________________
૧૦૮
વ્યવહારછેદ-૩ તેનાથી ઉપરાંત માયા સહિત કે માયારહિત આલોચના ક્રતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. | [૧૧] જે સાધુ માસિક યાવત પંચમાસિક પરિણાસ્થાનોમાંથી કોઈ પરિહારસ્થાનની એક્વાર પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો – તેને માયારહિત આલોચના રે તો એ સેવિત પરિહારસ્થાન મુજબ માસિક યાવત પંચમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રવાથી આસેવિત પરિહારસ્થાન અનુસાર બેમાસી યાવત છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
તેનાથી ઉપરાંત માયા સહિત કે માયારહિત આલોચના ક્રતા તે જ છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧] જે સાધુ માસિક યાવત પંચમાસિક આ પરિહારસ્થાનમાંથી કોઈ એક પરિહારસ્થાનની અનેક્વાર પ્રતિસેવના કરીને આલોચના કરે તો શેપ આલાવો સૂત્ર-૧૧ મુજબ જાણવો.
[૧૩] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક, ચાતુમસિક, પંચમાસિક કે સાધિક પંચમાસિક આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની એક વખત પ્રતિસેવના ક્રીને આલોચના ક્રે તો, તેને માયારહિત આલોચના કરતાં આરોપિત પરિહારથાન મુજબ ચામસિક કે સાધિક ચાતુર્માસિક આદિ પ્રાયશ્ચિત્ત આવે અને માયાસહિત આલોચના ક્રતા આસેવિત પરિહારસ્થાન મુજબ પંચમાસિક કે સાધિક પંચમાસિક અથવા છમાસી પ્રાયશ્ચિત્ત આવે.
તેનાથી આગળ માયા સહિત કે માયારહિત આલોચના કરે તો પણ તે જ છમારી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૪] જે સાધુ અનેક્વાર ચાતુર્માસિક કે સાધિક યાત્મસિક ઈત્યાદિ. શેષ આલાવો સૂત્ર-૧૩-મુજબ જાણવો.
[૧પ થી ૧૮] જે સાધુ ચાતુર્માસિક કે સાધિક ચાતુર્માસિક, પંચમાસી કે સાધિક પંચમાસી આ પરિહારસ્થાનોમાંથી કોઈ એક પરિહારસ્થાનની [૧] એક્વાર કે [૨] અનેકવાર પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને
[3] માયાસહિત કે [૪] માયા સહિત આલોચના ક્રતી, એસેવિત પ્રતિસેવના અનુસાર પ્રાયશ્ચિત્તરૂપ પરિહારતપમાં સ્થાપિત ક્રીને તેની યોગ્ય વૈયાવચ્ચ કરવી જોઈએ.
જે તે પરિહારતપમાં સ્થાપિત હોવા છતાં પણ રોઈ પ્રકારે પ્રતિસેવના ક્લે તો તેનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત પણ પૂર્વ પ્રદત્ત પ્રાયશ્ચિત્તમાં ઉમેરી દેવું જોઈએ.
(૧) પૂર્વમાં પ્રતિ સેવિત દોષની પહેલાં આલોચના કરી હોય. (૨) પૂર્વમાં પ્રતિસેવિત દોષની પછી આલોચના ક્રી હોય. (3) પછી પ્રતિસેવિત દોષની પહેલાં આલોચના ક્રી હોય. (૪) પછી પ્રતિસેવિત દોષની પછી આલોચના કરી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org