SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ }. બુદ્ધિપ્રા. સેવાધર્મ બજાવનારા વિરલ પુત્રે દેખામાં આવે છે. ભાષણની ભાઋએમાં તાળી ના ધડધડાટા વધવા લાગ્યા છે. કિન્તુ સમાન ભાવથી પોતાના મનુષ્ય બધુએ પ્રતિ વનારાં અલ્પ પુો માલુમ પડે છે. મનુષ્યે પરમાત્માની સમાત થ૧ ઈચ્છા કરે છે. પણ પરમાત્માની પેઠે સમાનભાવ ધાર્યો વિના પરમાત્માએની ટ્રેમાં પ્રવેશ કરી શકે ન{. આઘસત્તા લક્ષ્મી અને શરીર-જાત ભેદથા દુઃકના આત્માએને વિષમભાવે દેખનારા શરીરમાં રહે. લા આત્માની ઉત્તમતા સમજી શકતા નથી. સમાનભાવ એ સર્વ પ્રકારની ઉચ્ચતાની નિસર્• ણિ છે. સમાનભાવવી ઇર્ષ્યા વગેરે દોષો તુ નાશ થાય છે. શ્રીમદ્ કલિકાલ સર્વજ્ઞ હેમદ્રાચાય માં જૈનધર્મના પડેલા ગચ્છેના ભેદ પ્રતિસમાનમાવતે તેથી તેઓએ ગુચ્છ ભેદન: કલેશમાં પેતાની લેખોની ઉપયોગ કર્યાં નથી. ત્રોડીવિજયસૂરિમાં પણ સર્વ ગીય સાધુએ પ્રતિ સમાનભાવ વધરા જતા હતા તેથી તેએ અન્ય ગચ્છીયા સાથે ચર્ચા કરી લેશતી ઉદીરણા કરવી નહિ અને ઠરાવ કરવા સમર્થ થાય હતા. અકબર બાદશાહ અલ્પ એવા સમતભાવથી હિન્દુ અને મુખ઼લમાનોને! પ્રેમજીના સમય થયે અને પ્રતિદ્રાસનાપાને તેનું નામ કતમય થઈ ગયુ. ગમે તે સ્થિતિમાં મનુષ્ય સમાન ભાવધી ભિકસુખ પ્રાપ્ત કરે છે. સમાનભાવના માર્ગે જતાં આત્મસુખને! પ્રકાશ થાય છે. સમા નભાવના મૂળમાં આખો દુનિયાના સયંત્રમા પ્રકાશ રહ્યા છે. જે મનુષ્ય સમાનભાવને વર્તનમાં મૂકી જણાવે છે, તે મહાત્મા થાય છે. સમાનભાવના લેખે ધણા લેવામાં આવે છે પણું તેને ધારણુ કરનારા જીવતા મનુષ્યા અલ્પ જોવામાં આવે છે. પેાતાનુ માન []• વવામાં જ્યાં મહેચ્છા હાય અને અન્ય મનુષ્ય જયાં હલકા જણાતા હેય ત્યાં સમાનભાવના તિરસ્કાર છે, એ વિકારો દ્વેષ આખી દુનિયાને ખરાબ અસર કરે છે. J સમાનભાવથી દશુપ્રેમ વગેરે ગુણે ઉચ્ચ ભાવમાં ખીલતા નય છે અને તેથી ક્ષુદ્ર જંતુએ પણ્ આપણી સાથે દુળીમળીને ગેલ કરે છે. સમાનભાવથી પશુ અને પંખી પ્રતિ શુદ્ધ પ્રેમભાવન ખાલી છે. તે સંબંધી નીચેનું દૃષ્ટાંત મનન કરવા યેગ્ય છે. જેવે મસ્કા યુમેટમાં કાકાડને થારા પ્રાણીએ પ્રતિ સમાનભાવ રાખીને તેમની સાથે પ્રતિ રાખવામાં પ્રાચીન સાધુએ હું ઇ. સ. ૧૯૪૧ માં ધંન સરેાવર આ ગળતે જંગલમાં ગયે! તેણે જંગલમાં એક ઘર બાંધવા માંડયુ તેથી કૃત અને ખીસકાલીને આશ્રય લાગ્યું. પણ પ્રાણીએ.ને તરતજ માલુમ પડયું તેના ઈરાદે તેમને કશી ઇજા કરવાને નથી. તે પડી ગયલાં ઝાડપર કે ખડકની કારપર ને અને બિફૂત્ર હાલ્યાચાલ્યા વિના સ્થિર રહે! ખી કાલી વૂડરયકએની પાસે વધારે વધારે નજીક આવતાં અને એને અડકતાં પણ્ ખરાં. જંગલમાં એવી ખબર ફેલાઇ કે આપણામાં એક મનુષ્ય અાવ્યા છે તે આપણને મારનાર નથી, તે માસથી જનાવર અને પક્ષીઆ વચ્ચે એક સુંદર સમાનભાવ ઉત્પન્ન થયે. તે તેમને એલાવને! ત્યારે તે તેની પાસે આવતાં સ પણ તેના પગની કપાસ વિંટળાતાં ઝાડપરથી તે ખીસકેલી લે એટલે તે નાનુ પ્રાણી તેને છેડવાની નાખુશી ખતાવે અને થેરેના ખદનમાં સંતાઇ નય. નદીમાંનાં માછતાં પણ તેને ઓળખતા. આપણને એ કામ પણ ઇજા કરનાર નથી એવા સંપૂર્ણ વિશ્વાસથી તે ઉત્તર અમેરિકન માંસાહારી પ્રાણી 1ર એક જાતન ભડ જેવુ જાનવર.
SR No.522045
Book TitleBuddhiprabha 1912 12 SrNo 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1912
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size513 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy