Book Title: Agam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
Catalog link: https://jainqq.org/explore/009071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ॥ नमो नमो निम्मलदंसणस्स ॥ આગમસૂત્ર સટીક અનુવાદ ૨૯ 1 અનુવાદ શ્રેણી સર્જક - મુનિ દીયરાનાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમ: नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ આગમસટીક અનુવાદ • નિશીથ , બૃહત્કલ્પ ૦ વ્યવહાર - દશાશ્રુતસ્કંધ 0 જીતકલ્પ - અનુવાદ-શ્રેણીના સર્જક - મુનિ દીપરત્નસાગર { { તા. ર૩/૧૦/૨૦૦૯ શુક્રવાર ૨૦૬૬ ફા.સુ.૫ આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૩-૧૦,૦૦૦ ૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦ સંપર્ક સ્થળ) આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ. Jain th International Page #3 -------------------------------------------------------------------------- ________________ પગમસુત્ર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ - ર૯ માં છે.... ૦ નિશીથ આદિ પાંચ છેદ સૂણો - -૦- નિશીથ - છેદસૂત્ર-૧ - - બૃહત્કલ - છેદસૂત્ર-૨ -૦- વ્યવહાર - છેદસૂમ-૩ -૦- દશાશ્રુતસ્કંધ - છેદસૂત્ર-૪ -૦- જીતકa - છેદસૂરા-પ – x -x -x x x x — x – ટાઈપ સેટીંગ શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝ| ચાંદલોડિયા, અમદાવાદ, (M) 9824419736 # -: મુદ્રક - નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ, Tel. 079-25508631 Page #4 -------------------------------------------------------------------------- ________________ ઋણસ્વીકાર ૦ વંદના એ મહાન આત્માને ૦ વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણસુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રચાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીવદિ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિઘ્નરહિતપણે મૂર્ત સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી ઋચચંદ્રસૂરીશ્વરજી મ ના ચરણ કમળમાં સાદર કોટીશઃ વંદના ૦ કેમ ભૂલાય એ ગુરુદેવને પણ ? ૦ ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવ્રજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવારયુક્ત એવા મહાન વિભૂતિરત્ન પૂજ્ય આચાર્યશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાધંત પાર પહોંચાડવા માટે વિપુલ ધનરાશિ મોકલાવી. ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું. 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ અાગમસર સટીક અનુવાદ આગમ સટીક અનુવાદના આ ભાગ ૨૯ ની થી સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદિવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મના આ સાલીગ્રી સૌમ્યuડાશ્રીજી મ તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર છેશ્રી કારેલીબાગ છે.મૂક્ષ્મ જૈન સંઘ વડોદરા Page #6 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો અનુદાન દાતા આગમ સટીક અનુવાદના કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા સચ્ચારિત્ર ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ આચાર્યદેવ શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સદ્ગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી અઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત. ૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે. પરમપૂજ્ય સરળ સ્વભાવી, ભદ્રિક પરિણામી, શ્રુતાનુરાગી સ્વ. આચાર્યદેવશ્રી વિજય ઋચકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ (૨) શ્રી ભાવનગર જૈન શ્વેમૂ.પૂ. સંઘ, ભાવનગર (૩) શ્રી આદિનાથ જૈન શ્વે॰ મૂ.પૂ. સંઘ, નવસારી (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ (૫) શ્રી જૈન શ્વે૰ મૂ.પૂ. તપાગચ્છ સંઘ, બોટાદ (૬) શ્રી પાર્શ્વભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે. બે ભાગ. બે ભાગ. બે ભાગ. બે ભાગ. એક ભાગ, એક ભાગ. Page #7 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પચાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે. (૧) શ્રી જૈન શ્વે મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કનૅલ. પૂષ્પ ક્રિયારૂચિવત, પ્રભાવક, અદેય નામકર્મધર સ્વર્ગસ્થ આચારવિ શ્રીમદ્વિજય ચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુજવતી શ્રમણીવઓિની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો ૧- વર્ધમાન તપોનિધિ આયાદિવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી સમુદાયવતી મિલનસાર સાદનીશ્રી સીપજ્ઞાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે– - (૧) શ્રી કારેલીબાગ, ચેમ્પૂ જેનસંધ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જૈન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જૈનસંઘ, અમદાવાદ. - સુવિશાળ પરિવારયુક્તા સાળીશ્રી ભાવપૂર્ણાશ્રીજી માની પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી. 3- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મ૦ ના સમુદાયવતી પપૂ સાળીશ્રી ધ્યાનરસાશ્રીજી તથા સાર્વશ્રી પ્રફુલ્લિતાશ્રીજીની પ્રેરણાથી - શ્રી માંગરોળ જેન જે તપ સંઘ, માંગરોળ - તરફથી. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસહાયકો ૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાધ્વીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી .. શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.’’ ૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના સમુદાયવર્તી શ્રમણીવર્યા મોક્ષનંદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેભૂપૂ॰ સંઘ, વલ્લભનગર, ઈન્દૌર પરમપૂજ્ય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બહુશ્રુત આચાર્યદેવ આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી શ્રુત અનુરાગીણી શ્રમણીવર્યાઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો. (૧) પરમપૂજ્યા નીડરવક્તા સાધ્વીશ્રી ચંદ્રયશાશ્રીજી મથી પ્રેરિત -૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -૨- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી. (૨) અપ્રતિમ વૈયાવૃત્ત્વકારિકા પ.પૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા સુસંવાદી પરિવારયુક્તા સાધ્વીશ્રી પ્રથમશીલાશ્રીજી મના શ્રુતાનુરાગી શિષ્યા સાશ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર. (૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી શ્રી આદિનાય જૈન શ્વે સંઘ,” ભોપાલ. · (૪) પરમપૂજ્યા વર્ધમાનતપસાધિકા, શતાવધાની સાધ્વીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે “કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,' કરચેલીયા, સુરત. Page #9 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મહના વ્યવરદક્ષ શિષ્યા સાળશ્રી હિતશાસ્ત્રીજી મની પ્રેરણાથી શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ. (૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરત્ના સાધ્વી શ્રી પૂર્ણપ્રાશ્રીજીની પ્રેરણાથી સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ આગમ-સટીક અનુવાદ સહાયકો (૧) પ.પૂ. ભગવતીજી દેશનાદક્ષ અદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાપ્ની પ્રેરણાથી . “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જામનગર, | (૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ0 ની પ્રેરણાથી – “અભિનવ જેન મૂળપૂ૦ સંઘ,” અમદાવાદ. (૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી | – “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી. (૪) પ.પૂ. જચલાવણ્યશ્રીજી મસાહના સુશિષ્યા સો સુપ્રભાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી ભગવતી નગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ. (૫) પરમપૂજ્યા વરધર્માશ્રીજી મના શિષ્યા તપસ્વીરના સાળીશ્રી પ્રીતિઘમસ્ત્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્શ્વભક્તિ શ્વેમ્પૂ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ જૈમૂછપૂછ તપા. જૈન સંઘ, ડોંબીવલી. (૬) સ્વનામધન્યા પ્રમાણીવશ્રી સૌમ્યગુણાશ્રીજી મની પ્રેરણાથી. || “શ્રી પરમ આનંદ જૈમૂળપૂ૦ જેનસંઘ,” પાલડી, અમદાવાદ. Page #10 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્યએક ઝલક કુલ પ્રકાશનોનો એક-૩૦૧ १-आगमसुत्ताणि-मूलं ૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સુત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંકયા છે. અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક અધ્યયન વક્ષસ્કાર/પદપ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્રગાથા આદિ સ્પષ્ટતયા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે. ૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે. મામલો, માrજનાનો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂ. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે. ૨. આગમ-ગુજરાતી અનુવાદ ૪મકાશનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પબ માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગનુસાર બનાવી શકે તેવું પ્રકાશન. સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાલીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ' સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે. અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂ. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ ३. आगमसुत्ताणि-सटीनं ૪૬૫કારનો જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમંજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે. આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિયુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે. સૂત્રો અને માથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે. આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે. ૪. અગમ-વિષય-દર્શન આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશ અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે. - ૩૮૪. પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથફ-પૃથફ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો. ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીક માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો. Page #12 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ५. आगमसइकोसो ૪-પ્રકાશનો આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૩૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો. ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીયો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે – ૩ થી ૪ પર્વતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીસે પીસ્તાળીશ આગામોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે. – વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું માનસુરાશિ- સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના ६. आगमनामकोसो આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ". આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે. - તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુકિત, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને પ્રકમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો. આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂ. ૨૦૦/-ની કિંમતમાં. સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું મામસુarfજ તો છે જ. Page #13 -------------------------------------------------------------------------- ________________ આગમશ સટીક અનુવાદ ७. आगमसूत्र हिन्दी अनुवाद - આકાશનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩ર૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે. હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તસ્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે. રૂ. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ મામસૂત્ર-ટ્રિી અનુવામાં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મા૫ % અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે. ૮. આગમ કથાનુયોગ ૬-પ્રકાશનો આગમ કાર્ય વિષચક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ" નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનું સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને સ્થાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે. આ કથાનુયોગમાં તીર્થર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરુષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી મોત જઈ શકાય. છઠા ભાગમાં અકારાદિકમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૂછાંક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે. આ આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂત્રા માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૯. આગમ મહાપૂજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાલીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે. કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સૂચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે. મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે. ૧૦. આગમસૂત્ર સટીક અનુવાદ ૪૮પ્રકાશનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિયુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કહ્યું [બારસા] સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે. આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાાનથી વંચિત ઋતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુકત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪પ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે. આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે. આ હતી આગમ સંબધી અમારા ર૫૦ પ્રકાશનોની યાદી - * - -- Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આગમસૂમ સટીક અનુવાદ - આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી [૪] (૧) વ્યાકરણ સાહિત્ય :૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪ – મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઘુપ્રક્રિયા પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે કાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે. 0 કૃદામાલા - - આ લધુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૨૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય : ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩. - આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મHહ જિસાણં” નામક સઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોકનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમજ-જૈનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની સુંદર ગુંથણી છે. ૦ નવપદ-શ્રીપાલ - શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે. (૩) તસ્વાભ્યાસ સાહિત્ય - ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ o તત્ત્વાધિગમ સૂબ અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦ - આ ગ્રંથમાં તત્ત્વાર્થ સૂત્રના દર્શ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂઝપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ અમારા પ્રકાશનો ૧૫ પ્રત્યેક અધ્યાયને અંતે સૂત્રકમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે. ૦ સ્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો. – આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે. ) ' (૪) આરાધના સાહિત્ય - ૦ સમાધિમરણ : અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે. o સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે. (૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ ૦ વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ (૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. o પાર્શ્વ પદ્માવતી પૂજનવિધિ (9) ચંબ સંયોજન - 0 ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ આગમસૂત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય :० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ત્યવંદન માળા – આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પર્વતિચિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂપ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૩૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે. ૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-મૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग o અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો 0 શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સૂત્ર આભ્યાસ-સાહિત્ય - છે જેન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ 0 પ્રતિક્રમણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪ આ રીતે અમાણ ૩૫ પ્રકાશનો થયા છે. - - Page #18 -------------------------------------------------------------------------- ________________ બાલાહાચારી શ્રી નેમિનાશાય નમઃ नमो नमो निम्मलदसणस्स પ.પૂ. આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ (ભાગ-૨૯) આ ભાગમાં કુલ ૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. એ પાંચે છેદસૂત્રો છે– (૧) નિશીથ, (૨) બૃહલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જીત૫. આગમ સૂબના ક્રમાંક ૩૪થી ૩૮માં આવતા આ સૂત્રોને પ્રાક્તમાં અનુક્રમે નિદિ, વૃદ, વવહાર, સાસુ વંધ, નીય હેવામાં આવે છે. નિશીથસૂત્ર ઉપર શ્રી સંધદાસગણિનું ભાષ્ય, જિનદાસગણિ કૃત મૂર્તિ છે. બૃહત્કામાં પણ ભાષ્ય, ચૂર્ણિ અને વૃત્તિ છે. વ્યવહાર સૂત્ર ઉપર પણ ભાષ્ય અને વૃત્તિ છે. દશાશ્રુતસ્કંધની ચૂર્ણિ, જીતાનું ભાગ્ય અને ચૂર્ણિ ઇત્યાદિ ટીક્ર સાહિત્ય ઉપલબ્ધ છે જ. અમારા આ પ્રશ્નશનમાં ટીક્સ સહિત અનુવાદ લેવા માટે ઉક્ત સાહિત્ય અમે હાથ પણ ધરેલ હતું. પરંતુ અનેક પૂજ્યશ્રી આ છેદસૂત્ર વિષયક સટીક અનુવાદ ગટ થાય તે માટે અસંમત હોવાથી અમે આ બધાં છેદસૂમોનો માત્ર મૂળથી જ અનુવાદ કરેલ છે. મુખ્યતાએ પ્રાયશ્ચિત્ત ગ્રન્થો ગણાતા આ છેદસૂત્રોમાં – "નિશીથ'માં સંયમ માર્ગે ચાલતા જે દોષો લાગે તેનું નિરૂપણ અને તે વિષયક પ્રાયશ્ચિત્ત છે. “બૃહલ્પ"માં લગ-અલગ બાબતોનું નિરૂપણ અને પ્રાયશ્ચિત્ત છે. વ્યવહારમાં પણ સાધુ-સાધ્વી માટેના આચાર સંબંધો સ્પષ્ટ આદેશો અને પ્રાયશ્ચિત્ત ક્યનયુક્ત જ છે. દશાશ્રુતસ્કંઘમાં સમાધિસ્થાન, શબલ દોષ આદિ વિવિધ વિષયો છે. અને જીતલ્પ એ “પંચલ્પ' સૂત્રના સ્થાને સ્થાપિત આગમ છે. જેમાં આલોચના, પ્રતિકમણ આદિ વિવિધ પ્રાયશ્ચિત્તો તથા દોપ વર્ણન છે. અહીં ભલે માત્ર સૂબાનુવાદ છે. પણ અમારા સંપાદિત કામસુતજ-સરીમાં અમે મૂલ સાથે તે - તે નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ પ્રકાશિત જ છે. જે ખરેખર વાંચવા અને મનન ક્રવા જ જોઈએ. તેનો અનુવાદ વડીલ સંમત ન હોવાથી છોડી દેવો પડેલ છે. પણ છેદસૂત્રોના રહસ્યનો પાર પામવા ટીક સાહિત્ય સમજવું જ પડે. 2િ9|2| Page #19 -------------------------------------------------------------------------- ________________ for ૩૬ વ્યવહાર-છેદસૂત્ર-૩ મૂળ સૂગ અનુવાદ આ વ્યવહાર-છેદસૂત્રમાં દશ ઉદ્દેશાઓ છે. દશે ઉદ્દેશા મળીને કુલ ૨૮૫ સૂત્રો નોંધાયેલા છે. વ્યવહારસૂત્રનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે, તેના ઉપર પૂજ્ય મલયગિરિજીની ટીકા રચાયેલી છે. જે બંને અમારા ગામસુત્તfજ- માં છપાયેલા છે. અમારી ઇચ્છા સંપૂર્ણ અનુવાદની હોવા છતાં, વડીલોમાં સટીક-અનુવાદ પ્રગટ કરવા વિશે એકમતી ન હોવાથી માત્ર સૂત્રનો અનુવાદ ક્રેલ છે. A ઉદેશો-૧ માં • આ ઉદ્દેશામાં સૂત્ર-૧ થી ૬૫ એટલે કે ક્લ ૬૫-સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે [૧] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના કરે તો બે માસ પ્રાયશ્ચિત્ત. ]િ જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના રે તો તેને માયારહિત આલોચનાથી બે માસનું અને માયાસહિત આલોચના કરે તો ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે. | [] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ફ્રી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના કરતાં ત્રણ માસનું અને માયા સહિત આલોચના જતાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે. ૪િ, ૫] ઉપરોક્ત આલાવા મુજબ ચાર માસે – ચાર માસ અને પાંચ માસ તથા પાંચ માસે – પાંચ માસ અને છ માસ પ્રાયશ્ચિત્ત જાણવું પરંતુ તેથી ઉપરાંત માયાસહિત કે માચારહિત લોચના ક્રે તો પણ તે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે. દિ જે સાધુ અનેક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના બે માસનું પ્રાયશ્ચિત્ત. ]િ જે સાધુ અનેક વાર બેમાસી પરિહાસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરતાં બેમાસી પ્રાયશ્ચિત આવે, માયા સહિત કરતાં ત્રિમાસી પ્રાયશ્ચિત્ત આવે. [૮, ૯, ૧૦) ઉક્ત આલાવા મુજબ માચારહિત અને માયા સહિત આલોચનાથી પ્રાયશ્ચિત્ત અનુક્રમે, અનેક્વાર ત્રણમાસી સેવનમાં ત્રણ માસ અને ચાર માસ, ચારમાસી સેવનમાં ચાર માસ અને પાંચ માસ, પાંચમાસી સેવનમાં પાંચ માસ અને છ માસ એ રીતે આવે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યવહારછેદ-૩ તેનાથી ઉપરાંત માયા સહિત કે માયારહિત આલોચના ક્રતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. | [૧૧] જે સાધુ માસિક યાવત પંચમાસિક પરિણાસ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એક્વાર પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો – તેને માયારહિત આલોચના રે તો એ સેવિત પરિહારસ્થાન મુજબ માસિક યાવત પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. તેનાથી ઉપરાંત માયા સહિત કે માયારહિત આલોચના ક્રતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧] જે સાધુ માસિક યાવત પંચમાસિક આ પરિહારસ્થાનમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેક્વાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો શેપ આલાવો સૂત્ર-૧૧ મુજબ જાણવો. [૧૩] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક, ચાતુમસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો, તેને માયારહિત આલોચના કરતાં આરોપિત પરિહારથાન મુજબ ચામસિક કે સાધિક ચાતુર્માસિક આદિ પ્રાયશ્ચિત્ત આવે અને માયાસહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન મુજબ પંચમાસિક કે સાધિક પંચમાસિક અથવા છમાસી પ્રાયશ્ચિત્ત આવે. તેનાથી આગળ માયા સહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે જ છમારી પ્રાયશ્ચિત્ત આવે છે. [૧૪] જે સાધુ અનેક્વાર ચાતુર્માસિક કે સાધિક યાત્મસિક ઈત્યાદિ. શેષ આલાવો સૂત્ર-૧૩-મુજબ જાણવો. [૧પ થી ૧૮] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની [૧] એક્વાર કે [૨] અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને [3] માયાસહિત કે [૪] માયા સહિત આલોચના ક્રતી, એસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત ક્રીને તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ. જે તે પરિહારતપમાં સ્થાપિત હોવા છતાં પણ રોઈ પ્રકારે પ્રતિસેવના ક્લે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ. (૧) પૂર્વમાં પ્રતિ સેવિત દોષની પહેલાં આલોચના કરી હોય. (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના ક્રી હોય. (3) પછી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના ક્રી હોય. (૪) પછી પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય. Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧/૧૮ ૧૦૯ (૧) માયારહિત આલોચના સંકલ્પ, માયારહિત આલોચના. (૨) માયારસહિત આલોચના સં૫, માયાસહિત આલોચના. (૩) માયા સહિત આલોચના સં૫, માયારહિત આલોચના. (૪) માયાસહિત આલોચના સં૫, માયાસહિત આલોચના. આમાંના કોઈપણ પ્રકારના ભંગથી આલોચના ક્રતા, તેના સર્વ સ્વક્તા અપરાધના ને સંયુક્ત કરીને પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં સંમિલિત કરી દેવું જોઈએ, જે આ પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતમાં સ્થાપિત થઈને વહન કરતાં પણ ફરી કોઈ પ્રાસ્ત્રી પ્રતિસેવના રે તો તેને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વપદત્ત પ્રાયશ્ચિત્તમાં આરોપિત કરી દેવું જોઈએ. [અહીં ચાર સૂત્રો છે. તે માટે ઉપર [૧], [૨], [3], [૪] લખ્યું છે.] [૧૯] અનેક પારિભાષ્કિ સાધુ અને અનેક અપરિહારિક સાધુ જે એક સાથે રહેવા કે બેસવા ઇચ્છે તો તેમને સ્થવિરોને પૂછયા વિના એક સાથે રહેવું કે બેસવું ન સ્પે. સ્થવિરને પૂછીને જ બેસી કે રહી શકે. જે સ્થવિર આજ્ઞા આપે તો એક સાથે રહી કે બેસી શકે, આજ્ઞા ન આપે તો નહીં. સ્થવિરની આજ્ઞા વિના જે સાથે રહે કે બેસે તો તેમને મર્યાદાના ઉલ્લઘંન માટે છેદ કે પરૂપ પ્રાયશ્ચિત્ત આવે. રિ૦] પરિહાર ૫ સ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, તે સમયે સ્થવિર તેને પરિહારતપ છોડવાની અનુમતિ આપે તો તેને માર્ગના પ્રામાદિમાં એએક સબિ વિશ્રામ ક્રમાં જે દિશામાં સાધર્મિક બિમાર સાધુ હોય, તે જ દિશામાં જાવું કહ્યું છે. માર્ગમાં વિચરણના લક્ષ્યથી રોકવું ન ક્યું. પણ રોગાદિના કારણે રહેવું કહ્યું. મરણ સમાપ્ત થતાં જો કોઈ હે કે – હે આર્ય ! તમે અહીં એક-બે સત્રિ વધુ રોકાઓ તો તેને રહેવું જે, પણ એબે સળિથી અધિક રહેવું તેને કલ્પતું નથી. છતાં જો રહે તો તેને મર્યાદા ઉલ્લંઘનનું છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે. [ર પરિવાર કલ્યસ્થિત સાધુ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય. તે સમયે સ્થવિર પરિહારતપ છોડવાની અનુમતિ ન આપે તો પરિહારતા વહન જતાં માર્ગમાં પ્રામાદિમાં – શેષ આલાવો – ઉપરોકત સૂત્ર-૨૦-મુજબ જાણવો. રિ] ઉપરોક્ત ભિક્ષ કોઈ બિમાર સ્થવિરની વૈયાવચ્ચ માટે જાય, ત્યારે સ્થવિર તેને પરિહારતપ છોડવાની સ્વીકૃતિ આપે કે ન આપે ત્યારે –– બાકી ઉપરોક્ત સૂત્ર મુજબ સમગ્ર આલાવો જાણવો. [૩] જો કોઈ સાધુ ગણશી નીળી એક્લવિહારચયાં ધારણ ક્રીને વિચરણ રે, ફરી તે એ જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે તો પૂર્વાવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ ક્રવું તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્ત આપે તેનો સ્વીકાર રે. [૨] જો કોઈ ગણાવચ્છેદક ગણથી નીકળી એક્લવિહારચર્યા ધારણ વા Page #22 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર-દરા-૩ ઇચ્છે બાકી આલાવો સૂત્ર-૨૩ સમાન. [૫] જો ઈ આચાર્ય કે ઉપાધ્યાય, ગણથી નીકળી એલવિહાચર્યા ધારણ કરવા ઇચ્છે બાકી આલાવો સૂબ-૨૪ સમાન. રિ૬ થી ૩૦] જે કોઈ સાધુ ગચ્છથી નીળીને (૧) પાર્થસ્થ વિહાસ્યય કે (૨) યથાણંદ વિહારચય કે (૩) કુશલ વિહાચર્યા કે (૪) અવસગ્ન વિહારચય કે (૫) સંસક્ત વિહારચય અંગીકાર કરીને વિચરે પછી તે આ પાર્થસ્થ વિહાર કે ચાવત સંસક્ત વિહારચય છોડીને તે જ ગણમાં સામેલ થઈ રહેવા ઇચ્છે ત્યારે જે તેનું ચારિત્ર કંઈક શેષ હોય તો પૂર્વવસ્થાની પૂર્ણ આલોચના અને પ્રતિક્રમણ કરે તથા આચાર્ય તેમની આલોચના સાંભળી, જે કંઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આપે, તેને સ્વીકારે. [૧] જો કોઈ સાધુ ગણથી નીકળીને કોઈ વિશેષ પરિસ્થિતિ થી બીજા લિંગવેશને ધારણ કરીને વિહાર ક્યું અને કરણ સમાપ્ત થતાં ફરી સ્વલિંગને ધારણ ક્રીને ગણમાં સામેલ થઈને રહેવા ઇચ્છે તો તેને લિંગ-વેશ પરિવર્તનની આલોચના ઉપરાંત છેદ કે કપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત ન આવે. [] જે કોઈ સાધુ ગણથી નીકળી, સંયમનો ત્યાગ ક્રી દે પછી તે એ જ ગણનો સ્વીકાર ક્રી રહેવા ઇચ્છે તો તેના માટે કેવળ છેદોપસ્થાપના પ્રાયશ્ચિત્ત છે, તે સિવાય તેને કોઈ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત અપાતું નથી. [33] સાધુ કોઈ અત્યસ્થાનનું પ્રતિસેવન કરીને તેની આલોચના કરવા ઇચ્છે તો જ્યાં પોતાના આચાર્ય કે ઉપાધ્યાયને જુએ, ત્યાં તેમની પાસે આલોચના ક્રે યાવતું યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂપ તપમનો સ્વીકાર કરે. [૩૪] જો તેમના આચાર્ય કે ઉપાધ્યાય ન મળે તો જ્યાં કોઈ સાંભોગિક એિક માંડલીવાળા) સાધર્મિક સાધુ મળે કે જે બહુશ્રુત અને બહ આગમજ્ઞ હોય, તેની પાસે આલોચના ક્રે યાવતુ તપ સ્વીકારે. જો સાંભોગિક સાધર્મિક બહુશ્રુત – બહુઆગમજ્ઞ હોય તેની પાસે જઈને આલોચના રે વાવતું પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે. જો અન્ય સાંભોગિક સાધર્મિક બહુશ્રુત બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં સારૂણ સાધુ મળે, જે બહુશ્રુત અને બહુઆગમનજ્ઞ હોય તો તેની સમીપે આલોચના ક્ટ યાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત રૂ૫ તપર્મ સ્વીકાર રે, જ સારૂપ્ય બહુશ્રુત, બહુઆગમજ્ઞ સાધુ ન મળે તો જ્યાં પાક્ત [સંયમત્યાગી] શ્રમણોપાસક મળે, જે બહુશ્રુત અને બહુઆગમા હોય ત્યાં તેની સમીપે આલોચના ક્રે ચાવત યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપકર્મ સ્વીકારે. જો પશ્ચાત્ સિંયમત્યાગી બહુશ્રુત અને બહુ આગમજ્ઞ શ્રાવક ન મળે તો જ્યાં સમ્યક્ ભાવિત જ્ઞાની પુરુષ મળે તો ત્યાં તેની સમીપે આલોચના ક્રે યાવત્ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રાયશ્ચિત્ત તપ સ્વીકારે. ૩િ૫] જો સમદ્ ભાવિત જ્ઞાનીપુરષ ન મળે તો ગામ યાવત રાજધાનીની બહાર પૂર્વ કે ઉત્તર દિશા તરફ અભિમુખ થઈ બે હાથ જોડી, મસ્તક કે આવર્તન કરી, મસ્તકે અંજલી કરી આમ બોલે “આટલા માસ દોષ છે અને આટલીવાર મેં આ દોષોનું સેવન ક્રેલ છે" – એમ બોલી અરિહંત અને સિદ્ધો સમક્ષ આલોચના ક્રે યાવત્ યથાયોગ્ય પ્રાયશ્ચિત્તરૂપ તપ સ્વીકારે. વ્યવહારના ઉદેશા-૧ નો | મુનિ દીપરત્નસાગરે રૈલો સુણાનુવાદ પૂર્ણ Page #24 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર-દરા-૩ ઉદ્દેશો-૨ • વ્યવહારસૂમના આ ઉદ્દેશામાં સૂત્ર-૩૬ થી ૬૫ એટલે કે કુલ ૩૦-સૂત્રો છે. આ ૩૦ સૂકોનો ક્રમશ: અનુવાદ આ પ્રમાણે– [3] બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય, તેમાંથી જો એક સાધુ કોઈ અ સ્થાનનું સેવન કરીને આલોચના ક્રે તો તેને પ્રાયશ્ચિત્ત તપમાં સ્થાપિત કરીને સાધર્મિક ભિક્ષુએ તેની વૈયાવચ્ચ કરવી જોઈએ. [૩૭] બે સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બંને કોઈ અત્યસ્થાન સેવીને આલોચના કરે તો તેમાં એને પાક– અગ્રણીરૂપે સ્થાપે અને બીજા પરિહારતપમાં સ્થાપવો. તેનું પ્રાયશ્ચિત્ત પૂર્ણ થાય ત્યારે અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહન કરે. [૮] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય. તેમાં કોઈ અત્યસ્થાન સેવી આલોચના ક્રે તો પ્રમુખ સ્થવિર, પ્રાયશ્ચિત્ત વહન કરાવે, બીજા સાધુ વૈયાવચ્ચ ક્રે. [૩૯] ઘણાં સાધર્મિક સાધુ સાથે વિચરતા હોય, બધાં જ કોઈ અત્યસ્થાન સેવી આલોચના કરે, કોઈ એને અગ્રણી સ્થાપી, બાકી બધાં પ્રાયશ્ચિત્ત વહન કરે, પછી અગ્રણી પણ પ્રાયશ્ચિત્ત વહે. [૪] પરિહારતા સેવી સાધુ જો બિમાર થઈ કોઈ અત્યસ્થાન સેવીને આલોચના ક્રે તો (૧) જો તે સમર્થ હોય તો આચાર્યાદિ તેને પરિહારતપરૂપ પ્રાયશ્ચિત્ત આપી તેની સેવા કરાવે. (૨) જો તે સમર્થ ન હોય તો તેને માટે અનુપારિવાસ્કિ સાધુ નિયુક્ત . જો તે પારિહારિક સાધુ સબલ થયા પછી પણ અનુપારિવારિક સાધુ પાસે વૈયાવરચ Wાવે તો તેના પ્રાયશ્ચિત્તને પણ પૂર્વ પ્રાયશ્ચિત્તની સાથે આરોપિત રે, [૪૧ થી પ) અહીં કહેવાયેલ બાર પ્રકારના સાધુ જો રોગાદિ વડે પીડિત થઈ જાય તો ગણાવચ્છેદળે તેને ગણથી બહાર જવા ૫તા નથી, પરંતુ જ્યાં સુધી તે રોગાતંલ્થી મુક્ત ન થઈ જાય ત્યાં સુધી તેની અગ્લાનભાવથી વૈયાવચ્ચ વી જોઈએ. પછી ગણાવચ્છેદક તે પારિહારિક સાધુને અતિ અલ્પ પ્રાયશ્ચિત્તમાં પ્રસ્થાપિત ક્ટ. [તે બાર પ્રકારના સાધુ બાર સૂત્રોથી ક્યાં છે (૧) પારિહારિક પ્રાયશ્ચિત્ત સેવી, (૨) અનવસ્થાપ્ય સાધુ, (૩) પારંચિતત્ત સાધુ, (૪) વિક્ષિપ્ત ચિત્ત સાધુ, (૫) દિસચિત સાધુ, (૬) યક્ષાવિષ્ટ સાધુ, (૭) ઉન્માદપ્રાપ્ત સાધુ, (૮) ઉપસર્ગપ્રાપ્ત સાધુ, (૯) ક્લહયુક્ત સાધુ, (૧૦) પ્રાયશ્ચિત્તપ્રાપ્ત સાધુ, (૧૧) ભકત પ્રત્યાખ્યાંની સાધુ અને (૧૨) પ્રયોજનાવિષ્ટ સાધુ. પિ૩, પ] અનવસ્થાપ્ય સાધુને ગૃહસ્થરૂપ ર્યા વિના ફરી સંયમમાં સ્થાપવો ગણાવચ્છેદળે ન કલ્પે, પણ ગૃહસ્થરૂપ #વીને ફરી સ્થાપવો ગણાવચ્છેદને ધે. પિપ, પદ પારાંચિતપાત્ર સાધુને ગૃહરરૂપ ક્યાં વિના ફરી સંયમમાં સ્થાપવો ન ભે, ગૃહસ્થરૂપ ક્રીને સ્પે. [૫૭, ૫૮] અનવસ્થાપ્ય તથા પારાંચિત પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત સાધુને કારણે ગૃહસ્થ Page #25 -------------------------------------------------------------------------- ________________ ve na વેશ ધારણ કરાવીને કે કરાવ્યા વિના પણ ગણાવચ્છેદક તેને ફરી સંચમમાં સ્થાપે, જો ગણનું હિત થયું હોય તો, “ભગવાન ! મેં d [૫૯] બે સાધર્મિક સાથે વિયરતા હોય, તેમાં કોઈ એક સાધુ કોઈ અકૃત્યસ્થાનને સેવીને આલોચના રે અમુક સાધુ સાથે અમુક કારણે દોષનું સેવન કરેલ છે.'' ત્યારે બીજા સાધુને પૂછ્યું કે – ‘શું તમે પ્રતિસેવી છો કે અપ્રતિસેવી ? જો તે હે કે, “હું પ્રતિસેવી છું' તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થાય છે. જો એમ લ્હે કે, “હું પ્રતિસેવી નથી.’' તો પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય કરવો જોઈએ. ભગવાન ! એમ કહો છો ? સત્યપ્રતિજ્ઞ સાધુઓના સત્યક્શન ઉપર વ્યવહાર નિર્ભય હોય છે. - [૬૦] સંયમ છોડવાની ઇચ્છાથી કોઈ સાધુ ગણથી નીકળી જાય, અને પછી અસંયમ સેવ્યા વિના જ તે આવી, ફરી પોતાના ગણમાં સામેલ થવા ઇચ્છે ત્યારે સ્થવિરોમાં જો વિવાદ થાય અને તેઓ પરસ્પર કહેવા લાગે કે– .શું તમે જાણો છો – આ પ્રતિસેવી છે કે અપ્રતિસેવી ?'' ત્યારે સાધુને જ પૂછવું જોઈએ – તું પ્રતિસેવી છો કે અપ્રતિસેવી ? જો તે કહે કે – “હું પ્રતિસેવી છું' તો તે પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. જો તે મ્હે – “હું પ્રતિસેવી નથી,'' તો તે પ્રાયશ્ચિત્ત પાત્ર થતાં નથી, અને તે જે પ્રમાણ આપે, તેનાથી નિર્ણય કરવો જોઈએ. - કે સત્યપ્રતિજ્ઞ સાધુના સત્યક્શન પર વ્યવહાર ચાલે છે. [૬૧] એક્પક્ષીય એક જ આચાર્ય પાસે દીક્ષા અને શ્રુત ગ્રહણ કરનારા સાધુને અલ્પાળ કે યાવજીવનને માટે આચાર્ય કે ઉપાધ્યાય પદ ઉપર સ્થાપિત કરવા કે તેને ધારણ કરવા Ò છે, અથવા પરિસ્થિતિવશ ક્યારેક જેમાં ગણનું હિત હોય તેમ પણ કરી શકાય છે. 29 8 - મ -X [૬૨] અનેક પારિહારિક અને અનેક અપારિહારિક સાધુ જો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ માસ સુધી એક સાથે રહેવા ઇચ્છે તો પારિહારિક સાધુ પારિહારિક સાધુની સાથે અને અપારિહારિક સાધુ અપારિહારિક સાધુની સાથે બેસીને આહાર કરી શકે છે. પરંતુ પારિહારિક સાધુ આપારિહારિક્ની સાથે બેસીને આહાર ન કરી શકે. તે બધાં સાધુ છ માસ તપના અને એક માસ પારણાનો વીત્યા પછી એક્સાથે બેસીને આહાર કરી શકે, [૬૩] પારિહારિક સાધુને માટે અશન યાવત્ સ્વાદિમ આહાર આપવો કે નિમંત્રણા કરીને દેવું ન Ò. જો સ્થવિર કહે – હે આર્ય ! તમે આ પારિહારિક સાધુઓને આ આહાર આપો કે નિમંત્રણા કરો. એમ કહ્યા પછી તેમને આહાર આપવો કે નિમંત્રણા કરવી ક્લે છે. પરિહારક્પસ્થિત જો ઘી આદિ વિગઈ લેવા ઇચ્છે તો સ્થવિરની આજ્ઞાથી લેવી Ò. મને ધી આદિ વિઞઈ લેવાની આજ્ઞા પ્રદાન કરો.” એ રીતે સ્થવિર પાસેથી આજ્ઞા લઈ વિગઈ વાપરે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ વ્યવહાર-વેદણ-૩ [૬૪] પરિહાલ્પમાં સ્થિત સાધુ પોતાના પાત્રાને ગ્રહણ ક્રી, પોતાના માટે આહાર લેવા જાય, તેને જાતા જોઈને જો સ્થવિર કહે કે- “હે આર્ય છે માટે યોગ્ય આહાર-પાણી લઈ આવજો, હું પણ ખાઈશ-પીશ.” એવું કહે ત્યારે તે સ્થવિરો માટે આહાર લેવો ક્યું છે. ત્યાં અપારિહારિક સ્થવિરને પારિહારિક સાધુના પાત્રમાં અશન યાવતુ સ્વાદિમ ખાવા-પીવા ન કલ્પે. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પતાસકમાં, જળપાત્રમાં, બંને હાથમાં કે એક હાથમાં લઈ-લઈને ખાવું-પીવું ક્યું છે. આ અપારિહારિક સાધનો, પારિહારિક સાધુની સાપેક્ષાએ આચાર હેલો છે. દિ૫] પરિવાર કલ્પતિ સાધુ સ્થવિરના પાત્રો લઈને તેમના માટે આહાર-પાણી લેવા જાય, ત્યારે સ્થવિર તેમને કહે – “હૈ આર્ય ! તમે તમારા માટે પણ સાથે લઈ આવજો, પછી ખાઈ-પી લેજો.” એમ કહ્યા પછી, તે સ્થવિના પાત્રોમાં પોતાના માટે પણ આહાર-પાણી લાવવા ક્યું છે. ત્યાં અપારિતરિક વિરના પાત્રમાં સાધુને આશન યાવતુ સ્વાદિમ ખાવાપીવા ક૫તા નથી. પરંતુ તેને પોતાના જ પાત્રમાં, પલાશમાં, કમંડલુમાં બંને હાથમાં કે એક હાથમાં લઈને ખાવું-પીવું કાપે છે. આ પારિહારિક સાધનો અપારિહારિક સાધુની અપેક્ષાથી આચાર કહેવાયેલો છે. વ્યવહારવાના-ઉદેશા-ર નો | મુનિ દીપરત્નસાગરે કરેલ સગાનુવાદ પૂર્ણ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૬૬ ૧૫ નો ઉદેશો-૩ , • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂઝ-૬૬ થી ૯૪ એ પ્રમાણે કુલ-૩૧-સૂકો છે. તેનો કમશઃ અનુવાદ આ પ્રમાણ્યે દિ જો કોઈ સાધુ ગણને ધારણ ક્રવા ઇચ્છે અને તે સૂત્રજ્ઞાન આદિ યોગ્યતા રહિત હોય તો તેને ગણ ધારણ કરવો ૫તો નથી. જે તે સાધુ સૂત્રજ્ઞાનાદિ યોગ્યતા યુક્ત હોય તો તેને ગણ ધારણ કવો ધે છે. છિી જો જોઈ સાધુ ગણ ધારણ ક્રવા ઇરછે તો તેમને સ્થવિરોને પૂછ્યા વિના ગણ ધારણ કરવો ન સ્પે. જો સ્થવિર અનુજ્ઞા પ્રદાન ક્રે તો ગણ ધારણ વો ન સ્પે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ગણ ધારણ કરવો થતો નથી. જે કોઈ વિરોની અનુજ્ઞા પ્રાપ્ત ર્યા વિના જ ગણ ધારણ ક્રે છે, તો તે સાધુ તે મર્યાદાના ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પણ જે સાધર્મિક સાધુ તેમની મુખ્યતામાં વિચરે છે, તે છેદ-તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. દિ૮] ત્રણ વર્ષના દીક્ષાપયિ.વાળા સાધુ જ આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ અને ઉપગ્રહ ક્રવામાં કુશળ હોય તથા અક્ષત, અભિળ, અશબલ અને અસંક્ષિણ આયારવાળા હોય, બહુશ્રુત અને બહુઆગમજ્ઞ હોય, ઓછામાં ઓછું આચારપ્રસ્પધર હોય તો તેને ઉપાધ્યાય પદ દેવું કહ્યું. દિ] જો ત્રણ વર્ષના દીક્ષાપર્યાય વાળા સાધુ ઉક્ત આચારાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અભદ્રુત અને અભાગમજ્ઞ હોય તો ઉપાધ્યાય પદ દેવું ન . ]િ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા શ્રમણ જો ઉક્ત આચાર-સંયમાદિમાં કુશળ હોય, અક્ષતાદિ આચારવાળઆ હોય, બહુશ્રત અને બહુઆગમજ્ઞ હોય તથા ઓછામાં ઓછા દશાશ્રુતસ્કંધ, બૃહસ્પ અને વ્યવહારસૂત્રના ધારક હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ધે છે. [5] સૂત્ર-૭૦ મુજબ પાંચ વર્ષના દીક્ષાપર્યાય.વાળા સાધુ જે આછાર, સંયમાદિમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્ન-શબલ અને સંક્લિષ્ટ આચારવાળા હોય. અલામૃત અને અભાગમા હોય તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન કલ્પે. િઆઠ વર્ષના દીક્ષાપર્યાયિ.વાળા સાધુ જો આચાર, સંયમ, પ્રવચન, પ્રજ્ઞપ્તિ, સંગ્રહ, ઉપગ્રહમાં કુશળ હોય તથા અક્ષત, અભિન્ન, અશબલ અને અસંક્લિષ્ટ આયારી હોય, બહુશ્રુત અને બહુઆગમા હોય અને ઓછામાં ઓછું રચાનાંગસમવાયાંગ સૂત્રના ધારક હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય, ગણવચ્છેદક પદ દેવું છે. કિછે તે જ આઠ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ જે આચાર આદિ ઉપગ્રહમાં કુશળ ન હોય, ક્ષત-ભિન્નાદિ આચારવાળા હોય, અશ્વગૃત અને અલ્પ આગમજ્ઞ હોય તો તેને આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદક પદ દેવું ન કલ્પે. Page #28 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર-દરુણ ૩ ]િ નિરદ્ધ– અભ પર્યાયવાળા સાધુ જે દિવસે દિક્ષા લે, તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું કલ્પે છે. ભગવન 1 એમ ફેમ દ્દો છો ? સ્થવિરો દ્વારા તથારૂપથી ભાવિત પ્રીતિયુક્ત, વિશ્વસ્ત, સ્થિર, સંમત, પ્રમુદિત, અનુમત અને બહુમત અનેક લ હોય છે. તે ભાવિત પ્રીતિયુક્તાદિ કુળથી દીક્ષિત જો નિરુદ્ધ પરિવાળા સાધુ હોય તો તેને તે જ દિવસે આચાર્ય કે ઉપાધ્યાય પદ આપવું જો. [૫] આચાર્ય કે ઉપાધ્યાય કાળધર્મ પામે, ત્યાર પછી નિરુદ્ધ – અલ્પવર્ષના પર્યાયવાળા સાધુને આચાર્ય અથવા ઉપાધ્યાય પદ દેવાનું ક્યું છે. તેમને આચારપ્રપનો કંઈક અંશ અધ્યયન ક્રવાનું બાકી હોય અને તે અધ્યયન પૂર્ણ જવાનો સંલ્પ કરીને પૂર્ણ ક્રી લે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવાનું કહ્યું છે. પરંતુ જો તે શેષ અધ્યયન પૂર્ણ કસ્વાનો સંકલ્પ ક્રીને પણ તેને પૂર્ણ ન રે તો તેને આચાર્ય કે ઉપાધ્યાય પદ દેવું ન જો. [૬] નવદીક્ષિત બાળક કે તરુણ સાધુને આચાર્ય કે ઉપાધ્યાય જો કાળધર્મમરણ પામે તો તેમને આચાર્ય કે ઉપાધ્યાય વિના રહેવું કલ્પતું નથી. તેને પહેલા આચાર્યની અને પછી ઉપાધ્યાયની નિશ્રાનો સ્વીકાર કરીને જ રહેવું જોઈએ. ભગવન ! એમ શા માટે કહ્યું? સાધુ બેની નિશ્રામાં જ રહે છે. જેમ કે – (૧) આચાર્ય, (૨) ઉપાધ્યાય. ]િ નવદીક્ષિતા, બાલિક્ત કે તરુણી સાથ્થીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની જે કાળધર્મ પામે તો તેણીએ આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની વિના રહેવું કલ્પતું નથી. ' તેણીએ પહેલાં આચાર્યની, પછી ઉપાધ્યાયની અને પછી પ્રવર્તિનીની નિશ્રા સ્વીકારીને રહેવું જોઈએ. ભગવન! એમ કેમ કહો છો ? શ્રમણીઓ ત્રણના નેતૃત્વમાં રહે છે – આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિની. %િ) જો કોઈ સાધુ ગણને છોડીને મૈથુનનું સેવન ક્રે તો તેને તે કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ આપવું કે ધારણ ક્રવું ન જ્યે, ]િ જો કંઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન કરે તો ઉક્ત કારણોથી યાવજીવન, આચાર્ય ચાવત્ ગણાવયછેદક પદ દેવું કે ધારણ જવું ન કહ્યું. ૮િ) જો કોઈ ગણાવચ્છેદકપોતાનું પદ છોડીને મૈથુનનું સેવન કરે તો તેને ઉક્ત કરણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્યું ન ભેં. Page #29 -------------------------------------------------------------------------- ________________ 3/co ત્રણ વર્ષ વીત્યા પછી ચોથા વર્ષમાં પ્રવેશ ક્રે ત્યારે જે તે ઉપશાંત, ઉપરd, પ્રતિવિરત અને નિર્વિકાર થઈ જાય તો તેને આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ક્યું છે. [૮] જો કેઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના મૈથુનનું સેવન ક્લે તો તેને ઉક્ત કારણથી ચાવજીવન આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન ધે. [૮] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડીને મૈથુન સેવન ક્લે તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ધે છે. શેષ ક્શન સૂત્ર-૮૦ મુજબ જાણવું [૮] જો કોઈ સાધુ ગણ અને સંયમનો પરિત્યાગ કરીને અને વંશ છોડીને ચાલ્યા જાય અને પછી ફરી દિક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત ારણે ત્રણ વર્ષ પર્યની આચાર્ય યાવતું ગણાવદક પદ આપવું કે ધારણ ક્રવું ન સ્પે. શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું. [૮] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડ્યા વિના સંયમનો પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. પછી તે ફરી દિક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કરણે ચાવજીવન આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ ક્રવું ન જે. ૮૫] જો કોઈ ગણાવચ્છેદક પોતાનું પદ છોડીને સંયમ પરિત્યાગ કરીને અને વેશ છોડીને ચાલ્યો જાય. અને પછી પુનદીક્ષિત થઈ જાય તો તેને ઉક્ત કારણથી ત્રણ વર્ષ સુધી આચાર્ય પાવત ગણાવચ્છેદક પદ દેવું ધારણ ક્રવું ન સ્પે. શેષ ક્યન સૂત્ર-૮૦ મુજબ જાણવું ૮િજો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પોતાનું પદ છોડ્યા વિના સંચમનો ત્યાગ ક્રીને અને વેશ છોડીને ચાલ્યો જાય, પછી તે ફરી દિક્ષિત થાય, તો તેને ઉક્ત કારણે માવજીવન આચાર્ય યાવત ગણાવચ્છેદક પદે દેવું કે ધારણ જવું ન ક્યું. [] જો કોઈ આચાર્ય કે ઉપાધ્યાય પદ છોડીને સંયમ અને વેશનો ત્યાગ કરીને જાય, પછી ફરી દીક્ષિત થઈ જાય, તો તેને ઉક્ત કારણે ત્રણ વર્ષ સુધી આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન સ્પે. શેષ ક્યના સૂત્ર-૮૦ મુજબ જાણવું. [૮] બહુશ્રુત, બહુ આગમજ્ઞ સાધુ અનેક પ્રગાઢ કારણોથી જે અનેક વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપા ચરણોથી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી રાવજીવન આચાર્ય ચાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું ન સ્પે. [૯] બહુશ્રુત, બહુ આગમજ્ઞ ગણાવચ્છેદક અનેક પ્રગાઢ કારણે અનેક્વાર માયા પૂર્વક મૃત બોલે કે અપવિત્ર પાપ આચણશી જીવન વીતાવે તો તેને ઉક્ત કારણોથી ચાવજીવન આચાર્ય ચાવત ગણાવયછેદકપદ દેવું કે ધારણ ક્રવું ન સ્પે. લિ થી 8] આ સૂત્રના આલાવો સૂત્ર-૮૯ થી ૯૧ મુજબ જ છે. વિશેષ એ કે Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ વ્યવહાર-દસુર-૩ સૂત્ર-૮૯ થી ૯૧માં (૧) એક સાધુ (૨) એક ગણાવચ્છેદક (3) એક આચાર્ય ઉપાધ્યાય હેલ છે. જ્યારે અહીં સૂત્ર ૯૧ થી ૯૩માં (૧) અનેક સાધુ (૨) અનેક ગણાવચ્છેદક (3) અને આચાર્ય ઉપાધ્યાય કરેલ છે. બાકી આખો આલાવો સૂત્ર ૮૯ થી ૯૧ મુજબ કહેવો. [૪] બહુશ્રુત, બહુ આગમજ્ઞ અનેક સાધુ અને ગણાવસ્કેલ અનેક આચાર્ય કે ઉપાધ્યાય અનેક પ્રગાઢ ારણો હોવાથી જો અનેક્વાર માયાપૂર્વક મૃષા બોલે કે અપવિત્ર પાપાચરણોથી જીવન વીતાવે તો તેઓને ઉક્ત તરણોથી ચાવજજીવન આચાર્ય ઉપાધ્યાય ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું નહીં કલે. વ્યવહારસુરાના ઉદ્દેશાજનો મુનિ દીપરત્નસાગરે કરેલ જુણાનુવાદ પૂર્ણ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૪/૫ - ૯ ઉશો-૪ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશા-જમાં સૂત્ર-૯૫ થી ૧૨૬ છે એટલે કે ૩૨ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે. લ્પિ આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એલા વિહાર વો-વિયરવું ન કલ્પે. [૬] આચાર્ય અને ઉપાધ્યાયને શીયાળામાં અને ઉનાળામાં એક સાધુને સાથે લઈને વિહાર #વો કલ્પે છે. ૯િ૭, ૯૮] શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદને એક સાધુ સાથે વિચરવું ન સ્પે. બે સાધુ સાથે વિચારવું સ્પે. [૯૯, ૧૦૦] વર્ષાકાળમાં આચાર્ય કે ઉપાધ્યાયને એક સાધુ સાથે રહેવાનું ન કલ્પે. બીજા બે સાધુ સાથે રહેવું સ્પે. [૧૦૧, ૧૦૨] વર્ષાકાળમાં ગણાવચ્છેદક્ત બે સાધુ સાથે રહેવું ન કલ્પ... બીજા ત્રણ સાધુ સાથે રહેવું સ્પે. [૧] શીયાળા અને ઉનાળામાં અનેક આચાયોં-ઉપાધ્યાયોને ગ્રામ યાવત્ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં રહેલાં એક સાધુને અને અનેક ગણાવચ્છાદળેને બન્ને સાધુઓને સાથે રાખીને વિહાર વો – વિયરવું કહ્યું છે. [૧૦] વષઋિતુમાં અનેક આચાર્યો કે ઉપાધ્યાયોને ગામ ચાવતુ રાજધાનીમાં પોત-પોતાના નિશ્રાવતી બન્ને સાધુઓને અને અનેક ગણાવયછેદકોને ત્રણ-ત્રણ સાધુ સાથે રહેવું સ્પે. [૧૦૫ ગ્રામનુગ્રામ વિચરતા સાધુ જેને અગ્રણી માનીને વિહાર કતાં હોય તે જો કાળધર્મ પામે તો બાકીના સાધુઓમાં જે સાધુ યોગ્ય હોય તેને અગ્રણી બનાવવો જોઈએ. જો બીજા કોઈ સાધુ અગ્રણી થવાને યોગ્ય ન હોય અને સ્વયં રાધિકે પણ આચારપક્ષ અધ્યયન પૂર્ણ ન રેલ હોય તો તેને માર્ગમાં વિશ્રામને માટે એક રાત્રિ રોકતા જે દિશામાં અન્ય સ્વધર્મ વિચરતા હોય તે દિશામાં જવું કહ્યું છે. માર્ગમાં તેને વિચરવાના લક્ષ્યથી રોકાવું કાતું નથી. જો રોગાદિ કારણ હોય તો અધિક રહેવું સ્પે. મેગાદિ સમાપ્ત થતાં જો કોઈ કહે કે હે આર્ય “એક બે રાત્રિ રોકાઓ' તો તેને એક કે બે રાત્રિ રહેવું કહ્યું છે. પરંતુ તેથી અધિક રહેવું ન કલ્પે. જો સાધુ ત્યાં વધારે રોકાય તો તે મર્યાદા ઉલ્લંઘનાને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત આવે. [૧ વષવાસમાં રહેલ સાધુ, જેને અગ્રણીમાનીને રહેલા હોય અને જે તે કાળધર્મ પ્રાપ્ત થઈ જાય તો બાદ્ધ સાધુમાં જે સાધુ યોગ્ય હોય તેને પદવી ઉપર સ્થાપવા જોઈએ. શેષ સર્વ ક્શન સૂમ-૧૦૫ના શેષ આલાવા મુજબ જાણવું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ વ્યવહાર-જીંદસ-૩ [૧૦] રોગગ્રસ્ત આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને ક્યું કે “હે આર્ય ! મારા કાળધર્મ પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત કરજો, જો આચાર્ય દ્વારા નિર્દિષ્ટ તે સાધુને પદ ઉપર સ્થાપન વાને યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવો જોઈએ. જો તે એક પદ ઉપર સ્થાપન ક્રવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત કરવા ન જોઈએ, જે સંઘમાં અન્ય કોઈ સાધુને પદ માટે યોગ્ય હોય તો તેમને સ્થાપિત ક્રવા જોઈએ. જો સંઘમાં બીજા ક્રેઈ સાધુને પદને યોગ્ય ન હોય તો આચાર્યે ધેલ સાધુને જ તે પદ ઉપર સ્થાપવા જોઈએ. તેમને તે પદ ઉપર સ્થાપિત ક્યાં પછી જોઈ ગીતાર્થ સાધુ હે કે હે આર્ય ! તમે આ પદ માટે અયોગ્ય છો, તેથી આ પદને છોડી દો. એમ કહેતા જે તે ઉક્ત પદને છોડી દે તો છેદ કે તપ પ્રાયશ્ચિત્ત ન આવે. જો સાધર્મિક સાધુ કલ્પ અનુસાર તેને આચાર્યાદિ પદ છોડવાને માટે ન કહે તો તે બધાં સાધર્મિક સાધુ ઉક્ત કારણથી છેદ કે તપ પ્રાયશ્ચિતને પાત્ર થાય છે. [૧૦૮] સંયમનો પરિત્યાગ કરી જનારા આચાર્ય કે ઉપાધ્યાય કોઈ મુખ્ય સાધુને કહે હા આર્ય ! મારા ચાલ્યા ગયા પછી અમુક સાધુને મારા પદ ઉપર સ્થાપિત જો - શેષ કથન સૂઝ-૧૦૭ મુજબ છે. [૧૯] આચાર્ય કે ઉપાધ્યાય સ્મરણ હોવા છતાં પણ વડી દીક્ષાને યોગ્ય સાધુને ચાર-પાંચ રાત્રિ પછી પણ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન કરે અને તે સમયે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડીદિક્ષા થવામાં પણ વાર હોય તો તેને છેદ કે તપરૂપ કોઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી. જો તે નવદીક્ષિત કે વડી દીક્ષા લેવા યોગ્ય કોઈ પૂજ્ય પુરુષ ન હોય તો તેમને ચાર-પાંચ સત્રિ ઉલ્લંઘન કરવાનું છેદ કે કપરૂપ પ્રાયશ્ચિત આવે છે. [૧૧] આચાર્ય કે ઉપાધ્યાય, સ્મૃતિમાં ન રહેવાથી વડી દીક્ષાને યોગ્ય સાધુને શેષ આલાવો સૂત્ર-૧૦૯ મુજબ જણાવો. ૧૧૧] આચાર્ય કે ઉપાધ્યાયને સ્મૃતિમાં રહેલ હોય કે સ્મૃતિમાં રહેલ ન હોય તો પણ વડીદીક્ષાને યોગ્ય સાધુને દશ દિવસ બાદ વડી દીક્ષામાં ઉપસ્થાપિત ન રે. તે વખતે જો તે નવદીક્ષિતના કોઈ પૂજ્ય પુરુષની વડી દીક્ષા ચયામાં વાર હોય તો તેમને છેદ કે તપપ જોઈ પ્રાયશ્ચિત્ત ન આવે. જો તે નવદીક્ષિતને વડી દીક્ષાને યોગ્ય કોઈ પૂજ્યપુરુષ ન હોય તો તેમને દશ સમિ ઉલ્લંઘન કરવાના કારણે એક વર્ષ સુધી આચાર્ય ચાવતું ગણાવચ્છેદક પદ ઉપર નિયુક્ત કરવા ન સ્પે. [૧૧] વિશિષ્ટ જ્ઞાનપ્રાપ્તિને માટે જે કોઈ સાધુ પોતાનો ગણ છોડીને બીજા ગણને સ્વીકાર કરી વિચરતો હોય તે સમયે તેને જો કોઈ સ્વધર્મી સાધુ મળે અને પૂછે - હે આર્ય “તમે જોની નિશ્રામાં વિચરો છો ?' ત્યારે તે એ ગણમાં જે દીક્ષામાં સૌથી મોટા હોય તેનું નામ કહે. Page #33 -------------------------------------------------------------------------- ________________ R ૪૧૧ર જે તે ફરી પૂછે કે હે ભદંત; ક્યા બહુશ્રુતની મુખ્યતામાં રહેલા છો ? ત્યારે તે ગણમાં જે સૌથી વધુ બહુશ્રુત હોય તેનું નામ તથા તેઓ જેની આજ્ઞામાં રહેવા માટે કહે તેમની આજ્ઞા તથા તેમની સમીપમાં રહીને તેમના જ વયન નિર્દેશાનુસાર હું રહીશ' એ પ્રમાણે કહે. [૧૩] ઘણાં સાધર્મિક સાધુ એક સાથે “અભિનિચારિક રવા ઈચ્છે તો સ્થવિર સાધુને પૂછયા વિના તેમ કરવું ન કલ્પે. પરંતુ સ્થવિર સાધુને પૂછીને તેમ કરવું . - જો સ્થવિર સાધુ આજ્ઞા આપે તો તેમને “અભિનિયાસ્કિા’ ક્રપી જે. જો સ્થવિર આજ્ઞા ન આપે તો ન જે. જે સ્થવિરોની આજ્ઞા પ્રાપ્ત ક્યા વિના અભિનિચારિકા' કરે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. [૧૧] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ સત્રિની અવધિમાં સ્થવિરોને જુએ તો તે સાધુઓને તે જ આલોચના તે જ પ્રતિફમલ અને ૫ પર્યન્ત રહેવાને માટે તે અવગ્રહની જ પૂર્વાનુજ્ઞા રહેતી હોય છે. [૧૧૫] ચર્ચામાં પ્રવિષ્ટ સાધુ જો ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિકમણ રે અને આવશ્યક છેદ કતપરૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય. ભિક્ષભાવો માટે તેને બીજી વખત અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રકારે પ્રાર્થના રે કે “હે ભદંત; મિતાવગ્રહમાં વિયરવાને માટે કલ્પ અનુસાર ક્રવાને માટે ધ્રુવ નિયમોને માટે દૈનિક ક્રિયા ક્રવાને માટે આજ્ઞા આપો. તથા કરી આવવાની અનુજ્ઞા આપો. એમ કહીને તે તેમની નય સ્પર્શના રે. [૧૧] ચર્ચાથી નિવૃત્ત કોઈ સાધુ જો ચાર-પાંચ સત્રિની અવધિમાં સ્થવિરોને મળે તો તેમને તે જ આલોચના, તે પ્રતિક્રમણ અને કલ્ય પર્યન્ત રહેવાને માટે તે વગ્રહની પૂર્વાનુજ્ઞા રહે છે. [૧૧] ચર્ચાથી નિવૃત્ત સાધુ જે ચાર-પાંચ રાત્રિ પછી સ્થવિરોને મળે તો તે પુનઃ આલોચના પ્રતિક્રમણ કરે. આવશ્યક છેદ કે તારૂપ પ્રાયશ્ચિત્તમાં ઉપસ્થિત થાય. ભિક્ષભાવને માટે તેણે બીજીવાર અવગ્રહની અનુમતિ લેવી જોઈએ. તે આ પ્રમાણે પ્રાર્થના કરે કે “મને મિતાવગ્રહની યથાલંકલ્પની ધ્રુવ, નિત્ય, ક્રિયા ક્રવાની અને ફરી આવવાની અનુમતિ આપો આમ કહીને તે તેમના ચરણને સ્પર્શે. વિ૧૮) બે સાધર્મિક સાધુ એક સાથે વિચરતા હોય જેમ કે અલ્પ દીક્ષા પર્યાયવાળા અને અધિક દીક્ષા પર્યાયવાળા તેમાં જો આપ દીક્ષા પર્યાયી શ્રુત સંપન્ન અને શિષ્ય સંપન્ન હોય અને અધિક દીક્ષા પર્યાયી યુત સંપન્ન તથા શિષ્ય સંપન્ન ન હોય તો પણ અલ્પ દીક્ષા પયતીએ અધિક દીક્ષા પયયિીની વિનય-વૈયાવચ્ચ સ્વી, આહાર લાવીને આપવો, સમીપે રહેવું. અલગ વિચરવાને શિષ્ય દેવો-વગેરે કર્તવ્યોનું પાલન કરવું જોઈએ. ૧૧૯ બે સાધર્મિક સાધુ સાથે વિચારતા હોય જેમ કે અાદીક્ષા પર્યાયી, અધિક દિક્ષા પર્યાયી જે અધિક પર્યાયી ચૂત અને શિષ્યોથી સંપન્ન હોય, અલ્પ દીક્ષા પર્યાયી તેમ ન હોય. તો અધિક દીક્ષા પર્યાયી તેમ ન હોય, તો અધિક દીક્ષા પર્યાયવાળા Page #34 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર-જીંદસુત્ર-૩ ઈચ્છતો અન્ય દીક્ષા પર્યાયીની વૈયાવચ્ચ રે ઈચછા ન હોય તો ન કરે. એ પ્રમાણે આહાર દાનાદિમાં પણ જાણવું. [૧ર૦ ી ૧ર એક સાથે વિચરતાં (૧) બે સાધુ હોય (૨) બેં ગણાયછેદક હોય (૩) બે આચાર્ય કે ઉપાધ્યાય હોય. તો તેઓને પરસ્પર એકબીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું નક્યું. પરંતુ તે બંનેમાં જે રાધિક હોય તેને (૧) સાધુને (૨) ગણાવચ્છેદન્ને (૩) આચાર્ય-ઉપાધ્યાયને પોત-પોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચારવું જો છે. ૧૩ થી ૧૫] એક સાથે ઘણાંજ (૧) સાધુ (ર) ગણાવયછેદકૈ (૩) આચાર્યઉપાધ્યાયો વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચારવું ન ભે, પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચારવું કર્યું. રિ) ઘણાં ભિક્ષ, ઘણાં ગણાવચ્છેદક અને ઘણાં આચાર્ય અથવા ઉપાધ્યાયો એક સાથે વિચરતાં હોય. તેમને પરસ્પર એક બીજાને સમાન માની વિયરવું ન કર્યું. કોઈ રજાધિન્ને અગ્રણી સ્વીકારીને વિચારવું કહ્યું. વ્યવહારસૂત્ર-ઉદેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫/૧૭ જ ઉદેશો-૫ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશામાં સૂક-૧૨૭ થી ૧૪૭ એટલે કુલ-ર૧ સુત્ર છે. જેનો ક્રમશઃ સૂત્રાનુવાદ આ પ્રમાણે છે. (૧] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાળીને એક બીજી સાધ્વી સાથે લઈનૈ વિહાર #વો ન કલ્પે. વિર૮] શીયાળા અને ઉનાળામાં પ્રવર્તિની સાધ્વીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર કરવો કલ્પે છે. ૧૯, ૧૩૦ શીયાળા અને ઉનાળામાં ગણાવચ્છેદિનીને બીજા બે સાધ્વી સાથે લઈને વિહાર કરવો ન ધે.. પરંતુ બીજ ગણ સાધ્વી સાથે લઈને વિહાર જવાનું ધે છે. [૧૩૧, ૧૩૨] વર્ષાવાસ-ચોમાસામાં પ્રવર્તિનીને બીજા બે સાધ્વી સાથે રહીને રહેવું ન ક્યું પરંતુ બીજા ત્રણ સાધ્વીઓ સાથે ચોમાસામાં રહેવું ક્ષે છે. [૧૪૩, ૧૩૪] વષવાસ-ચોમાસામાં ગણાવચ્છેદિનીને બીજા ત્રણ સાધ્વીઓ સાથે રહેવાનું કપતું નથી... પરંતુ બીજા ચાર સાધ્વીઓ સાથે રહેવાનું લે છે. [૧૫] શીયાળા અને ઉનાળાની ઋતુમાં અનેક પ્રવતિનીઓને ગામ યાવતુ રાજધાનીમાં પોત-પોતાની નિશ્રામાં બબ્બે સાધ્વીઓને સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને ત્રણ ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને વિહાર દ્રવો છે. ૧૩ વષવાસ-ચોમાસામાં અનેક પ્રવર્તિતીઓને ચાવત સજધાનીમાં પોતપોતાની નિશ્રામાં ત્રણ-ત્રણ બીજા સાધ્વીઓ સાથે લઈને અને અનેક ગણાવચ્છેદિનીઓને બીજાં ચાર-ચાર અન્ય સાળી સાથે લઈને રહેવાનું ક્ષે છે. [૧] ગ્રામાનુગ્રામ વિચરતા સાધ્વીઓ જેને અગ્રણીમાનીને વિહાર કરતા હોય તે શળધર્મ પામે ત્યારે બાકી સાધ્વીઓમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. જો કોઈ અન્ય સાધ્વી અગ્રણી થવા યોગ્ય ન હોય અને સ્વયં પણ નિશીથ આદિ અધ્યયન પૂર્ણ કરેલ ન હોય તો તેણે માર્ગમાં એકએક સત્રિ રોકાતા જે દિશામાં બીજા સાધર્મિણી સાળીએ વિચરતા હોય તે દિશામાં જવું જોઈએ. માર્ગમાં તેમને વિચરવાના લક્ષ્યથી રોકવું ન સ્પે. જો રોગાદિ કારણ હોય તો રોકવું કહ્યું છે. રોગાદિ સમાપ્ત થતાં જો નૈઈ કહે કે હૈ આર્યા ! એક કે બે રાત્રિ રોકાઓ તો તેમને એક કે બે રાત્રિ રહેવું કહ્યું. પરંતુ તેનાથી અધિક રહેવું ન કર્યો. સાળી તેનાથી અધિક રોકય, તો મર્યાદા ઉલ્લંઘનને કારણે છેદ કે તપ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. [૮] વર્ષાવાસમાં રહેલ સાધ્વી જેને અગ્રણી માનીને રહેલ હોય તે કાળધર્મ પામે તો બાકીના સાધ્વીમાં જે સાધ્વી યોગ્ય હોય તેને અગ્રણી બનાવવા જોઈએ. શેષ આલાવો સૂત્ર-૧૩૭ મુજબ છે. ૩િ૯) બિમાર પ્રવર્તિની કોઈ પ્રમુખ સાધ્વીને કહે છે આર્ય મારા કાળધર્મ બાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સવારછેદ-૩ અમુક સાધીને માસ પદ ઉપર સ્થાપિત ક્રવી. જો પ્રવર્તિની હેલ તે સાળી તે પદે સ્થાપના માટે યોગ્ય હોય તો તેને સ્થાપિત ક્રવી જોઈએ. જો તે એ પદે સ્થાપન ક્રવાને યોગ્ય ન હોય તો તેને સ્થાપિત ન કરવી. જો સમુદાયમાં બીજા કોઈ સાધ્વી તે પદને યોગ્ય હોય તો સ્થાપિત કરવા જોઈએ. જે સમુદાયમાં બીજા કોઈપણ સાધ્વી તે પદને યોગ્ય ન હોય તો પ્રવર્તિનીએ કહેલ સાથ્વીને જ ત્યાં સ્થાપવા. તેણીને તે પદે સ્થાપિત ક્યાં પછી કોઈ ગીતા સાધ્વી કહે કે હે આર્ય ! તમે આ પદને.અયોગ્ય છો, તેથી આ પદ છોડી દો જો તેણી તે પદને છોડી દે તો તે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર ન થાય. જો સાધર્મિણી સાધ્વીઓ લ્પ અનુસાર તેને પ્રવર્તિની પદ છોડવા ન કહે તો તે બધા સાધ્વીઓ છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર થાય. | [૧૪] સંયમનો ત્યાગ કરીને જનારી પ્રવર્તિની કોઈ મુખ્ય સાધ્વીને કહે કે હે આર્ય ! હું ચાલી જાઉં પછી અમુક સાધ્વીને માસ પદ ઉપર સ્થાપિત . શેષ આલાયો બ-૧૩૯ મુજબ છે. [૧૪૧] નવદીક્ષિત, બાલ અને તરુણ સાધ્વીને જો આચારપ્રલ્પ અધ્યયન ભૂલાઈ જાય તો તેણીને પૂછવું કે હે આર્ય ! તું ક્યા કારણે આયારપ્રકલ્પ અધ્યયન ભૂલી ગઈ છો, કઈ કારણથી ભૂલી છો કે પ્રમાદથી ? જો તેણી કહે કે કોઈ કારણથી નહીં પણ પ્રમાદથી ભૂલી ગયેલી છું. તો તેણીને તે કારણે જીવન પર્યન્ત પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ આપવું કે ધારણ ક્રવું ન ભે. જો તેણી કહે કે અમુક કારણે વિસ્મૃત થયેલ છે. હવે હું આચારપ્રા ફરી કંઠસ્થ કરી લઈશ એમ કહીને કંઠસ્થ કરી લે તો તેને પ્રવર્તિની કે ગણાવસછેદણી પદ દેવું કે ધારણ કરવું કહ્યું પરંતુ જો તે આચારપ્ર૫ પુનઃ કંઠસ્થ ન કરે તો તેણીને પ્રવર્તિની કે ગણાવચ્છેદણી પદ દેવું કે ધારણ જવું ન સ્પે. [૧૪ નવદીક્ષિત, બાલ, તરુણ સાધુ જ આચાર પ્રમ્પ અધ્યયન ભૂલી જાય તો આખો આલાવો ત્ર-૧૪૧ મુજબ જાણવો. વિશેષ એ કે પદવીમાં આચાર્ય ચાવત્ ગણાવચ્છેદક ફ્લેવું. વિસ૩] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર જો આચારપ્રલ્પ અધ્યયન ભૂલી જાય તો પણ તેમને આચાર્ય યાવત ગણાવચ્છેદક પદ દેવું કે ધારણ કરવું કહ્યું છે. જિ તે ફરી યાદ કરી લે તો.. 