________________
૩૧૧
વિગેરે લક્ષમાં રાખવા જેવુ' છે અને શીખવાનું છે કે જેમ અને તેમ પેાતાની પુદ્ધિને વધુ ને વધુ ખીલવવી જોઈએ. પશુ ને તેનામાં ત્રુદ્ધિન હેય તે તે કશું કામ એવે ધનવાન પુત્ર કાઇ હીત કરનાર થઇ પડે તેમ નથી,
મનુષ્ય પાસે ધન હોય છે કરી શકે નહીં અને
( પૂછ્યું )
कर्तव्यशील जीवन
( લેખક, ભોગીલાલ મગનલાલ શાહ મુ. ગોધાવી. ) ( અંક ૯ મા ના પાને ૨૮૫ થી ચાલુ. )
“ Life is real, life is carnest, & grave is not its goal. જીવન એ સત્ય છે. વન ઉત્સાહ પૂર્ણ છે. અને મૃયુ એ તેના તિમ હેતુ નથી. તત્પર થા ! ધર્મ ઉદ્યાગના પ્રારંભ કર ! જીણું થએલાં તારાં દ્વાર નિહાળ.
tr
રે ધનિક, તમારા જાતિ ખ ુએ નિરક્ષર, માયાકલા, અને વર્ડમાં ન રહે તે માટે યથા યત્ન કરી ! ધધા રાજગારને માટે વળખાં મારતાં માનવબંધુઓને આશ્રય આપે ! તમે સાધનસપન્ન હાઇ તેમને પગ મુકવાના આધાર આપે ! વાડ વિના વેસે વધે નહિ. ” એ લેાકાક્તિ અનુસાર તમે ભુતયા ધારણ કરેા ! અને નિઘૂમીને ઉદ્યાગની શ્રેણીમાં જોડવામાં ખરૂ પુણ્ય સમજો, પાપાવાય છતાં વિત્ત: પરોપકારાર્થે સજ્જનોની વિભૂતિ છે, લક્ષ્મીરૂપી જે દૈવી બક્ષીસ તમને મળી છે અને સાધનાની જે અનુકૂળતા તમે ધરાવા છે, તેને કુદરતી બક્ષીસ ન સમજતાં મનુષ્ય જાતિના કલ્યાણુને માટે મળેલા વારસ સમો ! તમને જે 'પત્તિ મળી છે. અને જે છત્રન સાધનાથી તમે ગર્વિષ્ટ છેા, તે સાધના પશુ કુદરતના પ્રાપ આગળ વ્યર્થ છે. તમારી માફક કુદરત જે તમારા પ્રતિ નિર્દયતા ધારણ કરે તેા તમારાં સાધને તમારૂં રક્ષણ કરી શકે નહિ તેના વિચાર કરે ! અને નાશવંત ક્ષણિક વસ્તુપરનું મમત્વ આણુ કરી !
સ્વાર્થી વનના વિષાદ અને કલેરામાંથી પાર પામવાને શ્રેષ્ઠ ઉપાય જે પરા પર વૃત્તિ તેનું તમારા હ્રદયમાં પણ કરે ! આધુનિક પાશ્ચાત્ય તત્ત્વવેત્તા લેકી કહે છે કે “ જો મનુષ્ય અન્ય જનાના હિતમાં લીન થ
'
99