Book Title: Aadijin Panchkalyanak Puja tatha Bhavvahi Stavano
Author(s): Dhurandharvijay
Publisher: Jain Sahityavardhak Sabha
Catalog link: https://jainqq.org/explore/034990/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GalpJIdle [૪ Tollgle p *lelobllo ‘toêllè1313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ 5422068 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રી આદિ જિ ન પંચકલ્યાણક પૂજા તથા ભાવવાહી સ્તવને રચયિતા મુનિરાજ શ્રી. ધુર ધ ર વિજયજી , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ ૧ ચ્યવનકલ્યાણકે પ્રથમ જલપૂજા. [૧] મંગલગીત (રાગ યમન) વિદો અષભજિણુંદ [૨] ઢાળ (રામ-લૈરવ) વાજે મંગલ દૂર આજ ૨ જન્મકલ્યાણકે દ્વિતીય ચન્દનપૂજા [૧] ઢાળ (આશાવરી) જનમ્યા જગ હિતકાર [૨] ગીત (દેશી) મરુદેવાને લાડલે રે ૩ જન્મકલ્યાણક-તૃતીય પુષ્પપૂજા [૧] ઢાળ (સારંગ) ઋષભ પ્રભુ! [૨] ગીત (દેશી) જ્ઞાનદીપક પ્રકા ૪ દીક્ષાલ્યાણકે ચતુર્થી છૂપપૂજા [૧] ઢાળ (ધન્યાશ્રી) સંયમ લે સુખકાર [૨] ગીત (ભરવી) લ્ય ને જો ને ૫ કેવળજ્ઞાનકલ્યાણકે પંચમ દીપપૂજા [૧] ઢાળ (દેશી) શુભ સમવસરણ [૨] ગીત (દેશી) આ સંસાર અસાર ૬ કેવળજ્ઞાનકલ્યાણકે ષષ્ઠ અક્ષતપૂજા [1] ઢાળ (દેશી) પૂછ ચક્ર ને ચકી [૨] ગીત (તજ) મંગલકારી પ્રભુને ૭ નિવકલ્યાણકે સપ્તમ નૈવેદ્યપૂજ [૧] ઢાળ (ભૈરવી) ગિરિરાજનું ધ્યાન ધરે [] ગીત (તજ) શ્રેયસ્કર એ સ્વામી ૮ નિવાણ કલ્યાણકે અષ્ટમ ફલપૂજા [૧] ઢાળ (માલકેશ) પ્રભુ આદિજણુંદ [૨] ગીત (દેશી) ભવિ પૂજે સહી - ભાવવાહી સ્તવને ૩૧ થી ૪૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ શાસનસમ્રાઝીવિજ્યનેમિસૂરીશ્વર-સદગુરુ નમઃ # શ્રી આદિ-જિન–પંચકલ્યાણક પૂજા – રચચિ તા – 2 શાસનસમ્રાટ' સૂરિચકચક્ર તિ–સર્વતંત્રસ્વતંત્ર-જગદ્ગુરુ– છે પૂજ્યપાદાચાર્ય મહારાજ શ્રીમદ્વિજયનેમિસૂરીશ્વરજી પટ્ટાલંકાર કવિરત્ન શાવિશારદ-પીયૂષ પાણિ-પૂજાચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરીશ્વરજી વિનેયરત્નવિનયનિધાન મુનિ મહારાજશ્રી પુણ્યવિજયજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ધુરન્ધરવિજયજી બીજી આવૃત્તિ પ્રકાશક શ્રી જૈન સાહિત્યવક સભા. ભાવનગર (કાઠિયાવા) છે વીર નિ. સં. ૨૪૭૨ ] મૂલ્ય ૧-૪-૦ [ વિ. સં. ૨૦૦૨ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ 1. શ્રી જૈન સાહિત્યવર્ધક સભા તરફથી પ્રકાશિત થયેલાં ગળે. મૂલ્ય ) પરમાત્મ સંગીત રસ તસ્વિની ૦-૮૦ રાગ-રાગિણીની સમજ સાથે સંગીતને બેધ કરાવનાર ભક્તિરસનાં સ્તવનોથી ભરપૂર અપૂર્વ ગ્રન્થ) (૨) સસસન્ધાન મહાકાવ્યમૂસટીકમ્ - ૪-૦-૦ (યકૃત સાહિત્યમાં આ એક જ ગ્રન્થ એ છે કે જેના દરેક લેક સંત મહાપુરુષોનાં ચરિત્રને સમજાવે છે.) (૩) સાહિત્યશિક્ષામંજવી લેજર પેપર ૨-૦-૦ (શ્વેજ પેપરના) ૧-૮-૦ (સાહિત્યને લગતા સર્વ વિષયે ટૂંકમાં આ ગ્રન્થમાં સમજાવ્યા છે. વિસ્તાર અને કઠિનતાથી ડરતા જિજ્ઞાસુને આ ગ્રન્થ ઘણે જ ઉપયોગી છે.) (૪) વૈરાગ્ય શતક વિવેચન સહિત ૧-૦-૦ (૫) તવાર્થ સૂત્ર-અનુવાદ સહિત પ્રેસમાં (૬) શ્રી આદિ જિન પંચકલ્યાણક પૂજા ૦-૪-૦ (૭) શ્રી ગિરિનારજી તીર્થને પરિચય ૦૪-૦ (૮) ઈન્દુ દૂધ-ખાડ કાવ્યમૂ-ટીકમ- છપાય છે, ૯) નિલૅવવાદ મળવાનું ઠેકાણું શાહ બાપુભાઈ રગનામું છે. જમાદારની રી-ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગતમસ્વામિને નમ: પ્રકાશકીય નિવેદન. પરમાત્મ દશા પ્રાપ્ત કરવાને પ્રભુનું ધ્યાન એ પરમ સાધન છે. ધ્યાનના ચાર પ્રકાર છે પિંડસ્થ, પદસ્થ, રૂપ ને રૂપાતીત. પિંડસ્થા ધ્યાનમાં શ્રીવીતરાગ પરમાત્માની પ્રતિમાનું અવલખન રાખી દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરાય છે. આ બન્ને પ્રકારની પૂજા પૂર્વે વિશિષ્ટશક્તિ સંપન્ન અને સમૃદ્ધિવાળા આત્માઓ સ્વસ્વરુચિ પ્રમાણે ભાલ્લાસ વધે એ રીતે કરતાં; પરંતુ ઉતરતા કાળે દરેકમાં તેવા પ્રકારની શક્તિ નહિં હોવાને કારણે તેની વ્યવસ્થા બંધાણી. એકવીશ પ્રકારી, સત્તરભેદી, અષ્ટપ્રકારી વગેરે પૂજાના વ્યવસ્થિત પ્રકાર છે. દિવસે દિવસે જનતાનું આકર્ષણ વધ્યું છે તે તે પૂજા કરતાં ભાવના સ્થિર રહે - ઉલ્લાસ વધે એવા ગીત-પદ વગેરે રચાયાં, તેનાં વિધવિધાનની સુંદર પેજના જ વામાં આવી. ઉપાધ્યાય શ્રી સકલચન્દ્રમણિએ કાઉસ્સગ્ય ધ્યાને મને રમ અને પ્રભાવભરી પૂજાઓ રચી. અત્યારે પ્રચલિત પૂજાઓમાં તે પૂજાઓ પ્રથમ સ્થાને છે. ઉપાધ્યાય શ્રી. યશોવિજયજી મહારાજે શ્રી શ્રીપાલ રાસની પૂર્તિ કરતાં શ્રી નવપદના વર્ણનની સુંદર ઢાળ રચી. પાછળથી તે ઢાળે આગળ પાછળના વધારા સાથે શ્રી “નવપદ પૂજા' તરીકે પ્રસિદ્ધિમાં આવી. પછી તે શ્રી વિજયલક્ષ્મી સૂરિજી મ., શ્રી ઉત્તમવિજયજી મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ પં. શ્રી પદ્યવિજયજી મ., ૫. શ્રી રૂપવિજયજી મ., શ્રી દીપવિજયજી મ, શ્રી વીરવિજયજી મ., પં. શ્રી ગંભીરવિજયજી મ. વગેરેએ વિરચેલી પૂજાઓ હાલમાં સારા પ્રચારમાં આવી છે. તત્વજ્ઞાન સાથે રસની જમાવટ શ્રી વીરવિજયજી મહારાજ વગેરેની પૂજામાં સારી થયેલ છે. જે પૂજામાં પરમાત્માના કેઈપણ કલ્યાણકનું વર્ણન સાક્ષાત કે પરમ્પરાએ ગુંથાયેલ હોય છે, તે પૂજા અધિક મંગલદાયક થાય છે. કલ્યા કના વર્ણન વગરની પૂજાથી તે ઉદ્દેશની સિદ્ધિ થતી નથી. જે પૂજામાં પાંચે કલ્યાણકેનું વર્ણન હોય છે તે પૂજા પ્રભુ સાથે એકતા કરાવવામાં વિશેષ સમર્થ બને છે. આ શ્રી આદિજિન પંચકલ્યાણક પૂજામાં પ્રથમ પ્રભુના પાંચે કલ્યાણકાનું સાંગોપાંગ વર્ણન ભાવવાહી શબ્દોમાં કરેલ છે. આપણને નીતિ અને ધર્મનું શિક્ષણ દેનારા શ્રી આદિનાથ પ્રભુ છે. તેમનું સંપૂર્ણ ચરિત્ર મંગલમય અને આદર્શરૂપ છે. ત્રણે લેકમાં જેની જેડ નથી એવું શ્રી સિદ્ધાચલજી મહાતીર્થ તેઓશ્રીથી દેદીપ્યમાન છે. તે પૂજ્ય પરમાત્માના પાંચે કલ્યાણકને વર્ણવતી પૂજાની ખાસ અગત્ય હતી; જે આ કૃતિથી પૂરી થાય છે. - યમન, કલ્યાણ-ભૈરવ-ભૈરવી–માલકેશ–આશાવરી, વગેરે શાસ્ત્રીય ઉદાર રાગ-રાગણીઓ, પ્રાચીન પ્રણાલિકાની દેશીઓ તથા ચાલુ જમાનાની તજો એમ ત્રિવિધ પદ્ધતિને આ પૂજામાં સુંદર સમન્વય છે. મનહર, મંગલમય ને મીઠા શબ્દો આ પૂજાની શોભામાં વધારે કરે છે. વર્ણમેળ–શબ્દ સગાઈ પૂજામાં સ્થાને સ્થાને સુન્દરરીતે યોજાયેલ છે પ્રસાદ અને માધુર્ય ગુણયુક્ત આ પૂજાના અર્થ ભાવ વાંચવા માત્રથી સમજાય છે. પ્રભુની દીક્ષા, મરુદેવામાતાએ ભાવેલી અન્યત્વ ભાવના, ભરત બાહબલીનું યુદ્ધ વગેરે પ્રસંગો એટલા સચોટ આલેખાયા છે કે તે વાંચતાં કે સાંભળતાં તેના દો દષ્ટિ સમક્ષ ખડાં થાય છે. ચિત્તમાં ચિરકાળ માટે તેના સંસ્કાર રમી રહે છે ને તે તે રસમાં હદય તલ્લીન બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પૂજાના રચયિતા વિર્ય મુનિવર્ય શ્રી ધુરન્ધર વિજકજી મહારાજ છે. મહારાજશ્રીએ જામનગરના ચાતુર્માસમાં ભક્ત શ્રાવક હઠીસિંગ અમરચન્દની આગ્રહભરી વિનતિથી, ન્યાય-વ્યાકરણ-સાહિત્યાદિના વિવિધ ગ્રંથનું સતત લેખન અને અધ્યયન ચાલુ હોવા છતાં ફક્ત આઠ દિવસમાં જ આ પૂજાની રચના કરી છે. આ પૂજાની અમે પ્રથમ આવૃત્તિ શાહ હઠીભાઈ તરફથી તેમના પિતાશ્રીના શ્રેયાર્થે પ્રકટ કરી હતી. આ બીજી આવૃત્તિ અમદાવાળા હાલ ભાવનગર મહાલક્ષ્મી મીલના કુશલ સંચાલક શેઠ ભગિભાઈ મગનભાઈની સહાયતાથી પ્રસિદ્ધ કરવામાં આવે છે. બીજી આવૃતિનું નિવેદન શેઠ ભાગિભાઈના