણિ છે. સમાનભાવવી ઇર્ષ્યા વગેરે દોષો તુ નાશ થાય છે. શ્રીમદ્ કલિકાલ સર્વજ્ઞ હેમદ્રાચાય માં જૈનધર્મના પડેલા ગચ્છેના ભેદ પ્રતિસમાનમાવતે તેથી તેઓએ ગુચ્છ ભેદન: કલેશમાં પેતાની લેખોની ઉપયોગ કર્યાં નથી. ત્રોડીવિજયસૂરિમાં પણ સર્વ ગીય સાધુએ પ્રતિ સમાનભાવ વધરા જતા હતા તેથી તેએ અન્ય ગચ્છીયા સાથે ચર્ચા કરી લેશતી ઉદીરણા કરવી નહિ અને ઠરાવ કરવા સમર્થ થાય હતા. અકબર બાદશાહ અલ્પ એવા સમતભાવથી હિન્દુ અને મુખ઼લમાનોને! પ્રેમજીના સમય થયે અને પ્રતિદ્રાસનાપાને તેનું નામ કતમય થઈ ગયુ. ગમે તે સ્થિતિમાં મનુષ્ય સમાન ભાવધી ભિકસુખ પ્રાપ્ત કરે છે. સમાનભાવના માર્ગે જતાં આત્મસુખને! પ્રકાશ થાય છે. સમા નભાવના મૂળમાં આખો દુનિયાના સયંત્રમા પ્રકાશ રહ્યા છે. જે મનુષ્ય સમાનભાવને વર્તનમાં મૂકી જણાવે છે, તે મહાત્મા થાય છે. સમાનભાવના લેખે ધણા લેવામાં આવે છે પણું તેને ધારણુ કરનારા જીવતા મનુષ્યા અલ્પ જોવામાં આવે છે. પેાતાનુ માન []• વવામાં જ્યાં મહેચ્છા હાય અને અન્ય મનુષ્ય જયાં હલકા જણાતા હેય ત્યાં સમાનભાવના તિરસ્કાર છે, એ વિકારો દ્વેષ આખી દુનિયાને ખરાબ અસર કરે છે. J સમાનભાવથી દશુપ્રેમ વગેરે ગુણે ઉચ્ચ ભાવમાં ખીલતા નય છે અને તેથી ક્ષુદ્ર જંતુએ પણ્ આપણી સાથે દુળીમળીને ગેલ કરે છે. સમાનભાવથી પશુ અને પંખી પ્રતિ શુદ્ધ પ્રેમભાવન ખાલી છે. તે સંબંધી નીચેનું દૃષ્ટાંત મનન કરવા યેગ્ય છે. જેવે મસ્કા યુમેટમાં કાકાડને થારા પ્રાણીએ પ્રતિ સમાનભાવ રાખીને તેમની સાથે પ્રતિ રાખવામાં પ્રાચીન સાધુએ હું ઇ. સ. ૧૯૪૧ માં ધંન સરેાવર આ ગળતે જંગલમાં ગયે! તેણે જંગલમાં એક ઘર બાંધવા માંડયુ તેથી કૃત અને ખીસકાલીને આશ્રય લાગ્યું. પણ પ્રાણીએ.ને તરતજ માલુમ પડયું તેના ઈરાદે તેમને કશી ઇજા કરવાને નથી. તે પડી ગયલાં ઝાડપર કે ખડકની કારપર ને અને બિફૂત્ર હાલ્યાચાલ્યા વિના સ્થિર રહે! ખી કાલી વૂડરયકએની પાસે વધારે વધારે નજીક આવતાં અને એને અડકતાં પણ્ ખરાં. જંગલમાં એવી ખબર ફેલાઇ કે આપણામાં એક મનુષ્ય અાવ્યા છે તે આપણને મારનાર નથી, તે માસથી જનાવર અને પક્ષીઆ વચ્ચે એક સુંદર સમાનભાવ ઉત્પન્ન થયે. તે તેમને એલાવને! ત્યારે તે તેની પાસે આવતાં સ પણ તેના પગની કપાસ વિંટળાતાં ઝાડપરથી તે ખીસકેલી લે એટલે તે નાનુ પ્રાણી તેને છેડવાની નાખુશી ખતાવે અને થેરેના ખદનમાં સંતાઇ નય. નદીમાંનાં માછતાં પણ તેને ઓળખતા. આપણને એ કામ પણ ઇજા કરનાર નથી એવા સંપૂર્ણ વિશ્વાસથી તે ઉત્તર અમેરિકન માંસાહારી પ્રાણી 1ર એક જાતન ભડ જેવુ જાનવર. Page #5 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા. - ww- તેમને પાણીમાંથી ઉચકવા દેતાં. તેણે પિતાનું ઘર એક જંગલી ઉંદરના માળા પર બાંધ્યું હતું. આખરે તે ઉંદર પ્રથમ બોતે હતા તે આવતા અને તેના પગ આગળથી રોટલી કકડા ઉપાડી લે, પછી તે તેનાં પગરખાં અને તેનાં લુગડાં પર દેતો, અને તે ઉંદર એટલો બધો હળી ગયો કે તે પાટલી પર બેસો ત્યારે તે તેનાં લુગડાં પર તેની બાંહેમાં અને જે કાગળમાં તેનું ભોજન પીરસ્યું હોય તે કાગળની આસપાસ ફુદતે; તે પનીરનો કકડે લેતા ત્યારે તે ઉંદર આવો અને તેના હાથમાં તે કરડને અને ખાઈ રહે ત્યારે માખી પેઠે પોતાનું મોં અને પંજા સાફ કરતે અને ચાલ્યો જતો (કર્તવ્ય પુસ્તક ) સ્વામી રામતીર્થ હિમાલય પર્વતની ગુફાઓમાં રહેતા હતા. વાઘ સિંહ વગેરે હિંસક પ્રાણુઓ પણ તેને ઈજા કરતાં નહોતાં ( રામતીર્થ ચરિત્ર ) પશુઓ અને પંખીઓ ઉપર સમાનભાવની અસર થાય છે તે મનુષ્ય પર સમાન ભાવની ઘણી અસર થાય તેમાં શું આશ્ચર્ય ? પરસ્પર ઉંચ નીચ નો ભેદ કલ્પીને મનુષ્ય બ્રહ્મભાવની દશાને પ્રાપ્ત કરી શકતાં નથી. સમાનભાવથી આખી દુનિયાના મનુષ્યો પ્રતિ એકસરખી આમભાવના જાગ્રત થાય છે અને તેથી આ ભા, સ્થૂલ ભૂમિકામાં પણ આખી દુનિયાનો સ્વામી બનવાને અધિકાર પ્રાપ્ત કરી શકે છે. આપણું અધ્યાત્મ વિદ્યાદેવીને સાકાર કરીને મન મંદિરમાં તેને પધરાવો અને તેની આજ્ઞા પ્રમાણે આખી દુનિયામાં સમાનભાવ રાખે, પશ્ચાત્ જુઓ કે પૂર્વની તમારી જીંદગી કરતાં હાલની અંદગી કેટલી બધી ઉત્તમ બની છે. એટલું તો કહ્યાવિના ચાલતું નથી કે આર્યોની અને આર્યાવર્તની ઉન્નતિ અર્થે વામજ્ઞાનની ઘણી જરૂર છે. અધ્યાત્મજ્ઞાન વિના સમાનભાવની ભૂમિકા દઢ થતી નથી. અધ્યાત્મજ્ઞાનથી ઘણું કૃત્રિમ ભેદના કદાચ શમી જાય છે અને પોતાની જીંદગી અમૃત સમાન લાગે છે. અનેક ભવના સંસ્કારથી અયામણાનપ્રતિ વૃત્તિની રૂચિ થાય છે અને તેની પ્રાપ્તિ થાય છે. એક વાર તમારા હૃદયમાં અધ્યાત્મજ્ઞાનનું તેજ પાડી, પશ્ચાત તમારા હૃદય સામું જુઓ-એ પહેલાં કરતાં ઉત્તમ બનેલું તમને જણાશે. દુનિયાના મનુષ્યો જે પોતાના આત્માને ઓળખે તે પાપ પ્રવૃત્તિના ચક્રમાં ચડાવેલા પિતાના આત્માને શાંતિ આપવા સંતોષનું આવાહન કરી શકે. મનુષ્ય પોતાની જીંદગી પર ધારે તે પ્રકાશ પાડી શકે અને પ્રમાદથી પ્રયત્ન ના કરે તે પિતાને અંધકારમાં રાખી શકે. દુનિયા પ્રભુને પૂજવા પ્રયત્ન કરે છે પણ હદયનાં બારણાં ઉઘડયા વિના પ્રભુનાં દર્શન કરવા પણ સમર્થ થતી નથી તે પૂજાની શી વાત કરવી. સમજયા વિના મનુષ્યો લવલવ અને લપલપમાં પિતાની જીંદગીને ઘણે ભાગ થર્થ ગાળે છે. જેણે પોતાની જીંદગી માટે એકાન્ત પથારીમાં બે અણુ ટાળ્યાં નથી અને જેણે પિતાના આત્માને ઓળખવા માટે અત્તરમાં કાંઈપણ વિચાર કર્યો નથી તેવા મનુષ્યો કિરાત કન્યાની પેઠે ચણોઠીના હાર સમાન બાહ્ય સુવણદિ ભૂઘણોથી પોતાને ઉતમ કલ્પી લે છે અને પશ્ચાત તેઓ ઉત્તમ જિંદગીને હારી ચાલ્યા જાય છે. દયાભાવને દર્શાવવામાં અને કૃત્યો કરવામાં મનુષ્યો પાછળ પડે છે તેનું કારણ એ છે કે તેઓ અધાભજ્ઞાનના પ્રકાશથી દયાની વેલડી ી દ્ધિ કરવામાં લક્ષ આપતા નથી. મનુષ્યના દો કાઢવા મનુષ્ય રાત્રીદિવસ જીભને હલાવ્યા કરે છે પણ તેઓને આત્મજ્ઞાનને બેધ દેવા વા લેવા તે જડ જેવા બનીને કોઈપણ સત્ય પ્રયન કરી શકતા નથી. દુનિયાના મનુષ્યોને ઉત્તમ બના Page #6 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. વવા હોય તે અધ્યાત્મવિદ્યાની કેળવણી આપવાની જરૂ છે. ઉપદેશકોને ઉત્તમોત્તમ બનાવવા હોય તે અધ્યાત્મજ્ઞાનનો ફેલાવો કરવાની જરૂર છે. અધ્યાત્મજ્ઞાન એ હૃદયને શીતળ કરવા દિવ્ય શીતળ હવા છે. તેને સ્પર્શ જેને થયો નથી તે ભલે તેનાથી દૂર રહે જેને તેનો શીતળ રપ થયો હોય છે તે દેહ છતાં ખરું સુખ ભોગવવા ભાગ્યશાળી બને છે. અધ્યાત્મજ્ઞાન એ શ્રીવીરપ્રભુએ આપેલી સુખ પ્રસાદી છે. દુનિયાના મનુષ્ય જરા આ દિવ્ય લહાણું તરફ દૃષ્ટિ કરીને તેનું આસ્વાદન કરે પશ્ચાત તેના ગુણ સંબંધી તમારું હૃદય તમને સત્ય કહેશે. - અનાની ઇન્દ્રિો અને શરીરના ધર્મોમાં ભેગા મળીને રહે છે તેથી શરીરની ચંચળતાથી પિતાની ચંચળતા કરે છે. જ્ઞાનીને આત્મા સુકેલા નાળીયેર જેવો છે તેથી શરીરના ધર્મમાં પોતે મમતા આસક્તિ અને વાસના એથી પરિણામ પામતો નથી. જ્ઞાનીને આત્મા પોતાના ધર્મમાં મન વચન અને કાયાનું વિર્ય પરિમાવે છે અને શરીરના ધર્મોમાં નિર્લેપ રહી અન્તરથી નિશ્ચલ રહે છે. મરેલા મનુષ્યના મડદાને કાઈ હાર પહેરાવે વા કઈ પૂજે વા કેઈ લાત મારે વા કોઈ અગ્નિ દેતો તેને જેમ કંઈ નથી તેમ જ્ઞાની મનવાણી અને કાવાને પિતાથી ભિન્ન માનીને તેઓના ધર્મમાં સમભાવે રહે છે અને શરીરના ધમમાં હર્ષ શેક ધારણ કરતા નથી. જ્ઞાની આવી ઉત્તમદશાને અનુભવ કરીને મન-વાણું કાયાની ચંચળતાના સૈભને પિતાનામાં માનતે નથી, પરિણુમાવતા નથી તેથી તે પિતાને નિશ્ચલતાના શિખરે લાવી મૂકે છે. આત્મા અને શરીરના ધર્મો જુદા હોવાથી કદી ગમે તેવી સ્થિરતાથી બન્નેનું એકય થતું નથી. જ્ઞાનીએ પિતાના આત્માને ધ્યાનના તાપવડે સુકા નાળીયેરની પેઠે બનાવવા પ્રયત્ન કરે છે જેથી મન-વાણી અને કાયાના ધર્મોની અસર પોતાના પર થાય નહિ અને અધ્યાત્મવડે આગળ માર્ગ પ્રકાશિત થાય-શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય અધ્યાત્મજ્ઞાનીઓને લય સમાધિને ઉત્તમ માર્ગ બતાવે છે. यावत् प्रयत्न लेशो यावत् संकल्प कल्पनाकापि तावन्न लयस्य प्राप्ति स्तत्वस्त्र कातु कथा । જ્યાં સુધી પ્રયત્નને લેશ છે અને જ્યાં સુધી સંકલ્પની કોઈપણ કપના છે ત્યાં સુધી લયની પ્રાપ્તિ નથી તે તત્વની શી વાત કરવી. એક જ વસ્તુ પરચિત્તને ચટાડતાં ચિત્તને લય થાય છે. આમાના ગુણમાં રમણતા કરવાથી અને આત્માના શુધ્ધ પગે સ્થિર થઈ જવાથી લયની પ્રાપ્તિ થાય છે. આમાને આત્મારૂપે જોઈ રહો અને કોઈપણ સંકલ્પ મનમાં ન આવવા દે. આવી રીતે એક કલાકપર્યન્ત રહેતાં લય સમાધિની દિશાનું આપોઆપ ભાન પ્રગટશે, અને અતિમ સંતવાની અનુભવ ઝાંખી આપોઆપ જણાશે. મનના સંક૯૫ વિકલ્પને લય થઈ જાય એવી ઉપરની કુંચી છે. શરીર, મન, વાણું અને આ સઘળું જગત તે સર્વમાંથી ચિત્ત ઉડી જાય અને એક આત્મામાં સ્થિરતા થાય તો લય સમાધિના પ્રદેશમાં પ્રવેશ થશે. ચિત્તલયના સ્કૂલ અને સૂકમ અનેક ઉપાશે છે તેનું કથન કરતાં એક મોટે કન્ય થઈ જાય તેથી વિશેષ જિજ્ઞાસુઓ ગુરૂની પાસે જ્ઞાન મેળવીને ચિત્તલયના કિપાયામાં પ્રવૃત થવું. મનમાંથી આખું જગત એક સરખું વસ્તુ સ્વભાવે ભાસે છે ત્યારે Page #7 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્માજ્ઞાનની આવશ્યકતા. દારી વૃત્તિ પ્રાપ્ત થઈ ગણાય છે. લયની પ્રાપ્તિ થતાં આદાસી દશામાં પ્રવેશ થાય છે. દીલગીર થવું વા વિષયરૂપ દેષ ધારણ કરવો એ ઉદાસીભાવ પ્રહણ કરવાનો નથી અત્ર તે હશિક ભય-લાભ-આદિ મહત્તિ વિના વરતુતે વસ્તુગતે જોઈને આત્મભાવે રહેવાની સમવૃત્તિને દાસીન્ય વૃત્તિ તરીકે અવધવી. દાસીજ્ય વૃત્તિમાં આત્મત્વને પ્રકાશ થાય છે, એમ શ્રીમહેમચંદ્ર પ્રભુ જણાવે છે. यदिदं तदिति न वक्तं साक्षाद गुरुणाऽपि हंत शक्येत । औदासीन्य परस्य प्रकाशते तत् स्वयंतत्वम् ॥ જે પરમતત્વ છે તે આ છે વા એ છે વા આવું છે વા તેવું છે વા એવું છે એમ ખેદની વાત છે કે સાક્ષાત ગુરૂથી પણ કહી શકતું નથી. દાસીન્યભાવમાં તત્પર રહેલા યોગીને એ પરમતત્વના આપોઆપ પ્રકાશ થાય છે. જે વાણીથી અગોચર છે તેને ગુરૂ આમ છે અને આ આવું છે એમ શબ્દોથી શી રીતે કહી બતાવે અને તેને શી રીતે હૃદયમાં નિશ્ચય થાય. ઘા વાગેલા હોય તે જાણે બીજા તેનું દુઃખ શી રીતે જાણી શકે. - દાસીન્યભાવ અને અનુભવ એ બે ઠેઠ પાસે રહે છે. પોતાના આત્મામાં દાસીન્યભાવ પ્રકટવાથી પિતાને આમતત્વનો અનુભવ પ્રકાશ થાય છે. અનુભવને વાણીથી કહેતાં કહેવાતે નથી. કહ્યું છે કે. वीररसनो तो अनुभव जाणे मर्दजनोकी छाती. पतिव्रता पति मनकुं जाणे कुलटा लातो खाती। भया अनुभव रंगम ठारे उसकी बात न बचने याती ॥ गर्भ माहिती बोलताने-बहिर जनम तब मूंगे. मूंगे खाया गोळ उसकी, वात कबुन करुंगे-भया-॥ अनुभव एवो अटपटो ते, वचने नहि कहेवातो. वाग्यो भाळडीयां ते जाणे-अनुभव ज्ञानी पातो-(स्वगत) આમતવપ્રકાશને મેળવવાના ઉપાય ઉપર પ્રમાણે જણાવી ને શ્રીમદ્દહેમચંદ્ર પ્રભુ ઉન્મનીભાવ વડે આત્મતત્વને પ્રકાશ દર્શાવે છે. एकान्तेऽति पवित्र रम्येदेशे सदा सुखासीनः ગાજળારિવારિથિમૂતારવા માં ૨૨ रूपं कान्तं पश्यत्रापि शृण्वन्नपि गिरं कल मनोज्ञा जिघनपिच सुगंधी न्यपि मुञ्जानो रसास्वादं ॥ २३ ॥ भावान् स्पृश्यन्नपि मृदुन्न वारयन्नपि च चेतसो वृत्तिम् परिकलितोदासीन्यः प्रणष्टविषयमनमो नित्यं ॥ २४ ॥ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ બુદ્ધિપ્રભા. चहिरन्तश्च समन्तात्-चिन्ताचेष्टा परिच्युतो योगी तन्मयमा प्राप्तः कलयति भृशमुन्मनीभावं ॥ २५ ॥ (વર્ષઃ ) એકાત પવિત્ર રમ્ય પ્રદેશમાં સુખાસને બેસી પગના અંગુઠાથી મસ્તકના અગ્રભાગ પર્યત સમગ્ર અવયવોને શિથિલ કરી કાતરૂપને જોઈ મનોહર વાણુને સાંભળતી સુગંધીએને સુંઘતી રસાસ્વાદ ચાખતી મૃદુભાવોને સ્પર્શતી એવી મનની વૃત્તિને નહિ વારત છતાં ઓદાસીન્ય ભાવમાં ઉપયુક્ત અને નિત્ય વિષયાસક્તિ વિનાનો અને બાહ્ય અને અન્તર ચેષ્ટા ચિન્તાથી રહિત થએલો યોગી પોતાના શુદ્ધ સ્વરૂપના તપભાવને પ્રાપ્ત થઈ અત્યંત ઉન્મનીભાવને ધારણ કરે છે. અધ્યાત્મજ્ઞાન વિનાનું સર્વ જ્ઞાન ખરેખર વર વિનાની જાન જેવું છે. पढना गुणना सबहि जूठा जवनहि आतम पिच्छाना. बरविना क्याजान तमासा-लुण घिण भोजनकुं खाना. अलख देशमें बास हमारा. स्वगत. આમજ્ઞાન વિનાનું ભણવું ગણવું આદિ સર્વે સંસાર હેતુભૂત છે. વર વિનાને જાનને તમારે જેમ શોભાલાયક થતો નથી તેમ આત્મજ્ઞાન વિનાનાં સર્વ જ્ઞાનને આડબર પિતાના આત્માની શોભા માટે થતો નથી. લુણવિનાનું ભજન જેમ લખું લાગે છે તેવી રીતે અધ્યાત્મજ્ઞાન વિનાનાં પુસ્તક પણ શાનિઓને નિરસ લાગે છે. સર્વરસનો રાજા શાંતરસ છે. અધ્યાત્મજ્ઞાન એ શાન્તરસને સાર છે. અધ્યાત્મજ્ઞાન વિના રસાધિરાજ શાંતરસને કેઈ પ્રાપ્ત કરી શકતું નથી. અધ્યાત્મજ્ઞાનવિના ખરે શાક્તરસ પારખી શકાતા નથી તેથી મુગ્ધ કૃત્રિમ શાક્તરસને ખરો શાન્તરસ માની લે છે માટે શાન્તરસનો મહિમા જણાવનાર એવા અન્ય ધ્યાત્મજ્ઞાનની ઉપાસના કરવી જોઇએ. અધ્યાત્મજ્ઞાનથી પોતાના આત્માને શરીરથી જુદા પાડી શકાય છે. ત્રિાટ સર્વર જૈનષatવજૂદ શ્રી માત્ર પોગશાસ્ત્રના બારમા પ્રકાશમાં છેવટે અપાતમજ્ઞાનપર પોતાની દષ્ટિ ફેરવે છે તેઓશ્રી અધ્યાત્મ સંબંધી નીચે પ્રમાણે લખે છે. છે ! पृथगात्मानं कायात पृथक्च विद्यात् सदात्मनः कायं उपयोर्भेद ज्ञाताऽत्मनिश्चये न स्खलेद् योगी-" આત્માને શરીરથી જુદે જાણવો અને શરીરને આમાથી ભિન્ન અધવું આ પ્રમાણે ઉભયને ભેદ જ્ઞાતા યોગી આત્માના નિશ્ચયમાં રખલાય માન થતું નથી. સારાંશ કે દેહથી પિતાના આત્માને ભિન્ન જાણીને ધ્યાન ધરનાર એગી આ માનો પ્રકાશ કરવામાં આગળ વધતું જાય છે તેને વિના નડે છે પણ તેની તે દરકાર કરતા નથી. દુનિયાના નામ અને રૂપના સબંધ યેગીને બંધન કર્તા થતા નથી. પોતાનો આત્મા આ ક્ષણિક શરીરથી ભિન્ન જણાતાં વાસનાઓનાં બંધને ટે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ એ કોણ હશે, ए कोण हशे? (લેખક. પિપા) મોરલી આ મીઠા ટહુકે શા ! કાયલડીનાં ગુંજન વહાલી ! વેલરીઓ તરૂવર વીટાણું ! ભ્રમર બહું ગુંજે ! મૃદુ પવનની વાગે છળે, દુધ ધ ધરણિ ખોળે; ચાંદલીઓ આકાશે ઝુકે, સરિતા અજવાળે ! નિશા તરૂણ દુધ પાળી, તારા દીપકી સાડી ચળી; મુકુટ હિરાના માથે મેલી, આ જાયે ચાલી ! રાંત નિશાના શબ્દ કશાન, આ સમયે આકાર મજાને; કક્ષ નીચે કે છે ઉભેલો, કેણ હશે કહે ને ?” વન વગડે કરતાં બે ભેળાં, ચાંદનીમાં કે રસમાં વહાલા; વ્યકતી નીરખી પડી રહેલી, પુછે પ્રીયા ઘેલી ! “ ના હાલે ના ચાલે બેલે!” ચંદ્ર કીરણ મુખડુ અજવાળે!” તપ તપતો કામને બાળે. ધન્ય સમાધિ એ!” “ કાણું હશે વહાલા મહારા એ?” " તરણ વયે શે ભેખ અરેરે !” હા દુઃખે વનવાસ ધરે છે ?” પ્રાણ કહે ને !” કહે પતિ છે “શીર ' છે ! સંચરતા એ સમગ્ર ભૂ છે!” “ દિક્ષા બાઈ ધરી ધ્યાન ખડા છે, ” નમન પ્રભુને !” Page #10 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. “ અરે દીવસ એવો કે હાશે ?” “લઈ સંજમને ફરશું હશે ?” તરણું તારીશું ભાવિ જનને ?” ધન્ય દિવસ એ?” साहित्य-सागरनी सफर. (લખનાર--મી. માવજી દામજી શાહ, ધર્મશિક્ષક. પી. પી. જૈન હાઇસ્કુલ. મુંબાઈ. ). સાહિત્ય ૫દ એ સૂચવે છે રસિક કાવ્યાનંદને, આનંદના ભરથી ભયા જે મધુર ગીતાનંદ એ; જે કશું સંપુટપર વહે મીઠાશ જેમાં ઉછળે, નહિ શકય ! સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કોઈ પણ કળે. ” સાહિત્ય સાગરની સફર અતિદીર્ધ પણ ભાર છે, સંપૂર્ણ શક્તિ વાપરે પતિ પણ દૂર છે, આનંદની લહરી અતિ ઉભરાય મનમાં પળપળે, નહિ શકય સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કોઈ કળે. સાગર તણી રચના અપૂર્વ મહા કવિયોએ કરી, સિદ્ધર્ષિ-હેમાચાર્ય-દિવા કર-મુનિસુંદર રિ; ભવભૂતિ-કાલીદાસ મલ્લિનાથ પ્રભુતિ એ બળે, નહિ શકય સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કોઈ પણ કળે. લકા શ્રી હર્ષ કવિકૃત નૈષધીય ચરિત્ર ! કાવ્ય રસાળ છે, કાર્નાિલિકા દ્વાશ્રય, વળી જિન સતક અર્થ વિશાળ છે; શિશુપાળ વધ-રધુવંશને, કિરાત પ્રભુતિ અતિ મળે, નહિ શકય સાહિત્યાબ્ધિમાં તરવું ખરે કઈ પણ કળે. ઇજા સંસ્કૃતમાં ગુંથેલ 2 પુષ્પમાળા મહમહે, સંસ્કૃતિનું સાહિત્ય ઔર મિઠાશ રૂપે અતિવહે; સંપૂર્ણ હાર્દિક વૃત્તિ આનંદ ભરથી અહિં મળે, નહિ શકય સાહિયાધિમાં તરવું ખરે પણ કરી. પણ Page #11 -------------------------------------------------------------------------- ________________ ઘવાયલું મૃગ. શ્વસન = = = ઘવાય પ. દયાને પાર ( લેખક–પાદરાકર.) સમી સાંજે જ્યારે, સરવર જળે શાંતિ પ્રસરી, અને ઉદ્યાનોમાં તરૂવર રહ્યા છેય લળકી; મીઠાં બેલાં પંખી, મૃદુર કરે શ્રાંત શ્રમથી, વહે વાયુ ધીમે, સુરભિભર થઈ પુષ્પ પરથી. બાળા એક શિલા પરે વિનયની દેવિ સમી દિપતી, બેઠી છે મુખ ટેકવી કર થકી વિચારમાં લીન થઈ; ને તે જળથી ભિંજાઇ કમલિનીનાં સમ લાગી, વાપી મિક્ટિક જેમ બિંદુ જળનાં બે એય વર્ષાવતાં. પાસે તડપતી હરણિ પડી છે, ઉરે અણિલું ર છે ખુચેલું, ચકીત ને ઘડીમાં વિકાસ, તે ડેક નાંખી પળમાં પડે છે. એવે શ્વાસ ભર્યો આવી ઉમે એક શીકારી ત્યાં, આઘું પાછું જુવે ને ફેરવીને વળી વળી. ધનુષધારી હ ભરાણો, વધા “ અહો આ મૃગ તે મરાણે, સાફલ્ય મહારા શ્રમનું થયું છે, શી મિજ આવું સુખ તે કયું છે ?” બાળ વદી “નહીં નહીં તુજ તક જુઠો, આનંદ કે સુખ કદી નવ હેય આવું, પ્રાણ જતાં પરત કયમ હર્ષ થાય ? હૈયું હણિ પરતણું 4 કાં ન જાયે? શું જ પ્રાણ હરતાં તમને થઈ છે ? સાફલ્ય આ શ્રેમતણું સુખદા કઈ છે? જે ઘાસ ખાઈ દિનરાત્ર કયાં કરે છે, રંજાડવા નવ ઘટે મૃગલા બિચારા; આ તિબા નવ છે પરપ્રાણ લેવા, આ ચંડ કાય નવ છે પરદુખ દેવા, રક્ષે સદા 4 બધા જગના શિકારી, તે બાણને શ્રમ થય સકલ ગણાશે.” Page #12 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. w: -- એવુ બેલી ભલી બાળા મૃગલી નીરખી રહી, દયાળુ આંખડીએ તે અશ્રુ ધાર વહી રહી. અશ્રુ ભર્યું વદન સુંદર પુષ્પ જેવું, બાળા અને હરણનું નીરખી વહે ; “શું પાપ મેં કંઈ કર્યું મૃગયા કરીને, ના ના! નહીં! નહીં ! કદી, કદી હોય એવું ! ” શું કાયદે કુદરતી નવ જાણુત તું ? શું મને ડર કદી નવ માનતે તું જે જીવવું પ્રીય તને કદી લાગતું કે, શા માટે મૂક હરિણી મરવું વિચારે? ના તેડવી કુસુમ પખડી વ્યાજબી છે ! પા હરિણ હરવા-ડીક છે ભલા કે ? એ આ ચીરાય ઉર હા ! મૃગલી તણું કે, ને કાળજું નવ બળે તુજ એ શીકારી ? હૈયું બળે નવ યદા પરદુઃખ દેખી, હવું નહીં હદય પથ્થર તે પ્રમાણે. ભિજાયાં નેત્ર ને વચ્ચે, શિકારીય રડી પડ; અરેર! પાપ મહે કીધું ! એમ બાલી કરી રહ્યા ! કાઈ ન બોલે, કેઈ ન ચાલે; હદયે હદ, સર્વ નિહાળે ! બાબા શીકારી ઉભયે મૃગલી ઉપાડી, ને સાદ એ વૃણ કરી ભરી ઔષધીએ. અહે હે ! એ શીકારી તે, હતો કે નૃપ નંદન, દયાનાં ઉચ્ચ સિદ્ધાંત, અજાણ્યો નવ જાણુતો. બાળા દેવિ, કુદરત જેવી, સમજાવી ત્યાં, દયા સુનેરી. Page #13 -------------------------------------------------------------------------- ________________ માતપિતાની ભક્તિ. કર્યા વિશાળ સદને મૃગલી રમે છે, ને નંદ એ નૃપ તો પણ ત્યાં ભમે છે; વાયુ વહે મૃદુલ કુરુમે ક્રિતા, ઞાનનાં જીરણુમાં સચ્યું નહાર્તા. શાંતિ, શ્યા, અન્ય ત્યાં પ્રસરી રહી છે, પંખી મૃદુ કલરવે ગીત ગાન ગાતાં; it ना प्राण लो परतणा मरणांत बापु ! " એ વાકય છે. જગજગે શુભ કતરેલાં. मातपितानी भक्ति. ( વીરણપાદરા. ) ૨૬૫ માતાના જીવતાં હું ચિરત્ર લઇશ નહી. ( શ્રી મહાવીર સ્વામિ ). મનુષ્યને, માબાપના જેવુ પૂજ્ય મનુષ્ય આખી સૃષ્ટિમાં ખીજુ કાઇ નથી. દરેકતિર્યંને વિષે શ્રેષ્ટ તિર્થ, ઉપકારીમાં ઉપકારીવદ્ય, માપિતા છે માટે માબાપની આજ્ઞા શિરા વધ કરવી એઇએ. તેમના પ્રતિ કદાપી દુર્લક્ષ કરશો નહીં. માબાપ પરનું દુર્લક્ષ-એ અાપણા સદ્ભાગ્ય પ્રત્યેનુ દુક્ષ્ય છે. તેમના કરતાં ગમે તેટલું જ્ઞાન તમેને અધિક ડ્રાય તમે! તેમના કરતાં ગમે તેટલા વધુ સુધરેલા હેા ગમે તેટલા વધુ રૂપાળા હૈ!