________________
વ્યવહાર-જીંદસુત્ર-૩ ઈચ્છતો અન્ય દીક્ષા પર્યાયીની વૈયાવચ્ચ રે ઈચછા ન હોય તો ન કરે. એ પ્રમાણે આહાર દાનાદિમાં પણ જાણવું.
[૧ર૦ ી ૧ર એક સાથે વિચરતાં (૧) બે સાધુ હોય (૨) બેં ગણાયછેદક હોય (૩) બે આચાર્ય કે ઉપાધ્યાય હોય. તો તેઓને પરસ્પર એકબીજાને સમાન સ્વીકારી સાથે વિચરવું નક્યું. પરંતુ તે બંનેમાં જે રાધિક હોય તેને (૧) સાધુને (૨) ગણાવચ્છેદન્ને (૩) આચાર્ય-ઉપાધ્યાયને પોત-પોતાના અગ્રણી રૂપે સ્વીકારીને સાથે વિચારવું જો છે.
૧૩ થી ૧૫] એક સાથે ઘણાંજ (૧) સાધુ (ર) ગણાવયછેદકૈ (૩) આચાર્યઉપાધ્યાયો વિચરતા હોય તો તેઓને પરસ્પર સમાન સ્વીકારી વિચારવું ન ભે, પરંતુ જે રત્નાધિક હોય તેમને અગ્રણી સ્વીકારી સાથે વિચારવું કર્યું.
રિ) ઘણાં ભિક્ષ, ઘણાં ગણાવચ્છેદક અને ઘણાં આચાર્ય અથવા ઉપાધ્યાયો એક સાથે વિચરતાં હોય. તેમને પરસ્પર એક બીજાને સમાન માની વિયરવું ન કર્યું. કોઈ રજાધિન્ને અગ્રણી સ્વીકારીને વિચારવું કહ્યું.
વ્યવહારસૂત્ર-ઉદેશા-૪ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુણાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org