SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ વ્યવહાર-છેદ-૩ મક શો-૬ • વ્યવહાણૂકના આ ઉદ્દેશોમાં સૂત્ર-૧૪૮ થી ૧૫૯ એટલે કે કુલ-૧૨ સૂત્રો છે જેનો ક્રમશ: સુત્રાનુવાદ આ પ્રમાણે છે. [૧૮] જો કોઈ સાધુ સ્વજનોને ઘેર ગૌચરી જવા ઈચ્છતો વિરોને પૂછયા વિના જવું ન ધે. સ્થાવિરોને પૂછીને જવું . સ્થવિર આજ્ઞા આપે તો સ્વજનોને ઘેર જવું ક્યું છે અને જો આજ્ઞા ન આપે તો ક્યાં નથી. સ્થિરોની આજ્ઞા વિના જો સ્વજનોના ઘેર જાય તો છેદ કે તમરૂપ પ્રાયશ્ચિત્તના પાત્ર થાય છે. અપકૃત અને અલ્પ આગમજ્ઞા એક્લા સાધુ અને એક્લી સાળીને સ્વજનોને ઘેર જવાનું ક્લતું નથી. પરંતુ સમુદાયમાં જે બહુશ્રુત અને બહુ આગમજ્ઞ સાધુ હોય તેમની સાથે સ્વજનોને ઘેર જવાનું ક્યું છે. એ પ્રમાણે સ્વજનોના ઘેર સાધુના આગમન પૂર્વે જે આહાર અનિ આદિથી દૂર હોય તે લેવો ક્લે પછી અગ્નિ આદિ થી દૂર રખાય તે લેવો ન સ્પે. [૧૯] આચાર્ય અને ઉપાધ્યાયને ગણમાં પાંચ અતિશય કહેવાયેલા છે. જેમ કે આચાર્ય અને ઉપાધ્યાય - (૧) ઉપાશ્રયમાં ધૂળવાળા પગે આવે પછી પોતાના પગોને કપડાંથી પોંછે કે પ્રમાજે તો મર્યાદા ભંગ ન થાય. (૨) ઉપાશ્રયમાં મળમૂત્ર ત્યાગે કે શુદ્ધિ કરે (3) ઈચ્છા હોય તો વૈયાવચ્ચ કરે, ન ઈચ્છા હોયતો ન કરે તો પણ સશક્ત એવા તેમને મર્યાદા ભંગ ન થાય, (૪) કરણ વિશેષથી જો એળે રાત્રિ એક્લા રહે (૫) કરણ વિશેષથી ઉપાશ્રય બહાર પણ એબે સત્રિ એકલા રહે તો મર્યાદાનું ઉલ્લંઘન થતું નથી. [૫૦] ગણમાં ગણાવચ્છેદક્ના બે અતિશય કહેલા છે. જેમકે (૧) ઉપાશ્રયમાં કે (૨) ઉપાશ્રય બહાર કરાણ વિશેષથી જે એક કે બે સત્રિ એક્લા રહેતો મર્યાદા ઉલ્લંઘન ન થાય, [૧૫૧] ગામ ચાવતું સજધાનીમાં એક પ્રાક્રરવાળા એક દ્વારા વાળા એક નિમણે પ્રવેશવાળા ઉપાશ્રયમાં અનેક અકૃતયુત સાધુને એક સાથે રહેવાનું ક્યતું નથી. [૧૫] ગામ ચાવતું સજધાનીમાં અનેક પ્રાકરવાળા અનેક હારવાળા અનેક નિષ્ક્રમણ-પ્રવેશ વાળા ઉપાશ્રયમાં અનેક અલ્પજ્ઞ સાધુને સાથે રહેવું જૂતું નથી. જો કોઈ આચાર પ્રત્યેકર ત્રીજે દિવસે પણ તેમની સાથે રહેતો તે છેદ કે તપરૂપ પ્રાયશ્ચિત્તાના પાત્ર ન થાય. જો તેનામાં કોઈ આયાર પ્રકલ્પધર ન આવે તો તે મર્યાદા ઉલ્લંઘનને ઝરણે છેદ કે તપ પ્રાયશ્ચિત્ત પાત્ર બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009071
Book TitleAgam 36 Vyavahara Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages55
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 36, & agam_vyavahara
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy