________________
ફોટ
આવે છે, ત્યારે શરીરમાં અસ્વચ્છતા પણ ઓછી પેદા થાય છે. ખીજા ખા રાક સાથે ભેળવીને દુધ ખાવાથી તેની કિંમતમાં ઘટાડે થાય છે, પણ તે તે સહેલાઇથી પચી શકે અને કાંઈ ખેચેની નની થાય તે તેમ કરવામાં કાંઈ હરકત નથી, સામાન્ય રીતે દરેક ખાણાને વખતે ચા કે કરી લેવાને બલેને એક રે પ્યાલા દુધ લેવામાં તે! તેથી ધણે! સારે ફાયદો થાય.
આવે
અને
આ
દરદ થવામાં સૂર્યનાં ગરમીનાં
માથે લાહી ચડી જતું અટકાવાને ઉપાય લેન્સુર નામનુ વૈદક ચાપાનીયુ જણાવે છે કે બે તમારે સનસ્ટ્રોક એટલે કે માથા ઉપર બેહી ચડી જવાના રાગથી ખચવુ હોય તો તમારી ટીમાં લાલ રંગની પછી મેલી આ દર્દના કંપાયના સંબંધમાં લેન્ગ ” જે આ લેખ લખ્યા છે, તે કર્નલ એફ, માડના સિદ્ધાંત ઉપર રચાયા છે તે કર્નલ માથે લોહી ચડી જવાના દઢથી ઘણી વખત પટકાઇ પડયે હતા તેવી શેાધ ખાળ કરતાં તેને જણાયું કે કિરણ કારણભૂત નથી પણુ “કટીનીક નામનાં કિરણા કે જે તીર પાડવાના અને રસાયણના મમાં ઘણાં આવે છે તેથી આરેગ થાય છે. આ ઉપરથી તેણે એવુ અનુમાન કર્યું કે તસ્વીર પાડનારાઓ છતી કરી વખતે લાલ બત્તીના ઉપયોગ કરે છે, તેમ જે તે ટાપીમાં લાલ કપડુ રાખે । તેથી એકઝીનીક કિરણથી થતા માથે લેહી ચડી જવાનો રાગ અટકાવી શકાય. આ પ્રમાણે તેણે અખ્તરે કર્યો, અને તેથી ઘણુાં વરસ સુધી તેને સનસ્ટ્રેક લાગ્યું નહી, એક વખત કર્યુંત્ર માડનાં લક્ષ પૈકીના સિદ્ધાંતમાં નહી માનનાર એક અમલદારે તૃણી જોઇને તેની ટીપીમાંથી તે લાલ પટી કહાડી લીધી. પરિણામ એ આવ્યું કે વગર પરીએ તકામાં કરતાં કર્નલ માટે ઉપર ફરીથી તે દરદે હુમલા કર્યાં, જેથી તેને ઘણું ખરું મવુ પડયું. આ મકરી કરનાર અમલદારે જોઇ ઘણા પશ્ચાતાપ કર્યાં હતા.
,,
"3
CE
_
દારૂની લહથી રામ શર્ણ—યુરેપના એલેજીયમ શહેરમાં છેલ્લાં પચીસ વર્ષમાં દારૂના ખપ ૫૪ ટકા જેટલા વધી ગયા છે ત્યાંના ૩૪ ૯હુાએ દારૂ પીવાનુ એક મકાન ખુલ્લું મેથ્યુ છે. ત્યાં દર વર્ષે દારૂ પીવાથી બે લાખ માણુમા માંગીને થયું થાય છે જેમાંના ૨૦૦૦૦ તે-રામ શરણ થાય છે.