ધીમાન મિત્ર શેઠ ખાન્તિભાઈ અમરચન્દભાઈની સં. ૨૦૦૧ ની સાલના પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજ્યામૃતસરી શ્વરજી મહારાજશ્રીના સપરિવાર ભાવનગરના ચાતુર્માસની સ્મૃતિરૂપે આ આવૃત્તિ પ્રકટ કરવાની ભાવના હોવાથી ભાવનગરમાં મહારાજશ્રીની સ્થિરતા દરમિયાન ઉજવાયેલા અનુમોદનીય પ્રસંગે અહીં દર્શાવીએ છીએ: ભાવનગર ચાતુર્માસના સ્મરણીય પ્રસંગે ૧ ભાવનગરમાં શ્રી નવપદારાધક મંડળની સં. ૨૦૦૦ ની સાલની બોટાદમાં અને સં. ૨૦૦૧ની સાલની પાલીતાણા અને તળાજામાં સતત આગ્રહભરી વિનતિથી પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયામૃતસૂરીશ્વરજી શાન્તમૂર્તિ મુનીરાજશ્રી રામવિજ્યજી મ. આદિ ઠાણા સાત ચેત્રી ઓળી પ્રસંગે ભાવનગર પધાર્યા. વિધિ વિધાન સાથે ઉત્સાહપૂર્વક ઓળીની આરાધના થઈ. ૨ આ શ્રી આદિ જિન પંચકલ્યાણક પૂજા શ્રી આદિનાથ પ્રભુના મન્દિરમાં મોટા દેરાસર) શ્રી સંઘે ઘણું જ ઉલ્લાસ અને ઉત્સાહપૂર્વક પ્રથમવાર ભણાવી. તેમાં શાહ જેઠાલાલ ભગવાનદાસે અને શાહ જગજીવનદસે સારે લાભ લીધે. સંગીત કોવિદ માસ્ટર દીનાનાથે પૂજામાં સારો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ભક્તિરસ જમાવ્યું. વિશાળ જનતાની ઠેઠ સુધી હાજરી અનેક વાઘો, અનેક સંગીતશો વગેરે સામગ્રીથી પૂજા ભણાવવાનો ભાવનગરમાં એ અપૂર્વ પ્રસંગ હતો, અચાનક તેજ દિવસે યુરોપીય વિશ્વવિગ્રહ શાન થયાના સમાચાર આવવાથી પૂજાની આદરણીયતા અને પ્રભાવ પૂર્ણતા સમજાઈ હતી. ૩ માસ્તર શ્યામજી હેમચન્દ્ર કે જેમને ભાવનગરની પાઠશાળા ના બાળકને અને સામાયિક શાળાના ઉપાસકેને જ્ઞાન દાન દેવામાં અનન્ય ફાળો છે. તેમણે આચાર્ય મહારાજશ્રીના પવિત્ર હસતે સજોડે ચતુર્થ બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કર્યું. ૬ શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુના મંદિરે એક મનોરમ જિન પ્રતિમાને ગાદીનશીન કરવામાં આવ્યા તે નિમિત્તે અઢાઈ મહોત્સવ, આંગી પ્રભાવના, શાન્તિસ્નાત્ર વગેરે ઉત્સાહપૂર્વક થયાં. ૫ જૂનાગઢ, મહુવા, બેટાદ વગેરે ગામના જૈન સંધેની મહારાજશ્રીને ચાતુર્માસ માટે સતત આગ્રહભરી વિનતિ છતાં, શેઠ જૂઠાભાઈ સાકરચન્દ, વેરા પરમાનન્દ તારાચંન્દ વગેરે શ્રી ભાવનગર જૈન સંઘના હાલના સુકાનીઓની અતિશય આગ્રહભરી હાદિક વિનતિના શાસન સમ્રા, સુરિચક્રવર્તિ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીવિજ્યનમસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞાપૂર્વક સ્વીકાર થયે. ૬ સમવસરણના વંડાના વિશાળ સ્થાનમાં પંચમાંગ શ્રી ભગવતી આ સૂત્ર અને શ્રી વસ્તુપાલ ચરિત્રનું વિશદ વ્યાખ્યાન શ્રી ભાવનગર સંઘે અદ્વિતીય ઉલ્લાસ અને રસપૂર્વક સાંભળ્યું. તેમાં શરૂઆતના પ્રથમ દિવસને અને છેવટ શાતિ સ્નાત્ર વગેરે ઉજમણું પૂર્વક કૃતભક્તિ કરવાને વિશિષ્ટ લાભ ઉત્સાહપૂર્વક મહારાજા મેડીક્લ હેલવાળા શાહ ચમ્પલાલ અમીચન્ટે લીધે. ૭ શ્રી પર્યુષણ પ્રસંગે અક્ષયનિધિ તપ વગેરે વિવિધ તપશ્ચર્યાઓ અને પર્વાધિરાજનું શાન્તિપૂર્વક સર્વ સ્થળે સુન્દર આરાધન થયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ • ૮. શેઠ ભાગિભાઈ મગનલાલે પોતાને નવે અગલે સારી રીતે ઉત્સાહથી મહારાજશ્રીનું ચાતુર્માસ પરિવર્તન કરાવ્યું. (ચામાસુ` બદલાવ્યું. ) તે દિવસે તેમણે તેમજ તેમના શેઠ ધર્મીદાસભાઇ, તથા તેમના પુત્ર બકુભા આદિ સ` પરિવારે સુવણૅ મહારાથી જ્ઞાન પૂજન કર્યું. શ્રી સંધની મહત્તા’ ઉપર આચાર્યાં મહારાજશ્રીનું સચોટ ને સુંદર વ્યાખ્યાન થયું. વ્યાખ્યાન બાદ શ્રીફળની પ્રભાવના, બપારે પૂજા–પ્રભાવના, અને નિમત્રિત સાધર્મિકાની ભક્તિ વગેરે થયાં. ૯. ભાગિભાઇને ખ'ગલે આચાર્ય મહારાજશ્રીએ ત્રણ દિવસ સ્થિરતા કરી તે દરમિયાન જુદાજુદા ધાર્મિક કાર્યાં થયાં. શ્રીયુત્ ભીમજીભાઇ (સુશીલ) એ જ્ઞાનચર્ચાના સારા લાભ લીધા. ત્રીજે દિવસે માછ ન્યાયાધીશ જીવરાજભાઇ ઓધવજીભાઇની સૂચનાથી રાજ્યાધિકારીઓ તેમજ પ્રેફેસરા વગેરે સાક્ષરવને નિમ ંત્રી તેમની સમક્ષ મહારાજશ્રીએ મૈત્રીભાવના અને સ્યાદ્દાદના વિષય ઉપર મનનીય–પ્રભાવપૂર્ણ પ્રવચન આપ્યું, જેની વિતે ઊંડી અસર થઈ અને અદ્ધ તથા મુનિ પ્રત્યે સારૂં બહુમાન થયું. ૧. ભાવનગરથી વિહાર કરતાં આચાર્ય મહારાજશ્રીએ કૃષ્ણનગર જૈન સેાસાયટીમાં ત્રણ દિવસ સ્થિરતા કરી. ત્યારે ત્યાંનું વ્યવસ્થિત બંધારણુ, પાઠશાળાની પ્રગતિ, પરીક્ષા, ઇનામી સમારંભ વગેરે કાર્યો થયાં. ૧૧. કરચલીયાપરાના દેરાસરની વÖગાંઠને દિવસે ત્યાં પધારતાં વ્યાખ્યાન, પૂજા, પ્રભાવના આદિ થયાં. ૧૨. વડવાની વિનંતિથી મહારાજશ્રી ત્યાં પધાર્યાં. માસ દોઢ માસ સુધી વડવામાં સ્થિરતા થઈ. ત્યારે નાયબ દિવાન શ્રીયુત નટવરલાલભાઈ સુરતી. પ્રેાફેસરા, શ્રી હેમચન્દભાઇ વગેરે વિદ્વાનાને લઈને મહારાજશ્રીના દનાથે. વારંવાર આવતા, લાા સુધી વિવિધ જ્ઞાનચર્ચા-સાહિત્ય વિદ થતા, જેની સુન્દર અનુમેાદના સર્વે કરતાં. શ્રી વડવા જૈન મિત્રમ`ડળે યોજેલાં ‘આત્મતત્ત્વ' વિષયક જાહેર વ્યાખ્યાનના વિદ્વાન વગે સારો લાભ લીધા. વડવામાં પાઠશાળાની પરીક્ષા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ઈનામી મેળાવડ, પાઠશાળાના વિકાસ માટે વ્યવસ્થિત યેજના વગેરે થયાં. ૧૨. દાદા સાહેબ શ્રી મહાવીર સ્વામીજીના મન્દિરના વિશાળ ચોકમાં અઢાઈ મહત્સવ–અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે ખૂબ ઉત્સાહથી થયાં. ૧૪. છેવટે વિહાર કરતાં મહારાજશ્રીએ સાધર્મિક બધુઓને મદદ કરવા માટે ઉપદેશ અને યોજના દર્શાવતા વડવા, કૃષ્ણનગર અને ગામે તે ઉત્સાહભેર ઉપાડી લીધી. ૧૫. વિહાર કર્યા બાદ, વરતેજમાં શ્રીનવપદ મંડળ તરફથી, શિહેરમાં શાહ લલ્લુભાઈ દેવચન્દ્ર અને શાહ જેઠાલાલભાઈ તરફથી અને પાલિતાણામાં ગોવિન્દજીભાઈ વાલુકડવાળા તરફથી પૂજા, સાધર્મિક ભક્તિ, વ્યાખ્યાન, પ્રભાવના વગેરે થયાં હતાં. ને તે તે સ્થળે ભાવનગરથી આગેવાન અને સગૃહસ્થ સારા પ્રમાણમાં મહારાજશ્રીના દર્શન-વન્દન માટે આવતાં સુંદર અનુમોદના થઈ હતી. છેવટે પિતૃપક્ષે જેન છતાં વૈષ્ણવ સાળ પક્ષમાં લાંબા સમય સુધી રહેવાને કારણે જૈનત્વના સંસ્કારે નહિ જેવા રહેલા તે પણ પૂજ્યપાદ પરમ કૃપાલુ, સુરિસમ્રાટ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના ઉપદેશ અને પ્રેરણાથી ચુસ્ત જેન બનેલા અને ટૂંક સમયમાં શેઠ ખાતિભાઈના સહકારથી તાલધ્વજ ગિરિ (તળાજા) તીર્થના વહીવટનું સુકાન હાથ ધરી સુંદર પ્રગતિ કરનારા, ઉચિત વિવેકપૂર્વક મળેલ લક્ષ્મીનો સદ્વ્યય કરનારા, ખુલ્લા હૃદયના શેઠ ભોગિભાઈની આ પુસ્તક પ્રકટ કરવા માટેની ઉદારતા અંગે અનુમોદના કરીએ છીએ. પ્રાતે આ પૂજને ભવ્યાત્માઓ વારંવાર ભક્તિપૂર્વક ભણાવે ને હૃદયને ઉછરેગે રંગી પ્રભુ સાથે એકતા સાધી તન્મય બને એજ અભિલાષા સાથે વિરમીએ છીએ. એજ લી. શ્રી જૈન સાહિત્યધિક સભા. ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચકલ્યાણક પૂજા. આ પૂજામાં ઉત્કૃષ્ટ ફળ, નૈવેદ્ય (પકવાન્ન) વગેરે દરેક વસ્તુના આઠ આઠ નંગ લાવવાં. આઠ સ્નાત્રીયા ઊભા રાખવા, આઠ કળશ પંચામૃતના ભરવા, આઠ દીપક કરવા અને કુસુમ (ફૂલ), અક્ષત (ખા) પ્રમુખ વસ્તુઓ જોઈએ. કદાપિ તે પ્રમાણે જોગ ન બને તેમ હોય તે એકેકી વસ્તુથી પણ પૂજા ભણાવી શકાય. વિધિ . ૧ પ્રથમ સ્નાત્ર ભણાવવું. પછી સ્નાત્રીયા નિર્મલ જળથી ભરેલા કળશ કેબીમાં રાખી, કેબી હાથમાં લઈ પ્રભુ આગળ ઊભા રહે. પછી પૂજા ભણાવી છેલ્લે કાવ્ય-મંત્ર કહી જળપૂજા કરે. ૨, બીજી પૂજામાં પખાળ ને આંગલુછણા થયા પછી કેશરની કચોળી (વાટકી) ર૩બીમાં રાખી, કેબી હાથમાં લઈ ઊભા રહે. પૂજા ભણ્યા પછી, કાવ્ય-મંત્ર કહી ચંદનપૂજા કરે. ૩. ત્રીજી પૂજામાં કેબીમાં કુસુમ (કુલ) લઈ ઊભા રહે, પૂજા ભણાઈ રહે એટલે કાવ્ય-મંત્ર બોલી પ્રભુજીને કુસુમ (પુષ્પ) ચડાવે ૪. ચોથી પૂજામાં ધૂપધાણું રેકેબીમાં રાખી,હાથમાં લઈ ઊભા રહે. પૂજા ભણાવ્યા બાદ કાવ્ય-મંત્ર કહી પ્રભુજીની ડાબી બાજુ ધૂપ ઉવેખે. ૫. પાંચમી પૂજામાં મૌલીસવ પ્રમુખની વાટ(દીવેટ) કરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ સુગ ંધિત ધૃતથી કાડિયાં ભરી, દીપક કરી, કેખીમાં રાખી, ઊભા રહે. પૂજાના પાઠ કહ્યા પછી છેલ્લે કાવ્ય મંત્ર ભણી, પ્રભુજીની દક્ષિણ (જમણી) ખાજુએ દીપક સ્થાપન કરે. ૬. છઠ્ઠી પૂજામાં ઉજ્વલ અખંડ અક્ષત ( ચોખા ) રકેખીમાં રાખી, રકેખી હાથમાં ધરી ઊભા રહે. પૂજા ભણાયા પછી કાવ્યમંત્ર કડ઼ી, પ્રભુજીની સન્મુખ તે અક્ષતથી સ્વસ્તિક (સાથીયા), ત્રણ પુંજ ( ઢગલી) ને સિદ્ધશિલા કરે. ૭. સાતમી પૂજામાં માદક (લાડુ), સાકર, ખાજા, પતાસાં પ્રમુખ અનેક ઉત્તમ પકવાન્ન રકેખીમાં ભરી, હાથમાં ધરી, પૂજા ભણાવ્યા બાદ છેલ્લે કાવ્ય-મંત્ર કહી પ્રભુજીની આગળ નૈવેદ્ય ધરે. ૮. આઠમી પૂજામાં લવિંગ, એલચી, સાપારી, નાળીએર, બદામ, દ્રાક્ષ, બીજોરાં, દાડિમ, નારગી, આંખા (કેરી), કેળાં વગેરે સરસ–સુગ ંધિત રમણીય કળા રકેબીમાં રાખી, રકેખી હાથમાં ધરી, પૂજા ભણાઇ રહે એટલે છેલ્લે કાવ્ય મંત્ર ખેલીને પ્રભુજી પાસે ફળ ધરે. છેવટે પૂજાના કળશ કહી, સ્નાત્રીઆએ આરતી ઉતારી, પ્રભુજીથી ઋંતરપટ કરી, પાતાના નવ અંગે ચાંદલા કરી મગળદીવા ઉતારે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ श्रीगौतमस्वामिने नमः શ્રીઆદિજિન પંચકલ્યાણક પૂજા. ॥ च्यवनकल्याणके प्रथम जलपूजा ॥ સ્વસ્તિ શ્રી ભગવન્તને, પ્રણમી પ્રથમ નિણંદ લોક લકત્તર ધર્મના, શાસક ભુવન દિણંદ. ૧ આ કાળે આ ભરતમાં, પ્રથમ પ્રભુ ગુણગેહ, પંચ કલ્યાણક તેહનાં, ગાશું શુભ સસ્નેહ. ૨ શ્રી ધન સાર્થ–પતિ ભવે,પામ્યા સમકિત રત્ન; પામી પ્રભુતા મેળવી, કરી ધર્મમાં યત્ન. ૩ બાંધ્યું શ્રી જિનનામને, આરાધી વીશ સ્થાન, વજા–નાભ ચક્રિભવે, પછી સર્વાર્થ વિમાન. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દુર રવિજયજીકૃત તેત્રીશ સાગર ત્યાં રહી, વિલસી લીલવિલાસ; અને અવધે જોવતાં, ચ્યવન ક્ષેત્ર શુભ વાસ. ૫ મંગલ ગીત. (યમન કલ્યાણ) વન્દો ષભ જિણન્દ–પ્રેમ ધરી (૨) મંગલ કમલા કેલિ નિકેતન, ચેતન કેરવ ચન્દ-પ્રેમ ધરી કલ્યાણક કલ્યાણ કરે જસ, મળે મુક્તિ આનન્દ- , નન્દીશ્વર જઈઓચ્છવ કરતાં,જાસ કલ્યાણક ઈન્દ- ,, પંચકલ્યાણક ગાતાં સુણતાં, તૂટે ભવ ભય ફન્દ- ,, ધર્મ ધુરન્ધર ધુર જિનવર એ,સુખકર સુખના કન્દ, ઢાળી. (રામ ભેરવ) વાજે મંગલ તર આજ, નાભિરાજ દ્વારે. મરુદેવી દેવી સાથ, કરે ક્રીડા નાભિનાથ; કામ રાગ મ આથ, કર્મના ઉછારે. વાજે.૧ પુષ્ય ને પ્રતાપ તાપ, અન્યથી અધિક આપ નાહિં કાંઈ કરે પાપ, મૈત્રી ભાવ ધારે. વાજે ૨ અવસર્પિણીના દેય આર, વીત્યા ચાલે તીજે સાર; તે પણ બહુ પૂર્ણ પાર, ધર્મની સવારે વાજે ૩ ( ૧. પ્રથમ ર વાજિંત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા કલ્પવૃક્ષનાં પ્રભાવ, ઘટયાં પણ પૂર્ણ ભાવ; જિન કુળમાં જિન પ્રભાવ, સત્યને વધારે. વાજે ૦૪ તુર્યાગ વાજે બહુ મધુર, નાદ મૂર્છાનાથી પૂર; સા રે ગ મ પ ધ ની સૂર, તાલને ઈશારે. વાજે ૫ લાખ ચઉરાશી પુરવ, અધિક પક્ષ એંશી નવ; બાકી ત્રીજો આરો જવ, ચ્યવ્યા જિન ત્યારે. વાજે ૬ કાંઈ નહિં તેજેહાણ, ત્યજી સર્વારથ વિમાન પ્રભુજી યુક્ત ત્રણ જ્ઞાન, ગર્ભમાં પધારે. વાજે ૭ ચલિતાસન શક્ર આય, સન્મુખ સાત આઠ પાય; . શસ્તવ પ્રેમે ગાય, ભક્તિભાવ ઘારે. વાજે ૮ આષાઢ કૃષ્ણ ચોથ દિન, ચન્દ્ર ઉત્તરાષાઢ લીન મદેવા માત સમીણ, વૈદ ત્યાં નિહારે. વાજે૦૯ સાંભળીને સ્વપ્ન સાર, નાભિરાય ફલ વિચાર; કહે પુત્ર કુલાધાર, થાશે પૂર્ણ કાળે. વાજે ૧૦ 'શક્ર સમજી નિજાચાર, આ શીધ્ર સપરિવાર કહે સ્વપ્ન ફલ વિસ્તાર, હર્ષને વિસ્તારે. વાજે.૧૧ પિષણ ગર્ભતણું માત, કરે શુભ દિવસ રાત, થાય સહુ સારી વાત, ધુરન્ધરને પ્યારે. વાજે.૧૨ ૧. સ્વનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ધુરંધરવિયસ્કૃત काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते। वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥१॥ मंत्र:-ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते परमेष्टिने जिनेन्द्राय जलं यजामहे स्वाहा ॥ | ઇતિ ચ્યવનલ્યાણકે પ્રથમ જલપૂજા | ॥ जन्मकल्याणके द्वितीय चन्दनपूजा ॥ સાડા સાત દિવસ અધિક, નવ મહિના જવ થાય; ચૈત્ર વદિ આઠમ દિને, ઉત્તરાષાઢ સુહાય. ૧. ધન રાશિમાં ચન્દ્રમા, ઉચ્ચ સ્થળે ગ્રહ સર્વ ત્રણે જગતના જન્તનું, જાણે આવ્યું પર્વ. ૨ આનન્દ મંગળ વિશ્વમાં, વર્તે જય જય જયકાર; મસ–દેવાની કુક્ષિએ, જિન જનમ્યા હિતકાર. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પ’ચકલ્યાણક પૂજા ઢાળ. જિનર ( રાગ આશાવરી) જનમ્યા જગ હિતકાર–જિનવર, જનમ્યા જગ હિતકાર. ત્રણ લાકમાં પ્રકાશ થયા ને, દૂર ગયા અન્ધકાર} ગન્ધાદકની વૃષ્ટિ થઈ ને, કરે પંખી જયકાર. જિન૦૧ 'સમીરણ વહેતા ધીરેધીરે, પૃથ્વી બની મનેાહાર; ગાજે ગગને દેવદુંદુભિ, ઘંટાના રણકાર. છપ્પન દિક્કુમરીના આસન, કપ્યા પણ તે વાર; સૂતિક કરણ ઝટ આવે, હીલમીલનિજ પરિવાર.જિન૦૩ જિન જનનીને દેષ્ઠ પ્રદક્ષિણા, નિજનિજ કાર્ય પ્રકાર, કરતી હરતી પાપપુજને, તરવા ભવજલપાર. જન૦૪ અધેાલાકની આઠ કુમારી, ઇશાન કોણ માઝાર, રચે પૂર્વમુખ પ્રસૂતિધરને, જેમાં સ્તંભ હજાર, જિનપ્ ઊર્ધ્વલાકની કુસુમ વરસાવે, ભમરાના ઝ ંકાર; પૂર્વ રુચકથી આવે ગાતી, દર્પણની ધરનાર. જિન૦૬ કળશ ધરી રહી દક્ષિણ દિશિના, રુચકની રહેનાર; પશ્ચિમની પંખાને ધારે, ચામર ઉત્તર ધાર. દીપ ધરીને ઊભી રહેતી, ચાર ખૂણાની ચાર; દ્વીપ રુચકની ચાર આવીને, સ્થાપે પ્રભુની નાળ.જિન૦૮ અભ્યંગન ને સ્નાન કરાવી, ચન્તન ચર્ચે સાર; જિન૭ ૧. વાયુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દુરંધરવિજયજીકૃત વસ્ત્રાભૂષણ પહેરાવીને, ભક્તિ કરે સુપ્રકાર. જિન૦૯ રક્ષા પોટલી બાંધી લે, આશીષ અપરંપાર; પર્વત આપ્યું સ્વામી, ત્રણ જગત આધાર,જિન ૧૦ એ ઓચ્છવને કરતી ધરતી, હૈયે હર્ષ અપાર; ધર્મ ધુરન્ધર જિનથી જગમાં,થાશે જ્યજયકાર.જિન ૧૧ ગીત. (સંયમ રંગ લાગ્યો–એ રાગ.) મદેવાનો લાડલો રે, નાભિરાયા કુલ ચન્દ, જિનવર ઘણું છે, આસન કમ્પ ઈન્દ્રનુંરે, શ્રી જિન પુણ્ય પ્રભાવ-જિના જ્ઞાને જાણી નમી સ્તવીરે, ઈન્દ્ર રચે પ્રસ્તાવ-જિન-૧ ઘંટ સુઘોષા વગાડતાંરે, હરિણિગમેલી દેવ-જિન. જન્મ મહોત્સવ કારણેરે, આવ્યા સર્વે દેવ-જિન ૨ મદેવા માતાને વન્દીરે, ઈન્દ્ર સ્તવે બહુવાર-જિન સ્નાત્ર કારણહું આવીયેરે, ભીતિ ન લો લગાર-જિન-૩ અવસ્થાપિની આપીનેરે, પાસે મૂકે પ્રતિબિમ્બ-જિન પ્રભુને લઈ પાંચ રૂપ ધરી, પહોંચ્યા શ્રીમેગ-જિન૦૪ અતિ પાંડુકમ્બલા શિલારે, પાંડુક વન મેઝાર-જિનવ પૂર્વમુખ બેસી ખોળે ધરી, કળશા આઠ પ્રકાર-જિન૫ ગંગા માગધના શુભ જળરે, નવરાવે જિનરાય જિના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા એક ક્રોડ સાઠ લાખ સ્નાત્રથીરે, હૈયે હર્યાં નમાય-જિન૦૬ પૂજી અર્ચી પ્રેમશું રે, મુકે માતાની પાસ-જિન૦ અંગૂઠે અમૃત વીરે, નન્દીશ્વર ઉલ્લાસ-જિન૦૭ વિધવિધ ઓચ્છવરાય કરેરે, દેશ કાળ અનુસાર–જિન॰ જેણે એ ઉત્સવ ઉજવ્યારે, તે લેશે . ભવપાર-જિન૦૮ દિવસે દિવસે દીપતાંરે, સૂર્ય શશિની જેમ-જિનધર્મ ધુરન્ધર નાથથીરે, સર્વ વાતે યાગ ક્ષેમ-જિન૦૯ काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति - वरणे केवलदिने || तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥ मंत्र-ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते अर्हते जिनेन्द्राय चन्दनं यजामहे स्वाहा ॥ “તિ જન્મકલ્યાણકે દ્વિતીય ચંદનપૂજા” ॥ जन्मकल्याणके तृतीय पुष्पपूजा ॥ દુહા. પ્રથમ સ્વપ્ન શુભ વૃષમનું, લહ્યુ હતુ. અભિરામ; શે!બે લાંછન વૃષભનું, જમણી જધે સ્વામ. એમ વિચારી નાભિરાય, પ્રભુનું ઋષભકુમાર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ઘરઘરવિજ્યજીકૃત નામ કરે સુન્દર શુચિ, સાર્થક ગુણ અનુસાર. ૨ ઈશું લઈને હાથમાં, આવે સુરના સ્વામ; પ્રભુ ઈચ્છાએ વંશનું, ઈક્વાકુ કર્યું નામ. ૩ સ્થાપી કાશ્યપ ગેત્રને, ઈન્દ્ર ગયા નિજવાસ; દેવો બાળક રૂપ લઈ, કરે પ્રભુ શું વિલાસ. અનુક્રમે વન પામીયા, ધનુષ પાંચસે કાય; કનક વર્ણ એક સહસ આઠ, લક્ષણ શુભ સહાય. ૫ હાળ. (રાગ-સાર- સાહેબજી પરમાતમ પૂજાનું ફલ મને આપ-એ દેશી) શ્રી ઋષભ પ્રભુ! દેખી દિલ હરખાય અતિશય માહ માં આદિ વિભુ! રતિપતિથી પણ અધિકું રૂપ છે તાહ. ઉત્તરકુથી ફળ લઈ આવે, સુર આપે પ્રભુને બહુ ભાવે પ્રભુ તોલે જગમાં કોઈ નાવે, એ અનુપમ અદ્દભુત સોહાવે. શ્રી ઋષભ પ્રભુ. ૧ એક તાડતળે હતું યુગલીયું ફળ પડયું શિશુકનું સ્વર્ગ થયું કન્યા પાલણનાભિરાયે કર્યું, થશે કષમપત્નીએમ ઉચ્ચરીયું શ્રી કષભ પ્રભુ. ૨ પ્રભુ વિવાહ અવસર વિચારી, કરે નાભિ રાજા તૈયારી; 1. પવિત્ર, ર શેલડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા ૧૧ આવે સુરપતિ નિજ આચારી, પરિવાર સહિત ઉત્સવ ભારી. શ્રી ઋષભ પ્રભુ. ૩ સુનન્દા સુમંગલાના પ્યારે, વસ્ત્રા–ભૂષણ પણ બહુ ભારે; દેવીએ બન્નેને શણગારે, મધુરાં મધુરાં ગીત ઉચ્ચારે. શ્રી ઋષભ પ્રભુ. ૪ પ્રભુને પણ ઇન્દ્રે શણગાર્યા, ચારીમાં લઈ જઈ બેસાર્યો; કરી થૈ થૈ વાજા વગડાવ્યા, વિધિપૂર્વક પ્રેમે પરણાવ્યા. શ્રી ઋષભ પ્રભુ. પ યુગલીયાં એક બીજા ઝગડે, નાભિરાય કને ફરિયાદ કરે, એક રાજાની પણ જરૂર પડે, હા ઋષભજી રાજા ઉચિત ખરે. શ્રી ઋષભ પ્રભુ. ૬ ચલિતાસન ઇન્દ્ર આવીને કરે, રાજ્યાભિષેક શિરમુકુટ ધરે; જલ લાવીયુગલીયાં વિચાર કરે,કરે ચરણ અભિષેક વિનયવડે શ્રી ઋષભ પ્રભુ. ૭ સુરપતિની આજ્ઞા થઈ ભારી, 'વૈશ્રમણે કીધી તૈયારી; ખાર ને નવ યેાજન વિસ્તારી,વસી વિનીતા નયરી બહુ સારી. શ્રી ઋષભ પ્રભુ. ૮ પ્રભુ પ્રથમ નરેશ્વર કહેવાયા, ભાગ ભાગવીયા આદિરાયા; ૧ મેર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ઉર ધરવિજ્યજીકૃત બે યુગલ છ લાખ પુરવે જાયા, પ્રભુ ધર્મ ધુરન્ધરગુણ ગાયા, શ્રી ઝષભ પ્રભુ. ૯ (ગીત.) (તપ પદને પૂછજે હે પ્રાણું –એ દેશી) જ્ઞાન દીપક પ્રગટાવો–હો પ્રભુજી, જ્ઞાન દીપક પ્રગટાવો. જ્ઞાન દીપક વિણ મહા અલ્વારે, આથડીયે સંસારે શિક્ષણ દઈ સુખીયા કરો સ્વામી, રહ્યા છીએ તુમ આધારે. –હો પ્રભુજી થી પચતું આ અન્ન અમોને, વધુ શું કહીએ તમને? અમે યુગલીયાં અભણને ભેળાં,સમજ ન કાંઈએ અમને. –હા પ્રભુજી - મસળી પલાળી કાંખે રાખી, ખાવાનું કહે સ્વામી; કાળ–પ્રભાવ એ પણ ન કરે, અગ્નિની છે ખામી. –હો પ્રભુજી ૩ ઝાડે ઝાડ ઘસાયા અતિશે, શુષ્ક થઈને પવને; ઝગમગ ઝગમગ જ્યોતિ જા, લાગે યમ યુગલિકને. –હે પ્રભુજી ૪ પ્રભુ પાસે સૈ દોડી આવ્યા, માટી પ્રભુએ મંગાવી; હસ્તિ-કુંભે કુંભ ભાગ કરાવી, કુલાલ કળાને બતાવી. -હે પ્રભુજી ૫ ૧ કુંભાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ આફ્રિજિન પંચકલ્યાણક પૂજા પાંચ શિલ્પ મૂળ વીશ વીશ ભેદે, શિખવી અજ્ઞતા છે; પ્રથમ પ્રભુને એ ધર્મ ગૃહિણે, લૈકિક નીતિ ઉપદેશે. -હે પ્રભુજી ૬ ત્યાશી લાખ પૂરવ એમ વીત્યાં, ગૃહવાસે પ્રભુ વસીયા; ધર્મ ધુરન્ધર જિન જગજિયા, સુખવિકસ્યા બહુ રસીયા. -હા પ્રભુજી૭ काव्यम् यदीये कल्याणे मनुदनुनगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति-चरणे केवलदिने ॥ तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । • તમવિર વન્ને પ્રકામરામ મ ઈહિત છે ? .. * શ્રી મતિ કિન્નાથ પુd ચકામ વાહ ઇતિ જન્મકલ્યાણકે તૃતીય પુષ્પપૂજા.” છે વીક્ષા ચતુર્થ ભૂપપૂડા છે દુહા. સો પુત્રો બે પુત્રીઓ, ગુણ ગણના ભંડાર પ્રભુએ પોતે કેળવ્યા, અર્ધી કળા અપાર. ૧ લીપી શીખવી બ્રાહ્મીને, ગણિત સુન્દરી સાર; ભરત બાહુબલને દીધાં, બહોતેર કળા વિચાર. ૨ સે પુત્રોને સોંપીને, જુદા જુદા રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ધુરંધરવિજ્યજીકૃત પોતે લેવા નિકળ્યા, આત્માનું સામ્રાજ્ય. ૩ લોકાન્તિક સુર વિનવે, શાસન સ્થાપે નાથ; દાન સંવત્સરી આપીને, સાધે શિવપુર સાથ. ૪ સમજાવી પરિવારને. માતાને બહુ વાર; તૈયારી કરી સ્વામીએ, લેવા સંયમભાર. ૫ ઢાળ. ( રાગ ધનાશ્રો-મુનિવર પરમ દયાળ–એ દેશી) સંયમ લે સુખકાર, ઋષભજી (૨) દીક્ષા મહોત્સવને વરઘોડો, સુન્દર ને શ્રીકાર; ગષભજી સ્વામી સુદર્શન શિબિકા શોભે, દેવ દેવી નરનાર , ૧ સિદ્ધારથ ઉદ્યાને પહોંચ્યા, વૃક્ષ અશોક રસાળ, ,, અલંકાર ઉતારી સર્વે, લોચ કરે મુઠી ચાર. , ૨ કનક કલશ પર નીલકમલશી, શોભી રહી કેશવાળ; , સુરપતિની વિનતિથી રાખી,ભક્તવત્સલ અણગાર. ૩ - નિર્જલ ૭૬ તપે ચૈત્ર વદિની અષ્ટમી તિથિ મહાર મિ રમાઈ જવ ઉચ્ચરે, ચોથું જ્ઞાન વિશાલ. ૪ સાથે કચ્છ મહાચ્છાદિક, રાજવી ચાર હજાર , ધર્મ ધુરંધર એ મુનિવરથી, હશે મંગલમાળ. ૫ | ગીત (રાગ ભૈરવી–આવે આવો હે વીર સ્વામી મારા અંતરમાં-એ દેશી) લ્યોને ને આ ભિક્ષા ભાવે, ઋષભ દેવ ભગવાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આજિન પંચકલ્યાણક પૂજા શિખવ્યું નહિં સ્વામીએ પહેલાં, પૂછ્યું નહિં તે વાર; નિરૂપાયે એ તાપસ થઈને, રહેતાં ચાર હજાર. ને ૧ રાજ્ય ભાગ લેવા આવે, નમિ વિનમિ બે કુમાર પુષ્પ બિછાવી જ છટકાવી,કરે સેવા અસિધાર.લ્યોને ૨ ઘરણ ઈંદ્ર પ્રભુ વંદન આવે, જે ભક્તિ ભાવ ગરી આદિ વિદ્યા આપી, વૈતાઢયે નગર વસાવ. ને ૩ પૂર્વ જન્મના પ્રભુ અંતરાય, વિચરે વિણ આહાર અધિક વર્ષ વીત્યુએ રીતે, કરે કુરુદેશ વિહાર. ને ૪ કઈ કનકના ભૂષણ આપે, આપે કન્યા કયા ભિક્ષાને વ્યવહાર ન જાણે, એમાં તે શું હોય? લ્યોને ૫ કાંઈ નથી લેતાં શું કરીએ? લોક કરે પોકાર; હસ્તિનાગપુરના યુવરાજા, શ્રી શ્રેયાંસકુમાર. લયને ૬ શબ્દ સાંભળી પ્રભુને દેખી, જાતિસમરણ ઉપવું પ્રાસુક ઈષ્ફરસ વહેરાવ્યો, સ્વપ્ન સર્વનું ફળીયું લ્યોને ૭ અક્ષય તૃતીયાને શુભ દિવસે, પારણું પ્રભુએ કીધું; પંચદિવ્ય પ્રગટયા શ્રેયસે, દાન પ્રથમ ત્યાં દીધું લ્યોને ૮ એક હજાર વરસ જિન વિચર્યા, દેશ નગર પુર ગામ વિણ પ્રતિબધે ધર્મ ધુરન્ધર, જગત જીવ વિશ્રામ.લ્યોને૦૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ધુરંધરવિજયજીકૃત काव्यम् यदीये कल्याणे मनुदनुजगीय वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने ॥ तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १॥ मंत्र-ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते नाथाय जिनेन्द्राय धूपं यजामहे स्वाहा ॥ “ઈતિ દીક્ષાકલ્યાણકે ચતુર્થ ભૂપપૂજા” ॥ केवलज्ञानकल्याणके पश्चम दीपपूजा ॥ દુહા પાળે પ્રવચન માતને, ટાળે ચાર કષાય; બાળે કર્મના મર્મને, ગાળે કમળ કાય. (૧) બહલી દેશે વિચરી, પાછા ફર્યા તત્કાળ; બાહુબલી પોકારતા, દાદા આદમ તાર. (૨) અનુક્રમેજિનજી આવીયા, અયોધ્યા નયરી બહાર; ઉત્તમ દિશિરાજે પરૂં, પુરિમતાલ મહાર (૩) શાનન ઉદ્યાનમાં, વડનું સુંદર ઝાડ; ફાગણ વદિ એકાદશી, નક્ષત્ર ઉત્તરાષાઢ. (૪) કમળ સમા નિર્લેપ ને, ગગન સમા નિઃસંગ ઉજજ્વળ યશ વિસ્તારમાં ગંગ તરગ શું રંગ.(૫) ક્ષપકશ્રેણિ આરોહીને, ધ્યાતા ઉજજવળ ધ્યાન, ઘાતિ કર્મને ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન. (૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા હાળી (ત સાતમે વિરતિ આદર રે -એ દેશી.) શુભ સમવસરણ ઈન્દ્ર રચ્યું રે લો, ગઢ પ્રથમ રજતને વિશાળ જે; કેટ કાંચનને વચમાં વિરાજતો રે , ત્રીજો રાજે રતનને શાળ જે, ચાલો જઈએ પ્રભુને વાંદવા રે લો. ૧ જિહાં વૃક્ષ અશોક શેક દૂર કરે રે , પુષ્પવૃષ્ટિ હાય જાનુ પ્રમાણ જે દિવ્ય ધ્વનિ સંભવ્ય ગાજી રહ્યો રે લો, ચાર ચામર વીજય સુજાણ જે. ચાલો૦૨ પ્રભુ બેઠા મણિમય આસને રે લો, પ્રભા–મંડલ જિન દર્શન કાજ; દેવદુદુભિ નાદ ગંભીર ઘણે રે લો, ત્રણ છ– ત્રિભુવન રાજ જે. ચાલો૦૩ પ્રભુ ચેત્રીશ અતિશય શોભતાં રે લોલ, ગુણ પાંત્રીશ વાણી રસાળ જે, દેવ કોડે સદેવ સેવા કરે રે લોલ, પ્રેમે પૂજે ને બૂઝે પૃથ્વીપાળ જે. ચાલો૦૪ ૧ મનહર. ૨ હંમેશ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮ રાય ભરતને આપી વધામણી રે લેા, સાથે ચક્ર રત્નનેા વૃત્તાન્ત બે મુનિશ્રી રધરવિજયજીકૃત શું કરવું? ક્ષણ એક વિચારતાં રે લેા, માહ સતાવે સન્તને મહત્ત જજે. ચાલાપ માત પાસે આવીને વિનવે રે લેા, તુમ પુત્ર પધાર્યા પુર બહાર જે; ચાલેા વન્દન જુએ તુમ નન્દને ૨ે લેા, ઋદ્ધિ સિદ્ધિ ઠકુરાઈ અપાર બે. ચાલા૦૬ સજી સાજ શણગારે ગજરાજને ૨ે લેા, સ્કન્ધે બેસાર્યા મરુદેવા માત જો; ધીરે ધીરે પધાર્યા પ્રભુ સન્મુખે રે લેા, જિહાં ખીલ્યું છે ધર્મ પ્રભાત જો. ચાલા૭ મહાઋદ્ધિ સ્વામીની શ્રવણે સુણી રે લેા, ઉર આનન્દ અતિ ઉભરાય જો; હર્ષ સાગર ઉટયો ને ઉન્મ્યા રે લેા, કાઇ રીતે ન હૃદયે સમાય જો. ચાલો૦૮ ખાલી નાખ્યાં નયનનાં બારણાં રે લો, હતા અન્ય ને અન્ય દિનરાત જો; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા કરી દર્શન પુરન્ધર નાથના રે લો, ૧૯ ભાવે અન્યત્વ ભાવના માત જો. ચાલો૯ (દુહા ) વન વન વિચરી દુ:ખ સહે, રહે ભૂખ્યા દિનરાત; અન્ય કાઇ સાથે નહિં, લોક કરે છે વાત. કામળ એની કાય છે, અંગેા છે સુકુમાળ સુખ ને દુ:ખમાં એહની, કાણ કરે સંભાળ ? શીયાળે ઠંડી ધણી, ઉનાળે લૂ વાય; ચામાસુ અતિ દોહીલું, દુ:ખમાં દિવસેા જાય. એ મુજ નાના બાલુડા, એકજ મુજ સંતાન; વિકટ પંથ એણે ગ્રહ્યો, ત્યજી મમતા ને માન. નજરે આજે નિરખું, ઋદ્ધિ એની અપાર; દુ:ખમાં એ ન્યારો રહ્યો, સુખમાં પણ અવિકાર. ૫ ( ગીત. ) (પંખીડા સન્દેશા કે'જો મારા સ્વામને-એ દેશી) આ સંસાર અસાર સગુ` કાઇએ નથી, સ્વારથની શી કરવી જગમાં વાત એક પાતપાતાને માટે ચાહે અન્યને, સ્વાર્થ સરે પછી કાણુ તાત ને માત જોક ચેતન ચિન્તા પરની શાને તું કરે ? ૧ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ ર ૩ . ૪ Page #32 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ર’ધરવિજયજીકૃત ૨૦ રાત દિવસ રાતી હું સુત સન્તાપથી, દેતી ઠપકા ભરતને ભારોભાર જે; રુદન કરી કરી આંખા પણ ઓછી કરી, પલ પલ પૂછું તેના હી સમાચાર જો. ચેતન૦૨ એને દુ:ખે દુ:ખી થઇ શાર્ક રહી, વર્ષોથી કરતી અતિશે વલોપાત જે; મારા નન્દન મારા સ્નેહી પુત્ર એ, મારા રિખવા એમજ કરતી વાત જો, ચેતન૦૩ જોયું આજે અનુભવ કરી હું બ્હાવરી, બની હતી આ પુત્રની પાછળ વ્યર્થ જો; સુખ વિલસે એ આજે અધિકુ સર્વથી, નથી પડી મુજ એણે બેયા સ્વાર્થ જો, ચેતન૦૪ આત્મા મારા એક જ મુજ સાથે થશે, શુદ્ધ બુધ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જો; બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરું, તા મુજને મળશે મુજ શુધ્ધ સ્વરૂપ જો.ચેતન૦૫ હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ, વધતે ભાવે વરીયા કેવળજ્ઞાન જો; ધર્મ ધુરન્ધર પુત્રવધૂ મુખ દેખવા, પામ્યા જલ્દી જિનજિનની નિર્વાણ બે.ચેતન૦૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति-धरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १॥ मंत्र-ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते सर्वज्ञाय जिनेन्द्राय दीपं यजामहे स्वाहा ॥ તિ કેવળજ્ઞાનકલ્યાણકે પંચમ દીપપૂજા.” केवळज्ञानकल्याणके षष्ठ अक्षतपूजा દુહા પ્રભુએ ધર્મ બતાવીઓ, દાન શીયળ તપ ભાવ; સંધ ચતુર્વિધ સ્થાપી, ભવજલ તરવા નાવ. ૧ "ઋષભ–સેનાદિક પાંચસેં, ભરત રાયના પુત્ર સંયમ લે સવિ સાથમાં, સાતમેં પુત્રના પુત્ર. ૨ બ્રાહ્મી પ્રથમ સાધવી, શ્રાવક ભરત મહારાય; પ્રથમ શ્રાવિકા સુન્દરી, પૂજે પ્રભુના પાય. ૩ રાશી ગણધર થયા. ત્રિપદી રચના સાર; કચ્છાદિક બે બધુ વિણ, તાપસ સવિ અણગાર. ૪ શકે શોક દૂર કર્યો, ભરત ગયા નિજ વાસ; સ્વામી વિચરે સવિ સ્થળે, કરતાં ધર્મ પ્રકાશ. ૫ ૧. પુંડરીક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ધુરંધરવિજયજીકૃત ઢાળ. | (પ્રભુ પ્રતિમા પૂછને પિસહ કરીએ રે એ દેશી) પૂછ ચક્રને ચકી ભરતને સાધે રે, ખંડે ખંડ ફરી રે જયમાળા રે તે પણ ચક ન આયુધશાળે પેસે રે, નવ્વાણું ભાઈ રે આણુ નવિ ધરે. ૧ મોહને છેડી રે, માયા દૂર કરો, સાચી નિજ ઋદ્ધિ રે, સંયમ લઈ વરે; અવિનાશી એક રે, શિવસુખ અનુસર, પ્રભુ પાસે જઈ ભાઈ અઠ્ઠાણું પૂછે રે, માર્ગ શુદ્ધ દાખ રે શું કરીએ અમે? યુદ્ધ કરે નિજ આતમ અરિની સાથે રે, શ્રી મુખ જિન ભાખે રે, સહુને તે ગમે. મહિને ૨ વૈતાલિક અધ્યયન સુણીને સમજ્યા રે, દીક્ષાને લઈ રે કેવળ વર વર્યાં; શ્રી જિનશાસન જગ જયવંતું વર્તે રે, પામ્યા શુભ હિત રે, જે એ અનુસર્યા. મેહને ૩ સુન્દરી સાઠ હજાર વરસ તપ તપતી રે, કાયાને ગાળી રે માયા દૂર કરી અનુમતિ ભરતની પામી પ્રભુને હાથે રે. - સંયમ શુદ્ધ લેઈ રે, ભવસાયર તરી. મેહને ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા એમ અનેક જીવોને જિન પ્રતિબધે રે, આપે શિવસુખ રે દુઃખ દૂર કરે ધર્મ ધુરન્ધર નાથ ચરણ જે સેવે રે, કલ્પતરુની છાયા રે, મનવાંછિત વરે. મોહને૫ ગીત. (બને છવન હૈ સંગ્રામ—એ દેશ ) મંગલકારી પ્રભુને પૂછ, તજો તમે અભિમાન બધુ. સજજન બુદ્ધિનિધાન. છે બાહુબલી આજ્ઞા નવિ માને, ભરત કરે સંગ્રામ; ,, ચતુરંગી સેના સજી આવ્યા,બન્ને સામો સામ. ૧ ,, અનુચિત જાણી ઈન્દ્ર પધારે, સમજાવે શુભ રીત; ,, દૃષ્ટિ મુષ્ટિ ગર્જન ભુજ વાલન, દંડે સાથે જીત. ૨ ,, પામે પરાજયે રોષ ઘરોને, ચકી ચઢ ચલાવે; ,, દેઈ પ્રદક્ષિણ પાછું ફરીયું,એક ગોત્ર નહિ ફાવે. ૩ ,, ક્રોધ કરીને બાહુબલિઇ, વજા મુષ્ટિ ઉગામે , થર થર ધ્રુજે સો જોનારા, ચકી પણ ભય પામે. ૪, મુષ્ટિ ઊંચી રહી બાહુબલ, ચડે વિશુદ્ધ વિચારે , પિતા સમા મુજબન્ધવ પર હું કર શું આ અત્યારે ? પાછી ન ફરે મૂઠ ઉગામી, લોચ કરે એ બળીયા, , ભાઈ ખમાવી પાછા વળીયા, મુનિ અભિમાને ચડીયા.૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી શુરવિજયજીકૃત કેમ કરૂં લઘુ બંધવે વન્દન? કેવળ લઈને જઈશું; , પ્રભુ કને પછી સની સાથે, શુદ્ધપણે વિચરશું. ૭ ,, સંવત્સર વીત્યું બે બેની, આવી બેધ પમાડે , ગજ પર બેઠા હેઠા ઊતરે, ઊંઘ અનાદિ ઉડાડે. ૮ ,, વિચાર કરતાં સમજુ સમજ્યા, દૂર કર્યું અભિમાન , ધર્મ ધુરન્ધર જિનના નન્દન, પામ્યા કેવળજ્ઞાન. ૯ ). काव्यम् यदीये कल्याणे मनुदनुजगीणमर्वाहिते । वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥१॥ મંત્ર– દૉ છૉ ઘઘલાય મૃત્યુનિવાર श्रीमते सर्वज्ञाय जिनेन्द्राय अक्षतं यजामहे स्वाहा ॥ ઇતિ કેવળજ્ઞાનકલ્યાણકે પણ અક્ષત પૂજા.” ॥ निर्वाणकल्याणके सप्तम नैवेद्यपूजा ॥ વન્દ શ્રી ગિરિરાજને, જિહાં યુગાદિ જિણન્દ, સ્વામી આવી સમેસર્યા, સાથે મુનિ જન વૃન્દ. ૧ કલ્પત ચિન્તામણિ, કામકુંભ જગ જોય; ત્રણ ભુવનમાં એહની, તેલે નાવે કેય. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ આરિજિન પંચકલ્યાણક પૂજા ધ્યાન ધર ગિરિરાજનું, સાધો સઘળાં કાજ; રાજે સિધ્ધાચલગિરિ, ગિરિવરમાં શિરતાજ. ૩ ઢાળ (રાગ-ભરવી) ગિરિરાજનું ધ્યાન ધરો, ભવિ. સધ્ધિ ને સિધ્ધિ વર–-ભવિ--ગિરિ પૂર્વ નવ્વાણું આદિજિનેશ્વર, સમવસર્યા એ સ્મ-ભવિ. આઠયોજનઊંચએગિરિવર,પચ્ચાસયાજનવિસ્તર-ભવિ. દશ યોજના શિખરે શોભીતે, નામે પાતિક હરો-ભવિ. રૂડી રાયણુ ખ છાંયામાં, વહે ઉપદેશને ઝર–ભવિ. અણસણ પુંડરીક ગણધર સાથે, પાંચ ક્રોડ મુનિવરે–ભવિ. ચિત્રીપૂનમ દિન એ ગિરિવરનું, ધ્યાન હૃદયમાં ઘર-ભવિ. ત્રણ લોકમાં તીર્થ એ મોટું, જેનો મહિમા ખરે-ભૂવિ. મંગલકારી અણુઓ એના, સેવી ભવને તરો-ભવિ. આઠ અધિક શત ટૂંક મનોહર, ભાવે ભક્તિ કરો-ભવિ. ધર્મ ધુરન્ધર નાથ નિહાળી, મનના વાંછિત ફળ-ભવિ. | ગીત (સિદ્ધાચળના વાસી જિનને ક્રોડે પ્રણામ-એ દેશી) શ્રેયસ્કર એ સ્વામી, વન્દ આદિ જિલુન્દ * આદિ જિન્દ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દુરધરવિજયજીકૃત અષ્ટાપદ પર પ્રભુ પધારે, પર્યકાસન મુદ્રા ધારે, ધ્યાને ઉજજવળ ધ્યાન–વંદેર ૧ પાદપપગમાઅણસણ કરતાં, ષટુ ઉપવાસે કર્મનિજજરતાં, ષભદેવ ભગવાન-વંદ૦ ૨ સાથે દસ સહસ મુનિરાયા, મુક્તિ વરીયા કર્મ ખપાયા, તે જ્યોતિ મિલાય–વંદો) ૩ અછાધિક શત એક જ સમયે, ઉત્કૃષ્ટ અવગાહે શિવ લે, પ્રથમ અચ્છેસં થાય–વંદ૦ ૪ માહ વદિ તેરસ રઢીયાળી, વર્મા પ્રભુ શિવ વહુ લટકાળી, અભિજિત રાજે ચન્દ–વંદો, ૫ રુદન કરે ચકી જિનવિરહ, ઇન્દ્રાદિક કે અવગારે, પામ્યા પ્રભુ નિર્વાણ-વંદે ૬ ક્ષીર નીરથી સ્નાન કરાવી, નન્દન વનથી ચન્દનલાવી, રચી ચિતા ત્રણ સાર–વન્દ૦ ૭ જિન ગણધર મુનિ દેહ પ્રજાળ, દાઢાદિક પૂછ દુઃખ ટાળે, પામે મંગલમાળ-વંદ૦ ૮ પ્રથમ ભૂપ એ પ્રથમ મુનિવર,પ્રથમ તીર્થ પતિ ધર્મધુરંધર, વજો વારંવાર–વન્દોર ૯ ૧ એક સે ને આઠ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ આદિજિન પંચકલ્યાણક પૂજા काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति - वरणे केवलदिने || तथा निर्वाणेऽभूत् त्रिभुवन - जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥ ❤ જ मंत्र — ॐ ही श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते पारङ्गताय जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा || “તિ નિર્વાણુકલ્યાણકે સક્ષમ નૈવેધ પૂજા” || निर्वाणकल्याणके अष्टम फलपूजा || દુહા પાંચ મહાવ્રતધર મુનિ, એંશી ચાર હજાર; ત્રણ લાખ શુભ સાધવી, ત્રણ લખ પાંચ હજાર. ૧ શ્રાવક દ્વાદશ વ્રતધરા, પાળે શુભ આચાર; પાંચ લાખ ચોપન સહસ, શુદ્ધ શ્રાવિકા ધાર. ૨ બીજો પણ બહુએ કહ્યો, પ્રભુજીના પરિવાર; જિનભકતે એ શિવ વરી, લેશે સુખ અવિકાર, ૩ ઢાળ ( રાગ માલકાશ ) પ્રભુ આદિ જિષ્ણુન્દ વર વન્દન હૈ। (૨) લાક લેાકેાત્તર ધર્મ પ્રરૂપક, ત્યાગી વૈરાગી યાગીજી; સેાભાગીબડભાગી યાગી,શિવરમણીના ભાગીછ-પ્રભુ॰૧ યુગલા ધર્મ નિવારક તારક, ભવજલથી ભવિ પ્રાણીજી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દુર રવિકૃત રોમ રેમ ચેતન પ્રગટાવે, જેની મધુરી વાણુછ-પ્રભ૦૨ અષ્ટાપદ પર્વત શિવકારી, પ્રભુ પામ્યા નિર્વાણજી; રાયભરતતિહાજિનવર ભકતે કરે મંદિરમંડાણજી પ્રભુ-૩ સોનાનું મંદિર રચાવ્યું, ચોવીશ જિનની સ્થાપીજી; દેહ પ્રમાણ મણિમય મૂર્તિ તરણિ તેજે વ્યાપીજી-પ્રભ૦૪ આરીસાભવને કેવળ પાયા, જિન કળ પુણ્ય પ્રભાવેજી; મરીચિ જેવા પાત્ર પ્રભુના વીરજિન થઈ શિવ પાછ–પ્રભુ.પ પ્રભુની પટ્ટપરમ્પર સારી, અવિચ્છિન્ન રહેનારીજી; જ્યાં લગી અજિત જિનેશ્વર હોવે ત્યાં લગે શિવ દેનારી છે. - પ્રભુત્ર ૬ મંગલ એવું નહિ કઈ જગમાં, જે ન મળે જિન નામેજી; ધર્મ ધુરંધર નાથ પ્રભાવે,અવિચલ લક્ષ્મી પામેછ–પ્રભુ ૭ ગીત. ( કિને નહિ તુમ બિન ઓરશું રાગ-એ દેશી) ભવિ પૂજે સહી, હષભદેવ ભગવાન (૨) વદન સુધાકર દેખી હરખે, ઝરતી મધુરી વાણુ. કામિત પૂરણ કલ્પતરુ એ, કટિ કરે કલ્યાણ. ભવિ૦ ૧ લોકાલોક પ્રકાશક એ જિન, કેવલજ્ઞાન નિધાન; ધર્મતણું સંસ્થાપક મધુરા, મુક્તિના મહેમાન. ભવિ૦ ૨ ગોમુખ યક્ષ ચક્રેશ્વરી દેવી, સેવક પ્રભુના જાણ શાસન રક્ષા કરે બહુ ભક્ત, રાતદિવસ એક તાન. ભવિ૦૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ આહિજિન પંચકલ્યાણક પૂજા નિર્મલ દર્શન માંગે પ્રભુ શું, યાચો સાચું જ્ઞાન, શિવમન્દિર સુન્દર મેળવવા એક જ એ એંધાણ. ભવિ૪ કલ્યાણક એ પ્રભુના પાંચે, ગાયા ધરી બહુમાન ધર્મ ધુરન્ધર જિન એ એક જ, મુજ મન શાન્તિ સ્થાન. ભવિ૦૫ काव्यम् यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति-वरणे केवलदिने । तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥ मंत्र-ॐ हा श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते पारङ्गताय जिनेन्द्राय फलं यजामहे स्वाहा ॥ (તપસ્યા કરતાં તે ડકા જેર બજાયા હૈ-દેશી) ઋષભ જિન ઘુણતાં હે, સમતિ રંગ બઢાયા હે (૨) નાભિનન્દન આદિ જિનેશ્વર, મરુદેવીના જાયા હે; સંયમ ધરી વરી કેવળ જગમાં, ઘર્મ પથ દીખાયા અષભ૦૧ વીર જિનેશ્વર પટ્ટપરમ્પર, સિંહસૂરીશ્વર રાયા હે; ક્રિયાઉદ્ધારક સત્યવિજય ગણી,સંયમશુદ્ધ ધરાયા નષભ૦૨ તાસ પાટ નવમીએ સોહે, મણિવિજય ગુરાયા હૈ તાસશિષ્ય ભદ્રિક પ્રભાવક,બુદ્ધિવિજ્ય બુટેરાયા-ષભ૦૩ વૃદ્ધિવિજય ગુરુ ગુણગંભીરા, શાન્ત દાન વખણાયા હૈ એ ગુરુવરની શાખા સારી, વડત સમ ફેલાયા-બભ૦ ૪ કલા . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૦ મુનિથી દુર ધરવિજ્યકૃત તાસ પદ્મપ્રભાવક શાસન–દીપક જગ પંકાયા હા, તપાગચ્છ નાયક વર દાયક, સૂરિસમ્રાટ કહાયા-ઋષભ૦૫ શ્રીમન્નેમિસૂરીશ્વર રાજે, તેજે તપે સવાયા હા; વિશાળ શિષ્ય પરમ્પર જેમાં, સાત સાત સૂરિરાયા ઋષભદ્ શાસ્ત્રવિશારદ કવિરત્ન ને, પીયૂષપાણિ પાયા હા; વિજયામૃતસૂરીશ્વર શાસન–રાગે હૃદય રંગાયા-ઋષભ૦૭ તાસ વિનય વિનય ગુણ પૂરા, શૂરા તપે તપાયા હા; કાયા માયા દૂર કરી મુનિ, પુણ્યવિજય મુનિરાયા ઋષભ૦૮ નિજ સુત હિત કરવા ભવ તરવા, કુટુમ્બ માહ ત્યજાયા હે; એ અમ સદ્દગુરુ પૂજ્ય જનક એ, મનક ગુરુ સમ ધ્યાયા. ઋષભ૦૯ શશિ મુનિ જિન સમ (૨૪૭૧) વીર જિન વર્ષે, ગાયમ કેવલ દિવસે હા; જામનગરમાં રહીચામાસું,બાર ચૈત્ય જ્યાંવિલસેૠષભ૦૧૦ ભક્તિ ભાવ ધરી સમકિત નિર્મલ, કરવા ઐહ ઉપાયા હૈ।, ધુરંધરવિજય ઋષભજન થુણુતાં, જય મંગલ વરતાયા. ઋષભ૦ ૧૧ પહેલી પૂજા ભાવનગરમાં, સધ મળી સમુદાયા હૈ। મૂળનાયક આદિજિન ચૈત્યે, પૂરણ હર્ષ પઢાયા—ઋષભ૦૧૨ ઇતિ સંપૂર્ણ શ્રી આદિજન પચકલ્યાણક પૂજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાવવાહિ સ્તવને શ્રી ગૌતમસ્વામિને નમઃ પરમાત્મ-સંગીત-રસ-સ્રોતસ્વિનીમાંથી ચૂંટી કાઢેલા સ્તવન જ માહાત્મ (યમન કલ્યાણ-ત્રિતાલ) અહં જપીયે જાપ પ્રથમમાં અહં– વિદ્ધહરણુએ મંગળ જંગમાં, દૂર કરે સવિ દુરિત પલકમાં; તસસમ નહિં કઈ અવર ખલકમાં, ધરી હૃદયમાં ધ્યાન પ્રથમમાં–અહે પરમેશ્વર પરમેષિપદએ, મન્નાક્ષરમાં મગ્ન પ્રથમ સિદ્ધચક્રનું અનુપમ બીજએ, તઈયે અવરના રાગ જીવનમાં–અહં. એ જાપે ભવ ભવ ભય નાસે, ઋદ્ધિસિદ્ધિ સવિ આવે પાસે; ભાવ ભક્તિથી જપીએ ઉલ્લાસે, ધર્મ ધુરન્ધર નામ ભુવનમાં–અહે શ્રી આદિનાથ પ્રભુના સ્તવને (૧) (રાગ દુર્ગા ઓડવ જાતિ–ત્રિતાલ) આદિ પ્રભુકી નજરીયાં દીપે, જીપે મોહિનીકો માન મેદાનમેં–આદિ. ૧ લેક અલેક કે ભાવ દેખતે હૈ, ધીરી ધીરી ધસત સંસાર સયાં; જ્યોતિ ભવદીધ તારણ સેતુ-આદિ. ૨ રાગ તિમિરકા નાશ કરતહૈ, છતી છતી જગત દીપાવત હૈયાં; નાભિનરીન્દકે કુલમેં કેતુ-આદિ. ૩ નેમિસૂરીશ્વર પ્રેમે નમત હૈ, નમી નમી અમૃત પુણ્ય ભરૈયાં; ગાવે ધુરંધર હર્ષ કે હેતુ–આદિ૪ (૨) (યમન કલ્યાણ ત્રિતાલ) કાષભજિણુંદ સુખદાઈ........ સાંઈમેરા, ચરણકમલકે સેવત સબદિન, સુરપતિ કે સમુદાઈ સાંઈમેરા૧ કાળ અનાદિ કે દુરિત વિનાશન, સહસકિરણ વિકસાઈ, ૦ ૨ સુરનર મુકુટમણિકી પ્રભાસે, ચરણકી કાન્તિ સવાઈ— ૦ ૩ યુગકી આદિ મેં ભવજલ પતિતકો, અવલમ્બન પ્રભુદાઈ–ા, ૦ ૪ નેમિ અમૃત પુણ્ય વદનસે સુણ, ધુરકી વડાઈ– ૦ ૫ . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ક્રુરધવિજયજીકૃત (૩) ( મેરે મૌલા ખુલાલે મદીને મુઝે—એ રાહ) નાભિ નરેન્દ્રનન વન હું, ભવા ભવના ભય નિકન્દન હૈ— પ્રથમ નરપતિ પ્રથમ મુનિપતિ પ્રથમ જિનપતિ જે થયા, દુષ્ક કાપી સધ સ્થાપી ખાધ આપી તારીયા; જે ભવ્ય જીવેાને યાગ થયા—નાભિ ૧ ત્રણ ભુવનના ભાવેા બધાયે ખેાધનારા તું પ્રભુ, સુનુ થવા ‘ બુદ્ધ ' કહી તેથી તને પૂજે વિભુ; ' સાચે યુદ્ધ જગતમાં તુંહી થયા—નાભિ॰ ૨ જન્મી જગતમાં તે પ્રભા, જીવમાત્રને સુખી ૉ, નામમાત્રથી આ અન્ય દેવા, શંકરત્વ ધરી રહ્યા; શુદ્ધ શંભુત્વ ધારક તુંજ થયેા—નાભિ.૩ સમવસરણે ચઉમુખે, પ્રભુ દેશનામૃત વતા, તે કારણે આ વિશ્વમાં, ચઉમુખી બ્રહ્મ તમે હતા, એવા વિધાતાનું શુભ ધ્યાન ધરા—નાભિ૦૪ મિ અમૃતની કૃપાથી, પુણ્ય પુજને પામીને, મેળવ્યા મેં આ જીવનમાં, ત્રણ જગતના સ્વામીને; ધર્માંહાર રન્ધર દેવ મળ્યા—નાભિ પ શ્રી અજિતનાથ જિન સ્તવન ( ભીમપલાશિકા–ત્રિતાલ ) અજિતકે નામ જપત મૈં આ......જ, નામ જપનસે સીજે સવિ કા......જ—અજિત ૩૦ તિન ભુવન મે ઐસા ના પાવત, રાગ રહિત મહારા......જ—અજિત ૦ સબ શત્રુકા નાશ કરનકા, પહેરા ધકા તા.........જ ૪—અજિત ૩૦ તેમિ અમૃતપદ પુણ્ય ભ્રમરકા, સારા સધલાં સા......જ—અજિત કે૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાવવાહિ સ્તવને શ્રી સંભવનાથજિન સ્તવન (સાંવરીયા મન ભાયારે–એ દેશી) જિણંદજી દિલ આ...ત્યારે, જ્ઞાનકા ઝરણ બહા......યારે– નિણંદજી, કામાનલકા દાહ શમીયા, તૃષ્ણપ્યાસ છીપા......યારે–જિણંદજી દાન દયા ગુણ ભાતભાતકી, હરીઆલી બિકસા...ત્યારે ,, ૦ ધર્મ ભૂપતિ રંગ જમાકે, ધ્યાન નિકુંજ સુહા....યારે સંભવજિનકે દર્શન કરકે, ગાન મધુર મેં ગા......યારે નેમિ અમૃતસે પુણ્ય મીલાકે, ધર્મ ધુરન્ધર યાયારે શ્રી અભિનન્દન જિન સ્તવન. (રાગ બહાર, ત્રિતાલ) ઝગમગ કરત મેરા પ્રભુકા દેદાર, સુન્દર સુન્દર પરમાણુ નિરમાયા; કાપે કુમતિકા જેર અપાર-ઝગમગ ૧ દંત દીપત મચકુંદ કલી સમ, નયન જીપત પડ્વોકી હાર; વદનકી કાતિ શાન્તિ કરત હૈ, શશિ સમ દીપે શોભા અપા.૨-ઝગમગ ૨ ચાર ધ્યાનસે પ્રભુકે ધ્યાવત, ચાર ગતિએકા પાવે પાર; નેમિ અમૃત પુણ્ય શિષ્ય કહત હૈ, ચોથા પ્રભુ મેરે હૈયાકે હા...૨ ઝગમગ ૩ શ્રી પદ્મપ્રભુજિન સ્તવન, (તેરે પૂજનકે ભગવાન-એ દેશી.) જિનાજી પા પ્રભુ ભગવાન, ધ મેં નિશદિન તેરા ધ્યાન; તિન ભુવન મેં સુખકર તૂ હૈ. જ્ઞાની ધાની સુગુણ તૂ . તેરી ઋહિ ઈશ મહાન–ધ મૈ૦ ૧ રાય રંક કે સમ તું દેખે, લેહ કનક મેં ભેદ ન લેખે; તૂ હૈ સમતામેં ગુલતાન–ધરું મૈ૦ ૨ દેવ દેવેન્દ્રો પૂજન કરતે, પાપ પંપો દૂર પરિહર; તૂ ને દીયા સમક્તિ દાન-ધરું મેં ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ભવમે ભટક્ત મૈ' હું આયા, સુણુ કર તેરી દૈવી માયા; મુજા સેવક કર પીછાન–ધરું.. મૈં ૦૪ નૈમિ મુખસે પીછાન પાયા, અમૃત હૃદયસે તુજકા ધ્યાયા; લગા હૈ પુણ્ય ઘુરન્ધર તાન–ધૂરું મૈં ૦૫ મુનિશ્રી કુર ધરવિજયકૃત · શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન ( રાગ-આશાવરી ત્રિતાલ. ) ચન્દ્રપ્રભુ દિલ ધાર, ચેતન ચન્દ્રપ્રભુ ક્લિ ધાર, ચન્દન સમ શીતલ જિનવરનું, ધ્યાન હૃદયમાં ધાર; આઠમા જિનના સાથ ધરીને, ક તું આઠ નિવાર ચેતન—૧ અસ્ત ન પામે સદૈવ પ્રકાશે, ઢાંકે નહિં વાગ્ધિાર; ભવિક કુમુદ વિકાસન કાજે, ધરત કિરણ અપાર, ચેતન–૨ લાકાત્તર ગુણુ લેવા સેવે, પાય પડી તમેાહાર; અન્તરના અન્ધકાર હરીતે, આપે શિવવધૂ નાર, ચેતન-૩ નેમિસૂરીશ્વર અમૃત વચને, પામ્યા પુણ્ય ભંડાર, રન્દર નાથ કૃપા કરીને, ભવવન પાર ઉતાર. ચેતન-૪ શ્રી ધર્મનાથ જિન સ્તવન (મૂરખ મનહાવત કયા હયરાન—એ દેશી) ભજો મન સદા તુમે ભગવાન ભજો ૧ બચપણુ તેરા રમત ગમત મે', ગયા સભી અજ્ઞાન; તરુણ વયમે' તરુણી સંગસે, બન્યા તું મદ મસ્તાન ~ભજો ૦ લેાક કરે અપમાન; સારી સાન –ભજો ૨ વૃદ્ધાપણુંમે શુદ્ધ રહી ના, રાતદિન તું શાચ કરે પણ, સૂઝે ન દાન શિયલ તપ કુછ કીયા નહિ, ધરા ન પ્રભુકા ધ્યાન; દુલ ભ નર ભવ પાકર ચેતન, ભમીયા ભવ મયદાન જો ૩ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાવવાહિ સ્તવન ભવભંજન એ નાથ નિરંજન, મીલે હૈ ગુણકી ખાણ; ધર્મનાથકી ધર્મ વલ્લીસે, કરે સુધારસ પાન, –ભજે ૪ નેમિસૂરિ કે વચનામૃત કે, સુણે ધરી એક કાન પુણથ ધુરન્ધર નાથ કૃપાસે, ચઢે મુક્તિ સોપાન. - ભજે. ૫ શ્રી શાંતિજિન સ્તવન, (મથુરામેં સહી ગેકુલમેં સહી–એ ચાલ.) મારા મનમાં વસી, મારા દિલમાં વસી, તુજ મૂરતિ વસી, પ્રભુ હસીને હસી; ગયું માન ખસી, અભિમાન ખસી, હવે દેખું તુને હું, હસીને હસી–મારા જ જે શાતિ તુજમાં દીસે છે, તે શાતિ અન્ય નહિં છે; ત્યારે જેઉં હું એક નજરે, તુજ મૂર્તિ દીસે છે હસીને હસી-મારા૦ ૨ હતા જે શાન્ત અણુ જગમાં, પ્રભો તે સર્વ તુજ તનમાં; દીસે નહિ અન્ય તુજ ઉપમા, મુખપદ્મપ્રભા તુજ. હસીને હસી-મારા. ૩ પ્રભો તુજ નામ છે શાન્તિ, છાઈ સર્વત્ર સુખશાન્તિ; નેમિ અમૃત પ્રભુ પુણ્ય, કરે દર્શ ધુરન્ધર. હસીને હસી-મારા. ૪ શ્રી નેમિનાથ જિન સ્તવન (ગઝલ ) જે પ્રેમ પ્રભુને જાગે, તે મુક્તિ પલકમાં, રાગાદિથી નીરાલે, તે દેવ ખલકમાં; અંતરા મમતાઓ જ્યાંથી નાસે, સમતા વસે હા પાસે, નહિં ક્રોધ માન માયા, તે દેવ ખલકમાં– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી ધુરંધરવિજયજીકૃત બ્રહ્મા કહો કે વિષ્ણુ, શંકર કહો કે જિષ્ણુ; નિર્દોષતા જ્યાં વિલસે, તે દેવ ખલમાં– નેમિનું નામ ધારે, અમૃત પુણ્ય વધારે; ધર્મ ધુરન્ધર છે, તે દેવ ખલકમાં–૩ શ્રી પાથ પ્રભુનાં સ્તવને. (બળે જીવન હૈ સંગ્રામ–એ રાહ. ) નરભવ પાયા ભજલે ચેતન ! પાર્શ્વ પ્રભુકા નામ (૨) શાન્તિકા હૈ ધામ-ચેતન- પાર્થ દુર્લભ અસા માનવ ભવમેં, દુર્લભ હૈ ભગવાન-એ-(૨) દુર્લભકે દુર્લભ મલે તબ, સુલભ જ્ઞાનકી ખાન-એ-, ત્યજ મમતા એર માન–ચે–પાશ્વ જે ભજતા સો જગમેં ચેતન, અઘહરતા સુખકરતા.