________________
૯/૨૪૫
939
હાથમાં આહાર આપે, તેટલી દત્તીઓ હેવાય. ૰ ઇત્યાદિ બધું સૂત્ર-૨૪૪ મુજબ
જાણવું.
[૨૪૬] ખાધપદાર્થ ત્રણ પ્રકારના માનેલા છે— (૧) ફલિતોપહત
(૨) શુદ્ધોપહત – વ્યંજનરહિત શુદ્ધ અલેપ્સ ખાધપદાર્થ (૩) સંસૃષ્ટોપત – વ્યંજનરહિત સલેપ્સ ખાધપદાર્થ [૨૪] અવગૃહીત આહાર ત્રણ પ્રકારનો સ્હેલ છે–
(૧) પીરસવા માટે ગ્રહણ કરાયેલ.
(૨) પીરસવા માટે લઈ જવાતો.
(૩) વાસણમાં પીરસાતો એવો.
એ પ્રમાણે કેટલાંક આચાર્યોં આ ત્રણ ભેદ કહે છે.
[૨૪૮] પરંતુ કેટલાંક આચાર્યો એમ ક્યે છે કેઅવગૃહીત આહાર બે પ્રકારે હેવાયેલ છે. જેમ કે (૧) પીરસવા માટે ગ્રહણ રાતો એવો. (૨) વાસણમાં પીરસાયેલો એવો,.
એ પ્રમાણે હું તમને કહું છું.
—
અનેક પ્રકારના વ્યંજનોથી મિશ્રિત ખાધપદાર્થ
વ્યવહારસૂત્ર-ઉદ્દેશા-૯ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org