________________
બુદ્ધિપ્રભા.
( The Light of Reason ) ब्रह्मानन्दविधानफे पटुनरं शान्तिग्रहयोतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् मिथ्यामार्गनिवर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । જે સૂર્યનમrશા “ગુદ્ધિમાપણaણ 1
વર્ષ ૪ થું.
તા. ૧૫ મી ડીસેંબર સન ૧૯૧૨
અંક ૯ મે,
ऐऐऐऐऐं नमः સત્તર દિનો માહા.
મંદાક્રાન્તા જાયું જોયું અનુભવ કર્યો બાહ્યમાં દુઃખડાં છે, શોધી અન્તર અનુભવ કર્યો વાસના દુઃખ હેતુ ઈચ્છાઓની પ્રબળ નદીએ મૂઢ તણાતા, અજ્ઞાને એ સકળ ઘટના કર્મને ખેલ એ છે. ટાળી ટાળી પુનરપિ થતી મેહની વાસનાઓ, તેની સાથે બહુ બહુ લડે શાન્ત થતી જણાતી; પામી હેતુ ઉદય ઘટના જીવને તે હરાવે, જ્ઞાને ધ્યાને પુનરપિ વડે શિઘ તે ક્ષીણ થા. રાગદ્વેષે ભ્રમણ ભવનું તે ટળે દુઃખ નાસે, એવા ભાવો હૃદય પ્રગટે સર્વ સિદ્ધાંત કુંચી; શુદ્ધ પ્રેમે પ્રથમ કરવી સશુરૂ સેવનાને, શ્રદ્ધા ભક્તિ પ્રતિદિન ભજી સાધવી સાધનાઓ. ટાળી આધિ સકળ સહવી વ્યાધિઓને ઉપાધિ, પ્રારબ્ધની સકળ ઘટના જોઈ લેવી વિરાગે; જે જે થાતું થયું વળી થશે સર્વ પ્રારબ્ધ ખેલે,