________________
R
વ્યવહાર-દરા-૩ [૯] ૧૪-વર્ષવાળાને ૦ સ્વાભાવના ભણાવવું સ્પે. [૧૦] ૧૪-વર્ષવાળાને ચારણભાવના ભણાવવું સ્પે. [૧૧] ૧૬ વર્ષવાળાને ૦ તેજોનિસર્ગ ભણાવવું સ્પે. [૧] ૧૭-વર્ષવાળાને ૦ આસીવિષભાવના ભણાવવું સ્પે. [૧૩] ૧૮-વર્ષવાળાને ૦ દષ્ટિવિષ ભાવના ભણાવવું સ્પે.
[૧૪] ૧૯ વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુને દષ્ટિવાદ નામક બારમુ સૂત્ર ભણાવવું કહ્યું.
[૧૫] ૨૦-વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધુ સર્વશ્રુત ધારણ નારો થઈ જાય છે. તેિમ જાણ..
[૮૫] વૈયાવચ્ચના દશ પ્રારો કહેલા છે. તે આ રી
(૧) આચાર્ય વૈયાવચ્ચ, (૨) ઉપાધ્યાય વૈયાવચ્ચ, (૩) સ્થવિર વૈયાવચ્ચ, (૪) તપસ્વી વૈયાવચ્ચ, (૫) શૈક્ષ વૈયાવચ્ચ, (૬) જ્ઞાન વૈયાવચ્ચ, (૭) સાઘર્મિક વૈચાવચ્ચ, (૮) મુક્લ વૈયાવચ્ચ, (૯) ગણ વૈયાવચ્ચ અને (૧૦) સંઘ વૈયાવચ્ચ.
આચાર્ય ચાવત સંઘ, તે પ્રત્યેની વૈયાવચ્ચ કનાર શ્રમણ નિર્ચન્થને મહાનિર્જર અને મહાપર્યવસાન થાય છે.
વ્યવહારના શા-૧૦ નો મુનિ દીપનસાગરે રૈલ સુણાનુવાદ પૂર્ણ
વ્યવહાર-દસૂત્ર-૩-આગમ-૩૬ નો
સૂરાનુવાદ પૂર્ણ થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org