-કે-તમે તેમના કરતાં ગમે તેટલા સભ્ય હૈ!–પણુ યાદ રાખશે કે અનુભવ જન્મજ્ઞાન જે તેમનામાં છે તે હમેશાં તમારા કર્ર્તા ચઢતા દરજ્જાનું' હાવાનું, તમારા પરના તેમના ઉપકારના બદલે તમે કદી વાળી શકવાના નથીજ કારણુ તમેાને જન્મ આપી, તમે!ને અનેક કષ્ટ વેરી માટા કરતાં સુધીને ત્યારબાદ તમેને અહિકપારમાક વિદ્યા આપી, આટલે દરજ્જે આણ્યા તેના તમે શેશ પ્રભુપકાર કરી શકવાના છે ? તમે તેમને જીવનપર્યંત ખાધ મેસારી, દરેક તિર્થોમાં ફેરવે—હમેશાંન્તુવરાવી-ધોવરા વી–તેમની ખીજમતમાં સદા ખડા રહે તેમજ છેવટ તમારા ચામડાના જૅ કરી તેમના પગે પહેરાવે તે પણ તેમના ઉપકારને બલા તાંજ વળવાને–ને તેથીજ ભગવાન મહાવિર સ્વામીના ઉપરના શબ્દના ઉદ્ભવ થયેા છે. તિથ કર ભગવાન અનંત જ્ઞાનના ધણીવીરના પશુ વીર, છતાં પશુ તેમને માબાપના દૈવે વિનય કર્યો છે-- વાહ ! વાહ ! માબાપને પ્રેમ ! તેમની કૃપામાયા—મમતા ! અમૃતથી પશુ મીડી મા-મદ્ ઉપકાર કરવાવાળી માને-પ્રાણથી અધીક ગણી પાલન કરનાર પિતા-દેવે મી! શબ્દ ! એવે કાણુ કપુત હશે જે માબાપની ભક્તિથી ખેતશીબ– અભાગી રહેશે ? ફક્ત તમારા જન્મના ખાતર-અનેક ખાધા આખડી કરનાર તમારા માટે પથ્થર તેટલા દેવ ગણી–પૂજનાર ગડીધેલી કરનાર-મીઠડી મા. મહે હા ! તે દૈવી પ્રેમરાખનારી મા–નેની ભક્તિ કયા કપુત નહી કરે ? માટેજ તમા તેની આજ્ઞાને સદા શિરસાવદ્ય કરે, તેમની સાથે નઋતથી વર્તો, તેમનુ Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ બુદ્ધિપ્રભા માન રાખા ને દરરેજ પ્રાતઃકાળમાં તેમનાં ચરણુકમળમાં તમારાં મસ્તક ઝુકાવે. પછી જીવે તમારી ઉત્ત્તત થાય છે કે નહી ? તેમની સાથે સદા પ્રિતીથી મેાલે. તેમના મનમાં ખરાબ લાગે તેવું વર્તન કે વચન તમે। મેલશો નહિ એ ખાસ લક્ષ્ય રાખા. જ્યારે તે તમારી ઈચ્છાને આડે આવે ત્યારે કદીપણું અણુ સમજશે! નહીં કે તે તમારા ખુરામાં રાજી હેાયપણુ તેમની ખટપટ તમારા કલ્યાણનાજ અર્થ છે-એમ ચાક્કસ સમજો, તેમણે તમારી ખાતર અનેક કટી સર્જા છે. લેાહીનું પાણી કરી નાંખ્યું છે-તે યાદ કરે ને તેમના પ્રત્યે પૂજ્યપણે વર્તો. જે કામ મહાન પુરૂÂ! ચઇ ગયા છે, તેમનુ ગ્માવુંજ વન હતુ. મહાન શિવાજી મહારાજ-હમેશાં માતાને દેવ તુલ્ય માનતા હતા. તેમની આજ્ઞાને તેએ દેવાત્તા તુલ્ય સમજતા હતા ને પ્રાતિ પણ તેમની માત્તાને ઉલ્લધતા નહી. ગમે તેવા નાના વા મોટા કામમાં શિવાજી માતાની આજ્ઞા લીધા વિના રહેતા નહી તે તેમનુ તે કામ વિ જપી થયા વિના પશુ રહેતું નહીં. પાંડવે માતા કુંતીની આજ્ઞા બહાર કદીપણું વર્તતા નહીં' ને જ્યારે ચ્યર્જુન કૈપદીને સ્વયંવરમાં પરણી આવ્યા ત્યારે બહારથી પડવાએ માને કહ્યું કે “ માતા અમે આાજ સારી ભિક્ષા લાગ્યા છીએ ત્યારે માતાએ કહ્યું કે- પાંચે ભાગે વહેંચી છે ”–ક્ક્ત સ્માટલાજ ઉપરથી માનું વચન પાળવાને ખાતરજ માંડવે પાંચે એકજ દ્રપદીને વર્ષો. અહાહા! મેટા રાજકુમારે ઔજેવી ન વહેંચાય તેવી સ્ત્રીને પશુ સાથે પરણ્યા-તે ફક્ત માત આજ્ઞા પાળવાનેજ. tr . રાજા રામચંદ્રજી-પાતે યુવરાજ હતાં આજે દિવસે રાજ્યગાદી પર અભિષેક થવાના હતાં-પિતાની આજ્ઞા શિરસાવદ્ય કરવાજ વનવાસ ગયા ને બારવર્ષ પર્યંત અનેક ક્રુષ્ણ વેર્યા–યુવા કર્યાં પણ પિતૃના ઉલ્લંધન કરી નહીં. આવી દિવ્ય પિતૃભક્તિ કરનાર પુત્રા કેવા મહાન પુરૂષા થઈ ગયા તે જીવા. ઇરાનના રાજા સરસ તેલ્શે લીડીયા દેશ યા તે વખતે લીડીયાને રાજા ક્રિસસ સર્વિસ દેશમાં નાશી ગયા. સરસ રાજાએ તેની પુરૂં જઇને તે દેશ પણ જીતી લીધે. તે વખતે એક શીપાઇ ક્રિસસની પુă તેને મારી નાખવા દોયેા. તે વખતે ક્રિસસ પેટમાં પગ ધાલીને ખુબ દેડતા ક્રુતા તે સીપાડ઼ હાથમાં તલવાર લઇ તેની પાછળ દોડને જાય છે એમ ક્રસના હેકરાએ જોયુ. તે જન્મથીજ મુંગેા હતેા પણ સોંકટના સમયે તેને વાચા થઇ ને તે અતી આ સ્વરે દીનતાથી ખાયે-ના-નહી-ના-ના મહારા બાપને મારી ના ! આ સાંસલીને સીપાઇને મેટુ માં લાગ્યુ. ને તેને મારવા ઉગામેલી તલવાર મ્યાન કીધી ત્યારથી તે તે હેકા સારા ખેાલનાર થઇ ગયા. વાંચકપિતૃભક્તિનું ઉમદા ઉદાહરણ કેવે સરસ પાઠ શીખવે છે? મિલટૈડીજ નામના એક માસ અથેનીયન સેનાપતિ માં ડુબી જવાથી તુરંગમાં પયેર્યા હતા ને ત્યાંજ મચ્છુ પામ્યા. તેના પ્રેતના યેાગ્ય સંસ્કાર કરવા માટે તેની મુક્તતા કરવા બદલ તેના છોકરા સિમેને ખુશીથી કારામદ્ગવાસ સ્વિકાર્યો ને કેટલાક વખત કારામહમાં ગાળ્યા પશુ તેના પગમાં લાંબે વખત ખેડીએ રહેવાથી તે એટલે ટેવાઇ ગયેઃ –મેડી વિનાનું જીવતર તેને ગમતું નહીં. Page #15 -------------------------------------------------------------------------- ________________ માતપિતાની ભક્તિ. ૨૭૧ -- - મહાન સિકંદર બાદશાહ, જે વખતે એશીયામાં હતો તે વખતે તેના યુરોપના રાજ્યને વહિવટ તેણે “ટિપાટર” નામના ઉમરાવને સો હતે. તેના વહીવટમાં સિકંદરની મા એકલિંબીયાસ નાયકનાં માથાં મારી ગોટાળા કરતી. આથી તેણે સિકંદરપર ગમેતેમ ભળતું જ લખી, માને શિક્ષા કરવા લાગ્યું. તે જાણતો હતો કે સિકંદરને ને તેની માને બનતું નહી ને તેથી તેની માને તે ઠપ દઈ ખસતી કરશે પણ તેમ કંઇપણ ન થતાં સિકંદરે તેને લખ્યું કે “આહવા હજારો પ તું લખીશ પણ તે સઘળા મારી માતુશ્રીને એકજ અશ્રુ બિંદુથી ગળી જશે તે તું જાણતા નથી કે શું?” “ મત્સ્યગંધા માછણુ પર અશકત થયેલા રાજા શાંતનુંના સુખથે તેના પુત્ર ભિમેથાવતજીવન કુમારાવસ્થામાં રહેવાનું કબૂલ કર્યું હતું. કેવી દિવ્ય પિતૃભક્તિ? મરાઠા સરદાર માલોજીરાવ જયારે નાની ઉમરમાં હતું ત્યારે તેને બાપ શિવાજીના યુદ્ધમાં માર્યો ગયો ને તેથી તેની મા ભુખે મરવા લાગી. તે ન જોઈ શકવાથી માતૃભક્તબાળ માજી–શિવાજીનું ખૂન કરનારને રૂપી સે ઈનામ સુભાનરાવ પાટલ આપવા કબુલ કરતે હોવાથી–માતાને દુખ મુક્ત કરવાના હેતુથી જ તે શિવાજીનું ખૂન કરવા તૈયાર થયો હતે. પોલેંડને રાજા બોલેસ્વસપોતાના પિતાની પ્રતિમાને મઢાવી પિતાના ગળામાં હમેશાં રાખો. રાજ્યકારભારના અતિમહત્વના કામ પ્રસંગે કંઈ બોલવું હોય ત્યારે તે હમેશાં પહેલા તેને પગે પડતે ને વિનવતે કે “પિતા-મારા હાથે ખરાબ કામ થાય તેવું કરાવતા ના! તે પ્રતિમા ને તે રોજ ફુલોના હાર ચઢાવતો ને ઉત્સવના પ્રસંગોમાં પ્રભુ મૂર્તિના ઠેકાણે તેને ગેહવત. સર થોમસ મૂર એ ઈંગ્લૅન ચેનલેર ઓફ ધી અકકર હો ને તેને બાપ સામાન્ય ન્યાયાધિશની જગાએ હતા. સર થોમસને નિત્ય નિયમ હતો કે પિતે કચેરીમાં જતા પહેલાં હમેશાં પિતાને પગે પડતે ને તેને આશિર્વાદ મેળવ–આથી લોકોને અતિ આશ્ચર્ય લાગતું. એક વખત સિસલીમાં એટની નામને જવાળામુખી પર્વત ફિટ ને તે પર્વત પરથી–ધગ ધગતે લોખંડને પથ્થરને વર્ષાદ નીચે ઉડતાં તે વખતે આસપાસના સર્વ લોક કીમતી ચીજો લઈ નાસી જવા લાગ્યા તે વખત પ્રાણુ સંકટ હેવાથી લેક પિતાનાં સગાં વહાલાં કે બાલ બચ્ચાંને પણ વિસરી જઈ કેવળ પ્રાણુરક્ષામાંજ રેકાયા હતા તે વખતે “અરબાપીયાસ” ને “અકીનામસ” નામના બે ભાઈઓને પિતાના અશકત ને વૃદ્ધ માબાપ ની યાદ આવતાં જ તેઓ તુરતાતુરત, એકે માને, ને બીજાએ બાપને બળતી આગમાંથી સુરક્ષિત રસ્તે લઈ ગયા. આવડી મોટી માલ મીલક્તમાંથી કઈ પણ કીંમતી વસ્તુને બદલે મરણે સન્મુખ “ડાસાં ડગરાં”ને લેવા માટે કે તેમને ઠપકો આપે ત્યારે તેઓ બેલ્લા–“ જેઓએ જન્મ આપી અને આ જગતમાં આસ્થા-પરાકાણ, છ શેરીને નાનાથી. મોટા તેમનાથી અધિક -કલમતીને પ્રિતીપાત્ર બીજી કઈ ચીજ આ જગતમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ બુદ્ધિપ્રભા. -- -- * હોઈ શકે?” આ ભાઈઓની વાહવાહ થવા સાથે તે પવિત્ર રસ્તે કે જે રસ્તે તે ભાઈઓ માબાપને લઈ ગયા તે રસ્તાનું નામ “ધામક રો” એવું નામ અદ્યાપિ ચાલુ છે. એવા એવા અનેક દાખલાઓ માતપિતાની ભક્તિ માટે મોજુદ છે. વાચક! આઉપરથી ખ્યાલ થશે કે માબાપની ભક્તિ કેવા મહાન પુરૂષોએ પણ, પ્રાણુ સંકટ વેઠીને પણ કરી છે. માબાપની ભક્તિ કરી, તેમના પર ઉપકાર કરવાનો નથી પણ તેમના રૂણમાંથી કઈક અંશે મુક્ત થવાનું છે. ભગવાન મહાવીર સ્વામીના સચ્ચરિત્રમાંથી આપણે એજ બધ લેવાનો છે કે, તે મ. હા પુરૂષે કેવી દિવ્ય પિતૃ-માતૃ ભકિત કરી હતી. આ ઉપરનાં દૃષ્ટાંત બધાંજ માબાપની ભક્તિનાં છે, પણ કેટલાક એવા કુલાંગાર-- કપુત પડયા છે કે જેઓ સ્ત્રીઓને વશ થઈન, કે મદના વશ થઈને, પોતાનાં દેવતુલ્ય પિતામાતાને, છેલ્લા પાપા સુધીનો અવિનય કરે છે. તેમની સાથે લટે છે, ને એવા દેવતુલ્ય માબાપને કેટલાક સુપુત્રો મારવા પણ ઉઠે છે. ધિક્કાર છે એવા કુપુત્ર ને ! એક કેળવાયેલા– ને ગરીબ હેવાથી સરકારી ફાનસે ભણેલા, વિધાન ન્યાયાધીશ-ને મળવા તેને પિતા કે જે તદન મેલો ઘેલ ને ગરીબ અવરથાવાળો તે તે આવ્યા, તે જોઇ તેના મિત્રોએ તેને પુછયું કે સાહેબ ! એ કેણું છે? ત્યારે તે સાહેબે જણાવ્યું કે “ હમારો નકર છે. ” અહા હા ! વિદ્વાન ન્યાયાધીશ ! ધન્ય તમારી અઝલને ! તમને મળેલી સાહ્યબી (કે જે તમારા બાપને જ આભારી છે) તેના મદમાં તેને તમે તમારે નોકર બનાવે છે ! હાલના જમાનામાં પાશ્ચાત્ય વિદ્યાથી અલંકૃત થયેલા નવયુવાને માબાપને વિનય વિવેક જાળવવા સામે નાકના ટીચક ચઢાવે છે. રખે ને તેમની પોઝીશનમાં ખામી આ વી જાય” એમ માનીને તેઓ બિચારા તેમના માબાપ કે વડીલોને વિનય કરવાથી બનશીબ રહે છે. “મા બાપની ભક્તિ? છટ-નેનસન્સ Dame that અમારે એ ભક્તિને શું? અમે ભણેલા કેળવાયેલા બી. એ, એમ એ થયેલા એ “ મેલાંઘેલાં-કરો”. ની ભક્તિ કરીએ ? એ અમને શેભે ? અમારી પિઝીશનમાં પુળો ન ઉ એમ કહેનાર કેટલાક કુપુ! આ ભરત ભૂમિને શોભાવતા હશે; ઓ ! પાશ્ચાત્ય વિદ્યા વિભુષિત માબાપના અવિનયથી-ભાઈઓ! ઉપરનાં છાતિ તમારા હૃદયમાં ઝટ દિવ્ય પિતૃ માતૃ ભક્તિ ઉત્પન્ન કરે ને એવા વિનયથી તમારી દરેક શુભ કાર્ય સિદ્ધ થાવ. અસ્તુ. મૃગજલ સમ સ્નેહી નેહ સિન્ધ ધરે છે, હદયમૃગ બિચારું આશા રાખી મરે છે; સરપ શિરમણિને પ્રેમ પ્રેમી તણે આ, વિષ રગ રગ વ્યાપે પ્રાપ્ત માએ કદિના! Page #17 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્યના રાસ ઉપરથી. समरादित्यना रास उपरथी. (લેખક. મુનિ. માણેક. કલકત્તા.) ( અનુસંધાન ગતાંકપૃષ્ઠ ૨૫૬ થી) પુણ્ય વિના સુભાય કે સંપદા મળવી દુર્લભ છે તેના કરતાં અધિક પુણ્ય તેને સંભાનવા માટે જોઇએ છે. આવું પ્રબળ પુય તે ગુણસેન રાજામાં હોવાથી તેના જન્મ વખતે જેવો આનંદ પ્રજાને થયું હતું તેથી અધિક હવે સાક્ષાત રાજા તરફથી સુખ અને શાંતિ મળતું જેઈ પ્રજા ભગવતી હતી. રાજાની શી શી ફરજો છે તે જાણવા માટે પિતાના સમયના વૃદ્ધ પુરૂષોની બેઠક કાયમ રાખી હતી. પ્રજાને અમલદાર દુઃખ ન દે કે પ્રજા પોતે અમલદારને ન બગાડે અથવા શરૂ રાજાએ પ્રજાને કે પિતાના મિત્ર કે મંડળિક રાજાઓને ત્રાસ ન આપે તેટલા માટે તેનામાં સુર્ય અને ચંદ્રના ગુણે એક જ સમયે પ્રગટ દેખાતા હતા એટલે સૂર્ય દિવસેજ તેજસ્વી દેખાય અને ચંદ્ર રાતરેજ આલ્હાદ આપે પણ આ રાજા તે દિવસ રાત સાસુને સૂર્ય સમાન તાપ દેનારો તથા ઉપાસકોને ચંદ્ર સમાન આલ્હાદ આપનારો હતો જેથી કવિઓને પણ પિતાની કાવ્યકળા તેના ગુણ ગાઈને બતાવવાનો પૂરતો પ્રસંગ મળી આવેલો હતે. નજીકના ગામમાંથી મોટા શહેરમાં પણ અગ્નિશમાં તપરવીના નામથી પણ તેનું કલ્યાણ થાય છે તે તેના દર્શનની અભિલાષા કોને ન થાય તેથી એક વખત ગુણસેન રાજાને પણ પિતાની સ્ત્રી સાથે કર્મસંગે તે તપસ્વીનાં સાક્ષાત દર્શન કરવા માટે પ્રસંગ આવેલે હતો! એક સુગધી વૃક્ષથી બગીચે સુગંધમય થાય છે. એક સુપુત્રથી કેટલીક પેઢીએની પ્રશંસા થાય છે, એક મહાન રાજાથી જગતમાં લુટારાનું જેર નાશ પામે છે, તેમ એક સુશિલ મળવાથી આખા સમુદાયની તથા ગુરૂની પ્રસંશા ફેલાય છે. રાજા બાળણાને ભૂલી ગયેલ હોવાથી તથા વચમાં ઘણું વરસ વીતી ગયેલાં હોવાથી તથા અનિયમનો વિશેષ સંબંધ ન હોવાથી તે ગયો કે તેનું શું થયું તેની તેને જરા પણ ખબર હતી નહિ તેમ તેને રાખવાની જરૂર પણ નહોતી પણ તેમને પૂર્વ ભવને સંબંધ અને ભવિષ્યમાં તે કાયમ રહેવાને જ લેખ લખાયેલો હોવાથી જે બંને છુટા પડી સુખી થયા હતા છતાં પણ દુઃખ ભોગવવા ભેગા થવાનો પ્રસંગ આવી લાગ્યો હતો. તે રાજા પિતાના ધમ અર્થ કામને બાધ ન લાગે તેમ વર્તતે હતા. તેના દિવસ આનંદમાં જતા હતા. સ્વને પણ બીજને વિના કારણે પીડવા ઈછત નહોતે છતાં પણ ભાવિ પ્રબળ હોવાથી પિતાની પ્રેમદા તથા પરિવાર સાથે દેશમાં ફરતાં ફરતાં વસંતપુરે આવીને વનમાં ક્રીડા કરવા માટે ગયો ત્યાં તપસ્વીઓનો મહિમા સાંભળી વિનય પૂર્વક તેમને પાસે જઈ તેમનાં વચનામૃત સાંભળવા લાગે. વૈરાગ્ય દશાની દેશના તથા તપસ્વીઓની નિસ્કૃડાની ચેષ્ટા જોઈ રાજાને વિશેષ ભાવ થવાથી તેવા તપવીઓની ભક્તિ કરવાથી પિતાનું કલ્યાણ થવું ધારી તેમની અંગથી સેવા બરાબર થાય તેમ ન હોવાથી વડીલ તાપસ જે તાપસોના નાયક હતા તેમની પાસે જઈ બધા સાધુઓ ( તપસ્વીઓ)ના જમાના માટે નિમં. ત્રણ કરવા લાગ્યો ત્યારે તાપસના નાયકે કહ્યું કે હે નરનાથ ! તું બધાને આમંત્રણ કરે છે પણ માસ માસના ઉપવાસ કરનાર એક મહાતપરવી સિવાય બીજા આવી શકશે પણ Page #18 -------------------------------------------------------------------------- ________________ ર બુદ્ધિ પ્રભા તે તે તેના પારણાના દિવસેજ આવી શકે તેમ છે, રાત્રિએ આહાર ત્યાગવે પડે તે પ માટુ કષ્ટ કેટલાકને લાગે છે તેા પછી એક દિવસ રાત્ર ભુખ્યા રહેવાનુ તેમ કેમ બને અને કાઇ હિંમત રાખી એક ઉપવાસ કરે, કાઈ એ રે, કાઇ ત્રણ કરે અને દાઇ માસના પશુ કરે પણ જે તાપસ વ્રત લીધા પછી શરૂવાતથી તે અંતકાળ સુધી માસ ક્ષમણુ કરે તેવા મહાન તપસ્વીની શક્તિ કેટલી અગાધ હૈાવી જોષ્ટએ ! તેનામાં સહનશીલતા કેટલી પ્રબળ હેવી જોઇએ, તેનું લલાટમાં તેજ કેટલુ હોવું ોએ તેના વચનમાં કેટલી બ્ધિ હાવી નેઇએ. એ સામાન્ય બુદ્ધિવાળા પણુ સમજી શકે છે અને આશ્ચર્ય પામે છે તે જે સાક્ષાત્ તપશ્ચ મંના રાગી છે અને ધર્મોમાં ચિત્તવૃતિ જેની લીન થઇ છે તેવા સુલક્ષણા રાજા આવી ઉત્કૃ છી તપસ્યા અને તેની પ્રાંસા તેના ગુરૂ પાસેજ સભળે ત્યારે તેના દિલમાં દેવે હર્ષ થતા હશે તે અનુભવથીજ સમજાય તેમ છે. અહીં તે ફક્ત માસ માસના ઉપવાસનું નામ સાંભ ળીનેજ તેમને આમંત્રણ કરવાનુ રાજા ભૂલી ગયે। અને તે તપસ્વીના દન માટેજ આતુર થઈ ગુરૂને તેના દર્શન કરાવવા પ્રાથના કરી. ગુરૂએ કહ્યું કે અંદરના ઉદ્યાનમાં સહુકારની શ્રેણિમાં તે ધ્યાનમાં બેઠેલ છે તેથી રાજાએ ગુરૂજીની રાલેઇ ઉદ્યાનમાં જઇ તે તપરથીને રોધી કાઢયા. પદ્માસને નાક સામી દૃષ્ટિ રાખી ધ્યાન કરનારા યાગી તપસ્વીને જોઇ તે રાજાને અતિ આનદ થતાં તેની રામ રાજી વિકવર થયું તેથી તે તપસ્વીના ચરણમાં પડી અમૃત સુવર્ડ તેમના ચરણુકમળ સ્નાન કરાવા લાગ્યા. જેથી તે તપવીએ પણુ એવા મહાન રાજાને પશુ ઉત્કૃષ્ટ વિનય કરતે ઈ ધ્યાન સમાપ્ત કરી તેને આય આપી ઉપદેશ દેવા માંડયા જેથી રાજાએ વિશેષ શાંતિ પામીને તપસ્વીને પૂછ્યું હું મહાભાગ ! આવું દુષ્કરવ્રત તમે ઢા માટે આદર્યું છે. ? આપની તપશ્ચર્યાં અને આપને મહિમા અનહદ છે! ત્યારે યેગીદ્રે કહ્યું હું નરેદ્ર ! સંસારમાં વૈરાગ્યદશા આવવાનાં કારણુ અનેક છે. દરિદ્રના એ દાઝેલા અને કુરૂપપણાથી લેકાના પરાભવ, દેવના ડામ ભાગવવા માફક પીડાયલા એ પલેાકના સુખ માટે આ અધાર તપ આદર્યું છે પણુ તેમાં ખરેખરા મિત્ર તે ઝુહુસૈન કુમારજ મળ્યા છે ! આવ! મહાન તપસ્વીને પણ ગુણુસૈન કુમાર ઉપકાર કેવી રીતે કરે તથા તે ગુણુસૈન પેાતાના સિવાય આને કાણુ છે તે આ જેવું હાવાથી રાજા નમ્ર થ તપરવીને તે ગુરુસૈન કુમારની વિશેષ હકીકત પૂવા લાગ્યા ત્યારે તપસ્વીએ તેને રાજાના વેશમાં જોઇ ખરેખર ન આળખવાથી કહ્યું કે હે રાજન ! હું ગુહુસેન કુમારને ઉપકાર એટલા માટે માનું છું કે આ સંસારમાં સમજી માણુસ સ્વમ' જ્ઞાનદષ્ટિવર્ડ જોઇને મેધ પામે છે. મધ્યમ ઉપદેશ પામીને સારે રસ્તે ચડે છે ત્યારે જન્મ્યા તિરસ્કાર પામીને સ`સારની વિ ચિત્રતાને અનુભવી કારાગૃહ જેવું દુઃખ ભગવી પછી તેમાંથી છુટે પણ તેવુ. કારાગ્રહનુ દુઃખ આપનાર પણ તે સંસારમાંથી છુટનારાને સાચા મિત્ર સમાન છે કે જેના દુઃખથી કાંટાળી પાતે સસારને માદ્ધ છેડી શકયા છે ? એમ કહી પેાતાના પૂર્વને સધળે અધિકાર તે મહીપતિને તપસ્વીએ સંભળાવ્યેા. તપવી આ સમયે શાંત હેાવાથી તથા તેની વૃતિ નિર્મળ હાવાથી આ સમયે પેાતાના પરાભવ કરનારની ટુકીકત કહેવા છતાં પણ તે ગુણુસેન કુમાર ઉપરાધની દૃષ્ટિ બતાવતે નહાતા તેમ તેની નિધ કરતા નહેાતે રક્ત સ્તુતિજ કરતા હતા. આવી તેની ઉત્તમ ાંત અને મોટી તપશ્ચર્યાથી રાજા પાતાના મનમાં અતિ ખિન્ન થયા Page #19 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્ત સ્થિતિને પ્રફુલ્લિત કેમ બનાવવી. ! ૨૭૫ કે આવા મહાન તપસ્વીની મેં પૂર્વે ઘણું હીલના કરી છે તે જોકે તે તે ગુણી હેવાથી મારા દુને તથા અપકારને વિસારી ઉપકાર માની ગુણજ ગાય છે પણ મેં તેનું કરેલું અપમાન તથા તેનાથી મને લાગેલું પાપ એ બે મારે માથે કલંક સમાન છે તે કદાપિ પણ ભેંશાવામાં નથી માટે હવે તે મહાત્માની ક્ષમા ચાહી ભક્તિ કરી ખરૂં સ્વરૂપ પ્રકટ કરી તે કલકથી મુક્ત થાઉં એમ કહી સત્ય હકીકત કહી પોતાની આત્મનિંદા કરતો. અપરાધને ખમાવતા તે રાજા વારંવાર તેના ચરણમાં શીર્શ નમાવવા લાગ્યો જેથી યોગીન્દ્ર પણ તેને શાંત કરી દિલાસો આપી ઉપદેશ દેવા માંડે તેપણ રાજાનું ચિત્ત હજુ સંતોષ પામેલું નહતું તેથી કહેવા લાગ્યો કે હે પ્રભે! જ્યારે હું આપની સેવા કરીશ ત્યારે જ મને તે ખરેખર છે માટે પારણાને દિવસ કયારે આવે છે તે કહે કે હું આપની તપ કર્યાના વારણાને લાભ લઉં કારણ કે જેથી તમારી ઘોર તપશ્ચર્યા છે તેવાંજ મારા ઘેર પાપ છે અને જ્યારથી મેં આપની ગુરૂ પાસે પ્રશંસા સાંભળી છે ત્યારે તથા હમણાં સુધી તમારી જે વાત કરવામાં તથા ઉપદેશમાં પણ સ્થિરતા તથા સમભાવ જે છે તેથી મારું મન આપની ભક્તિ કરવા માટે જ ઉશ્કેરાઈ રહ્યું છે માટે પારણાને દિવસ પ્રગટ કરે તથા દિવસનું આમંત્રણ સ્વીકારતપસ્વીએ કહ્યું હે ભૂપાલ ! એક ક્ષણમાં પણું શું થશે તેની ખબર પડતી નથી તથા શુભ કાર્યમાં ઘડીવારમાં પણ અનેક વિદ્મ આવે છે તે હજુ પાંચ દિવસ બાકી છે તે વાત કેમ સ્વીકારાય છે માટે તે દિવસે જોઈ લેવાશે છતાં રાજાના અત્યંત આગ્રહથી તથા કમળ મધુર અને ભક્તિકાર વચનેથી ઉલ્લસિત થઇ તપસ્વીએ આમંત્રણ સ્વીકાર્યું અને રાજા પણ આનંદ પામી બીજા તપસ્વીઓને નમી તાપસ કુલનાયકની આશા લઈ પરિવાર સાથે ઘેરે આવ્યો (અપૂર્ણ) प्राप्त स्थितिने प्रफुल्लित केम बनाववी? (લખનાર. મી. માવજી વમળ શાહ ધમ શિક્ષક. પી. પી. જૈન હાઈસ્કુલ) આ સૃષ્ટિમાં મહાન પુણ્યના બળે કે પ્રબળ પુરૂષાર્થના પ્રયોગે માનવદેહની પ્રાપ્તિ થઈ શકે છે. જે જે વ્યક્તિએ આ અમૂલ્ય માનવ દેહને ધારણ કરે છે અને કર્યા બાદ તે તે વ્યક્તિઓ પિતાને શિક્ષણ રૂપે મળી આવતું ઉત્તરોત્તર જ્ઞાન, જ્ઞાનરૂપે તદવસ્થ રાખે છે પરંતુ પ્રાપ્ત થયેલ જ્ઞાનને કેમ ક્રમે ક્રમે ક્રિયા માર્ગે મૂકી પ્રાપ્ત સ્થિતિને અભ્યદયશાલિની બનાવવી તે તદન ભૂલી જતા જોવામાં આવે છે. છેવટે નવી ટુંક રકમમાં કે નોકરીમાં કે હલકા હેદાવાળા કાર્યમાં પણ પિતાનું કિંમતી માનવ જીવન પસાર કરી પવત . ગી ગાળીને અમૂક માણસ હો ન હતો થઈ ગયો એવું પછવાડે કહેવરાવે છે, એ એક મહાન આમ શહેનશાહને નાનું સરખું ગામ સોંપ્યું અને તેના પર પોતાની શહેનશાહત બજાવ્યા બરાબર લેખાય જેવું થાય છે. વાચકેર! સ્વયં વિચાર કરશે કે એક મહાન શહેનશાહ તરીકે તેને નાનું સરખું ગામડાનું રાજ્ય મળ્યું અને તેના પર પિતાને અમલ ચલાવે એ ઉચ્ચ વૃત્તિની શહેનશાહતને કેટલી શરમ લગાડે તેવું છે? ખરી રીતે શહેનશાહની શહેનશાહત મેટા દેશો પર થવી જોઈએ તેની એક નાના સરખા ગામ પર શહેન શાહિતર રાજ્ય વ્યવસ્થા) થવા પામે તે કેટલે દરજજે શરમભરેલું લેખી શકાશે ! ચાલુ જમાનામાં સેંકડે હજા Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ બુદ્ધિપ્રભા. રે બલકે લખે મનુષ્યો પિતાના અમલય માનવ જીવનને સાધારણ નોકરી કે હે પર રહીને શેકટ ગુમાવી દે છે, પરંતુ આવા મનુષ્યોએ વિચારવું જોઈએ, અને વિદ્વાને સાક્ષરે તેમજ ગ્રહસ્થાની સંમતિ લઈ પ્રાપ્ત સ્થિતિને કેમ ઉદયમાન કરવી તે સંબંધી મસલત ચલાવવાની જરૂર જોવાય છે અને ધીમે ધીમે ઉચ્ચ સ્થિતિ પર આરોહણ કરવાનું સાહસ થોડા પ્રમાણમાં પણ થતું જોવામાં આવશે તે તેવા મનુષ્યોનાં નામો હિંદના થઈ ગયેલા અનન્ય હીરાઓની સાથે મૂકવામાં આવશે. પ્રાપ્ત સ્થિતિની ઉગ્રતાની જિજ્ઞાસાવાળા ઓએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જે જે કાર્યમાં પિતાની યોજના થઈ હોય તે તે સ્થળે તમારે પોતે તન મન અને તમામ પ્રકારના જાતિ ભેગથી પણ તેનું કાર્ય સાથી પહેલાં બજાવવું એ સૌથી પહેલી અગત્યની ફરજ છે. તમારા વ્યાપાર કે યોજનાઓને લગતાં જે જે હાનાં મોટાં કાર્યો હોય તે તે તમો પિતે જાતે કરો અને સર્વદે તમારા અંતઃકરણમાં તેનું મન ન રાખે અને તેમાં સૌથી સુંદરતા અને રમણીયતા કેમ પ્રકટી નીકળે તેનો પ્રત્યેક ક્ષણે ખ્યાલ રાખવાની બીજી ફરજ છે પરંતુ આપણી મહાનું અજ્ઞાનતા (જે કેલવણીનો અભાવ) થી પોતાના વ્યાપાર કે ઉપરી વગેરે તરફની સંપૂર્ણ ફરજ નહિં સમજી શકતા હોવાથી જે જે કાર્યો ઉપાડી લેવામાં આવે તે તે તમામ વેઠીવાવેઠની માફક જેમ તેમ પુરા કરવામાં આવે છે. આ એક સૌથી ખરાબ ટેવ - પણામાં કેટલાક લોકોની છે. એ ટેવ દેશના ઘણાખરા પ્રદેશોમાંના માણસમ સજજડ ભરાઈ ગયેલ હોવાથી જેમ બને તેમ સવારે તેને ઉંદ કરો અને પિતાના કાર્યમાં વિજય મેળવવાની શુભાશાએ રાખવી એથી ટુંકમાં દરેક પાતપિતાની સ્થિતિને કમેક્રમે ઉચ્ચ દર જા પર લાવવાને શક્તિમાન બનશે ! ઝયમ. दयानुं दान के देव कुमार. ગત છ પ્રકરણની ટુંક નેંધ તથા સાતમા પ્રકરણથી ચાલુ (લેખક પુંડરીક શર્મા. સાણંદ.) પ્રકરણ ૧ લું–સિંદુરાના રાજા પ્રભૂતસિંહની નવી રણ સ્વરૂપદેવી અને તેની દાસી નલિકા રાજાને દેવકુમાર સંબંધ બેટી રીતે ભરમાવે છે અને કહે છે કે તે પિતૃષાતની યોજના કરે છે તથા તે સમવારની રાત્રીએ મંત્રવાદી મુખજી સાથે સ્મશાનમાં મારણ મંત્રનો પ્રયોગ અજમાવવાનો છે. પ્રકરણ ૨ જુ–મખછ મંત્રવાદી દેવકુમારને સોમવારની રાત્રીએ સ્મશાનમાં લઈ જાય એવી પેજના સ્વરૂપાદેવી અને નલિકા કરે છે તથા તેના બદલામાં મખાને રત્ન જડીત વીંટી ભેટ આપવામાં આવે છે. પ્રકરણ ૩ જુનનલિકાના પ્રેમમાં અંધ બને અને રાજ્યના મેદાની મોટી આશાવાળ મખછ બીજે દિવસે સવારમાં દેવકુમારને મળે છે અને કહે છે કે સ્વરૂપાદેવી આપના ઉપર મારણ મંત્રનો પ્રયોગ અજમાવરાવી મારી નાંખવાની પેરવી કરે છે. હું તે મારણ મંત્રને પણ મારણ પ્રયોગ જાણું છું માટે મને આપનાં વસ્ત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ દયાનું દાન કે દેવ કુમાર ૨૭૭. જોઈએ એમ કહીં દેવકુમારનાં વસ્ત્રો લે છે. દેવ કુમાર તેને એક વીંટી ભેટ આપે છે એટલામાં દેવકુમારની પત્ની જયમાલા આવે છે અને આ કપટ યુક્તજાલ છે એમ સમજાવી દેવકુમારને પૂજ્ય માતુશ્રી ચંદ્રદેવીની અને મિત્ર પ્રિયકુમારની સલાહ લેવાનું કહે છે. પ્રકરણ ૪ થું-–મખજી મંત્રવાદી સ્ત્રી વેશે જનાનખાનામાં જઈ સ્વરૂપાદેવીને મળે છે તથા દેવકુમાર સાથે થએલી વાત અથથી ઇતિ સુધી કહે છે. સ્વરૂપા–તેને સાબાશી આપે છે પરંતુ જ્યાં સુધી દેવકુમારને પ્રિયકુમાર સાથે મિત્રતા છે ત્યાં સુધી બરાબર ઠીક નહિ ફાવે એવો વિચાર કરી. પ્રિયકુમારની જ યમાલા સાથે અશિષ્ટ વર્તણુક છે એવું પ્રત્યક્ષ તરકટ ઉભું કરી, દેવકુમાર અને પ્રિયકુમાર વચ્ચે સન્ત તકરાર ઉભી કરે છે. પ્રકરણ ૫ મું–પ્રભૂતસિંહ સ્મશાનમાં થએલો મંત્ર પ્રયોગ નજરે જુએ છે. બીજે દિવસે સવારમાં કચેરીમાં પોતે સઘળી હકીકત કહે છે અને દેવકુમાર તથા મનજીને શું શિક્ષા કરવી એ વિચાર ચલાવે છે. અંતે પ્રધાન અને પુરેહિતના આમહથી બનેને દેશનિકાલની સજા કરે છે. દેવકુમાર પ્રભાતસિંહને આવી અન્યાય ભરેલી રાજનીતિના ફળને બદલો ખરાબ મળશે એમ કહી ચાલ્યો જાય છે. પ્રકરણ ૬ ઠું---રવરૂપા અને તેની દાસી નવલિકા પ્રભાતસિંહને પદયુત કરી પિતાના કુંવર હરકુમારને ગાદી અપાવવા પેરવી કરે છે તેમાં સેનાપતિ મલયસિંહની મદદ માગે છે, પ્રકરણ ૭ મું. આ કાળ રાત્રીએ, તમરાંના તીણો અવાજ વચ્ચે, ઉતાવળી ચાલે, અભિસારિકા વેશે આ સ્ત્રી જેવું કશું જાય છે? શું તેને આ અંધારાની કહીક નથી ? શું તેના પર કોઈ વડીલ નથી? શું તે સ્વતંત્ર છે? શા માટે તેણે આમ સ્પામ વસ્ત્ર પહેર્યા છે? શા માટે ઉતાવળી ને વળી ખ્વીતી બીતી ચાલે છે? જો પાછું ફરી જોયું ! કેમ ચારે તરફ જુએ છે? જોયું પાછી લુગડાં સકિરતી જાય છે ? અરે ! કેમ પાછી ધીમી પડી ગઈ? હું, કોઈ આવતું હશે ? એ વળી કોણ આવે છે ? તેણે શા માટે શ્યામ વ સજ્યાં છે? પણ તે કંઈ સ્ત્રી નથી; જુઓ તેની પાસે કંઈક તરવાર જેવું જણાય છે. માથે પણ કંઈક પાઘડી જેવું ઉંચું ઉચું લાગે છે. તેને વળી શી આટલી બધી ઉતાવળ છે? શું કંઇ ભાગી જાય છે? વટી જાય છે? આ સ્ત્રી શા માટે ઉભી રહી ? કેમ તેની રાહ જુએ છે કે શું ? ખરેખર તેની રાહ જુએ છે પણ જુઓ પાછી ચાલી. ખરેખર બહુ અધીરી લાગે છે. અરે ! પણ આટલી અધીરાઈ હોય ? કયાં જતું રહેવાનું છે ? અરે પણ જુઓ તે ખરાં એ બન્ને મળ્યાં. ખરેખર સામી વ્યક્તિ પણ આ અભિસારિકા માટેજ આવેલ છે. કયાં ચાલ્યાં પાછી. હવે તે એ બેમાંથી એક ઓળખાતું પણ નથી. અહે, કેવાં ચુપકીથી ચાલે છે. બહુ ડાકણ લાગે છે, જે આમ હોય તે આ તરવાર શા કામની ? તરવારવાળા નર કરતા હશે? કેમ ન કરે? ત્યારે શું બાથલા ? બીજું શું ? અત્યારે તે તરવારો દેખાડવાની જ. જુઓ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ બુદ્ધિપ્રભા. પેલા બે એ જાય. હવે તે ઉતાવળાં ચાલ્યાં. વાચક ! ચાલો આપણે પણ ઉતાવળે પહોંચી જઇએ. ખરેખર કંઈક દાળમાં કાળું છે. ચાલો તે ખરા જોઈએ; શું બને છે, એ ત્યાં આપણે અહે કેવો સુંદર આવાસ છે? શું તેમાં તેઓ જશે ? ખરેખર ત્યજ ગયાં. ચાલ ચાલ ઉતાવળે પગ ઉપાડ નહિ તે વળી રહી જઇશું. બધા તાલ બગડશે. ચાલો પહોંચ્યા ખરા. વાહ, કેવું સુંદર મહાલય ? જે પેલા તકતા, જે પેલી હાંડીઓ, અહોહો, જો તો ખરો પણે શું પેલા ગાલીચા પાથર્યા છે ? એ વાત પછી એકવાર પહશે તે ક્રિયા કાંડ છે ? અરે, જે ખરો બન્નેએ શ્યામ વસ્ત્ર ઉતાર્યો. અરરર આતે તેમને ન અવતાર થશે ? જે ખરો પેલી સ્ત્રી એ કેણ રંભા ? મેનકા ? ના ના સ્વરૂપ ? અરે હોય? એ તે નવે. લિકા છે. ભૂલો છે, એતો જયમાલા, કય જયમાલા? એતો પેલી મખની ઘણયાણી લટકડી બાઈ. અરે ગમે તે હોય પણ રાંડે આટલાં બધાં ઘરેણું કયાંથી આર્યા. શું કુબેરને ભંડાર લુંટ કે શું ઈન્દ્રની સ્મૃદ્ધિ આણી. ગમે તે હેય. સાંભળને એ બેની વાત છે હશે એ ખબર પડશે. કંઈ છાબડે ઢાંકો સૂરજ રહેવાના છે. જુઓ સાંભળે વાતની શરૂઆત થઈ. “ અત્યાર સુધી તો દાવ સવળા પડયા છે. ” ભવિષ્યમાં પણ એમજ થશે. ” ખરેખર રાણી તે તારી આગળ ઢીંગલીની માફક નાચે છે.” એ બધા આપના પ્રતાપ. આપની આગળ રાજ નાચે ને” ને મારી આગળ રાણી; એમજ ને ?” દેવકુમાર ગો એ તે ઠીક પરંતુ જ્યાં સુધી તે હયાત હશે ત્યાં સુધી આપણું નહિ ફાવે; પછી હરકુમારનું તે થઈ પડશે.” એમ ગભરાયે માં પાર આવવાનો છે. થઈ પડશે એ તે. ” ( વાચક ! જણાયું હશે કે પુરૂષ તે મયલ સિંહને સ્ત્રી તે નલિ. ) “ જાઓ તો ચેતતા નર સદા સુખી. આગળથી વિચારવું એ વધારે સારું, ” નલિકાએ કહ્યું. મને તો લાગે છે કે દેવકુમાર કરતાં રાજાની વધારે અડચણ છે. તે સાલ વચ્ચેથી જાય તે બધુંય થઈ પડે. ” મયલસિંહે કહ્યું. ત્યારે પેલી રાંડ ચંદ્રદેવીનું પણ શું કામ છે ?” નલિકાએ કહ્યું. “ એ પણ ખરી વાત.” એ બાબતને હું રાણીને મળી બંબસ્ત કરીશ ને પછી આપને વરધી કહેવરાવું અગર કહેવા આવું એ પ્રમાણે કરવું. ” “આવી બાબતમાં જાતે આવવું એ વધારે સારું છે. ” “ તે ભલે એમ.” નલિકાએ કહ્યું. મનજી પણ દેવકુમારની સાથેજ ગમે કેમ ?” મયલસિંહે પૂછ્યું. “ હા; પણ એને રાણી તથા મહું વચન આપ્યું છે કે, થોડા સમય પછી પાછો લાવ.” નલિકાએ કહ્યું. Page #23 -------------------------------------------------------------------------- ________________ દયાનું દાન કે દેવ કુમાર. રા, ક્યારે? ” “ આ બીજી ધારેલી ધારણુ પાર પડે પછી. ” નલિકાએ કહ્યું, “એમ કેમ?” "પાછી રાજાને ખબર પડે છે તેનું તે.” “શું તેને આ કાર્ય બદલ ઠરાવ્યું છે?” મલયસિંહે પૂછયું. એ દુષ્ટાભિલાષીને અન્યથા શું હોય ?” હે હૈ.” મમલસિંહ આશ્ચર્યચક્તિ થઈ બોલ્યા. “અરે ? સાંભળીને આતે કાર્ય સાધવાની યુક્તિ. હવે તેનાથી શું થનાર છે!” નવે. લિકાએ કહ્યું. ખરેખર તું બહું યુક્તિબીજ છું.” મયલે નલિકાની પ્રશંસા કરી. “પણ તે આપનાથી કંઈ ગુપ્ત નહિ.” “સાબાશ.” પણ હવે આના પછી કંઇ રાણીનું ધારવું કે નહિ.” નલિકાએ પૂછ્યું. ધીરજનાં ફળ મીઠાં છે. એકદમ કંઇ કરીએ તે પાપ બહાર પડે” મપલસિંહે કહ્યું. આપની ઈચ્છા.” કદાચ તારે બદલે રવરૂપ પટરાણું થાય તે તું શું કરે ?” મયલે અંતરભાવ પ્રકટ કર્યો હવે સમજાય આપનો મર્મ. હું તે હવે આપનેજ અધીન છું, આપ જે કરો તે ખરૂં.” નવલિકા નિરૂપાય થઈ બેલી. “તેથી કંઇ તને ગેરકાયદે છે ?” નાજી દાસી મટીને રાણી થવું કોને ન ગમે?” નવલિકાએ કહ્યું. ત્યારે જે ખરૂં પૂછાવું તે તમોને જે મદદ કરે તે તારે ને એને લીધે જ.” મહેલે કહ્યું. “તેથીજ રાણી આપનાં રાજાને માટે બહુ વખાણ કરે છે? ને આ પદવી બેસે તે કોના પ્રતાપ ?