________________
આદિજિન પંચકલ્યાણક પૂજા
એક ક્રોડ સાઠ લાખ સ્નાત્રથીરે, હૈયે હર્યાં નમાય-જિન૦૬ પૂજી અર્ચી પ્રેમશું રે, મુકે માતાની પાસ-જિન૦ અંગૂઠે અમૃત વીરે, નન્દીશ્વર ઉલ્લાસ-જિન૦૭ વિધવિધ ઓચ્છવરાય કરેરે, દેશ કાળ અનુસાર–જિન॰ જેણે એ ઉત્સવ ઉજવ્યારે, તે લેશે . ભવપાર-જિન૦૮ દિવસે દિવસે દીપતાંરે, સૂર્ય શશિની જેમ-જિનધર્મ ધુરન્ધર નાથથીરે, સર્વ વાતે યાગ ક્ષેમ-જિન૦૯
काव्यम्
यदीये कल्याणे मनुदनुजगीर्वाणमहिते । वतारे जन्माप्तौ विरति - वरणे केवलदिने || तथा निर्वाणेऽभूत् त्रिभुवन-जने सौख्यमतुलं । तमादीशं वन्दे प्रशमशमदं मङ्गलहितम् ॥ १ ॥
मंत्र-ॐ हाँ श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते अर्हते जिनेन्द्राय चन्दनं यजामहे स्वाहा ॥ “તિ જન્મકલ્યાણકે દ્વિતીય ચંદનપૂજા”
॥ जन्मकल्याणके तृतीय पुष्पपूजा ॥
દુહા.
પ્રથમ સ્વપ્ન શુભ વૃષમનું, લહ્યુ હતુ. અભિરામ; શે!બે લાંછન વૃષભનું, જમણી જધે સ્વામ. એમ વિચારી નાભિરાય, પ્રભુનું ઋષભકુમાર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૧
www.umaragyanbhandar.com