Book Title: Buddhiprabha 1912 01 SrNo 10
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/522034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Reg. No. B. 876 શ્રી જૈનશ્વેતાંબર માર્ત પૂજક બોડીંગના હિતાર્થે પ્રગટ થતુ'. દેવિ ને કાર ) બુદ્ધિપ્રભા. - - ( Light of Reason.) વર્ષ ૩ જી. સને ૧૯૧૨. જાનેવારી. 'ક ૧૦ મે, - - - सर्व परवशं दुःखं, सर्वमात्मवशं सुखम् । एतदुक्तं समासेन लक्षणं सुखदुःखयोः॥ नाहं पुद्गलभाषाना का कारयिता न च । नानुमन्तापि चेत्यात्म-ज्ञानवान् लिप्यते कथम् ।। - - પ્રગટકર્તા, અઠેયાત્મજ્ઞાન પ્રસારક મડળ. - - વ્યવસ્થાપક, શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોર્ડીંગ તરફથી, સુપ્રીન્ટેન્ડન્ટ શ કરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ, | નાગારીસરાહ-અમદાવાદ વાર્ષિક લવાજમ–પેસ્ટેજ સાથે રૂ. ૧-૪-૦, સ્થાનિક ૧-૦-૦ અમદાવાઢ થી ‘સત્યવિજય’ પ્રેસમાં સાંકલચંદ હરીલાલે છાપ્યું. అందం సరదా సరదా సరదా Page #2 -------------------------------------------------------------------------- ________________ વિષય. હૃદયમાં બહુ દયા આવે... અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા અમારા છે. અમારા છે... બિરાલી પાસેના પર્વતમાં કન્ટુરીની ગુપ્તા ... ... વિષયાનુક્રમણિકા, પૂ. ... ૨૮૯ ૨૯૦ ૨૯૬ ૨૯૭ ૩૦૦ ३०२ વિષય. જીવદયા જ્ઞાનપ્રસારક કુંડ ३०६ ગૃહસ્થાશ્રમ શાથી ઉત્તમ શાભી શકે?૩૦૮ ક વ્યશીલ જીવન ૩૦૩ ... બાળલગ્ન મુનિ અમૃતસાગરનું મૃત્યુ, ધ સ્નેહાંજલી ઉપયાગી હકીકત ... ... વિચારી લેા સ્વમ' કેવા... જીવદયા પ્રકરણુ ઢારામાં ખરવાસનું દરદ અને તેની ... સારવરા હવે માત્ર જીંજ નકલાજ શીલક છે માટે વ્હેલા તે પહેલા. મલયાસુંદરી. ... પૃષ્ઠ: ... ૩૧૧ ૩૧૪ ૨૧૫ ૩૧૬ ૩૧૭ ( રચનાર, પન્યાસ કેસરવિજ્યજી ) કૃત્રીમ નાવેલાને ભુલાવનાર, તત્વ જ્ઞાનને સમજાવનાર, કર્મની વિચીત્ર ગતીને અપૂર્વ નમુના એવા આ ગ્રંથ હાવાથી તેની ૧૭૦૦ નકલા જીજ વખતમાં ખપી ગઈ છે. કીંમત માત્ર રૂ. ૦-૧૦-૦. બુદ્ધિપ્રભાના ગ્રાહકા માટે ક. રૂ. ૦-૬-૦ રાખવામાં આવી છે. પશુ જે ગ્રાહકનું લવાજમ વસુલ આવ્યું હાય તેનેજ તે કીંમતે મળે છે. બુદ્ધિપ્રભાના ગ્રાહક થનારને આવી રીતે કેટલાક ખીજા લાભ પણ અપાય છે માટે તેના ગ્રાહક ના હાવ તે જરૂર થાઓ કારણ કે તેથી ખેા ંગને સહાય કરવાનું પુણ્ય હાંસીલ થાય છે અને સદ્નાનનુ વાંચન મળે છે. લખા. જૈન ખેડી ગ—અમદાવાદ ૪. નાગારીશરાહ. Page #3 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિપ્રભા. (The Light of Reason) ब्रह्मानन्दविधानके पटुतरं शान्तिग्रहद्योतकम् ॥ सत्यासत्यविवेकदं भवभय-भ्रान्तिव्यवच्छेदकम् ।। मिथ्यामानि वर्तकं विजयतां स्याद्वादधर्मपदम् । ચી સૂર્યનારા યુદ્ધમાં મામ્ II ન જ વર્ષ ૩ જુ. તા. ૧૫ મી જાનેવારી સન ૧૯૧૧ અંક ૧૦ મો. ૧ હૃઢયમાં દુ યા નોવે.” કવ્વાલિ. નિહાળું બહુ ગરીબને, તનુ દુખે રૂવે ભારી; ઘણે અંધ ઘણુ લુલા, હૃદયમાં બહુ દયા આવે. દુકાળે પીડિયા ભારી, ઘણા લકે ભમે જ્યાં ત્યાં રૂદન કરતા નિહાળીને, હૃદયમાં બહુ દયા આવે. ફરે કંગાળનાં ટોળાં, મળે નહિ નેકરી ધન ફરે છે હાય હા બેલી, હદયમાં બહુ દયા આવે. પડેલાં ઘીમાં બાળે, ગરીબોના રડે છે બહુ ઘણાં વેચાય છે બાળક, હૃદયમાં બહુ દયા આવે. નથી પહેરણ નથી બંડી, નથી છેતર નથી ટેપી; કડાકા ભૂખના વેઢે, હૃદયમાં બહુ દયા આવે. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ૬ ૮ નથી આધાર ઘર વનને, નથી ધન કે નથી વિદ્યા; નથી સત્તા ગરીબોને, હૃદયમાં બહુ દયા આવે. નથી વિદ્યા નથી આશ્રય, સહે છે દુઃખને અગ્નિ, ખરેલાં અશુઓ દેખી, હૃદયમાં બહુ દયા આવે. જણાતું દુગ્ધ નહી સ્વને, મળે નહિ સ્વમમાં લાડુ, પડયાપર પાટુ પડતી, હૃદયમાં બહુ દયા આવે. હૃદયદ્રાવક વદે બેલે, ઘણી આજીજી કરતા ગરીબેને નિહાળ્યાથી, હદયમાં બહુ દયા આવે. બને બેલી ગરીબને, સુધારે શક્તિથી તે, દયાળુ સત્ય જગમાંહિ, અમારા ઘર્મને સેવક. અમારી શક્તિથી બનતું, કરીશું ને કરાવીશું; કિયાગે કરી સેવા, બુદ્ધચબ્ધિ મંગલો વરશું. અગાશી, માગશર વદી ૧૩ ૧૯૬૮ અને બેલી નહાળ્યાથી જ આછા થઈ આવે ૧૧ अध्यात्मज्ञाननी आवश्यकता. (લેખક, મુનિશ્રી બુદ્ધિસાગરજી.) અધ્યાત્મ જ્ઞાનથી દુનિયામાં શક્તિનું રાજ્ય પ્રવર્તે છે. અધ્યાત્મજ્ઞાનથી મનુષ્યો પિતાના આત્મા તરફ વળે છે અને બહાપાધિને સંગ ત્યજે છે. જગમાં અધ્યાત્મશાસ્ત્રોનો ફેલાવો કરવામાં આવે તે મનુષ્યના આચા રોમાં સુધારો થાય. અધ્યામશા આભામાં સુખ છે એમ પ્રતિપાદન કરે છે અને આત્માનું પ્રભુત્વ દર્શાવે છે. જે જે શા આત્માની શક્તિનો વિકાસ કરવાનું જણાવે છે તે તે શાસ્ત્રને આધ્યાત્મિક સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. આધ્યાત્મિક શાસ્ત્રોથી દુનિયામાં ભક્તિ-પ્રેમ-અને દયાનાં ઝરણાં વહે છે. આત્માનું અસ્તિત્વ સ્વીકાર્યા વિના ધર્મ માર્ગપ્રતિ દુનિયાનું આકર્ષણ થતું નથી. આમાના અસ્તિત્વને પ્રતિપાદન કરીને આત્માના સદ્દ ગુણેની દિશા દેખાડનારાં શાસ્ત્ર ખરેખર દુનિયામાં શાન્તિના મેધા અને કલ્પવૃક્ષની ઉપમાને ધારણ કરે છે. અનેક પ્રકારના સદગુણોને પ્રગટ કરવાની ભૂમિ અધ્યામશાસ્ત્ર છે. પ્રાચીન આત્મલક ગ્રન્થમાં લખ્યું છે કે Page #5 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ गाथा दय सम समत्तमिती-संवेय विवेय तिब्बनिघेया एएय गूढ अप्पा ववोह बीयस्स अंकूरा-१ દમ-સમ-સમત્વ-મૈત્રી-સંગ–વિવેક અને તિવનિર્વેદ આદિ ગુણે ખરેખર અધ્યાત્મજ્ઞાન બીજના અંકુરાઓ છે. આ ગાથાથી પણ સિદ્ધ થાય છે કે અધ્યાત્મજ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. કેટલાક મનુષ્યો કે જે અયાત્મજ્ઞાનનું ખંડન કરે છે તેમ છતાં તેનામાં દયા-ભક્તિ આદિ ગુણે હૈય છે તેનું કારણ એ છે કે તેમાં આત્માની શ્રદ્ધા હોય છે પણ અધ્યા ત્ય શબ્દના કેટલાક કારણોથી અરૂચિ થઈ હોય છે તેથી અધ્યાત્મ શાસ્ત્ર કથિત ગુણેને સેવે છે છતાં અધ્યાત્મશાસ્ત્રનું ખંડન કરે છે. જૈન દર્શનરૂપ પુરૂષનું પ્રાણ અધ્યાત્મજ્ઞાન છે તેથી વાચકે સહેજે સમજી શકશે કે અધા તેમ શાસ્ત્રનું વા અધ્યાત્મજ્ઞાનનું કોઈપણ રીતે ખંડન કરી શકાય જ નહિ. ચિલાતી પુત્ર ઉપશમ સંવર અને વિવેક એ ત્રણનું મનન કરીને મુક્તિ પામ્યા તેમાં પણ અધ્યામશાનજ વિચારતાં માલુમ પડશે. આષાઢાચાર્ય નાટક કરતાં કેવલજ્ઞાન પામ્યા તેમાં પણ અધ્યાત્મ ભાવવાનીજ મુખતા હતી. ભરતરાજા આરીસા ભુવનમાં ભાવના ભાવતાં કેવલજ્ઞાન પામ્યા તેમાં પણ આત્મવિચારણુજ મુખ્ય હતી. ઈલાચીપુને વાસ પર નાચતાં આત્માની વિચારણાથીજ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સ્થાવસ્થામાં શ્રીમન્મહાવીર પ્રભુએ આત્માની પુર્ણ શ્રદ્ધાથી અને અધ્યાત્મજ્ઞાનના કાબલ્યથીજ અનેક પ્રકારના ઉપસર્ગો સહન કર્યા હતા. શ્રી ગૌતમ સ્વામી આમવિચારણુમાં લીન થયા ત્યારે રાગના બંધનથી મુક્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. ગજ સુકમાલે આત્માની શ્રદ્ધાથી અને આત્માના સદ્ગણોના વિચારોથી શારીરિક દુ:ખ સહન કર્યું હતું. આમાના જ્ઞાન વિના સમ્યની પ્રાપ્તિ પણ થઈ શકતી નથી. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ સમ્મતિ તર્કમાં સમ્યકત્વનાં છ સ્થાનક અને મિયાત્વનાં છ સ્થાનક બતાવ્યાં છે. તેમાં આત્માને ઉદ્દેશીને જ છ થાનકે બતાવવાથી તેને અધ્યાત્મ શાસ્ત્રમાં સમાવેશ થાય છે અને તે જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન કહી શકાય છે. કર્મગ્રન્થમાં ચઉદ ગુણ સ્થાનક દર્શાવ્યાં છે તે સંબંધી વિચાર કરીએ તો માલુમ પડશે કે ચઉદ ગુણ સ્થાનક પણ આભામાંજ રહ્યાં છે તેથી તે પણ અધાત્મજ્ઞાન કહેવાય છે. દઢપ્રહારી મુક્તિપદ પામ્યો તેમાં પણ આત્મસ્વભાવમાં રમતારૂપ અધ્યાત્મજ્ઞાનની જ મુખ્યતા સંભવે છે. આચારાંગ સૂત્રના લોક વિજપ અધય Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નમાં મુનિભાવે સમ્યવદ્ કહ્યુ. છે તેના પણ અધ્યાત્મ ભાવમાં સમાવેશ થાય છે. આત્માની અસ્તિતા આદિ અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિ થતાં સાધુ અને સાધ્વીઓને સુમાચારે પાળવા જોઇએ એમ સિદ્ધ કરે છે અને એજ ન્યાયથી આચારાંગ સૂત્રની સિદ્ધિ થાય છે. વિશેષતાઃ—મનની રુદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર અધ્યામ ખરેખર અધ્યાત્મ પ્રસન્નચન્દ્રરાજર્ષિ કવલજ્ઞાન પામ્યા તેમાં મુખ્યતા હતી. નાનજ છે. ભાવનાનીજ હવે એકાન્ત ક્રિયાપદ્ન માનનારાઓની ક્રિયા તરફ વિચાર કરીએ છીએ તા તેની ક્રિયાઓના ત્રામાં પણ અધ્યાત્મ જ્ઞાનજ ભર્યું. ડ્રાય છે. છ આવસ્યકની ક્રિયા પશુ અધ્યાત્મ જ્ઞાનની મુખ્યતાએ કહેવામાં આવી છે. છ આવશ્યકાની ક્રિયા પૈકી પ્રથમ સામાયક આવશ્યક સબંધી વિચાર કર વામાં આવે છે તે તેમાં માના જ્ઞાનને હૃશ્યમાં સ્થાપન કરીને તે તે ક્રિયાને કરી એમ સિદ્ધ થાય છે. રિયા વક્રિયા, તરસ ઉત્તરી અને અ નથ્થ સૂત્રની સિદ્ધિ આત્માના સદ્દગુણ્ણાને ખીલવવા માટેજ છે. ટામેન, મોમેળ-કાળેનું અપાળ ચોલત્તમ આ ત્રા આત્માના ગુણેમાં પ્રવેશ કરાવનાર હવાથી તે અધ્યાત્મ ચારિત્રરૂપ કરે છે. અધ્યાત્મ જ્ઞાનપર રૂ. ચિ ધરનારા। પણ આ સૂત્રેાના ઉચ્ચારતા કરે છે તેથી એમ સિદ્ધ થાય છે કે તે અધ્યાત્મ જ્ઞાનનું ાગટ ખંડન કરે છે. લોગસ્સ સૂત્રમાં આહયો રામ તમાદિ મુખ્તસ્તુ ખ્યાદિ શબ્દો અધ્યાત્મ માર્ગ પ્રતિ દારનારા છે. ઉત્તમ સમાધિની યાચના દરેક જૈને દરાજ કરે છે છતાં સમા ધિને નિશ્ચય મા કહીને જેની યાચના કરે છે તેની વિરાધના કરવા માંડી જનારા અપેક્ષા જ્ઞાન અને અધ્યાત્મ જ્ઞાનના નાહક પ્રતિપક્ષી ને છે, નિ શ્રેય નયનું એકાન્તે ખંડન કરનારા પોતાના શાસ્ત્રનું ખંડન કરે છે. ક્રિયાઆ કરવા મુખ્ય હેતુ પણ એ છે કે મન વચન અને કાયાના યોગની શુ દ્ધિ કરવી. અધ્યાત્મ જ્ઞાન પણુ એમજ જષ્ણુવે છે કે મન-વચન અને કા યાના યાગની શુદ્ધિ કરીને આમાના ગમે તે ઉપાયોથી સદ્દગુણો પ્રગટાવે. સામાયક આવશ્યક અંગીકાર કરનારા કર્મામલતે ઉચ્ચરે છે તે કરેમિ ભતે સૂત્રમાં જેમ ઉંડા ઉતરીને જોઇએ છીએ તેમ તેમ અધ્યાત્મ તત્ત્વની ખુમા રીજ હૃદયમાં પ્રતિ ભાસે છે. ચાર નિષા અને સાત નયથી સામાયકનું સ્વરૂપ સમજવામાં આવે છે અને સામાયકને વ્યવહારથી ઉંચ્ચામાં આવે છે. સામાયક પણ આમાથી ભિન્ન નથી. સામાયક અર્થે થતી ખાકથા પશુ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ એ આત્માને ઉદ્દેશી કરવામાં આવે છે અને આત્મા વિના ક્રિયા પણ થઇ શ કતી નથી તેથી ક્રિયાના આધારી ભૂત આત્મા સિદ્ધ રે છે તેથી તેમાં અ ધ્યાત્મ તત્ત્વનુંજ રહસ્ય ભાસ છે. અધ્યાત્મજ્ઞાન - આધ્યાત્મિક તત્ત્વની પ્રાપ્તિ માટે કરાતી આદ્ય ક્રિયાએના નિષેધ કરતું નથી. અધ્યાત્મ શાસ્ત્ર અને અધ્યાત્મ જ્ઞાન પાતાની પૂજા પોતે ખાવે છે અને ક્રિયાની ક્રિયાને સાંપે છે. ક્રિયાના રાગીઓ પણ કમિભતે ઉચ્ચરીને સામાયક રૂપ આમાની આરાધના રૂપ અધ્યામ ભાવને સેવે છે છતાં અધ્યાત્મ તરફ અય ધારણ કરે છે તેનું કારણ અજ્ઞાન છે. સામાયક પારતી વખતે સા માઇથ યજુત્તો કરે છે તેમાં પણ અન્તરમાં નાળીયેરની અંદર ટાપરૂ ઔાય છે તેની પેંઠે અઘ્યામભાવ રહેલા છે. ખાણમાં ધૂળમાં જેમ સુવર્ણના રજકણે! ભર્યાં હાય છે તેમ સામાય વયનુત્તા સૂત્રમાં ધણું અધ્યાત્મ તત્ત્વ સમાયલું છે પણુ સામાયકનું સ્વરૂપ નહિ સમજનારાએ તેને દેખી શકતા નથી; સામાયકની ક્રિયા સદાકાળ કરવી જોઈએ પણ તે સામાયકના અધ્યા મરસ સમજાય છે ત્યારેજ ખરેખરી સામાયક કરવાની રસજ્ઞત્તા પ્રગટે છે અને ત્યારેજ હૃદયમાં સમતા ભાવ પ્રગટી શકે છે. સામાયક આવશ્યક ચારે ખંડતા મનુષ્યને કરવા લાયક છે. સમતા ભાવરૂપ સામાયક આવશ્યક કર્નારામાં અનેક સદ્ગુણી પ્રગટી નીકળવા જોઇએ પણ જેએ ગાડરીયા પ્રવાહની રીતિમાં પડીને અન્તરનું અધ્યાત્મ તત્ત્વ ગ્રદ્ગુણુ કરી શકતા નથી તે આત્માની ઉચ્ચતા કરવાને શક્તિમાન થતા નથી. ભગવતી સૂત્રમાં સામાયકને આત્મા કહ્યો છે. છ આવશ્ય}ાની ક્રિયાઐમાં અદ્ભુત રસ્ય સમાયલું છે. તેની આચરણા કરનારા જો આત્માને સમનેટ કરે છે તે તેના આત્મા પ્રતિદિન સુધરતા જાય છે અને તેઓ પોતાના ઉચ્ચ ચારિત્રની અસર ખી ઉપર કરી શકે છે. અધ્યાત્મશાસ્ત્રી ખાદ્ય ધાર્મિક ક્રિયાઓના નિબંધ કરતાં નથી પણ અધ્યાત્મ જ્ઞાનશૂન્ય ખાસક્રિયા કરનારાને ઉપાલંભ આપી જ્ઞાનની આવશ્યકતા જણાવે છે. અધ્યાત્મ જ્ઞાની આત્માના હિતને માટે જે જે આ ચારા સેવે છે તે તે આયારેા યાગકરીયા ક્રિયા રૂપજ હોય છૅ. અધ્યાત્મ જ્ઞાનિચેની ધાર્મિક ક્રિયા યિાડાના કરતાં ઉચ્ચ અને રસવાળી ડાય છે અને તેથી તે રૂઢીના વશમાં આવીને ક્રિયાની ભિન્નત થી ધાર્મિક સમાજમાં વિગ્રહ ઉત્પન્ન કરી શકતા નથી. પ્રાચીન તત્ત્વવેત્તાઆએ અમુક દેશકાલાદિકને અનુસરીને અમુક ક્રિ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ યાઓની વ્યવસ્થા ઘડી હોય છે. તે તે ક્ષિાના ઉદેશેને તેઓ સમજતા હેવાથી ભિન્ન ભિન્ન આયાની આચરણું દેખીને પણ તેઓ કદાગ્રહ વ8 થઈ વાયુહ આરંભતા નથી પણ પશ્ચાત્ થનારા મનુષ્યો મૂળ ઉદેશના શાનના અભાવે પરસ્પર કદાગ્રહ કરીને ધર્મ સમાજમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે. અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરનારાઓ તે પ્રાચીન ક્રિયાઓના રહસ્યોને સારી રીતે જાણી શકે છે તેથી તેઓ રાગ દ્વેષની જે જે આચારોથી–ક્રિયાઓથી મન્દતા થાય તે તે પ્રમાણે પ્રવર્તે છે. અધ્યાત્મ જ્ઞાનિને ક્રિયા ન કરવી જોઈએ એમ કદી કહી શકાય જ નહિ, અધ્યાતમ જ્ઞાનિને પિતાના અધિકાર પ્રમાણે અમુક ક્રિયાઓની આવશ્યકતા છે. અધ્યાત્મ જ્ઞાનીઓને ગાડરીયા પ્રવાહની પિઠે ક્રિયાઓ કરનારા અને દોષને નહિ છોડનારા મનુષ્યની ક્રિયાઓ પિઠે કિયાએ કરવાની રૂચિ થતી નથી તેથી તેઓ અમુક ક્રિયાઓ કરતી વખતે એકાતે ગાડરીયા પ્રવાહની પેઠે ક્રિયાઓ કરનારાથી જુદા પડે છે તેથી ક્રિયાજડે અધ્યાત્મ જ્ઞાનને સમજ્યા વિના ક્રિયા નિષેધક એવા મનમાન્યાં ખરાબ વિશેષ આપે છે. અમુક અધિકાર પ્રાપ્ત થએલી શિયાએ સમજ્યા છતાં પણ કરવી નહિ એમ અધ્યાત્મ જ્ઞાન કદી શિખવતું નથી. ધર્મની બાહ્ય ક્રિયાઓ-ધર્મની ઉન્નતિની ક્રિયાઓ વા ઉપકારની દિન પાઓ વગેરે ક્રિયાઓનો નિષેધ કદી અધ્યાત્મ જ્ઞાનથી થતો નથી. અધ્યાત્મ જ્ઞાનથી તો ઉલટું તે તે ધાર્મિક ક્રિયાઓને સારી રીતે અધિકાર પ્રમાણે કરી શકાય છે. અધ્યાત્મ જ્ઞાનથી અલ્પ પણ ધર્મની ક્રિયા કરેલી ઘણા ફળને આપવા સમર્થ થાય છે. આધ્યાત્મિક જ્ઞાન બાહ્ય ક્રિયાઓ કરતી વખતે તેમાં ઉપયોગ રાખવાનું શિખવે છે. આધ્યાત્મિક જ્ઞાન ખરેખર આત્માનો શુદ્ધ પરિણામ કરવાનું કાર્ય કરે છે. ધર્મની બાહ્ય ક્રિયાઓમાં પણ આધ્યાત્મિક તન નવી શક્તિ આપે છે. પ્રત્યેક ધર્મ ક્રિયાઓદ્વારા આમામાં ભાવરસને રેડનાર–ખીલવનાર અધ્યાત્મ જ છે. અન્ન ખાતી વખતે દાંતનું કામ દાંત કરે છે અને અન્ન પચાવવાનું કાર્ય અત્તરની શક્તિ કરે છે તે પ્રમાણે આધ્યાત્મિક જ્ઞાન ખરેખર આત્માના ગુણોની શુદ્ધતાનું કાર્ય કરે છે અને બાઘક્રિયાઓ મનને અન્તરમાં રમવાને માટે નિમિત્ત કારણરૂપે પરિણમે છે. આત્માના પરિણામની શુદ્ધિ કરવી એજ અધ્યાત્મ જ્ઞાનનું કાર્ય છે અને આમાના ગુણોની શુદ્ધિ થવી: એજ અધ્યાત્મ ચરિત્ર છે. અધ્યાત્મ ચારિત્રમાં બાહ્ય ધાર્મિક ક્રિયાઓની નિમિત્ત કારણુતાને નિયમ કદાપિ ખડી શકાય જ નહિ, તેમજ અધ્યાત્મિક જ્ઞાન વિના તથા અન્તરના પરિણામની નહિ એ યા વગર વિયાએ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ શુદ્ધિ ન થાય ત્યારે બાહ્ય ક્રિયાઓ નિમિત્ત કારણુતાને પામે નહિ એમ પણ કહી શકાય. ઉપર પ્રમાણે વિચાર કરતાં અધ્યા જ્ઞાન અને અધ્યાત્મ ચારિત્રની અત્યંત આવશ્યકતા છે એમ સહેજે સમજાય તેમ છે. અધ્યાત્મ જ્ઞાનથી અન્યના આત્માઓ પિતાના આત્મા સમાન ભાસે છે અને તેથી પિતાના આત્માની પેઠે અન્ય આત્માઓ ઉપર પ્રેમ અને દયા કરી શકાય છે. તેમજ અન્ય નું ભલું કરવા આભામાં પ્રેરણું થાય છે. અન્યના આત્માઓની નિન્દા હેળા કરવાથી તેઓના આત્માઓમાં દુઃખ પ્રગટે છે તેથી તે આની હિંસા થાય છે એમ અધ્યાત્મ જ્ઞાનથી માલુમ પડે છે. આખી દુનિયાના પિતાના સમાન છે એમ જણાવનાર અધ્યાત્મ જ્ઞાન છે. આ મહારે છે અને આ હારે છે ઈત્યાદિ ભેદ ભાવને ટાળી અભેદ ભાવના માર્ગમાં પ્રવાસ કરાવનાર અધ્યાત્મ જ્ઞાન છે. અજ્ઞાનરૂપ અંધકારને નાશ કરનાર અને અહં નમાવ ભાવરૂપ બરફના ડુંગરોને ઓગળાવનાર અને મનુષ્યોના હૃદયમાં સ્વચ્છ પ્રકાશ કરનાર અધ્યાત્મ જ્ઞાનરૂપ સૂર્યની જગને ઘણું જરૂર છે. પ્રાચીન સમયના મનુષ્યો અધ્યાત્મજ્ઞાનમાં પ્રવીણ હતા તેથી તેઓ ઘણું સદ્ગણે મેળવી શકતા હતા. પ્રાચીન સમયના મુનિયોએ અધ્યાત્મ જ્ઞાનવડે આત્માની શક્તિ ખીલવી હતી અને તેઓએ ચમત્કારિ કર્યો કર્યા હતાં. પુર્વની આર્ય પ્રજામાં ઘણું સગુણ હતા એમ આપણે પ્રાચીન પુસ્તકના આધારથી જાણી શકીએ છીએ. અધ્યાત્મજ્ઞાનમાં એવી શક્તિ છે કે તેથી અનેક ઉપસર્ગો સહન કરીને પણ ધાર્મિક કાર્યો કરવા ગ શક્તિ પ્રગટ થાય છે. આધ્યાત્મિક શક્તિ પ્રગટાવવાથી આત્મા ઉપર ઉપરના ગુણ સ્થાનકમાં પ્રવેશ કરે છે અને દુર્ગાને ત્યાગ કરી જાય છે કેટલાક લોકો એમ કહે છે કે અધ્યાત્મ જ્ઞાનનો અભ્યાસ કરવાથી મનુષ્યોની વ્યવહાર ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી અને બાહ્યધાર્મિક ક્રિયાઓ ઉપરથી પ્રેમ ઉતરી જાય છે. આમ કહેનારાઓ સર્વ બાબતનો તપાસ કર્યો વિના એક દષ્ટિથી દેખે છે અને વદે છે. શ્રી હેમચન્દ્રસૂરિજી અધ્યાત્મજ્ઞાનમાં નિપુણ હતા અને તેમણે તે કાલ અને અધિકાર પ્રમાણે પોતાની શક્તિ ને નૃપધ-ઉપદેશ-ધર્મોદ્ધાર પુસ્તક રચના વગેરે કાર્યોમાં વ્યય કર્યો છે. પરિપુર્ણ જ્ઞાનને પામેલા એવા શ્રી મહાવીર પ્રભુએ તે શેલ પ્રહર દેશના Page #10 -------------------------------------------------------------------------- ________________ ૨૯ દીધી હતી અને વ્યવહાર ધર્મ તીર્થની રથાપના કરી હતી. અધ્યાત્મજ્ઞાન નિષ્ટ એવા શ્રીમદ્ હરિભદ્ર અને શ્રીમદ શોવિજયજીએ અનેક પુસ્તક રચીને તથા ઉપદેશ દેઈને ધર્મસેવા બજાવી છે. અધ્યાત્મ જ્ઞાનને જાણ નાર એવા શ્રીકૃષ્ણ અને શ્રી શ્રેણિકે ધર્મસેવા ધર્મભક્તિ શાસન પ્રભાવના વગેરે બાહ્ય ધાર્મિક ક્રિયાઓને સેવી હતી અને વ્યવહાર યોગ્ય શૈર્ય પ્રેમ શ્રદ્ધા આદિ ગુણોથી અન્યને પણ ધર્મની છાપ બેસાડી હતી. સર્વ પ્રકારના જ્ઞાનમાં ઉચ્ચમાં ઉચ્ચ અધ્યાત્મ જ્ઞાન કહેવાય છે. આસ-નભરીને અધ્યાગ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - નવ “મારે છે મારે છે.” હૃદય પી થઈ તન્મય, નથી ન્યારા પડે જે પ્રાણ; અનુકૂળ ચિત્તથી રહેતા, અમારા છે અમારા છે. સમર્પણ પ્રેમથી સઘળું, હદય સાક્ષી બની શોભે, અમારૂં નહિ તમારૂં નહિ, અમારા છે અમારા છે. ૨ હદય સંકલ્પ ઉઠે તે, પ્રતિ ભાસે સકલ ઘટમાં, અશાતા શાતમાં સાથી, અમારા છે અમારા છે. કદી છાનું રહે નહિ કંઈ, ગમે તે ચિત્તમાં આવ્યું; અવિચલ પ્રેમના ધારક, અમારા છે અમારા છે. અલખ મસ્તાન આનન્દી, અમારા આશ જાણે અમારા ગના સાથી, અમારા છે અમારા છે. ૫ સદા ગંભીર સાગર વત, હદયને વાણીને નહિ ભેદ, કરો નિષ્કામથી સઘળું, અમારા છો અમારા છે, મળે છે ચિત્તથી ચિત્તજ, મળે છે મેળ આચારે; બહિર અન્તર તારું એક્યજ, અમારા છે. અમારા છે. ૭ અવિચલ પ્રેમ સાગરમાં, ભૂલાયું હારૂ ને હા, બુદ્ધબ્ધિ” સન્ત નાસો, અમારા છે અમારા છે. ૮ Page #11 -------------------------------------------------------------------------- ________________ 29 बिरोली पासेना पर्वतमा कन्हेरीनी गुफाओ. ( લેખક,-મુનિશ્રી મુદ્ધિ સાગરજી. ) બિરાલીથી કન્ટુરીની શુકા શ્વેતા જતાં માલ જવુ પડે છે. ત્રણ માઇલ ગયા ભાદ ઝેડીના રસ્તા આવે છે. વચ્ચે રસ્તામાં જતાં જંગલી મનુષ્યનાં કાઈ કાઇ કાણે ઝુપડાં આવે છે. ઝડીના માર્ગે અનેક પ્રકારની વતર્યંત ઉગેલી માલુમ પડે છે. વાંસ અને સાગનાં ઝાડ પુશ્કેલ આવે છે. પર્વતની તલાટી પાસે જતાં પર્વતના દેખાવ રમણીય લાગે છે. તલાટીથી આગળ અડધા માલ જતાં એક પાટીૐ નજરે પડે છે તેધી આગળ જ તાં ચઢાવ આવે છે અને ત્યાંથી આગળ જતાં ગુજ્રામાં સુખે ત્રીશ ચાલીશ મનુષ્યે માઈ શકે. આગળ જતાં હારબંધ ઉપરા ઉપરી કાતરી કાઢેલી ગુફા એ આવે છે. ગુફામાં અસલના વખતમાં ટાંકાં વગેરે હથિયારેથી કાતરી કાઢેલી માલુમ પડે છે. જા નબર વાળી ગુકામાં જીની મૂર્તિ એની વચ્ચે એક રાજાની મૂર્તિ આવેલી છે. આ રાા બાધ ધર્મના પ્રતિક અશાક અગર બિંદુસાર હાવા બેએ એમ અનુમાન થાય છે. દરેક ગુઆમાં ઘણું કરીને એક તરફ જલના કુંડ કોતરી કાઢેલા હોય છે અને તેમાં બારેમાસ ચાલે એટલું પાણી ભર્યું હોય છે. ગુફાની બન્ને ખાજીએ વિરોધ ભાગે પાંચ પાંચવા છ હાથ લાંબાં ભોંયરાં આવેલાં છે. કાઇ કાષ્ટ માં તે પાસે આવેલી ગુફાઓ જેવા માટે બીતે જાળીઞા જેવુ' દેખાય છે, પિસ્તાલીશમાં નંબરની ગુપ્તમાં ગાતમ બુદ્ધની ખંડિત મૂર્તિ છે. ચુમ્માલીશમા નખરની ગુફામાં તે ગુણને બારી બારણાં વગેરે તમામ છે. નબર ૧૪ ની ગુ.માં અગાસી છે અને ખસે મનુષ્ય માઇ શકે તેટલી જગ્યા છે. નબર ખારવાળી ગુામાં કાઁદીવા સિંહુલી લીપીમાં બે હાથ પહેાળા અને ત્રણ હાથ પહેાળા લેખ કાતરેલા છે. નંબર અગ્યારવાળી ચુકામાં ગૈતમને ગળાકાર મોટા સ્તુભ છે, નીચેની હા રવાળી ગુફાએ ખીણમાં આવી છે અને ત્યાં સામાસાની ગુફાએની હાર દેખાય છે. દરેક શુક્રાઞમાં જવાના રસ્તા સારા છે અને ત્યાં ખાળા પણુ ગમન કરી શકે છે. નીચેની હારવાળી ગુપ્તાએમાં દેશમાં નંબર વાળી ગુ જોવા લાયક છે. વિદ્યા શીખવા કોલેજના મોટા હાલ જેવી તેમાટી શુકા છે. સર્વ ગુાઓમાં રહેનારા બાહ્ય સાધુઓને ભણાવવાનું વા તેઓને ભેગા કરી ઉપદેશ આપવાનું કાર્ય તે ચુકામાં થતુ હશે તેમ અનુમાન થાય છે. મા Page #12 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ નંબર વાળી ગુફામાં જે વ્યાખ્યાન વાંચવામાં આવ્યું હોય તો સુખેથી બે ત્રણ હજાર મનુષે વ્યાખ્યાન સાંભળી શકે. આ ગુફામાં ઘણી મૂર્તિયો બદ્ધ ધર્મની દેખાય છે. ગુફાની બહાર એક વિશાળ એક આવેલ છે. નંબર ત્રીજાવાળી ગુફા પશ્ચિમ ભણીના માર્ગ પર જતાં આવે છે. આ ગુફા પણ મોટી છે તેમાં બેસતાં પથરના બે કેટ આવે છે. આગળ ગુફામાં પ્રવેશ કરતાં બને બાજુએ ગૌતમ બુદ્ધની અદબદ કરતાં બમણી મટી ગોતમ બુદ્ધની મૃતિયો છે. તે ગુફામાં બત્રીશ થાંભલા છે. વચ્ચે વચ્ચે એક મેટ જેવા લાયક ધુમ્મટ આવેલ છે. લગભગ તેમાં બે ત્રણ હજાર મનુષ્યો બેસી શકે તેમ છે. ત્રીજા નંબરની ગુફામાં એક પાર્શ્વનાથના જેવી પ્રતિમા છે. મસ્તક ઉપર સાત ફણાઓ છે પણ તેના હાથ ખંડિત છે. ગુફાની બને બાજુએ મેટા બે લેખ જૂના વખતના કતરેલા માલુમ પડે છે. કર્ણાટકી વા પાલી લીપીનો કઈ જાણકાર હોય તો આ ગુફાઓમાં કોતરેલા લેખો વાંચીને પ્રાચીન એતિહાસનું જ્ઞાન મેળવી શકે. સર્વે મળીને એકશને ચાર ગુફાઓ કહેવાય છે તેમાંથી લગભગ સાઠ સિત્તેરના આશરે ગુફાઓ જોવામાં આવી. અગ્નિ ખુણા તરફના શિખર પર બાકીની કેટલીક ગુફાઓ છે. ઘણી ગુફાઓમાં બૌદ્ધની મૂર્તિ હોવાથી બોદ્ધના સમયની તે ગુફાઓ માલુમ પડે છે. બૈદ્ધ ધર્મની ઝાહેઝલાલી ઘણું કરીને અશોક રાજાના વખતમાં થઈ છે. તે વખતમાં શૈદ્ધના સાધુઓ ઘણા હતા અને તેઓ પર્વતની ગુફાઓમાં વાસ કરીને વેગ અને તેનો અભ્યાસ કરતા હતા. બે પિતાને ધર્મ વધારવાને આવી ગુફાઓમાં ચમત્કારિ વિદ્યાઓ સાધતા હતા. પ્રથમના વખતમાં તેઓ એકાંત સ્થાનમાં સાધુઓની સભાઓ મેળવીને ધર્મની વૃદ્ધિ માટે પરસ્પરના વિચારો મેળવતા હતા. અત્રથી તેઓ વહાણના રસ્તે લંકા તરફ પણ જતા હશે એમ અનુમાન થાય છે. સર્વ ગુફાઓમાં તે વખતમાં સર્વે મળીને પાંચ છ હજાર શ્રાદ્ધ સાધુઓ રહેતા હશે એમ જણાઈ આવે છે. આર્ય સમાજીઓએ સ્થાપેલાં ગુરૂ કુળની પે પ્રાચીન સમ્યમાં શ્રદ્ધાનું આજ ગુરૂ કૂળ હશે અને ત્યાં ધાર્મિક વિદ્યાની તાલીમ આપવામાં આવતી હશે. ગુફાઓમાં ભણનારાઓને અગર વેગ સાધનારાઓને એકાગ્ર ચિત વૃત્તિ કરવામાં ઘણી સગવડતા મળતી તેમ લાગે છે. કેટલાક હિન્દુઓ આ ગુફાઓ પૈકી કેટલીક ગુફાઓને પિતાની જણાવે છે પણ અમને તો બૌદ્ધોની ગુફાઓ લાગે છે. બૌદ્ધોના ગયા બાદ કેટલાક બાવાઓ અત્ર રહેતા હશે અને તેઓએ કંઈક પિતાના દેવોનાં ચિલ્ડ Page #13 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ સ્થાપન કય લાગે છે પણ તે સર્વ આધુનિક લાગે છે. ગુફાઓમાં બેસતાં શરદી લાગુ પડે તેમ નથી. ગુફાઓના ચોકમાં છે દીધેલ માલુમ પડે છે. દક્ષિણ દેશમાં રાજાઓનું રાજ્ય પ્રવર્યું તે વખતની આ ગુફાઓ લાગે છે.. જ્ઞાન ચક્ર પુરતકમાં જણાવ્યા પ્રમાણે આ ગુફાઓમાં પંદરમા સૈકા સુધી બહના સાધુઓ નિવાસ કરતા હતા પછાત ફિરંગીઓના સમયમાં બદ્ધ સાધુઓ અત્રથી લંકા તરફ ચાલ્યા ગયા એમ લાગે છે. જે કાળમાં બૌદ્ધ ધર્મની ઝાઝલાલી વર્તતી હતી તેના એક સૈકા પહેલાં જેન ધર્મની ઝાહેઝલાલી વિશેષ હતી એમ ઘણું અનુમાનથી જણાય છે. જેને શાસ્ત્ર પછી અમુક પુસ્તકમાં અમારા વાંચવામાં આવ્યું છે કે એક ગુફામાં એક રાત્રે પાંચસે જૈન સાધુઓ રહ્યા હતા અને તે કર્ણાટકની દેશની ગુફામાં રહ્યા હતા અને તે ઉપરથી સિદ્ધ થાય છે કે કાલની અગર કહેરીની ગુફાઓ પછી ગમે તે ગુફાઓ હોવી જોઈએ. કર્ણાટક દેશમાં પૂર્વે સંપ્રતિ રાજાના વખતમાં તથા તે પહેલાં જૈન ધર્મ પ્રસર્યો હતો એમ એતિહાસિક દષ્ટિથી સિદ્ધ થાય છે અને તેના પુરાવાઓ કેટલાક છે. સંપ્રતિ રાજાના લગભગ વખતમાં જેની સંખ્યા લગભગ ચાલીશ કરોડની હતી એમ એક પુસ્તકના આધારે માલુમ પડે છે. બદ્ધ ધર્મની સામે ઉભા રહેનાર જેનધર્મ તે વખતે હતા તે વખતમાં વેદ ધર્મનું જોર હૈ હતું પણ પાછળથી શંકરાચાર્ય થતાં બદ્ધ ધર્મનું જોર ઘટયું. ઘણું રાજાઓ વેદધર્મમાં બદલાઈ ગયા. જૈનધર્મ પાળનારા રાજાઓ પણ પાછળથી વેદધમનું બાયી થઈ ગયા. જૈનધર્મ અને તેમના વિદ્વાનોના જોરથી બોદ્ધ ધર્મને હિન્દુસ્થાનની બહાર આશરે લેવું પડશે. જેનધર્મના વિદ્વાન વેદધર્મના પંડિતોની સામે ટક્કર ઝીલીને પોતાના ધર્મને બચાવ કરવા લાગ્યા. પૂર્વે રાજકીય જૈનધર્મ હોવાથી તેને ઘણો ફેલ થયા હતા પણ પશ્ચાત ઘણા કારણોથી રાજાઓને જૈનધર્મી બનાવવામાં નહિ આવ્યાથી જૈનોની સંખ્યામાં ઘટાડે થયો તે પણ જૈન શાઓ તે જૈનધર્મની સત્યતાને અદ્યાપિ પર્વત છે વગાડી રહ્યાં છે. કરી એ અપભ્રંશ શબ્દ લાગે છે. મૂળ શબ્દ સંસ્કૃતમાં કૃષ્ણ ગિરિહે. જ જોઈએ. કઈ કૃણ ગિરિ ને અર્થ કૃષ્ણના પર્વત કરે છે પણ ગુણ પ્રમાણે તે કૃષ્ણ ગિરિ એટલે કાળ પર્વત એ અર્થ થાય છે. પર્વતના પથરાઓ કાળા માલુમ પડે છે અને તે નજરે દેખ્યા છે તેથી એમ સિદ્ધ Page #14 -------------------------------------------------------------------------- ________________ થાય છે કે કાળે પર્વત હોવાથી કૃષ્ણગિરિ નામ પડ્યું હોય એમ લાગે છે અને સાયન્સ વિદ્યાના પ્રેફેસરે તે એમ કર્થ છે કે ઘાટના ડુંગર પૃથ્વીમાંથી જવાલા ફાટવાથી નીકળી આવેલા છે અને પૃથ્વીમાંથી લાવા નામને રસ નીકળેથી પવે તો તે રસના લીધે કાળા દેખાય છે એમ જણાવે છે અને તે એટલા સુધી જણાવે છે કે હિન્દુસ્થાનની મધ્યમાં પહેલાં દરિ વહેતો હતો. તેઓ ગમે તે કહે પણ આટલું તો ચોકકસ છે કે તે પર્વતો ઘણા પ્રાચીન સમયના છે. કહેરીની ગુફાઓ જોવામાં આવી તે વખતે સાથે લગભગ પચાશ મનુષ્ય હતાં. સાહેબે, પારસીઓ વગેરે રવિવારના દિવસે ઘણું જોવા આવે છે. ઇગ્લાંડ વગેરેના મુસાફરો તો પ્રાચીન કાલની ગુફાઓ અવશ્ય દેખવા આવે છે. “રિવાર ને સ્વયં સેવા. કશ્વાલિ. ૧ ખરીદી સમ ધરે છે પ્રેમ, ખરો છે પ્રેમ સમજે નહિ; ભમા ચિત્ત ક્ષણ ક્ષણમાં, વિચારી લે સ્વયં કેવા. કરે નહિ ત્યાગવાદાનજ, ભમે છે ભૂતની પેઠે; કરે ઈછા ગમે તેવી, વિચારી લે સ્વયં કેવા. ધરો છે સ્વાર્થ સંબંધ, નથી કહેણી સમી રહેણી; ગુણ છેડી ગ્રહ દો, વિચારી લે સ્વયં કેવા. શરીરે ત્યાગીને વેષજ, હૃદયમાં રાગની વૃત્તિ, બહિર અન્તર પડે ભેદજ, વિચારી લે સ્વયં કેવા. કરે અજ્ઞાનથી ઉધુ, બના શત્રુઓ હાથે; કરે નિદા ગમે તેની, વિચારી લો રવયં કેવા. મફતને માલ ખાઈને, કરો ઉપકાર નહિ કિશ્ચિતુ; રજે ગુણમાં રહો રાચી, વિચારી લે સ્વયં કેવા. કરે તે કીતિ આશાએ, વિષય હોળી બળે મનમાં અદેખાઈ હૃદયમાં બહ, વિચારી લે સ્વયં કેવા. અવરની ઉન્નતિ દેખી, ભભુકે આંખમાં અગ્નિ, કરે છે કાર્ય દુર્જનનાં, વિચારી લો સ્વયં કેવા. Page #15 -------------------------------------------------------------------------- ________________ 31 કરી વિશ્વાસીના ઘાતજ, કરે છે! મિત્રને હજ; સરલને છેતરે છે. મહુ, વિચારી લે! સ્વયં કેવા, અભિમાનજ કરા મિથ્યા, વિચારા રોખશલ્લીવ1; હઠીલાઇ ધરા ગાંડી, વિચારી લે. સ્વય' ફેશ અમારૂ સ છે સારૂં, અવરનુ' સવ છે ખેાટુ'; કદાગ્રહ ચિત્તમાં ભારે, વિચારી લે! સ્વચ' કેવા. નથી આચારમાં ઉત્તમ, જરા નહિ ધમની પરવા; કરે છે ચિત્તમાં આવ્યું, વિચારી લે ચ‘ કેવા, અની ઉદ્ધૃત કરી ભૂ'ડુ, અવિચારી અનાચારી; ગુરૂઓની કા નિન્દા, વિચારી લે! સ્વય· કૈવા. ગુણા લેવા નથી ઇચ્છા, નથી વાચન સુશાસ્ત્રનુ શુર્ણ નહિ સતની વાણી, વિચારી લે! રવય' કેવા, સમય ગાળે નિરર્થક બહુ, સ્ત્રપર ઉન્નતિ નહિ ક’ઇ; નથી પરમાર્થની વૃત્તિ, વિચારી લે! સ્વય' કેવા, નથી શ્રદ્ધા ગુરૂની ચિત્ત, કર્યેા ઉપકાર પાણીમાં; કરી ઉપકાર પર અપકાર, વિચારી લે! સ્વયં' ફેવા. અનીને સ્વાર્થના ગીધા, અવરનાં ચિત્ત ચૂસા છે; અવરને આળ ઘા ફૂડાં, વિચારી લે। સ્વયં કેવા. ધરી કેદારનુ કંકણ, બિલાડીવત્ કરી ભક્તિ; હૃદયમાં દોષની પેઠી, વિચારી લા સ્વય· કેવા. ઉપરથી ધર્મના ડોળજ, ગયા નહિ દેષ અત્તરના; ગમે તેવુ ધરાવે નામ, વિચારી લે। સ્વય” કેવા. *સાસે ફન્દ્રમાં અ, જણાશે અન્તમાં સાચુ; કરે છે પુણ્ય કે પાપજ, વિચારી લેા સ્વય' કેવા. કરે તે ચિત્તથી નહિ ગુપ્ત, વિચારો તે સ્વય' જાણા; “ બુદ્ધગ્ધિ ” સત્ય દ્રષ્ટિથી, વિચારી લે! સ્વય’ કેવા. ॐ शान्तिः ३ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ ૨૦ ૨૧ Page #16 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ जीव दया प्रकरण. ઉપેદ્યાત. "" '' “ હિંસા પરમેંધ ” એ આપણા ધર્મનું મુખ્ય બિરૂદ છે. આપણ કામને શાંત, સર્વ વા પ્રત્યે સમાન લાગણી બતાવનાર આપણને શે ભાવના, આપણુ ભાલ તિલક છે તેા તેના વિસ્તારા, તેની અભિવૃદ્ધિ અર્થે તે પ્રતિ તીત્ર ઉફ્ફટા વર્થે, તેની જય ધોષણાને વિજય ધ્વજ દે પરદેશ ફરકાવવાના અર્થે, દુ:ખી, અનાથ પામર જીવાને અભયદાન પ્રદા અર્થે, તેના હૃદયની અંતરની આંતરડી કળકળતી શાંત પાડી શુભ આશી સપાદન અર્થે જે બધુ અહર્નિશ મહેનત કરે છે તે બધુઆને અમેં અમારા ખરા જીગરથી અભિવદન આપીએ છીએ, અમેને જાણીને મોજ આનંદ થાય છે કે આપણી કામમાં પામર જીવાની વકીલાત કરવાના હેતુર્થ હમણુાંજ સંવત ૧૯૬૬ ની સાલમાં જીવ દયા જ્ઞાન પ્રસારક ફ સ્થપાયુ છે જેના એનરરી વ્યવસ્થાપક સુરત નિવાસી ઝવેરી લલ્લુભાદ ગુલાબય છે, જેઓ પરે પકારી, દયાળુ, શાંત સ્વભાવના કાર્ય કુશલ અને ખરા શાસનરાણી જૈત શ્રીમત છે. પેતે શ્રીમત અને બહેાળા વેપારી હતાં જે જીવ દયાનો પ્રચાર કરવા સ્તુત્ય પ્રયાસ કરે છે તેને માટે તેને ધન્યવાદ ધરે છે. તેઓએ બુદ્ધિ પ્રભામાં જીવ યા પ્રકરણ ચાલુ મૂકવાને માટે યેગ નિષ્ટ મુનિ મહારાજ શ્રીમદ્ બુદ્ધિ સાગરને વિનતી કરેલી તેથી તે સદ્ગુરૂની પ્રેરણાથી અમે જીવ યા પ્રકરણ મૂકવાનું શરૂ કર્યું છે. સર્વ રીતે દયા ધર્મના બહેાળા પ્રમાણમાં ફેલાવા થાય અને જૈન ધર્મની માન્યતાના સિદ્ઘાંતા સર્વ દુનિમાં પ્રકાશ પાડે અને તેને ખીલવનારા, તેને પ્રચાર કરનારા અને તેને તન મન ધનથી ટેક! આપનારા શસ્ત્ર નર રત્ના પા એવુ અમે અમારા ખરા અંતઃકરણથી ઇચ્છીએ છીએ અને તે જીવ દયા પ્રકરણુ દરેક બધુને વાંચવા વહેંચાવવા અને તેને તે ખાળતી અજ્ઞાન જના પર પ્રકાશ કરવા વિનંતી કરીએ છીએ. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૩ ढोरोमां खरवासनुं दरद, अने तनी सारवार. માં, ખરવાસ અને મવાસનું દરદ ( Foot and mouth હિદુરથાનના તમામ ભાગોમાં વખતે વખત લેવામાં આવે છે અને એવું કોઈ ગામ જવલેજ ખાલી હશે, કે જેમાં આ રોગે પાનાનું સ્વરૂપ તેરામાં દેખાડ્યું નહી હશે. સાધારણ રીતે આ રોગ એક ચેપી રોગની જાતનું દરદ છે. તે પણ સાંકરડે (Anthrax) શિબિ (Rinderpes ) વગેરે જે ચેપી દરદ ઢેરોમાં અસાધારણ ત્રાસદાયક અને પ્રાણઘાતક છે તેટલું ભયંકર આ દરદ નથી, તે ખાત્રીથી કહી શકાય છે તે પણ જે તેની કાળજી પૂર્વક દવા દારૂ તથા સારવાર કરવામાં ન આવે તે એથી બીયારાં મુગાં હેરાને ઘણું દિવસ સુધી કષ્ટ વેઠવું પડે છે અને કેટલીક વખત આખા ગામમાં, ખેતીવાડીનાં તમામ ટોરેને આ રોગ એટલે બધો લાગુ પડે છે કે તેથી ખેતીના પાકને પણ નુકશાન લાગવાને સંભવ બને છે અને તે બાબતે મને વખતે વખત અનુભવ થવાથી, તે રોગ સંબંધી ટુંક વિવેચન તથા તે માટે કરવી જોઈતી સારવાર, વગેરેનું જ્ઞાન આપવા રજા લઉ છું. ચિકિત્સાજે જાનવરને આ રોગ લાગુ પડે છે તેને પ્રથમ ખરી, ની અંદર અથવા મોઢાની અંદર Ulcers (ચાંદા) દેખાય છે, અને તેથી કરી હેર લંગડતું ચાલે છે તથા તેના મોઢામાંથી લાળ પડયા કરે છે, તથા તેને શ્વાસ દુધવાળો માલુમ પડે છે તે ઉપરાંત તેને તાવ પણ શરીરમાં ભર્યો રહે છે. મતલબ મેઢામાં ચાંદાં હોય છે તેને લીધે તે ખાઈ પી શકતું નથી તથા પગનાં ચાંદાને લઇને તેને હલવા ચાલવામાં મુશ્કેલી પડે છે તથા ખેરાકને અભાવે અને તાવને લીધે તેને નબળાઈ લાગે છે. કોઈ વખત મેહામાં એટલાં બધાં ચાંદાં પડેલાં હોય છે કે તેને લઈ ઢેર ભુખ અને તૃષાથી મરી જાય છે. તે રોગ વધારે ફાટી ન નીકળે તેને માટે અગાઉથી ધ્યાનમાં રાખવા લાયક સુચના-આ રોગ દેખાય કે તરતજ માંદા હેરથી સાજ હેરને તરત અલગ કરી દેવાં એ બહુ જરૂરનું છે તથા તેની પાસે છાણ, મુત્ર વિગેરેની ગંદકી ન થાય એ બાબત પણ સંભાળ રાખવી એ પણ ખાસ જરૂરનું છે. હેરને અંધારા અને હવા વીનાના ઓરડાઓમાં નહિ ોંધી રાખતાં રછ હવાવાળા અને સૂર્યનું અજવાળું અંદર પ્રવેશ Page #18 -------------------------------------------------------------------------- ________________ કરી શકે તથા પવન આવજાવ કરી શકે તેવા ઓરડામાં બાંધવાં એ ખાસ અગત્યનું છે. જે તબેલામાં ઠેર બંધાતાં હોય તેની જમીન ઉપર દીવસમાં એક, બે, વખત Solution of Phenyle અથવા Carbolic Lotion વીગેરે Disinfecting Fluids (જંતુનાશક ) છંટાવવાં. દવાદારૂ તથા સારવાર– ઉપર જણાવ્યા પ્રમાણે સા તથા બીમાર ાર માટે રવછતાના prદventive ઉપાયો લીધા પછી, માંદાં ટેરાની નીચે પ્રમાણે દવાદારૂ કરવી. પ્રથમ દીવસમાં બે વખત ગરમ પાણીથી હેરની ખરી ધોઈ નાખી, સ્વછ કરવી અને તેમાં થોડુંક Phenyle (ફીનાઈલ) લગાડવું અને ત્યાર બાદ ફટકડી રૂ, ૧ ભાર, ટંકણખાર રૂ. ૧ ભર, કાંસાજણ રૂ. ૧ ભાર, કપુર રૂ. ૦૧ ભાર, મરચુ, ૩. ૦૯ ભાર, કેલસ રૂ. ૬ ભાર એટલી દેશી દવાઓને સાથે ખાંડી તેનું મિશ્રણ કરી, તેમાંથી જરૂર છતાં ભુક પગના જખમમાં દાખ. હવે જે જાનવરના મહામાં પણ પcers દેખાતાં હોય તેને માટે ફટકડી રૂ. ૭ ભર, પાણી ૩ ૪૦ ભારનું મિશ્રણ કરી તેમાંથી અડધું વારે અને અડધું રાત્રે, એમ બે વખત હું ધવું, અર્થાત્ મિજાન . cers (ચંદા ઉપર પાણી છટકારવું. એ પ્રમાણે બાપચાર કરવા અને તેને પીવાના પાણીમાં રૂ. ૧ ભાર સુરોખાર (Nitre) દીવસમાં બે વખત આપ. ગામડાના ખેડતે હેરેને રેતીમાં ઉભાં રાખે છે તે નુકસાનકારક છેકેટલીક વખત ગામડાના છે,તો જે દેરને આવો રોગ દેખાયો હોય તેને ગરમ રેતીમાં ઉભા રાખે છે અને જો કે, તેથી રોને ફાયદો થત હશે તો પણ તે રીત કઈ પણ રીતે પસંદ કરવા જેવી નવી કારણ કે તેથી કરીને કોઈ વખત રેતીની કાંકરી તેના ચાંદામાં પરી જાય છે અને તેથી અંદર મસા પડે છે અને તેને લઇ ઢેરને વધારે વખત વ્યાધિ ભેગવવી પડે છે અને કેટલાંકના પગ તે અંદગી સુધી લગાડાય છે. માટે તે રીત છેડી દેવા ભલામણ કરવામાં આવે છે. ખરવાસ વાળી ગાય અથવા ભેંસ વીગેરેનું દુધ માણસોને પણ નુકસાનકારક છે-છેવટમાં જે ઢેરને ખરવાસ થયો હોય તેવી ભેંસ-ગાયબકરી વીગેરેનું દુધ જે માણસના પિવામાં આવે છે તેથી Page #19 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ ઝા ( Diarrhoea'); થવાની ધાસ્તી રહે છે માટે તે દુધ ઉપગમાં લેતા પહેલાં તેને સારી રીતે ઉકાળવું એ સલાહકારક છે. મતલબ ઉપર મુજબ તે રોગ વિશે હકીકત તથા દવાદારૂ અને સારવાર બતાવેલાં છે તો તે પ્રમાણે જો અમલ થશે તો આ રોગથી ઢોરોને ઓછું કષ્ટ વેઠવું પડશે અને તેથી ખેતીવાડીના પાકને નુકસાન પણ ઓછું લાગવાને સંભવ છે. વળી આમાં કેટલીક જગ્યાએ અંગ્રેજી દવા Disinfectant તરીકે - ખેલ છે. પરંતુ ગામડાઓમાં તેવી દવા તાત્કાળિક મળી ન શકે એ સ્વા. ભાવિક છે; જેથી કદાચ તેવી દવા ન મળી શકે તોપણ મોઢા તથા પગના ચાંદાંના જખમ માટે જે દવાઓ લખવામાં આવી છે તે તમામ દેશી અને જુજ કીંમતની છે માટે તેને જે ઉપયોગ કરવામાં આવશે તે તેથી પણ સારે ફાયદો થશે. પગની ખરીમાં phenyle વાપરવા ઉપર જણાવેલ છે પરંતુ તે પણ ગામડામાં મળવું મુશ્કેલ છે માટે તેને બદલે લીંબડાનાં પાન કાચા તેલમાં કકડાવી તેના ચાબકા જો દેવામાં આવે તો તે પણ ચાલી શકશે. તબેલાઓમાં Solution of phenyle and Carbolic Lotion 1 in 2014 al લીંબડાનાં પાનને ગરમ પાણીમાં ખુબ ઉકાળી તે ધગધગતું પાણી તળેલા એમાં છંટાવવાથી પણ ફાયદો થશે. ગુજરાતી પંચ છગનલાલ વિ. પરમાણંદદાસ નાણાવટી તા. ૨-૭-૧૯૧૧૩ માજી ડીસ્ટ્રીકટ વેટરીનરી ઓફિસર જુનાગઢ, ગુજરાતી પંચ” ના તા. ૨ જુલાઈ ૧૯૧૧ ના અંકમાં આ નિબંધ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે અને તે ઉપરથી “ સાંજ વર્તમાને એ પણ તા. ૩૧ જુલાઈ ૧૯૧૧ ના પિતાના અંકમાં આ નીબંધ ઉપરથી ઉતારે કરેલ છે. જેથી તે પત્ર વાંચનાર ગૃહસ્થોને તેનું જ્ઞાન થયું હશે પરંતુ ગામડાંના ખેડુત લકે તથા અભણુ વર્ગ કે જેઓ વર્તમાનપત્રો વાંચી શકતા નથી તેને માટે આ નીબંધની ૨૫૦ ૦૦:પ્રતિ શ્રી મુંબઈના જીવદયા જ્ઞાનપ્રસારક ફંડમાંથી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તે દરેક સt વાંચનાર ગૃહસ્થ વાંચીને ફેંકી નહિ દેતાં, બચારાં મુગાં પ્રાણી ઉપરની Page #20 -------------------------------------------------------------------------- ________________ ૩૦ દયાને ખાતર અભણુ વર્ગમાં આ નીબંધનું જ્ઞાન આપવા કૃપા કરવી એવી મારી તે પ્રત્યે વિનંતિ છે. માંસાહાર તંદુરરિતને કેટલા હાનીકારક છે તે દર્શાવનારૂં સાહિત્ય જે ગૃહુરયે વાંચવા છા હોય તેમએ અમેને લખી જણાવવુ. અમે તે વિનામૂલ્યે—પુરૂ પાડીશુ. તા. ૮ ઓગષ્ટ ૧૯૧૧ લલ્લુભાઇ ગુલાબચંદ ઝવેરી, આ વ્યવસ્થાપક, વધ્યા જ્ઞાનપ્રસાર કુંડ, ૩૯ ઝવેરીબજાર-૩૦ મુઆઇ. जीव दया ज्ञानप्रसारक फंड. આ ખાતુ મુંબઇમાં સંવત ૧૯૬૬ની સાલમાં સ્થાપવામાં આવ્યુ છે. જેના એ. · સેક્રેટરી સુરનિવાસી ઝવેરી. લલ્લુભાઈ ગુલાબચંદ છે. રીપોટ વાળાં વરસમાં આ ખાતામાં એકદર રૂ›t-13 ની આવક થએલી. છે તેમ રૂા. ખર્ચના થએલા છે જેની વીસ્તર હકીકત તેના રીપે માં દર્શાવેલી છે. આ ખાતાના ઉત્પાદક પરમાર્થી જીવન ગાળનાર નરરત્ન અને અવાચક પ્રાણીઓની વકીલાતનેજ માટે પોતાની જીંદગીના ભોગ આ પનાર રા. રા. લાભશ કરલમિશ‘કર છે. અહિંસા પરમો ધર્મ” એ આપણા પવિત્ર ધર્મનું બિરૂદ છે અને તેની વૃદ્દિન! અર્થે આવા ખાતાએ દ્વારા; જે ઉત્તમ યેાજના રચાય એ ક્લેઇ કયા જૈન બધુ આનંદના ઉદુગાર નહિ કાઢે ? ઝવેરી લલ્લુભાઇ એક શ્રીમંત અને બહુળા વહેપારી છતાં આવા ખાતામાં પેાતાના અમુલ્ય વખતના ભાગ આપે છે, તેના માટે તેમને ધણેજ ધન્યવાદ ઘટે છે. ' t આપણે જૈન બધુએ બકરી ના દિવસે રુારા બલકે લાખા જીવે હેડાવીએ છીએ તેમજ માંસાહારીને ત્યાં ચાર ઢાંખર ન જાય તેના માટે આપણે તુજારા અલક લાખ રૂપિઆ જીવેટ ડવવા પાછલ ખચીએ છી એ. જો કે તે જીવદયાનું મારુ કામ છે. તાપણુ તે સાથે માંસાહારીઓની સંખ્યા દિવસે દિવસે દુનિઆમાંથી આછી થાય અને વેજીટેરીઅનની સંખ્યા વધે તેના માટે પ્રયાસ કરવાનું કદી ભૂલવા જેવુ નથી. જે માંસ ખાનારની સખ્યા આછી નહિ થાય તે! આપણે આપણા કાર્યમાં મંદી પૂ Page #21 -------------------------------------------------------------------------- ________________ રીતે ફતેહમંદ થઈશું નહિ. દાખલા તરીકે ધારે કે એક માંસાહારી એક વરસમાં નહાના મોટા મળી લગભગ પચાશ ને આહાર કરે. હવે ફકત તેનું જે આપણે પચાસ વરસનું આયુષ્ય કલ્પીએ તો. લગભગ પચીશો પ્રાણીઓનો તે પિતાની જીંદગીને માટે ભાગ લે. હવે જો આપણે વિચાર કરીશું તે આપણને સહેજ માલુમ પડશે કે એક માંસાહારી મનુષ્યને તેની આખી જીંદગી સુધી માંસાહાર તજવવાને ઓછામાં ઓછા રૂ. ૧૨૦૦૦) પણું જીવોને છોડાવવા માટે પૂરતા નથી તેમ વળી માંસાહારી પ્રજાવિર્ષ જો આપણે વિચાર કરીએ તો તેની સંખ્યા આપણા હિંદુઓ કરતાં આ દુનિઆમાં ઘણી જ વધારે છે. બીજું આપણે આપણા હિંદુસ્તાનમાં પણ નજરે જોઈએ છીએ કે તે જાણીએ છીએ ત્યારે પામર જીવોને ધાતકી આદમીઓના પંજામાંથી સપડાઈ જતાં બચાવીએ છીએ. પરંતુ જે દેશમાં મુદલ હિંદુઓની વતી જ નથી ત્યાં પામર જીવોની શી સ્થિતિ થતી હશે તે વિચારવા જેવું છે. માટે જે ખરી રીતે દયાના સિદ્ધાંતને આ પણે ફેલાવો કરવો હોય તે શ્રેષ્ઠ ઉપાય તો એજ છે કે આવાં જીવ દયા પ્રસારક ખાતને લાંબા વખત સુધી પણ આપી નિભાવવા એજ છે. આ ખાતા તરફથી માંસાહારી જીવોને માંસાહાર તજવાને બોધ આપ્પાને માટે ઉપદેશક મોકલવામાં આવે છે તેમજ માંસાહારથી થતા અવગુણો તથા તેથી ખરયમાં પણ થતું નુકશાન પ્રદશીત કરતા હેન્ડબીલો ચેપડીઓ વગેરે છુટથી વહેંચવામાં આવે છે કે જેથી માંસાહારીના વિચારો સુધરે ને જીવાદયાના વિચારમાં ૬૮ રહે. આથી ઓછે પૈસે સંગીન કામ થાય છે તેમ ધણુ અજ્ઞાની જનો સુલભ અને સરળ રીતે દ્વારા થાય છે. ભીખારીને રોટલી આપી ભીખારી રાખવા કરતાં તેને ઉદ્યમે વળગાડતાં તેની જંદગીનું જેમ સાર્થક થાય છે તેવી જ રીતે જીવદયાના કામમાં પણ વધુ લક્ષ, માંસાહારીના વિચારો સુધરે, તેમને તેથી થતા નુકશાનનું ભાન થાય તેમ તેમને ખરચમાં પણ મોટો ફાયદો થાય તેવી રીતનાં વિદ્વાન આદમીની ખાતરી સાથેનાં ; સરકીટના રૂપમાં હેબીલો, પુસ્તકે, તેમના હાથમાં મૂકવામાં આવે તે આશા છે કે તે દયાધર્મ પ્રચારણને માટે ઘણું સુલભ થઈ પડશે અને જે વરસે દહાડે લાખ બલકે કરોડે જી હિંસા યજ્ઞમાં હેમાય છે તેમાંથી ઘણું ને અભયદાન મળશે. આવા ખાતાની આપણામાં ઘણી જ અગત્યતા હતી તેને અત્યારે હરતીમાં આવતું જોઈ અને મને ઘણે આનંદ થાય છે. એક સુતરના તાંતણાથી કઈ થઈ શકતું નથી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પરંતુ જ્યારે ઘણા તાંતણુએ ભેગા મળે છે ત્યારે તેનું દેરડુ થાય છે જે મોટા મદેન્મત્ત હાથી જેવા જબર જસ્ત પ્રાણીને પણ વશ કરવામાં કારણ ભૂત થાય છે. તેમ દરેક બંધુઓ જ્યારે પિત પિતાથી બનતું કરે તે આ ખાતાને વધારે પુષ્ટી મળે અને તેનું જીવન સંગીન થાય. આપણુમાં ઘણું ખાતાંઓ હસ્તીમાં આવ્યા પછી અમુક વખતમાં તેને અદ્રશ્ય થતાં જોવામાં આવે છે. જે અદ્રશ્ય થતાં જોવામાં આવે છે તેનાં મુખ્ય બે કારણે કલ્પી શકાય છે (૧) સુવરથાની ખામી (૨) કુંડની તાણ. જ્યાં આ બંનેને અભાવ હોય છે ત્યાં તે ખાતુ સદાને માટે ટકી રહે છે. દરેક ખાતામાં પ્રથમ ફંડની ઘણીજ આવશ્યક્તા છે જ્યાં સુધી સ્થાયી ફંડ નથી ત્યાં સુધી તે ખાતુ ભવીષ્યને માટે લાંબા વખત સુધી નહિ ટકી શકતાં ઝેલાં ખાતી સ્થિતિમાં રહે છે માટે જેમ બને તેમ દરેક બંધુઓએ આવા અગત્ય - રેલા ખાતાને જીવ દયાના અંગે મદદ કરતાં પહેલું સંભાળવા જેવું છે. આ ખાતાને રીપોર્ટ વાંચવાને અમો દરેક ધર્માભિલાષી બંધુઓને વિસ્તૃપ્ત કરીએ છીએ. આ ખાતાના . વ્યસ્થાપક લલ્લુભાઈને અમે વિ. જ્ઞપ્તિ કરીએ છીએ કે આવી અગત્યતા ભરેલું ખાતું લાંબા વખત સુધી ટકી રહે તેના માટે સંગીન પાયાવાળી યોજના કરશે કે જેથી હજાર પામર જે પ્રતિવરસે આશીષ દે. છેવટ તથા આ ખાતાના સહાયકને તથા આ ખાતાના ઉત્પાદક તેના વ્યવસ્થાપક ઝવેરી લલ્લુભાઈ ગુલાબચંદને અમે ખરા અંતઃકરણથી અભિનંદન આપીએ છીએ. ग्रहस्थाश्रम शाथी उत्तम शोभी शके ? (લેખક, શેઠ જેશીંગભાઈ પ્રેમાભાઈ–મુ. કપડવણજ ) " ( અનુસંધાન અંક ૯ માના પાન ૧૮૦ થી ) શેર અન્નની ભુખ હોવા છતાં પાવલી ભાર અન્ન ખાઈને તેવા પક અને ભૂખની તીવ્ર વેદના સહન કરવાની કંઈજ અગય નથી પણ પ્રયત્ન કરી શેર અને પ્રાપ્ત કરે અને ભુખની તીવ્ર વેદનાને મટાડવાની જરૂર છે. તે જ પ્રમાણે કુદરતે સુખ મેળવવાને માટે અનંત સાધને રચેલાં છે તે ઉત્તમ પ્રકારનું સુખ ભોગવવાને બદલે કનષ્ટ પ્રકારના સુખમાં સંઘ માનવાની કોઈ જરૂર નથી પણ પ્રયત્નથી ધન પ્રાપ્ત કરી ઉત્તમોત્તમ સુખ Page #23 -------------------------------------------------------------------------- ________________ ભોગવવું તેમાં કંઇજ હરકત નથી. આમ છે તે બધુઓ ! તમોને જેટલું ધન જોઈતું હોય તેટલા ધનના તમે હકદાર છે. એમ માની નીસંસય પણે પ્રયત્ન આરંભવાની જરૂર