નલિકાએ કહ્યું. પણ જ્યારે હું રાજ્યપતિ થઈશ ત્યારે મારે તેની કંઈ ગરજ છે ?” મયલ અભિમાન પૂર્વક બેલે. ત્યારે તો તે પછી આપની ચરણ રજ ” “ હું સાતવાર.” પ્રિયે ! ગભરાઈશ નહિ મહિપદ તે તનેજ મળવાનું ” મમ્પલ ફર્યો. “ આપની પા.” ને જો તારી કદાચ એમ ઈચ્છા હશે તે રાણીને પણ યોગ્ય હાલે પહચાડી શું” મલસિંહે કહ્યું. આપને જેમ જેમ લાગે તેમ કરવું. હવે આ દાણી તે આપને જ પરણે છે.” નવલિકાએ કહ્યું. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ બુદ્ધિ પ્રભા. “ નલિકે! તું પહેલીને તે પછી. હું તે સહેજ મશ્કરી કરતો હતો પણ હું કઈ વાર રાણી મારા સંબંધમાં કંઈ વાત કહાડે છે ?” મયલસિંહે પૂછયું. ' તેમનો રાજા કરતાં સગણો વધારે આપના તરફ પ્રેમ છે,” નલિકાએ કહ્યું. “ ત્યારે તુ કેમ મારવાની વાત કરતી હતી.” એતો સહેજ આપના વિચાર જાણવા ખાતર.” નલિકાએ પણ મયલને ઉડા. " મારી પણું મશ્કરી?” “ વાહ ! આતે મશ્કરી કે ગેષ્ટિવિનોદ?” નવલિકાએ કહ્યું. “ તું શું ધારે છે ?” “ હુંતો ગોષ્ટિવિનોદ માનું છું.” નવલિકે ! પણ સ્વરૂપાનું સૌદર્ય તે આરજ લાગે છે કેમ?” મયલસિહ પાછું -પુનરાવર્તન કર્યું. આમ હરઘડીએ ના સંતાપે આ૫ સ્વતંત્ર છો પણ કહે અત્યારે આપ કાના સો દર્યને આધીન છો? “ નલિકાએ પૂછ્યું. “તે તારાથી કયાં અજાણ્યું છે?” “થયું ત્યારે હવે એ મૃગજલવત તૃષ્ણાને ત્યાગ કરીને ?” નવલિકાએ કહ્યું. “શું ત્યારે રાણી પટરાણું થવાનું છોડી દેશે એમ?” ત્યારે શું હરકુમારનો ગાદિ ઉપરથી હક ઉઠાડી આપને ગાદિ અપાવવામાં મદદગાર થશે?” નલિકાએ કહ્યું. શું? હું ને તું જુદાં છીએ? રાજપાસન પ્રાપ્ત કરવામાં તું મને સહાય નહિ થાય ?” મયલે પૂછ્યું. શા માટે નહિ?” નલિકાએ કહ્યું. “ત્યારે તું આમ કેમ બોલે છે ?” જ્યારે આપ આટલા દિવસની મહેબત પર પાણી ફેરવવા તૈયારી કરો છો ત્યારે મારે શું બોલવું? ખરેખર આપના ચિત્તનું ઠેકાણું નથી. કાલ જયમાલાની વાત ને આજ સ્વરૂપાની વાત....નલિકા ક્રોધામ બની. એમાં શું એ અમારૂં કર્તવ્ય છે.” હમણુ શું બોલતા હતા ને હવે શું બેલે છે? મયલસિંહ અફસોસ છે કે નવે. લિકા એ આપને સ્નેહ આપી દીધું છે નહિ તે..” નવલિકા અટકી. “ નહિત છું.” નહિં તે આ સરવારી ઘડીના છઠ્ઠા ભાગમાં ઉડી જાય.” નલિકાએ છેવટની કળ દાબી. પ્રિયે ! માફ કર ગુન્હો કબુલ છે ” મયલસિંહ ગળગળો થઈ ગયો. મારી તે એવીજ ઈચ્છા છે કે આપ ચિરાયુ રહી અખંડ સુખ અનુભવો!! પણ આમ ઘણીવાર કંટાળા ભર્યું બોલે છે તેથી આપનાપર અભાવ ઉત્પન્ન થાય છે.” “ નહિ નહિ બોલ ચાલ નલિકા ! ગભરા નહિ તું કહે તે દહાડે રાણીને પણનિકાલ ચાલ ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે. ” મલય ઉતાવળે થઇ બોલ્યો. " એ સમય આવશે ત્યારે કહીશ. હમણાં તે રાણપાસેથી આપણે ઘણું કામ કાઢી લેવાનું છે. ” નવલિકાએ કહ્યું. Page #25 -------------------------------------------------------------------------- ________________ કસરત. ૧૮૧ कसरत. ( લેખક:~-એક જૈન ગ્રેજ્યુએટ ) The caro of tho body and its development are of the first importance for without a hoalthy body all teaching is vasted. It should be remembered that the boy can go on learning all his life, if he is wise enough to wish to do bo; but it is only during the year of growth that he can build up a healthy phy. sical body in which to spend that life. Therefore during those early yoars the healthy development of that physical body must be absolutely the first consideration. -Alcyone. શરીરની સંભાળ અને તેને વિકાસ તે સા કરતાં અગત્યનાં છે, કારણ કે તંદુરસ્ત શરીરવિના સઘળું શિક્ષણ નિષ્ફળ જાય છે. આ સાથે સ્મરણમાં રાખવું ઘટે છે કે વિદ્યાથી જો એમ કરવા ઈચ્છે છે આખી જીંદગી સુધી ભણ્યાં કરે પણ તે શરીરના વિકાસને જેટલો સમય છે તે સમયમાં જ પોતાના જીવનને ઉપયોગી થઈ પડે તેવું તંદુરસ્ત શરીર બનાવી શકે. તેટલા માટે શરૂઆતના વર્ષોમાં શરીરને સંપૂર્ણ વિકાસ કરે એ ચોષ રીતે પ્રથમ મુદો છે. ધર્મ સાધન માટે તેમજ વ્યવહારના કામો કરવા માટે-આપણે માથે આવી પડેલી ફરજો બજાવવા માટે તેમજ પારકાની સેવા માટે–દરેક કામમાં તંદુરસ્ત અને મજબૂત શરી. રની આવશ્યક્તા છે. શરીર એ આપણું નોકર છે. આપણે કામ કરવાને યોગ્ય સાધન છે. આપણે જે નોકર પાસેથી કામ કરાવવું હોય તે નેકરને મારી નાખતા નથી પણ તેને કાબુમાં રાખી આપણી મરજી માફક તેની પાસેથી કામ લઈએ છીએ. તેજ રીતે આ શરીર કે જે આ ભુવનમાં આપણું એકનું એક સાધન છે તેને નિરૂપયોગી ગણીને તેની તરફ બેદરકારી બતાવવાથી આપણે આપણું તેમજ પરનું હિત સાધી શક્તા નથી, અને તે બેદરકારીના ફળરૂપે શરીરમાં જ્યારે રોગ ઘર કરે છે, ત્યારે આપણને તે શરીરને તંદુરસ્ત બનાવવા માટે ઘણું ધન ખરચવું પડે છે, વખતને ભેગ આપે પડે છે, અને અનેક પ્રકારની માનસિક ચિંતાઓ તથા આર્ત તથા રેધ્યાન થાય છે, તેને તે હિસાબ પણ નથી. હવે ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આપણે શરીરને કેવી રીતે મજબુત, તંદુરસ્ત, નિરોગી, અને પ્રબળ બનાવવું ? શરીરને મજબુત બનાવવાનો સમય તે બાલ્યાવસ્થા તેમજ યુવાવસ્થા છે. મથાળે જે શબ્દ ટાંકયા છે તે ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે મનુષ્ય આખી જીંદગી સુધી વિદ્યાભ્યાસ કરે, જે તેને સમય અને અનુકૂળતા હોય તે વૃદ્ધ થાય ત્યાં સુધી પોતાના મનને ખીલવ્યા કરે, પણ શરીરને ખીલાવવાને વાસ્તે બાલાવસ્થા અને યુવાનીને સમયજ અનુકૂળ છે. હિંદુસ્થાનમાં હાલના સમયમાં ચારે તરફ નજર કરતાં એટલું ખુલ્લું જણાઈ આવે છે કે | મન કેળવવા તરફ જેટલું લક્ષ આપવામાં આવે છે, તેને સોમો ભાગ પણ શરીરને કેળ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ બુદ્ધિપ્રભા. વવા તરફ આપવામાં આવતા નથી, અને તેથી આનુ ખેદરકારક પરિણામ એ આવે છે કે કેટલાક વિદ્યાર્થી એ તે વિદ્યાભ્યાસ પૂર્ણ કર્યાં પણ હાતે નથી, તેવામાં શરીર ઉપર અતિશય માનસિક એને પડવાથી અકાળે મરણને શરણ થાય છે. બાકી જે પાતાના અભ્યાસ પૂર્ણ કરી રહે છે, તેમના શરીર તરફ આપણે નૈઇશું તે જાયા વગર રહેશે ન્હહું કે તેઆના શરીરમાં-તાકાત બીલકુલ હાર્તા નથી. આંખાનુ તેજ હેતુ નથી, અને તેથી ણાકને તે તેજની ખામીને લીધે ચશ્મા પહેરવાની ક્રૂજ પડે છે. તેએામેટા મોટા વિચારે કરી શકે છે પણ તે અમલમાં મૂકવાને નેતુ શારીરિક બળ તેમનામાં ભાગ્યેજ હોય છે. Dr. Calhogue Weaker and wiser the world is growing. દુનિયા દિવસે દિવસે વધારે ડાહી પણ વધારે નિર્બળ થતી જાય છે. તમે ભૂતકાળના મહાન પુરૂષેકના જ્ઞાનની સાથે તમારૂ જ્ઞાન મેળવી અભ્યાસમાં આગળ વધી શકે, પણ શૂરીરની બાબતમાં તે નિર્બળતાજ ષ્ટિગોચર થાય છે. શારીરિક સ્થિતિ આવી છે, અંતે ભણેલા તેમજ અભણ સર્વ કાઇ ોઈ શકે છે. આ સ્થિતિના સંબંધમાં મીરતને એક હિંદુ એમ. એ. લખે છે કે: — - tr ભૂતકાળમાં હિંદવાસીએ માનસિક અને અધ્યાત્મિક નિસરણીના ઉચ્ચ પગથીયા પર ચઢયા હતા. માસિક અને અધ્યાત્મિક ઉન્નતિની ઇચ્છા બહુજ તીવ્ર થઈ, અને તેથી પ્રજાના શરીર તરફ તેઓએ દુર્લક્ષ કર્યું, તેએ પાતાની ઉચ્ચ સ્થિતિથી નીચે પડયા અને તેથી કરીને ધાર્મિક અને માસિક જીવનને વારતે મેટી શક્તિવાળી પ્રજા આપણી દષ્ટિએ પડે છે પણુ તે એમાંથી એક પણ માર્ગમાં કુલ મળે, તે વાસ્તે નૈઋતુ શરીર્મળ તે પ્રામાં દષ્ટિગાચર થતું નથી. ઉંચી અભિલાષા હેવા છતાં, તે તૃપ્ત કરવાને ખંતથી અને એક ચિત્તથી કાર્ય કરવાની શક્તિ ન હેાય, તેવા નિબળ મનુષ્યની બનેલી પ્રજા જોઇ ક્રાણુ દિલગીર ન થાય ? આ સ્થૂળ ભુવનના નિયમાની બેદરકારીથી હંદવાસી પત્તાની ઉચ્ચ સ્થિતિમાંથી નીચે આવ્યા છે, અને નિર્બળ બન્યા છે. ’ આ શબ્દ હિંદુસૈને તેમજ જૈનાને એક સરખી રીતે લાગુ પડે છે. માનાં ત્રણ મુખ્ય કારણ છે. ( ૧ ) ખાળલગ્ન ( ૨ ) શારીરિક કેળવણી ( કસરત ) વગેરેના મલાવ ( ૩ ) આરાવિદ્યા અને શરીરના બંધારણુ સબંધીના નિયમનું અજ્ઞાન. આપણે પહેલા તથા ત્રીજા મુદ્દા ઉપર ભવિષ્યમાં લખવાનુ મુલત્વી રાખી આ લેખમાં આપણે બીજા વિષય સંબધી વિચારીશું. જેથી શરીરની ત ંદુરસ્તી વધે છે તેથી મનની શ ક્તિ પણુ વધે છે; કારણ કે તદુરસ્ત શરીરમાંજ તંદુરસ્ત મન રહી શકે છે. મન અને શરીર એક બીજા સાથે છુટાં ન પડે તેવી રીતે સકળાયેલાં છે. જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે શરીરમાં લોહી વરાથી કરવા લાગે છે, અને તેનુ પશ્ચિમ એ આવે છે કે લાહીમાં રહેલા મત્ર પરસેવા વાટે શરીરની હાર નીકળી જાય છે, અને લેહી સ્વચ્છ, શુદ્ધ અને પવિત્ર બને છે. આઇસીકલતુ પૈડુ હાથમાં રાખી ગમે તેટલુ ફેરવવામાં આવે તે તેથી તે બાઈસીકલ જશે પણુ આગળ ચાલતી નથી પશુ જમીન પર રાખી તે ફેરવવામાં આવે તે તે ઘણાજ આંટા જાજ સમયમાં કરી શકે છે તેવી રીતે જેમ જેમ શરીરને ડોલ્સ, મગદલ વગેરે સાથે કસવામાં આવે છે તેમ તેમ શરીરનું ખળ વધવા માંડે છે. જે અંગને કસવામાં આવે છે તેના સ્નાયુએ મજબુત થતા નય છે. કસ તથી મનુષ્ય ખુલ્લી અને સ્વચ્છ હવા પેાતાના સામાં લેઇ શકે છે, અને તે સ્વચ્છ હવા Page #27 -------------------------------------------------------------------------- ________________ સરત. ૮૩ અશુદ્ધ હવાને બહાર કાઢી નાખે છે. આ રીતે સાં પણુ મજબુત થાય છે. ટુકમાં કસરતથી લાઠી તથા હવા શુદ્ધ થાય છે, અને તે શુદ્દલાહી મગજને મળવાથી મગજ પશુ માનસિક શ્રમ વેડવાને વધારે અનુકૂળ અને લાયક બને છે. કસરત કરવામાં જરાપણ શરમની જરૂર નથી. મર્હુમ પ્રધાન ગ્લેડસ્ટન ૭૫ વર્ષની વયે પણ પ્રાતઃકાળમાં ઉડી લાકડાં કાપતા હતા, અને આ રીતે પેાતાના શરીરને કસીને મજદ્યુત બનાવતા હતા. હિંદુસ્થાનના લાકો સારી બાબતે દની વાત છે. જેને મગજની સાથે માસ્તરા છે, વકીલા છે, ડેાકટા છે, આપનારા કામમાં લાગેલા છે, તેને આવે તેટલો એછી છે. કરવામાં શરમ ધારણ કરે છે એ આશ્ચર્યું તથા ખે કામ કરવાનું છે અર્થાત્ જેએ લેખકા છે, નિશાળના ભાષણકર્તાએ છે, અથવા કેઇ પશુ મગજને તસ્દી વાસ્તે તેા કસરતની જેટલી આવશ્યકતા બતાવવામાં આપણે જૈને દરવર્ષે પર્યુંષ્ટુપ માં કલ્પસૂત્ર સાંભળીએ છીએ, અને શ્રીમહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજા જે પ્રાતઃકાળમાં ઉડી કસરતશાળામાં જઈ મલ સાથે કુસ્તી કરતા હતા,અને મગદળ સાથે અનેક પ્રકારના ખેલેા કરતા હતા વગેરે બાબતે પ્રતિવર્ષ ચિત્તના ઘણા ઉલ્લા સ સાથે શ્રવણ કરીએ છીએ, પણ તે વાતેને કેવળપાનાં પુસ્તકામાંજ રહેવા દેએ છીએ. કસરતની આવશ્યક્તા સર્વ કાંઇ સ્વીકારે છે, પશુ તેને અમલમાં મૂકવાને પ્રયત્ન થતા નથી. આ કામ કાઇને વાસ્તે કરવાનું નથી, પણ પોતાનાજ હિતને માટે કરવાનુ છે. તાપણુ લેાકાની આ સબંધી આંખો ઉઘડતી નથી, એ શું સૂચવે છે? નિશાળામાં કસરતખાનુ હેાય છે, તેને લાભ પણ શુાજ ધેડા વિદ્યાર્થીએ લેછે; કારહ્યુ કે કસરતના લાભ તરફ્ તેમનું પુરતુ લક્ષ શિક્ષકા તરથી દોરવામાં આવતુ નથી. પરીક્ષા પાસ કરવી એજ વિદ્યાથી આનેસ માટે ભાગે ઉદ્દેશ ય છે; પણુ આ પરીક્ષા પાસ કરવાનું કામ પણ જેનામાં શરીરબળ્યું અને તેની સાથે મગજ બળ વધારેહશે તે સારી રીતે કરી શકશે એ બાબતની કાઇ દરકાર કરતું નથી. કસરત કરવામાં ઝાઝે! વખત પણુ જતે નથી. જો દરરોજ પા કલાક બરાબર નિયમસર કસરત કરવામાં આવે તે તેથી ઘણા લામ સોંપાદન કરી શકાય. શરીરમાં થી સ્ફૂર્તિ આવે છે, લેાડી શુદ્ધ ખને છે અને બ્હારથી આવતા રાગનાં રજકણે વયમેવ દૂર ભાગી જાય છે. કસરત દરરોજ કરવી તેએ; એક મનુષ્ય એક દિવસ એક કલાક કસરત કરે અને એ દિવસ ન કરે અને વળી ચોથે દિવસે ૧ કલાક કરે તેના કરતાં દરરાજ પા કલાક નિયમસર કસરત કરવાથી શરીરબળ ધણુંજ વધી શકે છે. આ નિયમ કસરત કરનારાઓએ ખાસ ધ્યાનમાં રાખવા ધટે છે એવા કાઈ મનુષ્ય છે કે જે પોતાના શરીરને વાસ્તે પા કલાકને ભાગ ન આપી શકે ? શરીર કેળવવાનું કામ એડિગ જેવાં ખાતાંએ બહુ સારી રીતે બજાવી શકે, બેઉ ગમાં જે વિદ્યાર્થી એ આવે છે, તેમને સર્વાંગ સપૂર્ણ કળત્રણો મળે તે તરફ તેના કા વાસ્તુકાએ ધ્યાન આપવું ઘટે છે. માસિક કેળવણી નિશાળમાં મળે છે. નૈતિક તેમજ ધાર્મિક કેળવણીને વાસ્તે પશુ ગિમાં સગવડ કરવામાં આવે છે, ત્યારે શરીર કેળવવા તરફ લક્ષ ક્રમ આપવામાં આવતું નથી ? આ વિષય જ્યારે માણે વિચારીએ છીએ, ત્યારે આ પ્રસંગે ભલામણુ કરવાની છું. Page #28 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. તક હાથ ધરૂ છું કે શ્રી જૈન શ્વેતામ્બર ડિગના કાર્યવાહકે આ સવાલને ઉપાડી લેશે. આ કામમાં પુષ્કળ ખર્ચની જરૂર નથી. જે માસિક ૧૦-૧રના પગારથી એક કસરત માસ્તર રાખવામાં આવે, અને જેમને ડોકટરો ના પાડે તે સિવાયના દરેક વિદ્યાર્થીને કસરત કરવાની ફરજ પાડવામાં આવે તે પણ થોડા સમયમાં આપણે તેનું ફળ જોઈ શકીશું. જેઓનું શારીરિક બળ વધશે, તેઓ વિદ્યાભ્યાસમાં પણ વધારે આગળ વધી શકશે, અને તેઓ જ્યારે મોટી ઉમરના થશે ત્યારે કામના હિતના સવાલોને અમલમાં મૂકવાને માનસિક બળની સાથે યોગ્ય શારીરિક બળ પણ ધરાવશે. असंतोष. ( લેખક–જયસિંહ પ્રેમાભાઈ. કપડવણજ ) સાધારણતઃ સર્વ મનુષ્ય સુખને જ ઈચ્છે છે, ને સુખમાંજ રમણ કરવા અને દુઃખને પર રાખવા ઈચ્છે છે અને તેથી જે પ્રકારે સુખ થતું હોય તેવા ઉપાયને સંગ્રહવા પ્રયત્ન કરે છે. ઘણું કરીને સર્વ મનુષ્યનું આ લક્ષ્યબિંદુ હોય છે અને સર્વે તે પ્રકારથી વર્તન કરે છે. પણ સર્વ મનુષ્યએ એ જ્ઞાનને પ્રાપ્ત કરેલું હોતું નથી અને તેથી એટલે કે અજ્ઞાનતાથી કેટશક પ્રસંગે દુખના સાધનને પણ સુખરૂપ માની લે છે, અથવા સુખમાંથી દુઃખનેજ મેળવે છે. મનુષ્યો આળસુ બેસી રહેવા માટે જનમ્યા નથી. પિતાને આહાર ગ્રહણ કરી ગાદી તકીએ પડી કાળ ક્ષેપ કરવા, બુદ્ધિશાળી મનુષ્ય જનમ્યું હોય એમ સંભવતું નથી તેમજ આળસનું સેવન કરવાથી કંઇ મનુષ્ય, મનુષ્યત્વ, દેવત્વ, તેમજ એક્ષપર્યતનું સુખ પ્રાપ્ત કરી શકે તેમ નથી પણ નિરંતર સ્વપ્રયત્ન કરવાથી આ બધું મળે તેમ છે. હિતોપદેશક સર્વ શાસ્ત્રમાંથી એમ માલુમ પડે છે કે આળસ એ મનુષ્યના શરીરને મહારપુ છે. બીજ શરુઓ તે કંઈક સમયે પ્રહાર કરે છે અને તે પણ સન્મુખ આવી પ્રહાર કરે છે કારણ કે તેને બાહ્યરીપુ છે પણ આળસતો જાગૃત અને નિંદ્ર એ સર્વે અવસ્થામાં નિરંતર પ્રહાર કરે છે, કારણ કે તે અંતરથીજ શત્રુ છે તેથી આલસ સદા દૂર રાખવું, સર્વદ્યભી થવું એજ કર્તવ્ય છે. આળસ અને સંતોષ એ બે એક નથી. ઉપર ઉપરથી વિચાર કરનાર કેટલાક એવું સમજે છે કે જે જે વચને સંતોષ સેવવાનાં છે તે પ્રાપ્ત સ્થીતિમાં રાખી મુકનાર છે અને તેથી આળસને ઉત્તેજન આપનાર છે પણ આમ સમજવું તે ભુલ ભરેલું છે. આપણે શાસ્ત્રનું નિરીક્ષણ કરનાર સહજ સમજી શકીએ કે ઘણા મોટા વૃતધારી તેમજ સમકતધારીઓએ પણ ન્યાય પુર:સર બુદ્ધિનું સેવન કરેલું છે અને તેથી કંઈ તેમની સંતોષ વૃત્તિને બાપ આવી ગયું હોય એવો દાખલો મળી આવતા નથી પણ ઉલટા તેવી બુદ્ધિને સર્વિઘમ ગણેલ છે. જેવા કે કુમારપાળ રાજાએ ઘણુ પ્રસંગને લઈને ઘણું દેસાથે યુદ્ધ માં ઉતરવાનો ઉદ્યમ કરેલ છે પણ તેમને ભવૃત્તિ ઉપસ્થિત થઇ હતી એ દાખલો તેમના જીવન વૃતાંતમાંથી મળી આવતું નથી પણ વારંવાર તેમની સંતોષ વૃત્તિથીજ પ્રશંસા માલુમ પડે છે. આથી એમ સમજવાનું છે કે સંતોષ ધારણ કરી તેને અર્થ એ માલમ નથી પડતી કે ઉદ્યમ ન કરે અને જો એવો અર્થ હેત તે કદી પણ સુશાસ્ત્ર તેમજ અનેક વિદ્વાનજનોએ ઉદ્યોગ અને સંતોષની સાથે પ્રશંસા ન કરી થયા હતા. તેમજ વળી એવું તો સર્વત્ર માલુમ પડે છે કે સંતોષની પ્રશંસા થાય છે અને આળસની નિન્દા થાય છે. હવે જે બે એકજ એવું કેમ બની શક્યું હેત આપે Page #29 -------------------------------------------------------------------------- ________________ માગધી ભાષાના કોષની અગત્ય. २८५ પ્રજાનાં સર્વ શાસ્ત્રો અને સર્વ વિદ્વાને સંતોષ અને આળસની વચ્ચે આકાશ પૃથ્વીનું અંતર સ્વીકારે છે. આળસ તમોગુણના પરિણામરૂપ મનાય છે ને વૃત્તિનું સમાધાન તે સંતોષ એ સવગુણમાં લેખી શકાય છે. અતૃપ્તિ આદી હેતુથી ઉત્પન્ન થયેલી ક્રિયા કરવાથી પરાભુખ જે ચિત્તવૃત્તિ તે આળસ છે અને એથી ઉલટું તેનું સમાધાન સંતોષ એ ક્રિયામાં જોડનાર છતાં મનની સ્વસ્થતા છે. અસંતેવી ઉદ્યમી હોતી નથી અને સંતોષી આળસુ હતાં નથી. જેને યથાય સંતોષ છે તેતો ઘણા ઉદ્યમી હોય છે અને ખરેખર તેજ ઉદ્યમ કરે છે અને સાથે સાથે ઉત્તમ પ્રકારે ઉદ્યમને સાધે છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળ પડવાથી તેને ત્યાગ કરતા નથી પણ પુનઃ શાતપણે પ્રયનને સેવે છે અને અંતે ધારેલ અર્થ સિદ્ધ કરે છે. આમ છે તો તેનું સેવન કરવું અને વૃત્તિને સર્વથા સમાધાનમાં રાખવી. હેવારમાં ગમે તેવા પ્રસંગે મળે પણ વૃત્તિને સમાધાનમાં જ રાખવી એજ ઉપયોગી તેમજ લામ પ્રદ છે અને સુખને ઇચછનાર વિવેકી સજનનું તેજ કર્તવ્ય છે. આમ છે તે પણ આપણે ઘણાજ પુરૂષોને અસંતવી જોઈએ છીએ. અસંતોષ ધરવાનું લેશ પણ કારણ ન હોય છતાં અનેક માણસે મીયા અસંતોષ ધારણ કરતાં માલમ પડે છે. કેટલીક વખત એવું બને છે કે બે ભાગમાંથી એક માર્ગ ગ્રહણ કરવાને પ્રસંગ આવે છે અને બેમાંથી એકને પસંદ કરવાનું બને છે ત્યારે એ નક્કી છે કે બે વરતુને સાથે રવીકાર થતું નથી પણ બેમાંથી એકને જ ગ્રહણ કરવી પડે છે પણ મનુષ્ય એવા વિહલ વિચારતા હોય છે કે પાછળથી એ અમુક ન ગ્રહણ કર્યું એવા વિચારથી સંતાપ કરે છે. (અપૂર્ણ ) मागधी भाषाना कोषनी अगत्य. ( લેખક. ડી. બાવલ. ). જૈન ધર્મના પુસ્તકે માગધી ભાષામાં છે. હાલના સુધરેલા સમયમાં તેમના ઘણું ખરાનાં ગુજરાતી ભાષામાં ભાષાંતરો થયાં છે. મૂળસૂત્ર ઉપર કેટલાક વિદ્વાન મુનિરાજોએ સંસ્કૃતમાં ટીકાઓ લખી છે. તેમનાં પણ ભાષાંતરો થયાં છે ખરાં કિન્તુ આ ભાષાન્તરમાં કેટલાક પારિભાષિક શબ્દ એવા આવે છે કે વિદ્વાન વર્ગને તે સમજવા કઠણ પડે છે તે પછી બાળ જીવોની વાત જ શી ! થોડા વર્ષ અગાઉ આચારાંગ સૂત્રનું ભાષા ન્તર કરનાર જર્મનિના વિદ્વાન હરમન જેકેબીએ ફળના ગરભ અને ઠળીયાને બદલે માંસ અને હાડકાં એવો અર્થ કર્યો હતે. તે ઉપરથી તેઓ એવા અનુમાન ઉપર આવ્યા હતા કે પ્રાચીન કાળના જેને માંસ ભક્ષણ કરતા હતા. આ વિષય પરત્વે જૈનમાં ભારે ચર્ચા ફેલાઈ હતી અને સાંભળવા પ્રમાણે તે વિદ્વાને પાછળથી પોતાની ભૂલ સુધારી હતી. માગધી ભાષાના ઘણા શબ્દ તે એવા છે કે ગુજરાતીમાં અર્થ કરવામાં આવે તો ઘણું લંબાણ થઈ જાય, અને બાળજી સમજી શકે નહિ. જૈનધર્મી જન જેઓ ધર્મના પુસ્તકે સમજી શકે છે તેઓ પણ બીજાને સ્પષ્ટપણે અર્થ સમજાવી શકતા નથી, તે અન્ય ધમજનો આવા ભાષાંતરો કયાંથી સમજી શકે ? જૈન ધર્મના પુસ્તકમાં ઘણું ઉંચા પ્રકારનું સાહિત્ય છે. વળી જેના પર આધાર રાખી શકાય એવા ઐતિહાસિક વૃત્તાંતે છે પરંતુ ઉપરના કારણોથી વિદ્વાન વર્ગમાં પ્રચલિત થયાં નથી તેપણુ આનંદજનક વાર્તા તે એ છે કે નામદાર ગાયકવાડ સરકારે કેટલાંક પુરતના ભાષાંતર કરાવ્યાં છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ મુદ્ધિપ્રભા, વળી પરધી જના જેમને જૈનધર્મનુ લેશ પણ જ્ઞાન નથી. તે જૈનધમનાં પુરતા વાંચી શકતા નથી તેથી જૈનધર્મના મૂળ તત્ત્વા ભૂલે કરે છે, અને હાસ્ય ઉત્પન્ન થાય તેવી દલીલ રજુ કરે છે. આ સધળું અનિષ્ટ પરિણામ અટકાવવા સારૂ માગધી શબ્દોને એક કાપ કરવાની જરૂ૨ છે, માગધીભાષા સંસ્કૃત ભાષાની પુત્રી છે માટે માગધી શબ્દો કયા સંસ્કૃત શામાંથી નીકળ્યા છે તે દર્શાવી વ્યુત્પત્તિ સાથે ગુજરાતી ભાષામાં સ્પષ્ટ અર્થના સાથે થવાની જરૂર છે. આવે કૅષ જૈન સાહિત્યની અભિવૃદ્ધિ કરરી, ઉપકારી થશે. એક કાષ દષ્ટાંતે અને બાળ જીવેને 3 ઉપરના કારસુધી સમજવામાં ભયંકર આ મહાન કાર્ય વિદ્વાન મુનિરાજ્ઞનુ છે અને તે પુસ્તકને બઢ઼ાર પ્રસિદ્ધ કરવામાં તેમજ અન્ય સાહિત્યના ખર્ચના આધાર શ્રીમાન જૈન ધર્માં જને ઉપર છે, જ્યાં સુધી વિદ્વાન મુનિરાઅે કાર્ય ઉપાડી ન લે અને શ્રીમાન લકી સહાયરૂપ ન થાય ત્યાંસુધી આવે કાષ તૈયાર થવાની ભાશા આકાશ પુષ્પવત્ સમજવી. કલિકાળ સત્ત શ્રીમાન્ હેમચંદ્ર પ્રણિત હેમકેલ છે પરંતુ તે કા મુનિરાજ વિના ખીજા ભાગ્યેજ સમજી શકતા હશે. આ કાષનું ભાષાંતર પ્રસિદ્ધ કરવામાં આવશે તે તે એક ભણનારને સારે। સહાયતા રૂપ થશે. योगनीष्ट मुनि महाराज श्रीमद् बुद्धिसागरजीनो विहार ઉક્ત મહારાજશ્રીએ કાકી પુનમના રાજ અત્રે ઝવેરી વાડામાં ઝવેરી કૅસરીસગ વાડીલાલને ત્યાં ચેમાસ બદલ્યું હતું ત્યાંથી તે શ્રી ઝવેરી સરીસંગ વાડીલાલ તરી કાગ વદી ૪ ના રાજ સરખેજના સધ નીકળ્યે તેમાં સરખેજ પધાર્યાં હતા ત્યાં આગલ તેઓશ્રીએ એક જણને દીક્ષા આપી કી સાગર નામ પાડયુ છે-સરખેજના સંધમાં લગભગ બે હજાર માલુસ મહારાજ શ્રી સાથે ગયું હતું તથા ખાતર ગચ્છના પુયમુનિ મહારાજ શ્રી- કૃપાદજી મહારાજ પણ પેત્તાના શિષ્ય સાથે સરખેજ પધાર્યાં હતા. આ વખતે સરખે જની શે।ભામાં અવનવા વધારે થઇ ગયા તે ને આખા ગામમાં માનદ વરતાઈ રહયા હતા મહરાજશ્રીએ સરખેજની બાપુલાલ જન્તનાથ લાયબ્રેરી ોઇ માનદ પ્રદર્શીત કર્યો હતા અને શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડલ તરથી પ્રગટ થયેલા દરેક ગ્રન્થા તથા બુદ્ધિપ્રભા માસિક લાયબ્રેરીને ભેટ તરીકે મેકલાવી અપાવવા કહ્યું હતું. સપ્તેજથી તેઓશ્રીને સાણુંદના સ ંધ તરી વિન ંતી થવાથી કાર્ટીંગ વદી ૫ નારાજ સાણુંદ પધાર્યો હતા. સાણુ ંદના સંઘે મહારાજ સાહેબનું સામૈયુ સારી રીતે કર્યું હતું ને તેજ દિવસથી મહારાજશ્રીએ પેાતાની મધુર વાણીથી દેશના આપવી શરૂ કરી હતી. તત્રે પદ્મપ્રભુના દેરાશરમાં ગાંધી હીરા જશરાજ તરફથી અંતરાય કર્મની પુજા ભણાવવામાં આવી હતી તથા તેમના તરફથી જૈનશાળાના વિદ્યાર્થીઆને પુરતાનાં નામ વહેચવામાં આવ્યાં હતાં તેમજ બન્ને દેરાથાની મ`ડળીઓને ગવરાવી પતાશાની પ્રભાવના કરવામાં આવી હતી. મહારાજશ્રીને ત્યાં પધારવાની વિનંતી કરવામાં આવવાથી તેઓશ્રીએ પધારી માંગલીક સભળાવ્યું હતું. સાણંદમાં તે શ્રીએ સરકારી નીશાળ તેમજ પાંજરાપળની મુલાકાત લીધી હતી. સાધ્યું દથી વિહાર કરી ગેાવાવીના સંધની વિનતીથી તેએશ્રી ગેાવાવી પધાર્યાં હતા ને યાંથી વિહાર કરી અને-પૃવાર્યો છે. પેક્ષક. Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન હઠીસંગ સરસ્વતી સભાનો વાર્ષિક રીપોર્ટ, ૨૮૭ श्री जैन हठीशंग सरस्वती सभानो वार्षिक रीपोर्ट. સંવત ૧૮૬૯ ના માગસર સુદી ૬ ને રવિવાર ના રોજ સામળાની પિાળમાં આવેલી શ્રીજૈન હકીગ સરસ્વતી સભાનો વાર્ષિક મેળાવડો અમદાવાદની વિશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ, સાંકલચંદ મોહલ્લાલના પ્રમુખ પણ નીચે થયો હતો તે વખતે સભાના સેક્રેટરીએ નીચે મુજબ રીપોર્ટ વાંચી સંભળાવ્યો હતો. આ સભામાં ૧૦૦ ઉપરાંત વિદ્યાથીઓ છે અને તેમના બે વર્ગ પાડવામાં આવ્યા છે. પહેલા વર્ગમાં જીવ વિચાર, નવ તત્વ તથા કર્મ ગ્રંથ આદિ શીખનાર વિદ્યાથીઓનો સમાવેશ થાય છે અને બીજા વર્ગ માં નવ સ્મરણ, પંચ પ્રતિક્રમણ તથા દેવશીરાઈ પ્રતિક્રમણ શીખનાર વિદ્યાર્થી ઓ છે. આ સભામાંથી શ્રી. જૈન એજયુકેશનલ બેડ ઑફ ઈનીઆ તરફથી આખા ભારતના તમામ વિદ્યાથી ઓની લેવામાં આવતી પરિક્ષામાં આ સભાના સેક્રેટરી અને માસ્તર મી. મણીલાલ વાડીલાલ ફર્મ ગ્રંથની પરિક્ષામાં પહેલે નંબરે પાસ થયા હતા અને તેમને રૂ ૨૦) વિશ્વ ઇનામ મળ્યા હતા તેમજ બીજા વિદ્યાથી મી. મયાભાઈ ઠાકરશી પણ કર્મ ગ્રંથના બે ભાગમાં પરીક્ષા આપી પાસ થઈ રૂ. ૪) ચાર ઇનામ મેળવ્યું હતું. આ સભામાં મી. મણીલાલ વાડીલાલ કાંઇ પણ બદલો લીધા સિવાય સભાને વહીવટ કરી પોતે જાતે કર્મ ગ્રંથ આદિ પુસ્તકોનો અભ્યાસ કરી બીજાને પડ્યું નવ તત્વ, આગમ સાર વિગેરે પુસ્તકોનો અભ્યાસ કરાવે છે એ ઘણુંજ સ્તુતિ પાત્ર છે આવા નર રનની આપણી કેમિમાં બહુ ખામી જણાય છે. જે આવા નિઃસ્વાથી પુરૂ આપણી કેમમાં બહાર નીકળી આવે તે કેમની ઉન્નતિ બહુજ થોડા વખતમાં થાય એમાં જરા પણ સંદેહ નથી. આ સાલમાં શ્રી ભારત જન એજ્યુકેશનલ બેઈમાં આ સભામાંથી ૧૭ સત્તર વિ. ઘાથી મોકલવાના છે અને અમે આશા રાખીએ છીએ કે દરેક વિદ્યાથી સારા માર્કસ મેળવી પરીક્ષામાં પાસ થઈ સભાની કીર્તિમાં વધારે કરશે. આ સભામાં જુના વિદ્વાન આચાર્યના સ્તવને તથા સુત્રાદિ પાઠ તથા દેવશી પ્રતિક્રમણનો અર્થ શીખવવામાં આવે છે અને દરેક ત્રણ માસે પરીક્ષા લઈ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે. આ સભાને અંગે રાત્રી જાગરણની ટોળી છે કે જે પર્યુષણાદિ પર્વના દિવસે જુદે જુદે ઠેકાણે પૂજા વિગેરેમાં સ્તવ ગાઈ સારી ખ્યાતિ મેળવી છે અને એક ઉત્સાહથી અને ખંતથી રતવને શીખશે તે હજુ પણ વધારે ખ્યાતિ મેળવશે એમ આશા રાખવામાં આવે છે. આ સભામાં વધારે ખુશી થવા જેવું એ છે કે ગમે તેટલી મોટી ઉમરને વિદ્યાથી પણ એક બાળકની સાથે બેસી અભ્યાસ કરે છે અને તેથી બાળકના ઉપર પણ સારી અસર થાય છે અને અભ્યાસમાં પિતાનું ચિત્ત રોકે છે. આ સભા પાયચંદ ગચ્છના આચાર્ય શ્રી ભ્રાતૃચંદ્રજી મહારાજના હસ્તકમળથી સ્થા. પન થએલી છે. અને સભાના વિદ્યાર્થીઓ આગમ સાર, કર્મ ગ્રંથ વિગેરે પુસ્તકને અભ્યાસ તેમના પસાયથી કરી સારી આબરૂ મેળવી છે અને હજુ પણ ખંતથી અભ્યાસ કરી સભાની કીર્તિ મેળવી આચાર્યશ્રીની કીર્તિમાં વધારો કરશે, ઉપર પ્રમાણેને રીપોર્ટ વંચાઈ રહ્યા બાદ અને વિદ્યાર્થીઓને ઈનામ અપાઈ રહ્યા બાદ એક ગૃહસ્થ તરફથી પિતાનું નામ જણાવ્યા શિવાય આ સભામાં ચાલુ વર્ષમાં પહેલા બે નંબરે જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેમને રૂ. ૩-૦-૦૦ તથા રૂ. ૨-૦-૦ એ રીતે મળી રૂ. ૫-૦-૦ નું નોટ ગુપ્ત રીતે સભાના સેક્રેટરી ઉપર મોકલવામાં આવ્યું હતું સભાના સેક્રેટરી મી. મીત્રાલ વાડીલાલ પહેલે નંબરે પાસ થયા હતા છતાં પિતે પરોપ-- Page #32 -------------------------------------------------------------------------- ________________ 288 બુદ્ધિપ્રભા. કારાર્થે તે ઈનામ ઉપરથી પિતાને હાથ ઉઠાવ્યા હતા જેથી સદરહુ ઇનામો માયાભાઈ ઠાકરશી તથા રતિલાલ મેહનલાલને આપવામાં આવ્યાં હતાં. આવી રીતે ગુપ્ત રીતે ભેટ મોલનાર ગ્રહથે વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો છે તે ઘણું સ્તુતિ પાત્ર છે અને આવા પુરૂષોની કામમાં ઘણું જરૂર છે. આ સભાને મરહુમ શેઠ હઠીસંગ રાયચંદની વિધવા બાઈ શ્રી. હરકુંવર બાઈએ પતાના મરહુમ ધણીની ઈચ્છા પ્રમાણે રૂ. 6000) છ હજારને આશરાની ભેટ આપી સભાને પાય કાયમ કર્યો છે અને સભાની સાથે તેઓનું નામ જોડી આ સભાનું નામ શ્રી જેન હઠીસંગ સરસ્વતી સભા રાખવામાં આવ્યું છે. છેવટે રાત્રીના દસ વાગે મેળાવડાનું કામ ખલાસ થયા બાદ પાટણના ગવઇઆની બેઠક શરૂ કરવામાં આવી હતી. જે ગવાઈઓએ આનંદ ધનજી આદિ મહાન પુરૂષના સ્તવનો ગાઇ શ્રોતાઓનાં મન ખુશ કરી નાંખ્યાં હતાં અને બેઠક લગભગ બાર વાગે પૂરી થઇ હતી. છેવટે અમે આશા રાખીએ છીએ કે અન્ય સભાઓ પણ અભ્યાસમાં આ સભાને દાખલો લઈ પિતાના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા શ્રી જૈન એજ્યુકેશનલ બેઈમાં મિલી શાસ્ત્રના અભ્યાસમાં વધારો કરશે એવી અમે આશા રાખીએ છીએ. ઉપરને રીપોર્ટ રા. રા. વકીલ. જેશીંગભાઈ પોચાભાઈ દલાલ બી. એ. એલ. એલ. બી. તરફથી આવ્યું તે દાખલ કર્યો છે. વર્ગ, યોગનિ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ અને ચાલતી શેઠ. ભગુભાઈ પ્રેમાભાઈની જ્ઞાનવર્ધક શાળાની તા. ૨૬-૧૧-૧૨ના રોજ વીઝીટ લીધી હતી તે પ્રસંગે પતે પાઠશાળા સબંધી નીચે મુજબ અભિપ્રાય દર્શાવ્યો હતો. " શાળામાં ચાલતા અભ્યાસ વિગેરેનું એકંદર પરિણામ સારૂ છે. મેનેજર ત્રીજમેહનદાસ સુરજરામને ઉત્સાહ પ્રશંસનીય છે તેમજ માસ્તર વિદ્યાર્થીઓને ભણાવવામાં સારું લક્ષ્ય ધરાવે છે. શાળાને માટે એક સગવડવાળા મકાનની તેમજ કસરતશાળાની આવશ્યક્તા છે. વધારે વિદ્યાર્થીઓની સગવડ કરવાની તેમજ આગળ ધારણું ઉઘાડવાની જરૂર છે. શાળા વધારવાને માટે અને શાળાની વ્યવસ્થા દિનપ્રતિદિન સારી થતી જાય તે માટે મેનેજર સારો પ્રયત્ન કરે છે. આ પાઠશાળામાં જે સુધારા વધારા કરવામાં આવે છે તે એક ઉત્તમ પ્રકારની થઈ પડે એવી આશા રાખવામાં આવે છે. પાઠશાળાની ધાર્મિક અભ્યાસ સ્થિતિ ઘણી સંતોષ કારક છે. પાઠશાળાના ટ્રસ્ટીઓ આ બાબત પરિપૂર્ણ ધ્યાન આપી ઘટતે સુધારે વધારે કરશે.” પક્ષક. હાલમાં અમારા સાંભળવામાં આવ્યું છે કે આ શાળામાં ચાલતા અભ્યાસ પૂર્ણ કરી અત્રેની હાઇસ્કુલમાં દાખલ થએલા પાંચ વિદ્યાર્થીઓ મેટ્રીકની પરીક્ષામાં બેઠા હતા તેમાંથી ચાર પાસ થયા છે જે ખરેખર પ્રશંસનીય છે કે શાળામાં અપાતા શિક્ષણ વિષે ખ્યાલ આપવાને આદર્ય તુલ્ય છે. અમે અત્રેના જૈન બંધુઓને ભલામણ કરીએ છીએ કે દરેકે પિતાના પુત્રોને આ શાળામાં વિદ્યાભ્યાસ કરવા મોકલવા જોઇએ. આ રથળે અમે આ શાળાના સંસ્થાપક દાનવીર શેઠ. મનસુખભાઈ ભગુભાઇને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આપે જે જેનેના પ્રેમ માટે શાળા ખેલી અતુલ્ય ઉત્સાહ દર્શાવ્યો છે તેમાં દિન પ્રતિદિન વૃદ્ધિ કરી અને પાનાનો ઉદાર હાથ લંબાવી આ સંસ્થાને ઉન્નતિના શિખરે મૂકશે એવું અમે છગરથી જેવા ઈચ્છીએ છીએ.