ચે (૨) લે જિનવરકા નામ-ચે–પાર્શ્વ જીવનકા હૈ નાહિં ભરેસા, એક છતા એક મરતા–ચે-(ર) પાસકે ભજકે કર્મ કે હરકે, જન્મ સફલ તૂ કરલે-ચે લે જિનવરકા નામ-ચે–પાશ્વ નેમિસૂરીશ્વર અમૃત સુખકર, ધરે પ્રભુકા ધ્યાન–ચે (૨) પુણ્ય મીલાકર ધર્મ ધુરન્ધર, ભજે સદા ભગવાન-એ લે જિનવરકા નામ–ચે-પાર્શ્વ (૨) ( કાલી કમલીવાલે–એ દેશી. ) સ્તંભનપુરના પાર્શ્વ પ્રભુના મહિમાનો નહિં પાર–પ્રભુના મૂરતિ દીઠી મોહનગારી, ભોના મનડા હરનારી; શેભા અપરંપાર–પ્રભુના ૧ મુખડું દીપે પૂનમ ચન્દા, દર્શન કરતા પરમાનન્દા; પામે જ્ઞાન અપાર–પ્રભુનાગ ૨ કસ્તૂરી સમ સ્પામ શરીર, સાગર સમ ગંભીર ધીર; શાન્તિના આગાર–પ્રભુના૦ ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ભાવવાહિ સ્તવને. પ્રભાતસમયે દર્શન કરતાં, કાળ અનાદિ કો હરતાં; તેજ તણાં ભંડાર–પ્રભુના ૪ નેમિ અમૃત પદ પુણ્ય પામી, ધર્મ ધુરન્ધર જિન; વિશરામી, વંદુ વારંવાર–પ્રભુના શ્રી મહાવીરસ્વામીનાં સ્તવને. (૧) (રાગ માલકેશ-ત્રિતાલ ) વીર પૂજન મેં પ્રેમ કરતા હું, ભક્તિસે ખુલ ગયે મુક્તિકે ઠા... –વીર પ્રેમ પીયૂષક મેં પાન કીયા હૈ, ઉતર ગયા મેરા મેહ વિકાર–વીર ત્રિશલાનન્દન નાથ મીલે મુઝ, ભવ–વસે મેરા કરન ઉદ્ધા...૨–વીર નેમિ અમૃત પુણ્ય વચને પીછાના, ધુરન્દર જિન મેરે હૈયાકે હાર–વીર ( ૨ ) (રાગ ભૈરવ-એકતાલ) ભાગે મહરાજ ભૂપ, વીરના અવા..જે ભાગે મદન છે મંત્ર તંત્ર, યંત્રથી ભરે; મોહને દિવાન થઈ, માનમાં તે ગાજેભાગે ધર્મ છે ગંભીર ધીર, વીરને ન છોડે, માર વાર ડાર ત, વીરના અવા..જે–ભાગે વિજય નેમિસુરિરાજ, આજ બેલ બેલે અમૃત પુણ્યસે ઉપેત, ધુરંધર છા...જે-ભાગે (૩) (વહાલું વતન મારું વહાલું વતન હાં—એ રીતિ.) સાચું શરણું તારું સાચું શરણ હાં, સાચું સાચું છે પ્રભુ તારું શરણ હાં; વીર ચરણનું શરણ મળ્યું જેને, તેને કરું કેટી કેટી નમન હ–સાચું ગૌતમ સરખા વૈદિક વિષે, તારા શરણે બન્યા સાચા રતન હાં–સાચું ચન્દનબાળા સમી બાળકુંવરીએ, શરણ ગ્રહી લીધું મુક્તિ વતન હાં–સાચું R, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દુરન્યરવિજ્યજીકૃત સમકિતી જીવને મનડે વસ્યું છે, સંસાર સાગર તારણ તરણ હાં—સાચું નેમિ અમૃત પદ પ સેવનથી, પુણ્ય ધુરન્ધર ચાહે ચરણ હાં–સાચું (૪) ( સાંભરે રે બાળપણનાં સંભારણાં –એ દેશી ) સાંભરે...૨ બાળ વીરનાં સંભારણું, જાણે ઊઘડતાં મુક્તિનાં બારણું એ બાળ૦ શિશુ સાથે રમતાં રમતાં, ઉપવનમાં જઈ ચઢતા, જોતાં તાં, ઝુલતા તાં, કુદીને ગમ્મત કરતા તાં, નહાતી હૈ ચિન્તા વિચારણું–એ...બાળ૦ એક દિવસ એક દેવે આવી, સર્પ બની બીવરાવ્યા, બધાં બહુ, બાળક સહુ, વીર વિના વિખરાયા; સાચી થઈ વીરતાની સાધના–એ. બાળ૦ નિશાળે જઈ પંડિતના પણ, પ્રશ્નો પૂરા કરીયા, વણભૂલે, વણશિખે, પંડિત થઈ પાછા વળિયા; પૂરી થઈ ઈન્દ્રની એ કામના–એ...બાળ૦ સંભારી એ વીરનું જીવન, વીર અમે સૌ થઈશું, વણદુઃખે, વણભૂખે, વીરને પગલે જઈશું; કરીશું બહુ ધર્મની આરાધના–એ...બાળ૦ શ્રી જિનેશ્વર પ્રભુનાં સ્તવને ( ૧ ) (ગઝલ) ધ્યાન ધરા હૈ તેરા, મેરે કે બચાદે; નહિં અન્ય કે મેં ધ્યાઉં, શિવ માર્ગ દિખાદે...ધ્યાન જીસકા લીયા થા શરણું, ઊસને હી હમકે મારા; પાયે તુમારે ચરણ, ભવસે તું બચાદે..ધ્યાન કોઈ માનકે અધીન હૈ કીસીમેં બસી હૈ માયા; નિરાગી તું જિમુંદા, રાગસે બચાદે ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાવવાહિ સ્તવને નેમિ અમૃત વચનસ, શરણા મીલા હૈ તેરા; પુકા પુજ ભરકે, ધુરન્ધર બચાદ. ધ્યાન ( ૨ ) (કસે છીપેગે અબ તુમ-એ દેશી) કહાં મીલેંગે પ્રભુ તુમ, કહાં મીલેગે, આ રહા હૂં મેં પ્રત્યે કહાં મીલેંગે; જ્ઞાન નહિ મેરી મતિ મૂંઝ રહી છે. પીછાન નહિં કહાં પ્રભો ! આપ રહે હૈ, અબ તે દીખાઓ મુઝે, તુમ કહાં મીલેગે–આ રહા હું, બહુત કીયા ખોઝ મને ગામ–ગામોમેં, તુમ નહિ મીલે મુઝે ધામ ધામમેં; . દુનીકે રામ નામમેં–અબ તેરા નેમિ અમૃત સેવસે પહેચાન મીલા હૈ, પુણ્ય મન્દિરમેં તુમે વાસ કીયા હૈ તુહીને બાસ કીયા હૈ, અબ ધુરધરસે પ્રભુ તુમ, દૂર ન રહેગે (૨) –પ્રભુ ( ૩ ) (દુનીયા રંગ રંગીલી–એ ચાલ) પૂજા તેરી રસીલી, પ્યારા, પૂજા તેરી રસીલી એક નયા બગીચા હૈ બિકસા, ફૂલ ગુલાબસે ભારી હૈ; બેલ બેલ પર બહક બીછાયા, રંગત અબ તે ન્યારી હૈ, આતમ મધુકર ચલે મનેહર, મીલી મીલી ચંપેલી. નમન નમન કર કાયા અપના, પાપ અમાપ હઠાતી હૈ, ગબ્ધ સુગન્ધ બહાતી હૈ, દુર્ગધ દૂર ભગાતી હૈ; મનમેં મંગલ મૂર્તિ બીઠાયા, પૂજા હૈ અલબેલી. પ્યારા રૂપકે રસીયા પુનિત પિયા, રૂપકી હમકે આશ લગી, આપ અરૂપી અબ સંસારે, સચ્ચા રૂપ દિખાદે જરી, ધર્મ ધુરન્ધર નામ તુમ્હાર, મૂર્તિ મોહન વેલી. ચારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ મુનિશ્રી દુરધરવિજયજીકૃત શ્રી જિનશાસનની જ્ય. ( નહિં નમશે નહિં નમશે–એ દેશી) જય બેલે " બેલો શ્રી જિનશાસનની જય બોલો, કલિકાળે પણ એ શાસનમાં, નિર્મળ ગુણ છે ત્રણ ભુવનનાં; ગણતાં નાવે પાર, જિનની જય બેલે. જય૦ ૧ દાન શીયલ તપ ભાવના ભાવે, કેઈ છે જીવનને દીપાવે; કરવા ભવજલ પાર, જિનની જય બોલે. જ્ય૦ ૨ મંગલમય શાસનના પ્રભાવે અનન્ત આતમ ઉજવળ થાવે; ના દુઃખને લેશ, જિનની જય બોલે. જ્ય૦ ૩ એ શાસનની સેવા કરીશું, અવિચલ સુખને સહેજે વરીશું; શાસન જય જયકાર, જિનની જય બોલે. જય૦ ૪ વન્દન હૈ વન્દન હો, શાસનરક્ષકને વજન હો; ઘણું જીવો ઘણું જીવો, શાસનના રક્ષક ઘણું છે. ૫ इति श्रीसर्वशशासन सार्वजनीन-सार्वभौमाचार्यशासनसम्राट्-श्रीमद्विजय-नेमिसूरीश्वर-पट्टनभो. नमोमणि-पोयूषपाणि-कविरत्न-शास्त्रविशार. दाचार्य-श्रीविजयामृतसरीश-विनयनिधान विनेयरत्न-मुनिवर्य-श्रीपुण्यविजय जित्-पादपद्ममकरन्दमधुकरमुनिधुरन्धरविजय-विरचितायाः परमात्म-संगीत-रस-खोतस्विन्या पृथगाविष्कृत जिनस्तवनानि परिपूर्णानि । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રભુ પાસે બોલવાની સ્તુતિના લોકે आदिम पृथिवीनाथ-मादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथच, ऋषभस्वामिनं स्तुमः ॥ १ ॥ ऐन्द्रीं श्रियं वाभिसुतः स दद्या-दद्यापि धर्मस्थितिकल्पवल्ली ॥ येनोप्तपूर्वा त्रिजगजनानां, नानान्तरानन्दफलानि सूते ॥२॥ पूर्णानन्दमयं महोदयमयं, कैवल्यचिदृनयं रूपातीतमयं स्वरूपरमणं, स्वाभाविकीत्रीमयम् ॥ ज्ञानोद्योतमयं कपारसमयं, स्याद्वादविद्यालयं; श्रीसिद्धाचलतीर्थराजमनिशं, वन्देऽहमादीश्वरम् ॥ ३॥ योऽद्विष्टचित्तोऽपि रिपूजघान, विरक्तचित्तोऽपि भुनक्ति मुक्तिम्।। सदाऽभिजातोऽपि हि नाभिजातः, सकामितं कामितमातनोतु ॥४॥ शिशुमये समये प्रणयानतो-ऽमरपतिः प्रभुवंशविवृद्धये ॥ करकजेर्पयदेवववंशकं, वितरताद् ऋषभः स मदीप्सितम् ॥५॥ જેણે કીધી સલ જનતા નીતિને જાણનારી, ત્યાગી રાજયા-દિક વિભવને જે થયા મૌનધારી; વહેતો કીધે સુગમ સબળો ક્ષને માર્ગ જેણે, वन्दु धुं. ते सपल गिनने धोरी प्रभुने ॥॥ દીક્ષા ગ્રહી પ્રથમ તીર્થ તમે જ સ્થાપ્યું, છે “વ્યનું કઠિન કછ અનંત કાપ્યું; એવા પ્રભુ! પ્રણયથી નમીએ તમને, મેવા વિભુ ! શિવતણું અને અમને ॥७॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ श्रीआदिजिन पञ्चकल्याणक-स्तुति [प्राकृत (शार्दूलविक्रीडितवृत्त) - By reversorerererererererererererererea de caracord recreereare recrearearea de creareren जस्सासी चवणं चउत्थिदिवो आसाढकिण्हे तहा, जम्मो निक्खमणं च जस्स कसिणे चित्तट्ठमीवासरे। माणे फग्गुणकिण्हिगारसि सिवं माहस्स तेरस्सिए, किण्हाए रिसहेसरं जिणवरं वंदामि तं सुन्दरम् ॥ RED0000000000000000000000000000000000veOVES0000ceDE/RQ00 Coco Concer coronaraaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ zichbllo Nole bra pe Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com