SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ બુદ્ધિપ્રભા માન રાખા ને દરરેજ પ્રાતઃકાળમાં તેમનાં ચરણુકમળમાં તમારાં મસ્તક ઝુકાવે. પછી જીવે તમારી ઉત્ત્તત થાય છે કે નહી ? તેમની સાથે સદા પ્રિતીથી મેાલે. તેમના મનમાં ખરાબ લાગે તેવું વર્તન કે વચન તમે। મેલશો નહિ એ ખાસ લક્ષ્ય રાખા. જ્યારે તે તમારી ઈચ્છાને આડે આવે ત્યારે કદીપણું અણુ સમજશે! નહીં કે તે તમારા ખુરામાં રાજી હેાયપણુ તેમની ખટપટ તમારા કલ્યાણનાજ અર્થ છે-એમ ચાક્કસ સમજો, તેમણે તમારી ખાતર અનેક કટી સર્જા છે. લેાહીનું પાણી કરી નાંખ્યું છે-તે યાદ કરે ને તેમના પ્રત્યે પૂજ્યપણે વર્તો. જે કામ મહાન પુરૂÂ! ચઇ ગયા છે, તેમનુ ગ્માવુંજ વન હતુ. મહાન શિવાજી મહારાજ-હમેશાં માતાને દેવ તુલ્ય માનતા હતા. તેમની આજ્ઞાને તેએ દેવાત્તા તુલ્ય સમજતા હતા ને પ્રાતિ પણ તેમની માત્તાને ઉલ્લધતા નહી. ગમે તેવા નાના વા મોટા કામમાં શિવાજી માતાની આજ્ઞા લીધા વિના રહેતા નહી તે તેમનુ તે કામ વિ જપી થયા વિના પશુ રહેતું નહીં. પાંડવે માતા કુંતીની આજ્ઞા બહાર કદીપણું વર્તતા નહીં' ને જ્યારે ચ્યર્જુન કૈપદીને સ્વયંવરમાં પરણી આવ્યા ત્યારે બહારથી પડવાએ માને કહ્યું કે “ માતા અમે આાજ સારી ભિક્ષા લાગ્યા છીએ ત્યારે માતાએ કહ્યું કે- પાંચે ભાગે વહેંચી છે ”–ક્ક્ત સ્માટલાજ ઉપરથી માનું વચન પાળવાને ખાતરજ માંડવે પાંચે એકજ દ્રપદીને વર્ષો. અહાહા! મેટા રાજકુમારે ઔજેવી ન વહેંચાય તેવી સ્ત્રીને પશુ સાથે પરણ્યા-તે ફક્ત માત આજ્ઞા પાળવાનેજ. tr . રાજા રામચંદ્રજી-પાતે યુવરાજ હતાં આજે દિવસે રાજ્યગાદી પર અભિષેક થવાના હતાં-પિતાની આજ્ઞા શિરસાવદ્ય કરવાજ વનવાસ ગયા ને બારવર્ષ પર્યંત અનેક ક્રુષ્ણ વેર્યા–યુવા કર્યાં પણ પિતૃના ઉલ્લંધન કરી નહીં. આવી દિવ્ય પિતૃભક્તિ કરનાર પુત્રા કેવા મહાન પુરૂષા થઈ ગયા તે જીવા. ઇરાનના રાજા સરસ તેલ્શે લીડીયા દેશ યા તે વખતે લીડીયાને રાજા ક્રિસસ સર્વિસ દેશમાં નાશી ગયા. સરસ રાજાએ તેની પુરૂં જઇને તે દેશ પણ જીતી લીધે. તે વખતે એક શીપાઇ ક્રિસસની પુă તેને મારી નાખવા દોયેા. તે વખતે ક્રિસસ પેટમાં પગ ધાલીને ખુબ દેડતા ક્રુતા તે સીપાડ઼ હાથમાં તલવાર લઇ તેની પાછળ દોડને જાય છે એમ ક્રસના હેકરાએ જોયુ. તે જન્મથીજ મુંગેા હતેા પણ સોંકટના સમયે તેને વાચા થઇ ને તે અતી આ સ્વરે દીનતાથી ખાયે-ના-નહી-ના-ના મહારા બાપને મારી ના ! આ સાંસલીને સીપાઇને મેટુ માં લાગ્યુ. ને તેને મારવા ઉગામેલી તલવાર મ્યાન કીધી ત્યારથી તે તે હેકા સારા ખેાલનાર થઇ ગયા. વાંચકપિતૃભક્તિનું ઉમદા ઉદાહરણ કેવે સરસ પાઠ શીખવે છે? મિલટૈડીજ નામના એક માસ અથેનીયન સેનાપતિ માં ડુબી જવાથી તુરંગમાં પયેર્યા હતા ને ત્યાંજ મચ્છુ પામ્યા. તેના પ્રેતના યેાગ્ય સંસ્કાર કરવા માટે તેની મુક્તતા કરવા બદલ તેના છોકરા સિમેને ખુશીથી કારામદ્ગવાસ સ્વિકાર્યો ને કેટલાક વખત કારામહમાં ગાળ્યા પશુ તેના પગમાં લાંબે વખત ખેડીએ રહેવાથી તે એટલે ટેવાઇ ગયેઃ –મેડી વિનાનું જીવતર તેને ગમતું નહીં.
SR No.522045
Book TitleBuddhiprabha 1912 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size513 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy