________________
૨૦૨
નમાં મુનિભાવે સમ્યવદ્ કહ્યુ. છે તેના પણ અધ્યાત્મ ભાવમાં સમાવેશ થાય છે. આત્માની અસ્તિતા આદિ અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિ થતાં સાધુ અને સાધ્વીઓને સુમાચારે પાળવા જોઇએ એમ સિદ્ધ કરે છે અને એજ ન્યાયથી આચારાંગ સૂત્રની સિદ્ધિ થાય છે.
વિશેષતાઃ—મનની રુદ્ધિ તરફ પ્રયાણ કરાવનાર અધ્યામ
ખરેખર અધ્યાત્મ
પ્રસન્નચન્દ્રરાજર્ષિ કવલજ્ઞાન પામ્યા તેમાં મુખ્યતા હતી.
નાનજ છે. ભાવનાનીજ
હવે એકાન્ત ક્રિયાપદ્ન માનનારાઓની ક્રિયા તરફ વિચાર કરીએ છીએ તા તેની ક્રિયાઓના ત્રામાં પણ અધ્યાત્મ જ્ઞાનજ ભર્યું. ડ્રાય છે. છ આવસ્યકની ક્રિયા પશુ અધ્યાત્મ જ્ઞાનની મુખ્યતાએ કહેવામાં આવી છે. છ આવશ્યકાની ક્રિયા પૈકી પ્રથમ સામાયક આવશ્યક સબંધી વિચાર કર વામાં આવે છે તે તેમાં માના જ્ઞાનને હૃશ્યમાં સ્થાપન કરીને તે તે ક્રિયાને કરી એમ સિદ્ધ થાય છે. રિયા વક્રિયા, તરસ ઉત્તરી અને અ નથ્થ સૂત્રની સિદ્ધિ આત્માના સદ્દગુણ્ણાને ખીલવવા માટેજ છે. ટામેન, મોમેળ-કાળેનું અપાળ ચોલત્તમ આ ત્રા આત્માના ગુણેમાં પ્રવેશ કરાવનાર હવાથી તે અધ્યાત્મ ચારિત્રરૂપ કરે છે. અધ્યાત્મ જ્ઞાનપર રૂ. ચિ ધરનારા। પણ આ સૂત્રેાના ઉચ્ચારતા કરે છે તેથી એમ સિદ્ધ થાય છે કે તે અધ્યાત્મ જ્ઞાનનું ાગટ ખંડન કરે છે. લોગસ્સ સૂત્રમાં આહયો રામ તમાદિ મુખ્તસ્તુ ખ્યાદિ શબ્દો અધ્યાત્મ માર્ગ પ્રતિ દારનારા છે. ઉત્તમ સમાધિની યાચના દરેક જૈને દરાજ કરે છે છતાં સમા ધિને નિશ્ચય મા કહીને જેની યાચના કરે છે તેની વિરાધના કરવા માંડી જનારા અપેક્ષા જ્ઞાન અને અધ્યાત્મ જ્ઞાનના નાહક પ્રતિપક્ષી ને છે, નિ શ્રેય નયનું એકાન્તે ખંડન કરનારા પોતાના શાસ્ત્રનું ખંડન કરે છે. ક્રિયાઆ કરવા મુખ્ય હેતુ પણ એ છે કે મન વચન અને કાયાના યોગની શુ દ્ધિ કરવી. અધ્યાત્મ જ્ઞાન પણુ એમજ જષ્ણુવે છે કે મન-વચન અને કા યાના યાગની શુદ્ધિ કરીને આમાના ગમે તે ઉપાયોથી સદ્દગુણો પ્રગટાવે. સામાયક આવશ્યક અંગીકાર કરનારા કર્મામલતે ઉચ્ચરે છે તે કરેમિ ભતે સૂત્રમાં જેમ ઉંડા ઉતરીને જોઇએ છીએ તેમ તેમ અધ્યાત્મ તત્ત્વની ખુમા રીજ હૃદયમાં પ્રતિ ભાસે છે. ચાર નિષા અને સાત નયથી સામાયકનું સ્વરૂપ સમજવામાં આવે છે અને સામાયકને વ્યવહારથી ઉંચ્ચામાં આવે છે. સામાયક પણ આમાથી ભિન્ન નથી. સામાયક અર્થે થતી ખાકથા પશુ