છે. પ્રયત્ન જ સદા ફળ દેવા વાળે છે. જે મનુષ્ય આળસુ હોય છે તે જ નિધન હોય છે. પ્રયત્ન કરનાર પુરૂષને તે પ્રયત્નનું ફળ મળવાનુંજ માટે પ્રયનને જ પ્રથમ આરંભવાની જરૂર છે. આથી એટલું તે સિદ્ધ થાય છે કે ધન પ્રાપ્તિના પ્રયત્નમાં પ્રયનની પણ અગત્યતા છે. પણ એકલા પ્રયાનથી જ કંઈ મનુષ્ય ધન પ્રાપ્ત કરી શકતું નથી પણ ધનને ધનની પ્રાપ્તીમાં જવાથી, બુદ્ધિ પૂર્વક કાર્ય આરંભ કરવાથી વગેરે બીજા ઘણાં પ્રકારનાં ગુણેની ધનપ્રાપ્તિમાં અગયતા છે. બુદ્ધિમાન પુરૂષ કોઈ એકલી બુદ્ધિથીજ ધન પ્રાણી કરી શકે એમ નથી, પણ તેને પણ ધનને જ ધન પ્રાપ્તિ કરવાની યોજનામાં રોકવાની જરૂર છે. તેથી ધનને ધન પ્રાપ્ત કરવામાં કયે પ્રકારે રોકવું એ જાણવાની અગત્યતા છે. જે મનુષ્ય આવું સમજતો નથી તે કાંઈ ધનાઢય થઈ શકતું નથી કારણ કે મનુષ્ય તે હાથથી કમાય છે અને ધન હજાર હાથથી કમાય છે. માટે ધના દ્રય થવા ઈછનારે ધનને જ ધનપ્રાસીમાં જવાની જરૂર છે. બે હાથથી અથવા તે મગજની મહેનતથી મનુષ્ય પિતાના નીર્વાહ જેટલું પ્રાપ્ત કરી શકે છે. વિશેષ ધન તે ધનને જ ધનપ્રાપ્તિમાં જવાથી મેળવી શકાય છે, અધિક દ્રવ્ય મનુષ્યને હીંમત, જોર ઇત્યાદિ આપે છે. જ્યારે નીર્ધનતા મનુ બને ચીંતાતુર બનાવી મુકે છે. તેથી વ્યવહારમાં સરળ અને નીશ્ચંત રહેવા ઈચ્છનાર મનુષ્ય પોતાની પાસે કપ વધે તેવા ઉપાય યોજવામાં પ્રયત્ન સેવવાને છે. મહાન પુરૂષ વદે છે કે રાજ્યદ્વારમાં વ્યાપારમાં મહા લક્ષ્મીને વસ છે એ કેવળ સત્યજ છે. રાજયદ્રારમાં મહાલક્ષ્મીને વાસ છે એનો અર્થ કેટલાક એમ કરે છે કે રાજાની નોકરી કરવાથી પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે પરંતુ તેમ સર્વદા બનતું નથી. વાસ્તવીક અર્થ રાજા થવાથી રાજલક્ષ્મી પ્રાપ્ત થાય છે કારણ કે રાજ જે પ્રદેશ ઉપર રાજ્ય કરતે હોય છે તે પ્રદેશની પૈદાશ તેને મળતી હોય છે. બાકી રાજાની ને કરી કરવાથી તે પ્રધાનપદ જેવી સ્થીતિમાં આવનાર મનુષ્ય પણ પુષ્કળ ધન પ્રાપ્ત કરે છે તેવું કવચીજ બને છે અને કદી કોઈએ : પ્રાપ્ત કર્યું હોય તે તે સત્તાના દુરૂપયોગથી કરેલું હોય છે, વા ખાનગી વ્યાપારમાં પ્રાપ્ત કર્યું હોય છે તેજ. ધનપ્રાપ્તિી થાય છે, બાકી તે. નીર્વાહ જેટલું જ Page #24 -------------------------------------------------------------------------- ________________ કામ થાય છે, આપણે તે તે વાત બાજુ ઉપર મુકી વ્યાપારમાંથી ધન પ્રાપ્ત થાય તેવી બાબતનો વિચાર કરવાને છે. વ્યાપારમાં પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે એવાં તે ઘણુંજ ઉદાહરણ પ્રસિદ્ધ છે. આજે જે ગોલ્ડ હેરીમેન, શેક છેલર ડયુક ઓફ રટન વગેરે અનેક વ્યાપારીઓ અપાર સંપતિ વાળા તરીકે વિશ્વપ્રસિદ્ધ છે, તેઓએ દ્રવ્યનેજ દ્રવ્યપ્રાણીમજી અપાર સંપત્તિ મેળવેલ છે. આથી એટલું તે સિદ્ધ થાય છે કે મનુષ્યમાં ગમે તેટલી બુદ્ધી હેય અને તે ગમે તેટલી સખત મહેનત કરે તો પણ કદી શ્રીમાન થઈ શકતું નથી. દ્રવ્યને યોગ્ય સમયે એગ્ય કામમાં એટલે કે વ્યાપ ૨માં રોકવા વિના ઘણું ધનની પ્રાપ્ત થતી નથી. આ બાબત પર પાછળજ જે ગોલ્ડ નામના પ્રસિદ્ધ કેદીપતીને હું અભિપ્રાય ટાંકી ગયેલ છું. આથી કદાચ કોઈને પ્રશ્ન ઉઠી શકે કે યોગ્ય કામમાં નાંખવા ત્રણસેં કે પાંચસે રૂપીયા પ્રથમ લાવવા કયાંથી. પિતાની પાસે જે તે રૂપીયા ન હોમ તે તેવા મનુષ્ય પ્રથમ નોકરી કરવાની જરૂર છે અને એકાદ વર્ષમાં ત્રણ કે પાંચસે રૂપીયા બુદ્ધિમાન તે સહજ મેળવી શકે તેમ છે. આવી રીતે રૂપીયા મેળવ્યા પછી ગ્ય સમયે ય કામમાં નાખવા થી અધીકાધીક ધન પ્રાપ્ત થઈ શકે તેમ છે, વળી આથી મનુષ્યમાં કરેકસરતા અને ધર્મને ગુણ પ્રાપ્ત થાય તેમ છે. જાતે વ્યાપાર કરે કે પૈસાનું વ્યાજ ઉપજાવી બેસી રહેવું એ સ્થીતિના આધાર ઉપર રહે છે, જે તમારામાં આત્મશ્રદ્ધા, હિરાત, નવાં કાર્યો ખેડવાનું સાહસ, ઉત્સાહ અને દ્રઢતા હે તે જાતે વ્યાપારમાં પડવું એ અધિક શ્રેષ્ઠ છે પણ જો તમારામાં આ ગુગે બરાબર ન ખીલ્યા હોય તે જાતે વ્યાપારમાં ઝંપલાવતા પહેલાં પૂર્ણ વિચાર કરવાની આવશ્યકતા છે. જાતે વ્યાપારમાં પડતા પહેલાં વડીલાદિ અનુભવી પુરૂની સલાહ લેવાની જરૂર રહે છે કારણ કે અનુભવે એ મોટામાં મોટું જ્ઞાન છે. અને તેથી જ દરેક ચીજનો અનુભવ મેળવવાની જરૂર છે. વડીલે આદીએ અનુભવથી જાણ્યું હોય છે એટલે કે દુનીયા નિ તાપ તડકે સહન કરવાથી માલુમ પડયું હોય છે કે અમુક વખતે અમુક કરવું એ લાભપ્રદ છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે વડિલાદિની સંમતિ પ્રથમ મેળવીને કાર્યમાં ઝંપલાવું જોઈએ અને એ અધીક લાભપ્રદ છે. ત્યાં પણ વિચારવાનું છે કે જે વડીલ બુદ્ધિમાન હોય છે તે તેની શીખામણ લાભપ્રદ નીવડે છે બાકી મૂખ મનુષ્યની શીખામણ લેવી વા ન લેવી તે સઘળું સરખું જ છે. સર્વત્ર બુદ્ધિશાળી પુરૂને જય છે. આ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ વિગેરે લક્ષમાં રાખવા જેવુ' છે અને શીખવાનું છે કે જેમ અને તેમ પેાતાની પુદ્ધિને વધુ ને વધુ ખીલવવી જોઈએ. પશુ ને તેનામાં ત્રુદ્ધિન હેય તે તે કશું કામ એવે ધનવાન પુત્ર કાઇ હીત કરનાર થઇ પડે તેમ નથી, મનુષ્ય પાસે ધન હોય છે કરી શકે નહીં અને ( પૂછ્યું ) कर्तव्यशील जीवन ( લેખક, ભોગીલાલ મગનલાલ શાહ મુ. ગોધાવી. ) ( અંક ૯ મા ના પાને ૨૮૫ થી ચાલુ. ) “ Life is real, life is carnest, & grave is not its goal. જીવન એ સત્ય છે. વન ઉત્સાહ પૂર્ણ છે. અને મૃયુ એ તેના તિમ હેતુ નથી. તત્પર થા ! ધર્મ ઉદ્યાગના પ્રારંભ કર ! જીણું થએલાં તારાં દ્વાર નિહાળ. tr રે ધનિક, તમારા જાતિ ખ ુએ નિરક્ષર, માયાકલા, અને વર્ડમાં ન રહે તે માટે યથા યત્ન કરી ! ધધા રાજગારને માટે વળખાં મારતાં માનવબંધુઓને આશ્રય આપે ! તમે સાધનસપન્ન હાઇ તેમને પગ મુકવાના આધાર આપે ! વાડ વિના વેસે વધે નહિ. ” એ લેાકાક્તિ અનુસાર તમે ભુતયા ધારણ કરેા ! અને નિઘૂમીને ઉદ્યાગની શ્રેણીમાં જોડવામાં ખરૂ પુણ્ય સમજો, પાપાવાય છતાં વિત્ત: પરોપકારાર્થે સજ્જનોની વિભૂતિ છે, લક્ષ્મીરૂપી જે દૈવી બક્ષીસ તમને મળી છે અને સાધનાની જે અનુકૂળતા તમે ધરાવા છે, તેને કુદરતી બક્ષીસ ન સમજતાં મનુષ્ય જાતિના કલ્યાણુને માટે મળેલા વારસ સમો ! તમને જે 'પત્તિ મળી છે. અને જે છત્રન સાધનાથી તમે ગર્વિષ્ટ છેા, તે સાધના પશુ કુદરતના પ્રાપ આગળ વ્યર્થ છે. તમારી માફક કુદરત જે તમારા પ્રતિ નિર્દયતા ધારણ કરે તેા તમારાં સાધને તમારૂં રક્ષણ કરી શકે નહિ તેના વિચાર કરે ! અને નાશવંત ક્ષણિક વસ્તુપરનું મમત્વ આણુ કરી ! સ્વાર્થી વનના વિષાદ અને કલેરામાંથી પાર પામવાને શ્રેષ્ઠ ઉપાય જે પરા પર વૃત્તિ તેનું તમારા હ્રદયમાં પણ કરે ! આધુનિક પાશ્ચાત્ય તત્ત્વવેત્તા લેકી કહે છે કે “ જો મનુષ્ય અન્ય જનાના હિતમાં લીન થ ' 99 Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જાય, તે તે પોતાના જીવનના વિચારમાંથી ઉત્પન્ન થતા વિષાદ અને ખિન્ન વૃત્તિથી દુર રહી શકે. તેના જીવનની દષ્ટિમર્યાદા વધારે બહેની વિસ્તૃત થાય; તેની નૈતિક અને પરોપકારશીલ પ્રવૃત્તિનો વિકાસ થવાથી સ્વાર્થ. નિક ચિંતા દુર થાય, અને આખરે બીજાના સુખનું ચિંતન કરવા થી પિતાના સુખની અભિવૃદ્ધિ કરી શકે. જેમ જેમ મનુષ્ય સ્વાર્થ ઓછો શોધે છે તેમ તેનું વર્તન નિયમસરનું થાય છે અને તે વિશેષ સુખી થાય છે કેમકે નિવાથી જીવન દુર્ગણોનો નાશ કરે છે. લાલસાઓને નાબુદ કરે છે. આત્માને દ્રઢ કરે છે, અને તેના મનને ઉન્નતિમાં આણી તેમાં ઉચ્ચ વિચારોનો સંચાર કરે છે. ” અને સુખ જોઈ તમે તૃપ્ત થાઓ ! રે દયા ધર્મને માનનારા સાધન સંપન્ન મનુષ્યો તમે તમારી દયા વૃત્તિને અમૂર્તિમાન નહિ પણ મૂર્તિમાન રૂપે દર્શાવે ! દુઃખથી પીડાતા નિરૂદ્યમી ધંધાહિન તમારા જ્ઞાતિબંધુઓ પ્રતિ દયાર્દ હદયે નિહાળી તેમને તમારી દેખરેખ નીચેના હુનર ઉદ્યોગમાં પ્રવૃત્ત કરો ! રે સહદય જનો ! સર્વે પ્રાણીઓનાં દુઃખ તરફ દયાની અમી દૃષ્ટિ કરે ! અને બને તેટલા પરિશ્રમે નિરૂઘમીનાં દુઃખો ઓછાં કરા ! નિરાશ્રીત ને આધાર આપી કાર્ય પ્રવતિમાં જોડે છે તેમને પગ મૂકવાનું અને આશ્રયનું સ્થાન આપો ! રે માનવ બંધુઓ ! જેમ મહાત્માઓએ દયા આદિ સત્ય (ધર્મ ) ના અનાદિ પણે માટે પ્રાર્પણ કર્યો તેમ કર્તવ્યની ધુનમાં એકતાન બની રહે ! કર્તવ્ય ભ્રષ્ટ થવાથી જે હાલની સ્થિતિ ઉદ્ભવી છે, તેમાંથી પાર પામવાને અડગ હૃદય બળથી પુરૂષાર્થ કરે ! પુરૂષાર્થથીજ ઐહિક અને આમુમ્બિક સુખો મળે છે. પુરૂષાર્થ વિનાના નિઃસવ મનુષ્ય પશુની માફક અન્યને બોજા રૂપ થઈ પડે છે. આપણું શરીર તેમજ મને મહેનતથી કસાય છે, અને મજબુત થાય છે માટે કમર કસીને વિદેશીઓની માફક તમે સદુઘમમાં મચ્યા રહે. મહેનત વિના કોઈ પણ પદાર્થ મળી શકતું નથી No gains no pains, No sweet without sweat, ચાકરી કરે તે ભાખરી પામે. પરિશ્રમ વિના ફળ નહિ. ઇત્યાદિ શબ્દ શું સૂચવે છે. અર્થ શાસ્ત્રીની દષ્ટિ એ દ્રવ્ય એ મહેનતનો સંગ્રહ ગણાય છે, અને દ્રવ્યના ઉત્પાદનમાં મહેનત એક અગત્યનું તત્વ ગણુાય છે, મહેનત વિના કોઇ પણ પદાર્થ પ્રાપ્ત કરી શકાતો નથી. ઉદ્યામ સુભાગ્યની માતા છે. જે મનુષ્યને Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ વિનિ અને તેથી કરે છે, અને જે સંકટથી કંટાળે છે, તેનાથી કાંઈ મહત્વનું કાર્ડ સાધી શકાતું નથી, એથી ઉલટું જે મનુષ્ય વિન પર જય મેળવે છે તે કદીપણ નિ. ફળ થતું નથી. भारभ्यते विघ्न भयेन नीचे प्रारभ्य विघ्न विहता विरमन्ति मध्याः विनैः पुनः पुनरपि प्रतिहन्ययाना प्रारभ्य चोत्तम जना न परि त्यजन्ति નીચ પુરૂ વિનના ભયથી કઈ પણ કાર્ય આરંભતા નથી અને આરંભે તો વિન આવતાં પડતું મુકે છે, પરંતુ ઉત્તમ પુરૂષે વારંવાર વિ. દત નડતાં છતાં પણ પ્રારંભેલું કાર્ય તજી દેતા નથી. કોઈ પણ કાર્ય કરવામાં જેટલી–સારા નરસાની પસંદગીની, તેટલી જ કઢતાની આવશ્યકતા છે. પોતાના માર્ગમાં ગમે તેટલી મુશ્કેલીઓ નડે તેપણુ આગ્રહથી આરંભેલા કાર્યને પાર મુકવાનો દ્રઢતાનો ગુણ ખાસ ઉપયોગી છે. હું જાતજામ ઘા ચર્થ સાધવામિ ! દેહ પડે તો ભલે પરંતુ ધારેલું કામ પાર મુકવાને કઢ સંકલ્પ મનુષ્યમાં હોવો જોઈએ. કાર્યની પસંદગી કરવાની નિપુણતા અને તેને ગમે તેટલા શ્રેમે પણ પાર મુકવાના કદ્ધ આહ રૂપ—ઉત્કટ ઇચ્છા મ. નુષ્યની ઉત્ક્રાંતિમાં અગયને ભાગ બજાવે છે. ફક્ત દ્રઢ સંક૯પના લીધેજ મનુષ્ય સારા કે નરસા કોઈ પણ કાર્યથી, દુનિઓમાં પિતાની સારી નરસી નામના મુકી ગયા હોય છે. નેપોલીઅન ઠાગ્રહને ખાસ ગુણને લીધે જ પ્રસિદ્ધિ પામ્યા હતા, અને યુરોપના સઘળા રાજ્યની સાથે હામ ભીડવાને વિજયી થયો હતે. Page #28 -------------------------------------------------------------------------- ________________ આપ, ચા , “વાઝાન” ( વિમલાચલવારથી મારા વાલા સેવકને વિસારો નહિ. –રાગ. ). ભારતવાસી જૈનબંધુ સહુ કંઈ વિચારે કરી, વિચારે જરી, બાળલગ્ન દેશની પાયમાલી કરી આપ જાણ સહી, જાણે સહી, પ્રાચીન સમયે જૈન ધર્મ જે તે સર્વમાં સાર, બાળલગ્નના ભાવે કરીને પડતીમાં નિરધાર. આપ, ઘણાક લોકો એમ વદે જે છે પ્રાચીન રિવાજ, નાની ઉમરે નહાતા પરણ્યા ભારત બહુ બલિરાય. આપ. દેશ, કાળ, સ્થિતિને અનુસરી ઘરડાએ કર્યું કાજ, મુસલમાન બાદશાહના વખતે લુટાતીતી લાજ, ઘણાક લોકે હવે લેવા કરે છે એ કામ, કુમળી વયના બાળકોને પહોંચાડે નુકસાન. લગ્ન પાછળ ખર્ચ ઘણું કરી છે મેટું નામ, કેળવણી પાછળ ખર્ચ તે થાયે ધાર્યું કામ. ગુણવાનને પડતે મેલી શોધે છે કુળવાન, દ્રવ્યવાન ગુણવાન ગણીને દે છે કન્યાદાન. કેટલીક દીકરીના માતપિતા વિચાર કરે છે મન, મેટી થાતાં મરી જાશે તે નહીં મળે મુજને ધન. આપ. આવા દુષ્ટ રિવાજે કરીને ઘણું કજોડાં થાય, સ્વભાવ નહી મળતો આવવાથી અનીતિએ દેરાય. પ્રાચીન સમયની પ્રથા નિરખતાં લાગે કેવી શર, ચાલુ સમયે બાળલગ્નથી નીપજે વિનાની નૂર, બાળલગ્નના દુષ્ટ ચાલથી વિધવા વધતી જાય, અનીતિ રસ્તે દોસતાં જીવ પંચેન્દ્રિય હણાય. આ કારણથી ઘણાજ લકે પુનર્લગ્નને સહાય, આપ, આપ. આ૫, આપ, આ૫, Page #29 -------------------------------------------------------------------------- ________________ બાળલગ્ન પ્રથમ રોકે તે તે વિચાર તરત દુર થાય. આપ, રાક્ષસી રિવાજ દુર કરવાની “ચીમનલાલ” ની આશ, સકળ સંઘને વિનંતિ કરું છુ પુરવા એ અભીલાશ. આ૫. જૈનતાંબર મૂર્તિ પૂજક બોડીગ. 3 C. B. SITAL. અમદાવાદ, તા. ૨૬-૧૦-૧૧ मुनि. अमृतसागरनुं मृत्यु. અને તેથી જેનોમાં ફેલાયેલી દીલગીરી. મુનિ. અમૃતસાગરે. સં. ૧૯૬૪ ની સાલમાં દીક્ષા અંગીકાર કરી હતી. સં. ૧૯૬૪ના વૈશાખ માસમાં ઉઝામાં પન્યાસ પ્રતાપવિજયજી પાસે ગ વહેવરાવી તેને વડી દીક્ષા આપવામાં આવી હતી. પૂર્વાવસ્થામાં રજપુત હતા. પૂર્વે ગૃહસ્થાવાસમાં કાશીની પાઠશાળામાં રહીને તેણે લઘુ વૃત્તિના અભ્યાસ અમુક અધ્યાય સુધી કર્યો હતો. વડી દીક્ષાબાદ સિદ્ધ હમને અભ્યાસ શરૂ કરાવવામાં આવ્યું હતું. તેમજ કેટલાંક જેન કાર અને ચરિત્રનો અભ્યાસ પણ કરાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં સં. ૧૯૬૫ની સાલમાં ચાતુર્માસ કર્યું તે વખતે તેને ક્ષયરોગની વ્યાધિ લાગુ પડી હતી પણ ચોમાસા બાદ પાલીતાણાની વાવ કરવા વિવાર કર્યો તેથી કાઠીયાવાડમાં સુકી હવાના લીધે તેનું શરીર સુધરી ગયું. સંવત ૧૯૬૬માં સુરતમાં ચે. માસું કરવામાં આવ્યું તે વખતે તેનું શરીર રોગ રહિત હતું પણ ૧૯૬૭ માં મુંબઈના ચોમાસામાં ક્ષયરોગ પુનઃ પ્રગટ. રાવ વગેરે દાક્તર તથા અન્ય ઘણા વૈદ્યાની ઘણી દવાઓ કરી પણ મુંબઈમાં ક્ષયેગે પંઠ છોડી નહિ તેથી મુંબાઈથી દાક્તરોની તથા શ્રાવકની સલાહથી સુરત તરફ વિહાર કરાવ્યો. વિહારમાં પણ દવા શરૂ હતી. સુરતમાં કેટલાક દડાડા થયા પછી કંઈક શક્તિ આવવા લાગી પણ પિસ સુદી તેરસના રોજ બપોરે દેઢવાગે અચાનક શરીરમાંથી પ્રાણુ ચાલ્યો ગયો અને તેને આત્મા યુવાવસ્થામાં જ અન્ય ગતિમાં છે. મૃત્યુ પહેલાં તેને આરાધના કરાવવામાં આવી હતી. પ્રવર્તક કાન્તિવિજયજી તથા તેમના સાધુએ આવી પહોંચ્યા હતા અને નવકાર વગેરે સાધુઓ તથા શ્રાવકે સંભળાવતા હતા. નવકાર સાંભળતાં સાંભળતાં Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧ આત્માએ દેહના ત્યાગ કર્યો, આથી જૈનાને લોબેક થયેા. સુરતના શ્રાવકાએ મૃતકશરીર કાર્ય કર્યું મુનિ મૃતસાગરને જૈન શાસનનુ પૂછ્યું ધર્માભિમાન હતુ, જૈન સાધુષ્માની ઉન્નતિમાં તે ભાગ લેનાર હતા, સાધુના ધર્મ પ્રતિક્રમણ વગેરે ક્રિયાએ કરવામાં તેની ધણી રૂચી હતી. આચાર પાળવામાં કાઇ બુલ થઈ જાય તો તેને ધણા પશ્ચાત્તાપ થતા હતા. સમજાવ્યાથી તે પેાતાની સુકને છેડી દેતા હતેા અને સાધુ તે મારૂ માનીને આગળ વધવા પ્રયત્ન કરતા હતા. જૈનશાળા અને ગુરૂકૂળ સ્થાપવામાં તેના ઉત્સાહ ઘણા હતા. પ તાની શક્તિ પ્રમાણે મહા કત્તાને પાળતા હતા. એક વિદ્વાન સાધુ ભવિષ્યમાં તે થઇ શકત અને જૈન ધર્મની સેવા ખ્તવી રાકૃત પણ મૃત્યુ આગળ કાઇતુ ભેર ચાલતુ નથી, મૃયુ ધારેલી આશાને નાશ કરે છે અને અચાનક પરભવમાં ગમત કરવુ પડે છે, તેના મૃત્યુના સમાચાર તારથી વાપીમાં મળતાં મનમાં જે જે વિચારા પ્રગટયાના હતા તે પ્રગટી ગયા અને દેવવંદનની ક્રિયા કરીને તેના આત્માની શાન્તિ ઇચ્છા. સાધુ ચાગ્ય ધર્મનાં કાર્યો કરવામાં તે સહાયકારી અની શકત પણ મૃત્યુની આગળ કોઇતુ ભેર ચાલતુ નથી. ચક્રવતયા અને તીથંકરા જેવા પશુ આયુષ્ય ક્ષયે શરીર ! ત્યાગ કરે છે એવું જાણ્યાબાદ કૈણુ મનુષ્ય આ અસાર સંસારમાં મુંઝાય, જગમાં સન્ય વીતરાગને ધર્મ છે. અધૃતસાગર આત્માએ વીતરાગ ધર્મ - ની આરાધના કરી હતી. તેની શ્રદ્દા જૈનધર્મમાં ૬૮ હતી. તેના મામા ને શાંતિ મળે. धर्म स्नेहांजलि. ઇંડી.......બન્યુ એ કર્મના યેાગે, ગયા અમૃત તનુ થયું ભાવી થવાનું તે, સ્મરણ થાતું ગુણાથી તુજ, ગુણાંકુર કોઈ પ્રકટયા થા, થયા ક્ષય વર્ષ બેથી દંડ, ઉપાયા અડુ કર્યા વૈદ્યે, ટળી નહિ ભાવિની રેખા. ચરણુ પાળ્યુ. યથા શક્તિ, શુભાશા હૃદયમાં રહી, યુવા વસ્થા વિષે ચાલ્યે, મુસાફર ધર્મનો થઈને. ૧ M Page #31 -------------------------------------------------------------------------- ________________ 319 ૪ ક શુભ સાથમાં લીધું, અવસ્થાતર થયું હારૂ. ખરી શાન્તિ ન્હને મળશે, થશે સારૂં સદા હરૂ. ઘણું બાકી રહ્યું હારું, વળે તેમાં હવે નહિ કંઈ સદા શાતિ રહે આશીઃ જગમાં ધર્મ સંબધે. ૫ ઓગણીશ અફસડ સાલમાં, પિશ સુદી તેરસદિને. શરીર છોડી ચાલી તું, ભાવિરેખા નહિ મળે, કક ચાલ્યા કેક ચાલે, કમની ન્યારી ગતિ; ઘડી ઘડીના રંગ જુદા, કર્મથી ન્યારી મતિ. મુસાફર પ્રાણુ અહેસહ, દેહ વચ્ચે છોડતા, અવર તનુના વાસી થઈને, વેષ લેતા નનવવા; કેને રડવું શેક કોને, ક્ષણિકતા સહુ દેહને; નિત્ય ચેતન તે મરે નહિ, કર્મથી દેહ ધરે. આતમાં તું આતમા હું, ઐકય બેનું ધર્મમાં, વસ્તુ ધર્મ વસ્તુ છે સહ, જાણતાં સમતા રહે, જ્ઞાન દન ચરણ સદગુણ, નિત્ય તમય ભાવના, મેહટળતાં સત્ય શાન્તિ, પરમ સુખ છે આમમાં. એ રાતઃ રૂ. મુ, વાપી. પિસ સુદી ૧૩ સી, ૧૯૬૮. उपयोगी हकीकत. દસ્તની કબજીયાત –એક સચ્ચે અનુભવીને પુછયું હતું કે મેં અપવાસ કરી જોયા છે. દિવસમાં એક વખત ખાવાનો અખતરો કરી એ છે, અને બે ત્રણ વખત ખાવાને પ્રવેગ પણ અજમાવી જોયે છે, છતાં મને દરતની કબજીયાત રહ્યા કરે છે તેનું કારણ શું? મેં ઠંડા પાણીના, ગરમ પાણીના અને ટકસ બાથ લેવાના એટલે ગરમ પાણીને બાફથી શરીર સાફ કરવાના ઉપાય અજમાવ્યા છે, અને દવા તથા વહાડ કાપ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ સીવાયના બધા પ્રયોગ કર્યા છે. મારી તંદુરસ્તી ઘણી સારી રહે છે અને મને સાદી કે માથાનો દુખાવો કદી થતા નથી, છતાં મને બંધકુષ્ટ કેમ રહે છે? જવાબમાં મી. મેકડન નામના અનુભવીએ જણાવ્યું હતું કે હર હમેસ દત આવેજ જોઈએ એ વાત મારા ખ્યાલને લીધે કદાચ તમારી આ મુશ્કેલી હશે. મી. હેર સલચર નામને જાણીતા થયેલો ઉસ્તાદ જ ણાવે છે કે તેને ઘણી વખત ચાર પાંચ દીવસે દસ્ત આવે છે અને તેનું કારણ એ છે કે તે ખુબ ચાવીને ખાય છે, તેથી કચરાનો ભાગ છે જ બહાર પડે છે. જે તમારી તંદુરસ્તી બહુજ સારી રહેતી હોય, અને દસ્ત કબજથી કાંઈ પણ હરકત આવતી ન હોય તે, પછી તમારા દાખલામાં જે રિથતિ કુદરતી છે તેને માટે તમે નકામી ચિંતા કરે છે. તેમ છતાં જો તમે જેટલું પાણી હંમેશાં પીતા હો તેના કરતાં વધારે પાશે અને વધુ ઉંડા શ્વાસ લેવાની ટેવ પાડશો તે તમારી ફરીઆદ ઓછી થઈ જશે. તેજ વખતે તમારે યાદ રાખવું જોઈએ કે કુદરતી સંગોમાં પણ જો એક માણસ નિયમીત વખતે માપ સરજ રાક લેવાની ટેવ નહી રાખે તે તેને હંમેશા નિયમીત દસ આવશે નહી. દાખલા તરીકે ભૂખ્યા રહેવાથી દસ્ત આવવામાં અડચણ આવશેજ. છુટથી પાણીને ઉપયોગ, ઉડે શ્વાસ લે અને નિયમીત રાક લેવો તેજ દસ્તની કબરધ્યાત મટાડવાના સારા ઉપાય છે અને કેને સારી તનદુરસ્તી છતાં કુદરતી રીતે જ લાંબે આંતરે દસ્ત આવે છે, તો તેથી કોઈ ગભરાવાનું નથી. દુધન ઉપરાથી થતા ફાયદા- બીજા કોઈ પણ ખોરાક કરતાં દુધ વધારે સહેલાઈથી પાચન થાય છે. તે ઘણે અંશે લોહીને મળતું છે. બીજી જાતનો ખોરાક લેવાથી તેને પાચન કરી શરીરને ભાગ બનાવવામાં જે શક્તિનો વ્યય થાય છે, તેના કરતાં દુધ લેહીની સાથે જલદી મળી જાય છે અને તે શરીરની પેશીઓ બાંધવાનું કામ ઓછી મહેનતે કરી શકે છે. જ્યારે રાગી જાવામાંથી દૂધ લેવામાં આવે છે, ત્યારે તે શરીરને નુક્સાન કરે છે, એમ માનવામાં આવે છે, પણ અમેરીકાને એક તબીબ કહે છે કે રોગી ગાયોનું દુધ પણ નુકસાન કરતું નથી. માત્ર તેનો ફાયદો ઓછો થઈ જાય છે; અને તંદુરસ્તી તેમજ જીવન બંધારણ માટેની તેની કિમત કાંઈફ ઓછી થાય છે. માંસ કરતાં દુધ તે વધારે સ્વચ્છ ખોરાક છે જયારે કોઈ બીજા રાક સાથે મેળવ્યા સિવાય દુધને ઉપયોગ કરવામાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ફોટ આવે છે, ત્યારે શરીરમાં અસ્વચ્છતા પણ ઓછી પેદા થાય છે. ખીજા ખા રાક સાથે ભેળવીને દુધ ખાવાથી તેની કિંમતમાં ઘટાડે થાય છે, પણ તે તે સહેલાઇથી પચી શકે અને કાંઈ ખેચેની નની થાય તે તેમ કરવામાં કાંઈ હરકત નથી, સામાન્ય રીતે દરેક ખાણાને વખતે ચા કે કરી લેવાને બલેને એક રે પ્યાલા દુધ લેવામાં તે! તેથી ધણે! સારે ફાયદો થાય. આવે અને આ દરદ થવામાં સૂર્યનાં ગરમીનાં માથે લાહી ચડી જતું અટકાવાને ઉપાય લેન્સુર નામનુ વૈદક ચાપાનીયુ જણાવે છે કે બે તમારે સનસ્ટ્રોક એટલે કે માથા ઉપર બેહી ચડી જવાના રાગથી ખચવુ હોય તો તમારી ટીમાં લાલ રંગની પછી મેલી આ દર્દના કંપાયના સંબંધમાં લેન્ગ ” જે આ લેખ લખ્યા છે, તે કર્નલ એફ, માડના સિદ્ધાંત ઉપર રચાયા છે તે કર્નલ માથે લોહી ચડી જવાના દઢથી ઘણી વખત પટકાઇ પડયે હતા તેવી શેાધ ખાળ કરતાં તેને જણાયું કે કિરણ કારણભૂત નથી પણુ “કટીનીક નામનાં કિરણા કે જે તીર પાડવાના અને રસાયણના મમાં ઘણાં આવે છે તેથી આરેગ થાય છે. આ ઉપરથી તેણે એવુ અનુમાન કર્યું કે તસ્વીર પાડનારાઓ છતી કરી વખતે લાલ બત્તીના ઉપયોગ કરે છે, તેમ જે તે ટાપીમાં લાલ કપડુ રાખે । તેથી એકઝીનીક કિરણથી થતા માથે લેહી ચડી જવાનો રાગ અટકાવી શકાય. આ પ્રમાણે તેણે અખ્તરે કર્યો, અને તેથી ઘણુાં વરસ સુધી તેને સનસ્ટ્રેક લાગ્યું નહી, એક વખત કર્યુંત્ર માડનાં લક્ષ પૈકીના સિદ્ધાંતમાં નહી માનનાર એક અમલદારે તૃણી જોઇને તેની ટીપીમાંથી તે લાલ પટી કહાડી લીધી. પરિણામ એ આવ્યું કે વગર પરીએ તકામાં કરતાં કર્નલ માટે ઉપર ફરીથી તે દરદે હુમલા કર્યાં, જેથી તેને ઘણું ખરું મવુ પડયું. આ મકરી કરનાર અમલદારે જોઇ ઘણા પશ્ચાતાપ કર્યાં હતા. ,, "3 CE _ દારૂની લહથી રામ શર્ણ—યુરેપના એલેજીયમ શહેરમાં છેલ્લાં પચીસ વર્ષમાં દારૂના ખપ ૫૪ ટકા જેટલા વધી ગયા છે ત્યાંના ૩૪ ૯હુાએ દારૂ પીવાનુ એક મકાન ખુલ્લું મેથ્યુ છે. ત્યાં દર વર્ષે દારૂ પીવાથી બે લાખ માણુમા માંગીને થયું થાય છે જેમાંના ૨૦૦૦૦ તે-રામ શરણ થાય છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હિન્દી મલને માન હિંદીમલ ગામાએ વિલાયતના ચુસ્તી ખાજને હરાવી દુનીયાંની કુસ્તી ખાજની “ચેપીયનવીય ” મેળવી તે માટે. લંડનમાં વસ્તા હિંદીઓએ ખાને મેળાવડા કરી ને તેને બેહુદ માન આપ્યું હતુ. આગમાં સપડાયલી એક માતાની સમયસુચકતા—ધેડા વખત ઉપર ચિકારા શહેરમાં આગલાગી હતી, તે વખતે એક સ્ત્રી જાગી ઉડ઼તાં તેને જણાયું કે—પોતાના વહાલા બચ્ચાને આગમાંથી બચાવવાના કાર્ય માર્ગ ખુલ્યે રહ્યા નથી તેથી તેણે સમય સુચકતા વાપરી તે બચ્ચાને પાયાં. ઉકાં અને ગેઇડીએમાં વિટાળી તેને ત્રીજા માળ પરથી નીચે ફેંકી દીધું જેને નીચેનાં લેકાએ ઉપાડી લેઇ જોયુ તા બાળક તન સહી સલામત માલૂમ પડયું ! ! માડીંગ પ્રકરણ, આ માસમાં આવેલી મદદ. ૨૫-૦-૦ ગાંધી. ચંદુલાલ મગનલાલની વતી હા. ગાંધી. છગનલાલ મુલજી, કપડવણજ ૫- --૭ શા. પરસાત્તમભાઇ દીપચંદ્ર. ખા પાંચ વરસ સુધી દર વરસે રૂ. ૫) પ્રમાણે આપવા કહેલા તે પૈકી પડેલા વરસના હા. શા. ખાલાભાઈ ચેકલભા ખેડા ૧૫૬-૦-૦ થી મુંબાઇમાં વસતા નીચેના સદ્ગુરુસ્થાએ દર માસે નીચે મુ જન્મ રકમ આપવા કહેલી તે પૈકી પાંચમા માસના હ. ઝવેરી. સારાભાઈ ભેગીલાલની વતી સંવેર, ચીમનલાલ સારાભાઇ. મુંબાઇ ૧૦-૦-૦ અવેરી, લાલુભાઈ મગનલાલ. ૧૦-૦-૦ ઝવેરી, મેાડનલાલ હેમચ્ય ૧૦-૦-૦ ઝવેરી. મણીલાલ સયં, ૫-૬-૭ ઝવેરી, મોહનલાલ ગાકલદાસ, ૧૦-૬-૦ ઝવેરી, અમૃતલાલ માહાલાલભાઇ, Page #35 -------------------------------------------------------------------------- ________________ હ-૦-૦ ઝવેરી. મોહનલાલ લલુભાઈ તથા બીજા દલાલો મળીને. ૧૦=૦=૦ ઝવેરી, ભોળાભાઈ બાપાલાલ. ૭-૦=૦ ઝવેરી. અમૃતલાલ કાલીદાસ, ૧૦-૦-૦ ઝવેરી. ભાગીલાલ મોહનલાલભાઈ. ૧૧-૦—૦ ઝવેરી. ચંદુલાલ છોટાલાલ. ૧૦–૬–૦ ઝવેરી. માણેકચંદ કપુરચંદ ૧૦-૦-૦ શેઠ. મગનલાલ કંકુચંદ. ૧૦-૦૦ ઝવેરી. લાલભાઈ માણેક્ષાલ, ૧૦=૦૦ ઝવેરી. લાલભાઈ સારાભાઈ. ૧૧-૦-૦ ઝવેરી. સારાભાઈ ભાગીલાલ. ૧૦-૦–૦ ઝવેરી. ઉદેચંદ ભાયચંદ. ૫-૦–૦ ઝવેરી જગાભાઈ ભાણાભાઈની કુ. અમદાવાદ, સાંગણુપુર અમદાવાદ, ૧૫૬-૦-૦ ૫૦-૦૦ શા. લલ્લુભાઈ મનોરદાસ. બા. દરવરસે રૂ. પ૦) પ્રમાણે પાંચ વરસ સુધી આપવા કહેલા તે પૈકી ચોથા વરસના હ. શાંકરલાલ લલુભાઈ. ૧-૦-૦ શા. જેઠાલાલ દલસુખભાઈ ૫-૦-૦ શા. માહનલાલ અમીચંદ. બા. દરવર રૂા. ૫). પ્રમાણે પાંચ વરસ સુધી આપવા કહેલા તે પૈકી બીજા વરસના છે, શા. ઈશ્વરલાલ હરજીવનદાસ પ-૦–૭ શા. માણેકલાલ વસ્તારામ, બા, દર વરસે રૂા. ૫) પ્રમાણે આપવા કહેલા તે પૈકી સને ૧૯૧૧ ની સાલના ૧૦૦-૦–૦ મહુમ શેઠ ચીમનલાલ નગીનદાસ તરફથી શ્રીયુત શેઠ. અંબાલાલ સારાભાઈ. બા. દરવરસે રૂા. ૧૦૦) પ્રમાણે વીસ વરસ સુધી આપવા કહેલા તે પૈકી પચિમા વરસના. ૧૦૦-૦-૦ ઝવેરી અમૃતલાલ મોહાલાલભાઈ બા. કોલેજના વિદ્યાર્થીને ફી આપવા માટે , વકીલમેહનલાલ ગોકલદાસ.. ૫૦-૦-૦ ઝવેરી. અમૃતલાલ માહાલાલભાઈ તરફથી. બા. તેમનાં અ. સા. પત્ની બાઈ ચંપાની સ્વર્ગતિથિના અણુથે બાર્ડ"ગના વિદ્યાર્થીઓને ઇનામ આપવા માટે. હે, વકીલ મોહનલાલ ગોકલદાસ, અમદાવાદ, અમદાવાદ, અમદાવાદ, ૪૭-૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ લવાજમની પહોંચ. કંકુચંદ ખુશાલચંદ દલસુખભાઈ નગીનદાસ ગહેલાભાઈ પ્રેમચંદ જગાભાઈ લલ્લુભાઈ છોટાલાલ લખીચંદ ચુનીલાલ રવચંદ છગનલાલ હુડીસી'ગ જેશીંગભાઈ ઠાકરસી મેહનલાલ મહાસુખભાઈ કેશવલાલ પ્રેમચંદ લાલચંદુ જુવાનમલજી મણીલાલ પ્રેમચંદ લલુભાઈ જેઠાભાઈ ત્રીકમલાલ આલમચંદ મેહનલાલ મનસુખરામ મણીલાલ ભગુભાઈ મહાસુખભાઈ નરસી ભાઈ ચીમનલાલ ચુનીલાલ મનસુખરામ અનોપચંદ પોપટલાલ અમથાશા મોહનલાલ ખેમચંદ છોટાલાલ વખતચંદ સાંકળચંદ રતચંદ જીવાભાઈ ચુનીલાલ લાલભાઈ ત્રીકમલાલ ચીમનલાલ ખેમચંદ પોપટલાલ મનસુખરામ ડાહ્યાભાઈ ગોકલદાસ નાથાલાલ બુલાખીદાસ મુલચંદ આશારામ છગનલાલ બહેચરદાસ હીરાભાઈ કકલભાઈ જેચંદભાઈ લાલચંદ સાંકલચંદ ઇચછાચંદ નેમચંદ છોટાલાલ અમૃતલાલ વીરચંદ ચીમનલાલ પુરૂસોત્તમ રવચ દ નહાનચંદ ભુરાભાઈ ઉત્તમચંદ ધનજીભાઈ નથુભાઈ મનસુખરામ કરમચંદ ભાગીલાલ હરજીવન સાંક્લચંદ બહેચરદાસ વાડીલાલ સાંકલચંદ છોટાલાલ લલુભાઈ વાડીલાલ વખતચંદ મગનલાલ બહેચરદાસ મણીલાલ પુંજાભાઈ પ્રેમચંદ પાયાભાઈ લલ્લુભાઈ મનોરદાસ મગનલાલ ઠાકરશી yલચ દ વરજીવનદાસ કેશવલાલ ચુનીલાલ કેશવલાલ નગીનદાસ જગાભાઈ ફુલચંદ ગાકલુભાઇ ઉમેદચંદ બાપાલાલ પાનાચંદ જેઠાભાઈ ગુલાબચંદ ડાહ્યાભાઈ જમનાદાસ કેવલદાસ પીતાંબર ચીમનલાલ નહાનશા કેશવલાલ બહેચરદાસ કલાલ પ્રેમચંદ રતનચંદ ગહેલશા મણીલાલ ગોકલદાસ જેશીંગભાઈ કાલીદાસ, વિમળભાઈ છગનલાલ મોહનલાલ ચુનીલાલ વિરચંદ ગાકલભાઈ દીપચંદ પાનાચંદ દલસુખભાઈ કરમચંદ મણીલાલ લલુભાઈ રતનચંદ લધાજી જેસીંગભાઈ છોટાલાલ ડાહ્યાભાઈ નથુભાઈ જેઠાભાઈ ગુલાબચંદ રણછોડદાસ ગોરધનદાસ લાલભાઈ ડોસાભાઈ મણીલાલ મગનલાલ ગણેરા કાલુરામ સોમચંદ માણેકચંદ બુધાલાલ ડાહ્યાભાઈ હરગોવિંદ રૈવલદાસ મોહનલાલ તારાચંદ મોહનલાલ ગીરધર , મગનલાલ ધરમચંદ મહનલાલ નાગરદાસ ગાંડાભાઈ ગુલાબચંદ નાથાભાઈ ખુમચંદ ડાહ્યાભાઈ લાલચંદ ( બાકીના આવતા અંકમાં. )