1િ%] સ્થવિરત્વ પ્રાપ્ત સ્થવિર તે વિસ્તૃત અધ્યયનને બેઠા, સુતા, ઉત્તાનાસને કે પડખે સૂઈને પણ તે બે-ત્રણ વખત પૂછીને સ્મરણ ક્રવું કે પુનરાવૃત્તિ વી સ્પે. [વર્ષે જો સાધુ-સાધ્વી સાંભોગિક એિક માંડલીવાળા) છે, તેમને પરસ્પર એક બીજાની પાસે આલોચના ક્રવી ન સ્પે. જે અપક્ષમાં કોઈ આલોચના સાંભળવાને યોગ્ય હોય તો તેમની પાસે આલોચના સ્વી સ્પે. જો સ્વપક્ષમાં સાંભળવા યોગ્ય ન હોય તો સાધુ-સાધ્વીને પરસ્પર આલોચના સ્વી કહ્યું. Page #37 -------------------------------------------------------------------------- ________________ પ/૧૪૬ ૧૫ ૧૬] સાંભોગિક સાધુ-સાધ્વીને પરસ્પર વૈયાવચ્ચ કરવી ન . શેષ આલાવો ત્ર-૧૪૫ મુજબ જ જાણવો. વિજળી જો કોઈ સાધુ કે સાધ્વીને રાત્રે કે વિકાલે સર્પ અને તે સમયે સ્ત્રી સાધુની અને પુરુષ સાથ્વીની સર્પદંશ ચિકિત્સા કરે તો તેમ ઉપચાર #વવો તેમને કલે છે. ત્યારે પણ તેમનું સાધુપણું રહે છે. તથા તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થતાં નથી. આ સ્થાવિરલ્પી સાધુઓનો આચાર છે. જિન પીને એ રીતે ઉપચાર ક્રાવવો ન કયે કેમ કે તો જિન ૫ ન રહે અને તેઓ પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. તે જિનધી નો આચાર છે. વ્યવહાર-ઉદેશા-૫ નો મુનિ દીપરત્નસાગરે લ સૂસાનુવાદ પૂર્ણ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ વ્યવહાર-છેદ-૩ મક શો-૬ • વ્યવહાણૂકના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૪૮ થી ૧૫૯ એટલે કે કુલ-૧૨ સૂત્રો છે જેનો ક્રમશ: સુત્રાનુવાદ આ પ્રમાણે છે. [૧૮] જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઈચ્છતો વિરોને પૂછયા વિના જવું ન ધે. સ્થાવિરોને પૂછીને જવું . સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું ક્યું છે અને જો આજ્ઞા ન આપે તો ક્યાં નથી. સ્થિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘેર જાય તો છેદ કે તમરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. અપકૃત અને અલ્પ આગમજ્ઞા એક્લા સાધુ અને એક્લી સાળીને સ્વજનોને ઘેર જવાનું ક્લતું નથી. પરંતુ સમુદાયમાં જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ હોય તેમની સાથે સ્વજનોને ઘેર જવાનું ક્યું છે. એ પ્રમાણે સ્વજનોના ઘેર સાધુના આગમન પૂર્વે જે આહાર અનિ આદિથી દૂર હોય તે લેવો ક્લે પછી અગ્નિ આદિ થી દૂર રખાય તે લેવો ન સ્પે. [૧૯] આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય - (૧) ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાજે તો મર્યાદા ભંગ ન થાય. (૨) ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે (3) ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ન ઈચ્છા હોયતો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય, (૪) કરણ વિશેષથી જો એળે રાત્રિ એક્લા રહે (૫) કરણ વિશેષથી ઉપાશ્રય બહાર પણ એબે સત્રિ એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. [૫૦] ગણમાં ગણાવચ્છેદક્ના બે અતિશય કહેલા છે. જેમકે (૧) ઉપાશ્રયમાં કે (૨) ઉપાશ્રય બહાર કરાણ વિશેષથી જે એક કે બે સત્રિ એક્લા રહેતો મર્યાદા ઉલ્લંઘન ન થાય, [૧૫૧] ગામ ચાવતું સજધાનીમાં એક પ્રાક્રરવાળા એક દ્વારા વાળા એક નિમણે પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતયુત સાધુને એક સાથે રહેવાનું ક્યતું નથી. [૧૫] ગામ ચાવતું સજધાનીમાં અનેક પ્રાકરવાળા અનેક હારવાળા અનેક નિષ્ક્રમણ-પ્રવેશ વાળા ઉપાશ્રયમાં અનેક અલ્પજ્ઞ સાધુને સાથે રહેવું જૂતું નથી. જો કોઈ આચાર પ્રત્યેકર ત્રીજે દિવસે પણ તેમની સાથે રહેતો તે છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તાના પાત્ર ન થાય. જો તેનામાં કોઈ આયાર પ્રકલ્પધર ન આવે તો તે મર્યાદા ઉલ્લંઘનને ઝરણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર બને. Page #39 -------------------------------------------------------------------------- ________________ /૧પ૩. [૧૫] ગામ યાવતુ સજદાનીમાં અનેક વાડવાળા અનેક નિમણે પ્રવેશવાળા ઉપાશ્રયમાં એક્તા રહેવું બહુશ્રુત અને બહું આગમજ્ઞ સાધુને ન સ્પે. [૧૫] ગામ યાવતુ રાજધાનીમાં એક વાડવાળા એક હારવાળા, એક નિષ્ક્રમણ પ્રવેશવાળા, ઉપાશ્રયમાં બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુને એક્ત રહેવું, બંને સમય સંયમ ભાવની જાગૃતિ રાખવા પૂર્વનું છે. [૧૫૫] જ્યાં અનેક સ્ત્રી પુરુષો મોહોદયથી મૈથુન સેવન ક્રતા હોય, ત્યાં તે જોઈને) કોઈ સાધુ હસ્તકર્મના સં૫થી કોઈ અચિત્ત મોતમાં શુક્રપુગલ ાટે તો તેમને અનુદ્ધાતિક માસિક પ્રાયશ્ચિત્ત આવે છે. જ્યાં અનેક સ્ત્રી-પુરુષો મૈથુન સેવન કરે છે, ત્યાં જો સાધુ મૈથુન સેવનના સંકાથી કોઈ સચિત્ત સ્રોતમાં શુક પગલ મટે તો તેને અનુર્ઘાતિ ચાતુમાસિક પ્રાયશ્ચિત્ત આવે. [૧પ) ખંડિત, શબલ, ભિન્ન અને સંકલિષ્ટ આચારવાળી બીજા ગણથી આવેલી સાધ્વીને સેવિત દોષની આલોચના પ્રતિક્રમણ નિંદા, ગઈ, વ્યત્સર્ગ અને આત્મ શુદ્ધિ ન રાવી લે અને ભવિષ્યમાં પુનઃ પાપ સ્થાન સેવન ન કરવાની પ્રતિજ્ઞા રાવીને દોષાનુરૂપ પ્રયશ્ચિત્ત સ્વીકાર ન ક્રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓને તેણીને ફરી (૧) ચાસ્ત્રિમાં ઉપસ્થાપિત કરવાનું. (૨) તેની સાથે સાંભોગિક (માંડલી) વ્યવહાર કવો. (૩) તેણીને સાથે રાખવી. આ ત્રણેમાંથી કશું કર્ભે નહીં. તેણીને અલ્પકાલ માટે દિશા કે અનૂદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું પણ Wતું નથી. [૧પ જો અન્ય ગણથી આવેલ સાધ્વી હોય તો યાવત સ્થાનની આલોચના, પ્રતિકમણ, નિંદા, ગહ, વ્યુત્સર્ગ, નિશદ્ધિ રે, ફરી પાપ કર્મ ન જવામાટે ઉધત થાય. તો તેમને યશાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપો કર્મનો સ્વીઝર ફ્લાવીને ઉપસ્થાપિત ક્રવા કે ધારણ-સ્વીકાર કરવાનું ક્યું છે. [૧પ૮] ખંડિત યાવત સંક્ષિણ આચારવાળા હોય અને અન્ય ગણથી આવેલા હોય એવા સાધુને સેવિત દોષની આલોચના ચાવતુ દોષાનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વાર્જ ન ક્રાવી લે ત્યાં સુધી સાધુ અને સાધ્વીઓએ તેને ફરી (૧) ચારિત્રમાં ઉપસ્થાપિત કરો. (૨) તેની સાથે સાંભોગિક માંડલી વ્યવહાર દ્રવો (૩) તેને સાથે રાખવો. આ ત્રણમાંથી કશું ક્યું નહીં. તેણીને અલ્પકાળ માટે દિશા કે અનદિશાનો નિર્દેશ ક્રવો કે ધારણ ક્રવાનું Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૯ વ્યવહાર-છેદ-૩ પણ ૫તું નથી. [૧૫] પરંતુ જો કોઈ સાધુ અન્યગણથી આવેલ હોય તે ભલે ખંડિત આચારાદિ વાળો પણ હોય તો પણ સાધુ-સાધ્વીઓ તે સાધુને જો (૧) તે દોષ સ્થાનની આલોચના, પ્રતિકમણ ક્રાવે(૨) યથા યોગ્ય પ્રાયશ્ચિત્તનો સ્વીકર કરાવે– (3) ફરી તે પાપ ન કરવા માટે ઉધન પણ થાય તો તે સાધુને ઉપસ્થાપિત કરવાનું સાંભોગિક કરવાનું અથાત તેની સાથે માંડલી વ્યવહાર કરવાનું કે તેની સાથે વસવાનું ધે છે. તેને અલ્પકાલિક દિશા કે અનદિશાનો નિર્દેશ કરવો કે ધારણ જવાનું પણ ભે છે. વ્યવ્હારના ઉરા-૬ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરધનુવાદ પૂર્ણ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ ઉદ્દેશો આ • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૬૦ થી ૧૮૬ એટલે કે ફુલ-૨૮ સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે વુિં જે સાધુ-સાધ્વી સાંભોગિક એક માંડલીવાવા છે. તેમાં કોઈ સાધુ પાસે, મૈઈ બીજી ગણથી ખંડિત યાવત્ સંક્લિષ્ટ આચારવાળી સાળી આવે તો સાધુને પૂછયા સિવાય અને તેના પૂર્વ સેવિત દોષોની આલોચના યાવતુ દોષાનરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકાર ક્રાવ્યા વિના તેને પ્રસ્ત પૂછવા, વાંચવા દેવી, ચાત્રિમાં ફરી ઉપસ્થાપિત કરવા, તેની સાથે બેસીને ભોજન ક્રવું અને સાથે રાખવાનું ૫તું નથી તથા તેને અલ્પકાળ માટે દિશા કે અનદિશાનો નિર્દેશ કરવો કે ધારણ કરવા પણ ન સ્પે. [૧૬૧, ૧૬] નિર્મની પાસે જો કોઈ અન્યગણથી ખંડિત યાવત સંકિલન્ટ આયાવાળી સાળી આવે તો સાધુને પૂછીને કે પૂછયા વિના સેવિત દોષની આલોચના ચાવતુ દોષ અનુરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારવી તેને પ્રશ્ન પૂછવા યાવત સાથે રાખવાનું કલ્યું છે. પરંતુ જે સાધ્વીઓ તેને રાખવા ન ઈચ્છે તો તેણીને તેના ગણમાં ફરી ચાલ્યા જવું પડે. [૧૬] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં નિર્ચન્થને પરોથમાં સાંભોગિક વ્યવહાર બંધ કરીને તેમને વિસંભોગી Wવા કહ્યું છે. તેમને પ્રત્યક્ષ ક્ટ કે હે આર્ય! હું અમુક કારણથી તમારી સાથે સાંભોગિક વ્યવહાર બંધ કરીને તને વિસંભોગી રે છું.” એમ કહેવાથી જો તે પશ્ચાત્તાપ કરે તો પ્રત્યક્ષમાં પણ તેને વિસંભોગી રવો ન સ્પે. પણ જો તે પશ્ચાત્તાપના રે તો પ્રત્યક્ષમાં તેની સાથે વ્યવહાર બંધ ફ્રી વિસંભોગી વો ભે છે. [૧૬] જે સાધુ-સાધ્વી સાંભોગિક છે. તેમાં સાધ્વીને પ્રત્યક્ષમાં માંડલી વ્યવહાર બંધ ક્રી વિસંભોગી વી ન ક્યું. પરંતુ પરોક્ષમાં વિસંભોગી કવી ક્યું છે. જ્યારે તે પોતાના આચાર્ય કે ઉપાધ્યાય પાસે જાય ત્યારે તેમને એમ કહે કે “હું અમુક સાધ્વી સાથે અમુક કારણે પરોક્ષ રૂપમાં સાંભોગિક વ્યવહાર બંધ કરી તેને વિસંભોગી કરવા ઈચ્છું છું. ત્યારે તે સાધ્વી જો પશ્ચાતાપ રે તો તેની સાથે પરોક્ષમાં પણ સાંભોગિક વ્યવહાર બંધ ક્રીને તેને વિસંભોગી કરવી ન કલ્પે. પશ્ચાત્તાપ ન રે તો કહ્યું. [૧૫] સાડીને પોતાની શિષ્યા બનાવવા માટે દીક્ષાદેવી, મુંડિત વી. શિક્ષિત રવી, ચાસ્ત્રિમાં પુનઃ ઉપસ્થાપિત કરવી, તેની સાથે રહેવું, સાથે બેસીને ભોજન કરવા માટે નિર્દેશ ક્રવો નિગ્રન્થ ન ધે તથા અલ્પકાળને માટે તેને દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો અને તેને ધારણ કરવાનું ન કલ્પે. [૧૬] બીજા સાળીની શિષ્યા બનાવવા માટે જોઈ સાધ્વીને દીક્ષા દેવુ ચાવતુ ધારણ ક્રવાનું સાધુને સ્પે. [૧૬] સાધુને પોતાનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી ચાવતું સાથે બેસીને Page #42 -------------------------------------------------------------------------- ________________ 130 વ્યવહાર-છેદસૂત્ર-૩ ભોજન કરવાને માટે નિર્દેશ કરવો, સાધ્વીને કલ્પતો નથી તથા અલ્પાલને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશ કરવો તથા ધારણ કરવું ન Ò. [૧૬૮] સાધુને બીજા સાધુનો શિષ્ય બનાવવા માટે દીક્ષાદેવી સાથે બેસી ભોજન કરવાને માટે નિર્દેશ કરવો સાધ્વીને ક્લે છે. તથા અલ્પકાવને માટે તેની દિશા કે અનુદિશાનો નિર્દેશાદિ ક્લ્પ છે, [૧૬૯] સાધ્વીને દૂર રહેલ પ્રવર્તિની કે ગુરુણીને ઉદ્દેશ કરવો કે ધારણ કરવું ન ક્લે. [૧૦] સાધુને દૂર રહેલ આચાર્ય કે ગુરુ આદિનો ઉદ્દેશ કરવો ને ધારણ કરવું પે છે. [૧૧] સાધુઓમાં જો પરસ્પર ક્લહ થઈ જાય તો તેને દૂર ક્ષેત્રમાં રહીને જ ઉપશાંત થવું કે ક્ષમાયાચના કરવી ન ક્યાં. [૧૭૨] સાધ્વીઓમાં જો પરસ્પર ક્લહ થઈ જાય તો તેને દૂરવર્તી ક્ષેત્રમાં રહીને પણ ઉપશાંત થવું કે ક્ષમાયાચના કરવી કલ્પે છે. [૧૭૩] સાધુને વ્યતિકૃષ્ટ કાળમાં [ઉત્કાલિક આગમના સ્વાધ્યાય કાળમાં કાલિક આગમનો] સ્વાધ્યાય કરવો ન પે, [૧૭૪] સાધુની નિક્ષામાં સાધ્વીને વ્યતિકૃષ્ટ કાળમાં પણ સ્વાધ્યાય કરવો ૫ે. [૧૭૫] સાધુ અને સાધ્વીને અસ્વાધ્યાય કાળમાં સ્વાધ્યાય કરવો ક્ળતો નથી. [૧૭૬] સાધુ અને સાધ્વીને સ્વાધ્યાયજ્ઞળમાં સ્વાધ્યાય રવાનું ક્લ્પ છે [સ્વાધ્યાય કાળ અન્યત્રથી જણાવો. [૧૭૭] સાધુ અને સાધ્વીને સ્વશરીર સંબંધી અસ્વાધ્યાય હોય તો સ્વાધ્યાય કરવો ન પે. પરંતુ પરસ્પર એકબીજાને વાચના આપવી ક્લ્પ છે. [૧૭૮] ત્રીશ વર્ષના શ્રમણપર્ચાચવાળા આધ્વીને ઉપાધ્યાયનાં રૂપમાં ત્રણ વર્ષના શ્રમણપર્યાય વાળા સાધુને સ્વીકારવા ક્લે, [૧૯] સાઈઠ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધ્વીને આચાર્ય અથવા ઉપાધ્યાય રૂપે પાંચ વર્ષના શ્રમણ પર્યાયવાળા સાધુનો સ્વીકાર કરવો પે છે. [૧૮૦] ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ જો અકસ્માત માર્ગમાં મૃત્યુને પ્રાપ્ત થઈ જાય અને તેના શરીરને કોઈ સાધુ જુએ અને એમ જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તે મૃત સાધુના શરીરને એકાંત નિર્જીવ ભૂમિમાં પ્રતિલેખન અને પ્રમાર્જના કરીને પરઠવવાનું ૨ે છે જો તે મૃત શ્રવણના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગરીત ગ્રહણ કરી ફરી આચાર્યદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવાનું Ò છે. — [૧૮૧] શય્યાદાતા જો ઉપાશ્રયને ભાડે આપે અને ભાડે લેનાર વ્યક્તિનું એમ કહે કે 'આટલા આટલાં સ્થાનમાં' સાધુ રહે છે. આ પ્રમાણે કહેનાર ગૃહસ્વામી સાગરિક છે. તેથી તેના ઘેર આહારાદિ લેવા Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ તા નથી. જો શય્યાતર કંઈ ન ધે, પણ ભાડે લેનાર હે તો તે શય્યાતર છે, તેથી પરિહાર્ય છે. જે ભાડે લેનાર અને દેનાર બંને કહે તો બંને શય્યાતર છે તેથી બંને પરિહાર્ય છે. [૧૮] શ્યયાતર જ ઉપાશ્રયવેચે અને ખરીદનારને એમ હે કે “આટલા-આટલા સ્થાનમાં ભ્રમણ નિગ્રન્થ રહે છે તો તે શય્યાતર પરિહાર્ય છે. વેચનાર ન હે અને ખરીદનાર કહે તો તે શય્યાતર છે. વેચનાર-ખરીદનાર બંને ધે તો બંને શય્યાતર છે. [૧૮] પિતાના ઘેર જીવન વિતાવતી વિધવાની પણ આજ્ઞા લઈ શકાય છે. તો પછી પુત્ર, ભાઈ કે પિતાની આજ્ઞા લઈ શwય તેમાંતો વિચારવાનું જ શું હોય ? [૧૮] જો માર્ગમાં રોકવાનું હોય તો તે સ્થાનની પણ આજ્ઞા ગ્રહણ ક્રવી જોઈએ. [૧૯૫] રાજાના મૃત્યુ પછી નવા રાજાનો અભિષેક હોય પરંતુ અવિભક્ત અને શત્રુઓ દ્વારા અનાકાંત રહે, રાજવંશ અવિચ્છિન્ન રહે અને રાજ્ય વ્યવસ્થા પૂર્વવત રહે તો સાધુ-સાધ્વીઓને માટે પૂર્વગ્રહીત આજ્ઞા જ અવસ્થિત રહે છે. [૧૮૬] રાજાના મૃત્યુ પછી નવા સજાનો અભિષેક હોય અને તે સમયે રાજ્ય વિભક્ત થઈ જાય, કે શત્રુ દ્વારા આક્રાંત થઈ જાય રાજવંશ વિચ્છિન્ન થઈ જાય કે રાજ્ય વ્યવસ્થા પરિવર્તિત થઈ જાય તો સાધુ-સાધ્વીને સંચમ મર્યાદાની રક્ષા માટે ફરીવાર આજ્ઞા લેવી જોઈએ. વ્યવહારશુરાના ઉદેશ- નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂચ્છનુવાદ પૂર્ણ Page #44 -------------------------------------------------------------------------- ________________ વ્યાવહારોત્ર-૩ ઉશો -૮ it • વ્યવહારસૂત્રના આ ઉદ્દેશમાં સૂર-૧૮૭ થી ૨૦૨ છે. એટલે કે કુલ-૧૬ સૂએ છે. જેના ક્રમશઃ સૂબાનુવાદ આ પ્રમાણે– [૧૮] શીયાળા કે ઉનાળામાં લેઈને ઘેર રોકાવા માટે રહેલ સાધુ તે ઘરના કોઈ વિભાગના સ્થાનમાં જે-જે અનુકૂળ સ્થાન કે સંથારો મળે છે તે હું ગ્રહણ કરું' આવો સંલ્પ હોય તો પણ જો સ્થવિર તે સ્થાન માટે આજ્ઞા આપે તો ત્યાં શય્યાસંથારો ગ્રહણ ક્રવો ને થે. વિર આજ્ઞા ન આપે રત્નાધિન્ના ક્રમે શય્યા-સંથારો ગ્રહણ ક્રવો ક્યું છે. [૧૮૮) શ્રમણ યથાસંભવ હલકા વજનના શય્યા-સંથારાને શોધે. તે એક હાથે લાવી શકાય તેટલો હલકે હોવો જોઈએ. તેવો સંથારો એક-બે-ત્રણ દિવસ સુધી તે. વસતીથી ગળેષણા કરીને લાવી શકાય છે, એવા પ્રયોજનથી કે મને આ સંથારો શીયાળા કે ઉનાળામાં કામ આવશે. [૧૮૯] શ્રમણ યથાસંભવ હલકા વજનના શયા-સંથારાને શોધે યાવત તે વસતીથી કે નિકટની બીજી વસતીથી શોધીને લાવી શકે યાવત તે ચોમાસામાં કામ આવશે. [૧૯૦] શ્રમણ યથાસંભવ હલકા વજનના શા-સંથારાને શોધે ચાવત તે વસતાથી કે બીજી ફરતી વસતીથી ગવેષણા કરીને લાવી શકે જે સંથારો વૃદ્ધાવાસમાં ક્રમ આવે. - [૧૯૧] સ્વવિરત્વ પ્રાપ્ત સ્થવિસેને દંડ, ભાંડ, છત્ર, માત્રક, લાઠી, કાષ્ટાસન, વસ્ત્ર, વસ્ત્રની ચિલિમિલિક ચર્મ, ચર્મોષ, ચર્મ પરિચ્છેદનક અવિરહિત સ્થાને રાખીને ગૃહસ્થના ઘેર આહાર માટે જવું આવવું ક્યું છે. ગોચરી લઈ પણ પાછા ફરતા જેની દેખરેખમાં દંડાદિ રાખેલા હોય તેની ફરીવાર આજ્ઞા લઈ ગ્રહણ કરવા સ્પે. [૧૯] સાધુ-સાધ્વીઓને બહારથી લાવેલ પ્રતિહાસિક શા-સંથારો કે શતરના શય્યા-સંસ્કારક બીજી વખત આજ્ઞા લીધા વિના બીજે લઈ જવું ન સ્પે. [૧૯૩] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહાસિક કે શય્યાતરના શય્યાસંસ્કારક બીજી વખત આજ્ઞા લઈને જ બહાર બીજે સ્થાને લઈ જવા ક્યું છે. [૧૯૪] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરના શય્ય સંસ્તારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લીધા વિના કામમાં લેવા ન . [૧૫] સાધુ-સાધ્વીને બહારથી લાવેલ પ્રતિહારિક કે શય્યાતરતા શય્યાસંસારક સર્વથા સોંપ્યા પછી બીજી વખત આજ્ઞા લઈને કામમાં લેવા ક્યું છે. [૧૯૬ સાધુ-સાધ્વીને પહેલા શય્યા સસ્તારક ગ્રહણ ક્રવા અને પછી તેની આજ્ઞા લેવી ન હૈ. [૧૯] સાધુ-સાધ્વીને પહેલા આજ્ઞા લેવી અને પછી શય્યા સંથારો ગ્રહણ વો ધે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૮/૧૯૭ ૧૩૩ જો એમ જાણે કે સાધુ-સાધ્વીને અહીં પ્રાતિહારિક શય્યા સંથારો સુલભ નથી તો પહેલાં સ્થાન કે શય્યા સંથારો ગ્રહણ કરી પછી તેની આજ્ઞા લેવી કલ્પે છે, પણ જે તેમ ક્રતા સંતો અને શય્યાદિના સ્વામી મધ્યે કોઈ ક્લત થઈ જાયતો આચાર્ય અનુક્કા વચનો બોલીને તે વસતિના સ્વામીને અનુકૂળ રે. [૧૮] સાધુ, ગ્રહસ્થના ઘેર આહારને માટે પ્રવેશ કરે અને ક્યાંક તેનું કોઈ લઘુ ઉપક્રણ પડી જાય, તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું આ ઉપક્રણ છે તેને આપીશ' એ ભાવનાથી લઈને જાય અને જ્યાં કોઈ સાધુને જુએ ત્યાં કહે કે- હે આર્ય ! આ ઉપરાણને ઓળખો છો ? જે તે કહે “હાં ઓળખું છું” તો તે ઉપક્રણ આપી દે પણ જે તે એમ કહે કે “હું જાણતો નથી. તો તે ઉપક્રણનો સ્વર્ય ઉપયોગ ન કરે, ન કોઈને આપે પણ એકંતમાં પાસુક ભૂમિમાં પરઠવે. [૧૯] સ્વાધ્યાયભૂમિમાં કે ઉચ્ચાર-પ્રસવણ ભૂમિમાં આવતા જતાં સાધુનું કોઈ લઘુ ઉપકરણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ તો જેનું ઉપક્રણ છે. તેને આપીશ' એ ભાવનાથી લઈલે. ઈત્યાદિ બધું સૂત્ર-૧૯૮ મુજબ. | Foo] રામાનુગ્રામ વિહાર કરતાં સાધુનું કોઈ ઉપકરણ પડી જાય તે ઉપક્રણને જો કોઈ સાધર્મિક સાધુ જુએ “આ જેનું ઉપક્રણ છે તેને આપી દઈશ' એવી ભાવનાથી તેને ગ્રહણ કરે, ઈત્યાદિ આખો આલાવો સૂઝ-૧૮૮ મુજબ જાણવો. [૨૦૧] સાધુ-સાધ્વીને એક બીજાને માટે વધારાના પાત્રા ઘણે દૂર સુધી લઈ જવાનું ક્યું છે. તે ધારણ કરી લેશે, હું રાખી લઈશ અથવા બીજા કોઈને આવશ્યક્તા હશે તો તેને આપી દઈશ” આ પ્રમાણે જેના નિમિત્તે પાત્ર લીધું હોય તેને લેવાને માટે પૂજ્યા સિવાય, નિયંત્રણા ક્યાં વિના, બીજાને આપવું કે નિમંત્રણા ક્રવી કલ્પની નથી. તેમને પૂછીને અને નિમંત્રણા કરીને પછી બીજા કોઈને દેવું કે નિમંત્રાણા #વી લે છે. ૨િ૦૨] પોતાના મુખ પ્રમાણ આઠ કવલ આહાર #વાથી અલ્પાહાર કહેવાય છે. પોતાના મુળ પ્રમાણ બાર ક્વલ આહાર લવાથી કંઈક અધિક અર્ધ ઉણોદરિકા કહેવાય છે. - પોતાના મુખ પ્રમાણ સોળ કવલ આહાર ક્રવાથી બેભાન પ્રાપ્ત આહાર અને અર્ધ ઉણોદરી હેવાય છે. ચોવીશ ક્વલ આહાર કરવાથી એક ભાગ ઉણોદરી કહેવાય છે. ૩૧ ક્વલ આહારથી કંઈક ઉણોદરી કહેવાય છે. બત્રીશ કવલથી પ્રમાણ પ્રાપ્ત આહાર કહેવાય છે. વ્યવહારના ઉપ-૮ નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂપનુવાદ પૂર્ણ Page #46 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર- સુર૩ ઉદેશો-૯ જ • વ્યવહાસૂમના આ ઉદ્દેશામાં સૂન-૨૦૩ થી ૨૪૮ એ રીતે કુલ-૪૬ સૂત્રો છે. આ સૂત્રોનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે [૨૦૩ થી ૨૦૬] શય્યાતરને ત્યાં કોઈ આગંતુક્મ માટે આહાર બનાવાયેલ હોય તે આહારને (૧) પ્રાતિહારિક દેવાયેલ હોય તે ઘરની અંદરના ભાગે જમતો હોય તે આહારમાંથી તે આગંતુક આપે તો સાધુને લેવું ક્યું નહીં. (૨) અપ્રાતિહારિક દેવાયેલ હોયઅને ઉપર મુજબ આપે તો સાધુને લેવો કલ્પે છે. (૩) ખાવાને માટે પ્રાતિહારિક દેવાયેલ હોય તે ઘરના બહાર ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે આગંતુક દે તો સાધુને લેવો ન સ્પે. (૪) ખાવાને માટે અપાતિહારિક દેવાયેલ હોય અને ઉપર મુજબ આપે તો સાધુને લેવો કહ્યું છે. રિ૦૭, ૨૦૮] શય્યાતરના દાસ, શ્રેષ્ય, ભૂતક અને નોને માટે આહાર બનાવાયેલ હોય તે (૧) પ્રતિહારિક દેવાયેલ હોય - ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી સાધુને આપે તો લેવું ન કહ્યું. (૨) અપ્રતિહારિક અપાયેલ હોય, ઘરમાં બેસી જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું . રિ૦૯, ૨૧ શય્યાતરના દાસ, પ્રેષ્ય, ભૂતક, નોકરને માટે આહાર બનાવાયેલ હોય તેને (૧) પ્રતિહારિક અપાયેલ હોય, તે ઘરની બહાર જમતો હોય તેમાંથી સાધુ આપે તો લેવું ન સ્પે. (૨) અપાતિહારિક દેવાયેલ હોય, ઘરના બહારના ભાગમાં જમતો હોય તે આહારમાંથી તે સાધુને આપે તો લેવું ક છે. રિ૧૧, ૨૧] શય્યાતસ્તા સ્વજન, શય્યાતરના ઘરમાં, શય્યાતરના (૧) એક જ ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રીથી આહાર બનાવીને જીવન નિર્વાહ જતો હોય જે તે આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો લેવો ન કલ્પે. (૨) જુદા ચુલ્લા ઉપર સાગારિકની જ સામગ્રી થી આહારદિ બનાવીને જમતો હોય અને તે આહાર આપે તો પણ લેવો ન . રિ૧૩, ૨૧૪ સાગારીશ્નો સ્વજન સાગરિકના ઘરના બાહ્ય ભાગમાં (૧) સાગારીના ચુલ્લા ઉપર, (૨) સાગારીના ચુલ્લાથી જુદા ચુલ્લા ઉપર સાગારીકની જ સામગ્રીથી આહાર બનાવી જીવનનિર્વાહ જતો હોય, જો તે આહારમાંતી તે સાધુ-સાધ્વીને આપે તો તેઓને લેવું ન કલ્પે. રિ૧૫, ૨૧૬] સાગારીશ્નો સ્વજન સાગારીન્ના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ - પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સામારીમના ચુલ્લા pal Page #47 -------------------------------------------------------------------------- ________________ ૯ર૧૬ ઉપર સાગારક્કી જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય (૨) સાગારીશ્ના ચુલાથી ભિન્ન ચુલ્લા ઉપર સાગારીની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. જો તે એ આહારમાંથી સાધુ-સાધ્વીને આપે તો તેને લેવો ન ભે. [૨૧-૨૧૮] સાગારીનો સ્વજન સાગારીન્ના ઘરના જુદા ગૃહવિભાગમાં તથા એક નિષ્ક્રમણ-પ્રવેશદ્વારવાળા ગૃહના બાહ્ય ભાગમાં (૧) સાગારીશ્ના ચુલ્લા ઉપર સાગારીન્ની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ કરતો હોય. (૨) સાગારીશ્ના ચુલાથી ભિા ચુલા ઉપર સાગારીન્ની જ સામગ્રીથી આહાર બનાવીને જીવનનિર્વાહ જતો હોય. તેમાંથી સાધુ-સાવીને આપે તો લેવું ન સ્પે. [૨૧૯, ૨૨૦] સાગારીની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી (૧) સાગારીશ્નો ભાગીદાર સાધુ-સાધ્વીને તેલ આપે તો તેને લેવું ન કલ્પે. (૨) સામારીષ્ના હિસ્સા સિવાયનું તેલ તે ભાગીદાર સાધુ-સાધ્વીને આપે તો લેવું કલ્પે. રિર૧, ૨૨૨] સાગારીન્ની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી સારીશ્નો ભાગીદાર ગોળ આપે તો ન સ્પે. ભાગીદારીના હિસ્સા સિવાયનો ગોળ આપે તો સાધુ-સાધ્વીને કહ્યું. ૨૩, ૨૪] સાગારીની ભાગીદારીવાળી કરીયાણાની દુકાનમાંથી સાગારીશ્નો ભાગીદાર કરીયાણું આપે તો ન ધે... ભાગીદારીના હિસ્સા સિવાયનું કરિયાણું આપે તો સાધુ-સાધ્વીને સ્પે. [૨૨૫, ૨૨૬] સાગારીન્ની ભાગીદારીવાળી કપડાની દુકાનમાંથી સાગારીકનો ભાગીદાર કપડું આપે તો ન જે... ભાગીદારીના હિસ્સા સિવાયનું ક્વડું આપે તો સાધુ-સાધ્વીને કર્ભે. રિ, રર૮] સાગારીની ભાગીદારીવાળી દોરાની દુકાનમાંથી સામારીનો ભાગીદાર દોરા આપે તો લેવા ન ધે. સાગારીના ભાગ સિવાયના દોર આપે તો લેવા . રિર૯, ૩૦] સાગારીની ભાગીદારીવાળી ૨ની દુકનમાંથી સાગારીનો ભાગીદાર ૩ આપે તો લેવું ન પે સાગારીન્ના ભાગ સિવાયનું ૩ આપે તો સાધુસાધ્વીને લેવું સ્પે. રિ૩૧, ૩૨] સાગરીકની ભાગીદારીવાળી અંધશાળામાંથી સાગારીશ્નો ભાગૌદાર સુગંધી પદાર્થ આપે તો લેવા ન જે... સાગારીન્ના ભાગ સિવાયના સુગંધી પદાર્થ આપે તો સાધુ-સાધવીને લેવા કહ્યું. રિ૩૩, ૨૩] સાગારીની ભાગીદારીવાળી ભોજનશાળામાંથી સાગારીકનો ભાગીદાર આહાર આપે તો લેવો ન ભૈ... સાગારીન્ના ભાગ સિવાયનો આહાર આપે તો સાધુ-સાધ્વીને લેવો સ્પે. ૩િ૫, ર૩૬) સાગારીની ભાગીદારીવાળી ફળોની દુકાનમાંથી સાગારીશ્નો ભાગીદાર ફળ આપે તો લેવા ન કર્યોસાગારીના ભાગ કાઢી નંખાયા પછી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ વ્યવહાર-દસૂત્રક પોતાના હિસ્સાના ફળ આપે તો સાધુ-સાધ્વીને સ્પે. [૨૩] સાત સાત દિવસીય ભિક્ષાપ્રતિમા ૪૯ આહોરાગમાં ૧૬ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવન જિનાજ્ઞાનુસાર પાલિત થાય. [૩૮] આઠ આઠ દિવસીય ભિક્ષાપ્રતિમા ૬૪-અહોરાગમાં ૨૮૮ ભિક્ષાદત્તીઓથી સૂત્રાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય. [૩૯] નવ નવ દિવસીય ભિક્ષાપતિમા ૮૧-અહોરણમાં ૪૦૫ ભિક્ષાદરીઓથી સૂબાનુસાર યાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય. રિ૪૦] દશ દશ દિવસીય ભિક્ષાપતિમા ૧૦૦-અહોરાગમાં ૫૫૦ ભિક્ષાદળીઓથી ત્રાનુસાર ચાવતુ આજ્ઞાનુસાર પાલિત થાય. રિ૪૧] બે પ્રતિમા કહી છે - (૧) લઘુમોક (૨) બૃહમોક પ્રતિમા. [૪૨] લઘુમોક – નાની પ્રમ્રવણ પ્રતિમા શાળાના પ્રારંભે અથવા ગ્રીખકાળના અંતમાં ગામ યાવત રાજધાની બહાર વનમાં કે વનકાળમાં, પર્વન – પર્વતર્ગમાં સાધુએ ધારણ ક્રવી કહ્યું. જો તે ભોજન કરી તે દિવસે આ પ્રતિમાને ધારણ ક્રે, તો છ ઉપક્રણથી પૂર્ણ કરે, ભોજન ક્યાં વિના પ્રતિમા સ્વીકારે તો સાત ઉપવાસથી પૂર્ણ કરે છે. આ પ્રતિમામાં સાધુને જેટલી વાર મૂત્ર આવે એટલી વાર પી લેવું જોઈએ. પણ રાત્રિના પીવાનું હોતું નથી. કૃમિયુક્ત મૂત્ર આવે તો પીવું નહીં, પણ કૃમિરહિત આવે તે મૂત્ર પીવું જોઈએ. વીર્યસહિત આવે તો નહીં પીવું, વીર્યરહિત આવે તો મૂત્ર પીવું જોઈએ. ચીણાશયુક્ત હોય તો ન પીવું, ચીકણાશરહિત આવે તો ખૂબ પીવું જોઈએ. રક્તકણ સહિત આવે તો ન પીવું, પણ રક્તષ્ણ રહિત હોય તો પીવું જોઈએ. જેટલું જેટલું મૂત્ર આવે તે ચોડું હોય કે વધુ તે પીવું જોઈએ. રિ૪૩] મોટી પ્રસવણ પ્રતિમા શરતાના પ્રારંભે કે ગ્રીમાળના અંતમાં ગામ ચાવતુ રાજધાની બહાર વન યાવતુ પર્વતદુર્ગમાં સાધુએ ધારણ કરવી કહ્યું. ભોજન દિને પ્રતિમા ધારણ ક્લે તો સાત ઉપવાસથી અને ઉપવાસને દિવસે ધારણ રે તો આઠ ઉપવાસથી આ પ્રતિમા પૂર્ણ ક્રવી જોઈએ. શેષ સર્વ ક્યન નાની મોક પ્રતિમા અનુસાર સમજી લેવું. રિ૪૪) દીઓની સંખ્યાનો અભિગ્રહ સ્નારો પાનધારી સાધુ ગૃહસ્થના ઘેર આહાર માટે પ્રવેશ કરે ત્યારે (૧) આહાર દેનાર ગૃહસ્થ પાત્રમાં જેટલી વાર ઝુકાવીને આહાર આપે, તેટલી જ દત્તીઓ હેવી જોઈએ, (૨) આહાર દેનારો જો છાબડી, પાત્ર, ચાલણીથી રોકાયા વિના પાત્રમાં ઝુકાવીને આપે, તે બધી એક્ટની કહેવાય છે. (૩) આહાર દેનાર ગૃહરશે જ્યાં અનેક હોય અને બધાં પોત-પોતાનો આહાર સામેલ ક્રી રોકયા વિના પાત્રમાં ઝુકવીને આપે તો તે બધી દત્તીને એકદત્તિ કહેવી જોઈએ. રિ૪૫] દત્તી સંખ્યા અભિગ્રહધારી ૫ત્રભોજી નિર્ચન્ય ગૃહસ્થના ઘરમાં આહાર માટે પ્રવેશે ત્યારે – (૧) આહાર દેનાર ગૃહસ્થ જેટલી વાર ઝુકવીને સાધુના Page #49 -------------------------------------------------------------------------- ________________ ૯/૨૪૫ 939 હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ હેવાય. ૰ ઇત્યાદિ બધું સૂત્ર-૨૪૪ મુજબ જાણવું. [૨૪૬] ખાધપદાર્થ ત્રણ પ્રકારના માનેલા છે— (૧) ફલિતોપહત (૨) શુદ્ધોપહત – વ્યંજનરહિત શુદ્ધ અલેપ્સ ખાધપદાર્થ (૩) સંસૃષ્ટોપત – વ્યંજનરહિત સલેપ્સ ખાધપદાર્થ [૨૪] અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો સ્હેલ છે– (૧) પીરસવા માટે ગ્રહણ કરાયેલ. (૨) પીરસવા માટે લઈ જવાતો. (૩) વાસણમાં પીરસાતો એવો. એ પ્રમાણે કેટલાંક આચાર્યોં આ ત્રણ ભેદ કહે છે. [૨૪૮] પરંતુ કેટલાંક આચાર્યો એમ ક્યે છે કેઅવગૃહીત આહાર બે પ્રકારે હેવાયેલ છે. જેમ કે (૧) પીરસવા માટે ગ્રહણ રાતો એવો. (૨) વાસણમાં પીરસાયેલો એવો,. એ પ્રમાણે હું તમને કહું છું. — અનેક પ્રકારના વ્યંજનોથી મિશ્રિત ખાધપદાર્થ વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Page #50 -------------------------------------------------------------------------- ________________ 3 વ્યવહાર-દરા-૩ ક શો-૧૦ ની • વ્યવહાસૂત્રના આ ઉદ્દેશામાં સૂગ-૨૪૯ થી ૨૮૫ એ પ્રમાણે કુલ-૩૭ સૂત્રો છે. જેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે– રિ૪૯] બે પ્રતિમાઓ Èવાયેલ છે– (૧) ચવચંદ્ર મધ્યસ્મૃતિમાં સ્વીકાર કરનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મચી તથા શરીરના મમત્વ રહિત થઈને રહે. તે સમયે કોઈપણ દેવ, મનુષ્ય, તિર્યચકૃત અનુકૂળ કે પ્રતિકૂળ પરીષહ અને ઉપસર્ગ ઉત્પન્ન થાય, જેમ કે વંદન, નમક્કર, સક્કર, સન્માન, ક્લાયાણ-મંગલ-દેવ અને ચૈત્યરૂપ માની કોઈ પÚપાસના રે તે અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગ – કોઈ દંડ, દહી, જત, બેંતાદિથી શરીર ઉપર પ્રહાર ક્ટ, તે આ બધાં અનુકૂળ-પ્રતિકૂળ પરીષહ-ઉપસોં પ્રસન કે ખિન્ન ન થઈને સમભાવથી સહન કરે, તે ક્રનાર પ્રતિ ક્ષમાભાવ ધારણ ક્રેસ વીરતાપૂર્વક સહે, શાંતિથી સહે. યવ મધ્ય ચંદ્રપ્રતિમા આરાધક સાધુને શુક્લપક્ષની એળે આહાર અને પાણીની એક-એક દત્તિ ગ્રહણ ક્રવી કલ્પે. આહારની આઝંક્ષાવાળા બઘાં ચતુષ્પદાદિ પ્રાણી આહાર લઈ ચાલ્યા ગયા હોય ત્યારે તેને અજ્ઞાત સ્થાનેથી શુદ્ધ અલ્પલેપવાળો આહાર લેવો ક્યું છે. અનેક શ્રમણ યાવત્ ભિક્ષક આહાર લઈ ગયા હોય. એક જ વ્યક્તિના ભોજનમાંથી આહાર લેવાનો હોય તો કહ્યું. શુકલપક્ષની બીજે પ્રતિમાધારી સાધુને ભોજન અને પાણીની બન્ને દત્તી લેવી કયે. ત્રીજે ભોજન-પાણીની ત્રણ-ત્રણ દત્તી, ચોથે ચાર-ચાર દત્તી યાવતું એ પ્રમાણે પૂર્ણિમાના દિવસે ભોજન અને પાણીની ૧૫-૧૫ દત્તીઓ ગ્રહણ કરવી કલ્પે છે. કૃષ્ણપક્ષની એકમે ભોજન અને પાણીની ૧૪-૧૪ દતીઓ ગ્રહણ ક્રવી ભે છે, બીજને દિવસે ૧૩-૧૩ દત્તઓ કલ્પે. એ રીતે ઘટતાં-ઘટતાં ચાવતુ ચોદશે ભોજન-પાણીની એક એક દત્તી લે. અમાસે ઉપવાસ ક્રે છે. આ પ્રમાણે આ યવમ દશ ચંદ્ર પ્રતિમા સૂબાનુસાર યાવત જિનાજ્ઞા અનુસાર પાલન ક્રાય છે. રિ૫o] વજમધ્ય ચંદ્ર પ્રતિમા સ્વીક્રનાર સાધુ એક માસ સુધી શરીરના પરિકર્મથી તથા શરીરના મમત્વથી રહિત થઈને રહે યાવતું સૂત્ર-૨૪૯ મુજબ બધું ધેલું વિશેષ એ કે કૃષ્ણપક્ષની એમે ૧૫-૧૫ દત્તી ભોજન અને પાણીની લેવી ધે છે યાવતું ડેલીને પગની વચ્ચે રાખીને આપે તો તેનાથી આહાર લેવો ધે છે. બીજને દિવસે ભોજન-પાણીની ૧૪-૧૪ દતી લેવી ક્યું. ત્રીજને દિવસે ૧૩-૧૩ દત્તીઓ લેવી સ્પે. એ રીતે ધટતાં-ઘટતાં અમાસના દિવસે ભોજન-પાણીની ૧-૧- દત્તી લેવી કહ્યું. Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૦પ૦ ૧૨e શુક્લપક્ષની એક્સે ભોજન-પાણીની બબ્બે દત્ત લેવી ક્યું. બીજને દિવસે ત્રણ-ત્રણ દત્તી લેવી સ્પે. એ રીતે વધતાં-વધતાં ચૌદસને દિવસે ભોજન-પાણીની ૧૫-૧૫ દત્તી લેવી ધે છે. પૂર્ણિમાને દિવસે તે ઉપવાસ કરે છે. આ પ્રમાણે વજમધ્ય ચંદ્ર પ્રતિમા સૂબાનસર ચાવતું આજ્ઞા અનુસાર પાલન રાય છે. [૫૧] વ્યવહારમાં પાંચ પ્રકારે હેલ છે જેમ કે (૧) આગમ, (૨) શ્રત, (3) આજ્ઞા, (૪) ધારણા, (૫) જીત. (૧) જ્યાં આગમજ્ઞાની હય, ત્યાં તેમના નિર્દેશાનુસાર વ્યવહાર રે, (ર) જ્યાં આગમજ્ઞાની ન હોય ત્યાં શ્રુતજ્ઞાનીના નિર્દેશાનુસાર વ્યવહાર કરવો, (૩) જ્યાં શ્રુતજ્ઞાની ન હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર દ્રવો, (૪) જ્યાં ગીતાર્થની આજ્ઞા ન હોય, ત્યાં સ્થવિરોની ધારણાનુસાર વ્યવહાર જવો, (૫) જ્યાં સ્થવિરોની ધારણા જ્ઞાન ન હોય ત્યાં સર્વાનુમત પરંપરા અનુસાર વ્યવહાર #વો અર્થાત્ આ પાંચ વ્યવહારનુસાર વ્યવહાર #વો. આગમજ્ઞાની, શ્રુતજ્ઞાની, ગીતાર્થઆજ્ઞા, વીરોની ધારણા અને પરંપરા, તેમાંથી જે સમયે જે ઉપલબ્ધ હોય, તે સમયે તેનાથી ક્રમશઃ વ્યવહાર #વો. ભગવન ! એમ કેમ કહો છો ? સાધુઓ આગમવ્યવહારની પ્રમુખતાવાળા હોય છે. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી જ્યારે જે-જે વિષયમાં જે-જે વ્યવહાર ઉપલબ્ધ હોય ત્યારે-ત્યારે તે-તે વિષયમાં તે-તે વ્યવહાર મધ્યસ્થ ભાગે રે તે સાધુ જિનાજ્ઞાનો આરાધક થાય છે. પિર ચાર પ્રક્વરે પુરુષો કહ્યા છે તે આ પ્રમાણે (૧) જોઈ સાધુ કાર્ય કરે પણ માન ન રૈ. (૨) જોઈ સાધુ માન જે પણ કાર્ય ન રે. (3) કોઈ સાધુ શર્ય પણ ફ્ર અને માન પણ કરે, (૪) કોઈ કાર્ય પણ ન રૈ અને માન પણ ન રે. રિપ૩ વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા, તે આ પ્રમાણે (૧) કોઈ ગણનું કામ રે, માન ન કરે. (૨) કોઈ માન રે, પણ ગણનું કામ ન કરે. (૩) કોઈ ગણનું કામ રે અને માન પણ રે. (૪) કોઈ ગણનું કામ ન ક્રે, માન પણ ન કરે. [૫૪] વળી ચાર પ્રકારે પુરુષો કહ્યા છે (૧) ગણને માટે સંગ્રહ કરે પણ માન ન રે, (૨) કોઈ માન ક્રે પણ ગણ સંગ્રહ ન રે, (૩) નેઈ માન પણ રે - ગણ સંગ્રહણ પણ રે, (૪) કોઈ માન ન કરે, ગણ સંગ્રહ પણ ન રે. રિપપ ચાર પ્રકારના પુરુષો ક્યા છે– Page #52 -------------------------------------------------------------------------- ________________ To વ્યવહાર દર (૧) કોઈ ગણની શોભા વધારે પણ માન ન રે, (૨) જોઈ માન ક્ટ, ગણશોભા ન વધારે, (૩) કોઈ માન ક્રે, ગણની શોભા પણ વધારે, (૪) કોઈ બેમાંથી શું ન રૈ. [૨૫] ચાર પ્રકારના પુરુષો ક્યા છે. (૧) બ્રેઈ ગણની શુદ્ધિ રે, માન ન , (૨) કોઈ માન ક્રે પણ ગણની શુદ્ધિ ન કરે, (૩) કોઈ ગણશુદ્ધિ પણ રે, માન પણ ક્ટ, (૪) કોઈ આ બંનેમાંથી શું ન રે. રિપ૭] ચાર પ્રકારે પુરુષ કહેલ છે (૧) કોઈ સાધુવેશ છોડે, ધર્મ ન છોડે, (૨) કોઈ ધર્મ છોડી દે પણ સાધુવેશ ન છોડે, (૩) કોઈ ધર્મ પણ છોડે અને સાધુવેશ પણ છોડી દે, (૪) ઈ ધર્મ પણ ન છોડે, સાધુવેશ પણ ન છોડે. રિ૫૮] વળી ચાર પ્રકારના પુરૂષો વ્હેલ છે (૧) કોઈ ધર્મ છોડે છે પણ ગણમર્યાદા છોડતા નથી. (૨) બ્રેઈ ગણમર્યાદા છોડી દે છે, પણ ધર્મ નથી હોતા. (૩) કોઈ બંનેને છોડી દે છે. (૪) કોઈ બેમાંથી એન્ને છોડતાં નથી. [૫૯] પુરુષો ચાર પ્રક્ટર સ્કેલ છે, જેમ કે (૧) કોઈ પિયધમીં હોય, દેટધમ ન હોય, (૨) કોઈ દેટધમી હોય પણ પ્રિયધર્મી ન હોય, (૩) કોઈ પિયધર્મી હોય, દેટધર્મ પણ હોય, (૪) કોઈ પ્રિયધર્મી ન હોય, દેટધમ પણ ન હોય. રિ૬૦] ચાર પ્રકારે આચાર્યો વ્હેલા છે. જેમ કે (૧) પ્રવજ્યા દેનાર હોય પણ ઉપસ્થાપના ન કરે. (૨) ઉપસ્થાપના કરે પણ પ્રવજ્યા પ્રદાન ન રે. (3) ઉપવસ્થાપના પણ કરે અને પ્રવજ્યા પણ આપે. (૪) પ્રવજ્યા પણ ન આપે, ઉપસ્થાપના પણ ન રે. [૬૧] ચાર પ્રકારે આયાર્યો કહેલા છે. જેમ કે (૧) સૂત્રની વાંચના આપે, અર્થની નહીં, (૨) અર્થની વાંચના આપે પણ બની નહીં, (૩) સૂત્રની વાંચના પણ આપે અને અર્થની વાંચના પણ આપે. (૪) સૂત્રની વાંચન ન આપે અને અર્થની વાંચના પણ ન આપે. [૨૬૨ શિષ્યો ચાર પ્રક્ટરના કહેલા છે. જેમ કે (૧) કોઈ પ્રવજયા શિષ્ય હોય, પણ ઉપસ્થાપના શિષ્ય ન હોય. (૨) કોઈ ઉપસ્થાપના શિષ્ય હોય, પણ પ્રવજ્યા શિષ્ય ન હોય. (૩) કોઈ પ્રવજ્યા શિષ્ય પણ હોય, ઉપસ્થાપના શિષ્ય પણ હોય, (૪) કોઈ પ્રવજ્યા શિણ ન હોય, ઉપસ્થાપના શિષ્ય પણ ન હોય. [3] વળી શિષ્ય ચાર પ્રકારે કહેલા છે. જેમ કે (૧) કોઈ ઉદ્દેશન શિષ્ય હોય, વાંચના શિષ્ય ન હોય, (૨) કોઈ વાંચના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨૬૩ ૧૪૧ શિષ્ય હોય, ઉદ્દેશન શિષ્ય ન હોય, (૩) કોઈ ઉદ્દેશન અને વાંચના બંનેથી શિષ્ય હોય, (૪) કોઈ ઉદ્દેશના કે વાંચના એકેયી શિષ્ય ન હોય, છેલ્લા બંને સૂત્રમાં ચોથામાં માત્ર ધર્મોપદેશ પ્રતિબોધિત હોય. [૬૪] સ્થવિર ત્રણ પ્રકારના હેલા છે. જેમ કે - (૧) વય સ્થવિર, (૨) શ્રત વિર, (૩) પર્યાય સ્થવિર. [૨૫] ત્રણ શૈક્ષ ભૂમિઓ કહેલી છે. તે આ પ્રમાણે – (૧) સસરાત્રિી , ચાતુમતિકી, (૬) છમાસિકી. ઉત્કૃષ્ટ છ માસમાં મહાવત આરોપણ ક્રવા, મધ્યમ ચાર માસમાં અને ધન્ય સાત આહોરાગ પછી મહાવતારોપણ ક્રવું. [૨૬૬ સાધુ-સાધ્વીને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળ-બાલિકાને વડી દીક્ષા જેવી કે તેની સાથે આહાર વો ન ભૈ. [૬૭] સાધુ-સાધ્વીને આઠ વર્ષથી અધિક ઉંમરવાળા બાળમ્બાલિકાને વડી દિક્ષા જેવી કે સાથે આહાર દ્રવો કહ્યું છે. [૨૬૮] અપ્રાપ્ત ચૌવનવાળા બાળક સાધુ કે સાધ્વીને આચાર પ્ર૫ ભણાવવું સાધું કે સાધ્વીને ન સ્પે. રિ૬૯] ચોવનપ્રાણ સાધુ કે સાધ્વીને આચારપલ્પ નામક અધ્યયન ભણાવવું કરે સાધુ કે સાથ્વીને ક્યું છે. છે. [૨૭૦ ચ ૨૮૪] અહીં ૧૫ સૂત્રો છે. જેમાં દીક્ષાપર્યાયની સાથે આગમોના અધ્યયનનો ક્રમ જણાય છે. તે આ રીતે [૧] ત્રણ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને આચારપ્રકલ્પ નામે અધ્યયન ભણાવવું ક્યું. રિ] ચાર વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને સૂયગડાંગ નામે બીજું અંગસૂત્ર ભણાવવું ભે. ]િ પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દશાશ્રુતધ, લ્પ [બૃહત૫. અને વ્યવહાર નામે છેદસૂત્રો ભણાવવા કહ્યું. [૪] આઠ વર્ષના દીક્ષારયયિવાળા સાધુને સ્થાનાંગ અને સમવાયાંગ નામે બીજુ-ચોથું અંગસૂત્ર ભણાવવું કહ્યું. [૫] દશ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને ભગવતી-વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામે પાંચમું અંગસૂત્ર ભણાવવું કહ્યું. (૬૧૧-વર્ષવાળાને લઘુવિમાન પ્રવિભક્તિ, મહાવિમાન પ્રવિભક્તિ, અંગચૂલિકા, વગચૂલિકા, વ્યાખ્યાલિક ભણાવવા કહ્યું. ]િ ૧૨-વર્ષના બાળાને ૦ અરુણોપપાત, વરુણોપપા, ગુરુષોપપાત, ધરણોપાત, વૈક્ષમણોપપા, વેલંધરોપપાત ભણાવવા ક્યું. [૮] ૧૩-વર્ષવાળાને ૦ ઉત્થાનથુત, સમુત્થાનથુત, દેવેન્દ્ર પરિશ્યપનિક, નાગપરિયાપનિક ભણાવવા કયે. Page #54 -------------------------------------------------------------------------- ________________ R વ્યવહાર-દરા-૩ [૯] ૧૪-વર્ષવાળાને ૦ સ્વાભાવના ભણાવવું સ્પે. [૧૦] ૧૪-વર્ષવાળાને ચારણભાવના ભણાવવું સ્પે. [૧૧] ૧૬ વર્ષવાળાને ૦ તેજોનિસર્ગ ભણાવવું સ્પે. [૧] ૧૭-વર્ષવાળાને ૦ આસીવિષભાવના ભણાવવું સ્પે. [૧૩] ૧૮-વર્ષવાળાને ૦ દષ્ટિવિષ ભાવના ભણાવવું સ્પે. [૧૪] ૧૯ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દષ્ટિવાદ નામક બારમુ સૂત્ર ભણાવવું કહ્યું. [૧૫] ૨૦-વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ સર્વશ્રુત ધારણ નારો થઈ જાય છે. તેિમ જાણ.. [૮૫] વૈયાવચ્ચના દશ પ્રારો કહેલા છે. તે આ રી (૧) આચાર્ય વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ, (૩) સ્થવિર વૈયાવચ્ચ, (૪) તપસ્વી વૈયાવચ્ચ, (૫) શૈક્ષ વૈયાવચ્ચ, (૬) જ્ઞાન વૈયાવચ્ચ, (૭) સાઘર્મિક વૈચાવચ્ચ, (૮) મુક્લ વૈયાવચ્ચ, (૯) ગણ વૈયાવચ્ચ અને (૧૦) સંઘ વૈયાવચ્ચ. આચાર્ય ચાવત સંઘ, તે પ્રત્યેની વૈયાવચ્ચ કનાર શ્રમણ નિર્ચન્થને મહાનિર્જર અને મહાપર્યવસાન થાય છે. વ્યવહારના શા-૧૦ નો મુનિ દીપનસાગરે રૈલ સુણાનુવાદ પૂર્ણ વ્યવહાર-દસૂત્ર-૩-આગમ-૩૬ નો સૂરાનુવાદ પૂર્ણ થયો. Page #55 -------------------------------------------------------------------------- ________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણા | 16 પ્રાપના આગમનું નામાં ભાગ ક્રમાંક આચારાંગ 1 અને 2 સૂત્રકૃતાંગા 3 અને 4 સ્થાનાંગ. [ પ થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા | 14 ઉપાસકદશા, અંતકૃદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ 15 વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયa . | 17 જીવાજીવાભિગમ 17 થી 19 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ 29 મહાનિશીથ | 30 | આવશ્યક | | 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 દશવૈકાલિક | 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વાર | | કલ્પ (બારસા) સૂત્ર 42 | 41