Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1168
________________ વિનય છે. જ્ઞાનાચારનાં આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ જો વિનય ન હોય અથવા અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ અંગો તે જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે : મળે નહિ. એવી વિદ્યાનું મૂલ્ય ઓછું છે. વિનય વિનાની વિદ્યા काले विणए बहुमाणे उवहाणे तह अनिन्हवणे । બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી बंजण अत्य तदुभए अविहो नाणमायारो ॥ જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય તો વિદ્યા સફળ થાય કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહ્નવપણું, વ્યંજન, છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દષ્ટાન્ત એ માટે જાણીતું છે. અર્થ તથા તદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના બહુમાનપૂર્વકનો વિનય હોય તો હૃદયમાં અને ચિત્તમાં એવી જ્ઞાનાચાર છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની વિગત છણાવટ નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય કરવામાં આવી છે. છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે; અનુમાન સાચાં પડે છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ એવાં ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવાં, શકાય છે અને પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેયિકી ઘૂંક લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ બુદ્ધિનાં દૃષ્ટાન્તો કથાગ્રંથોમાં જોવા મળે છે. પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યેક બહુ કાળજી રાખવી જોઈએ. એટલું જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. વિદ્યાપ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ જ્ઞાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઇર્ષ્યા, નિંદા, એટલી જ આવશ્યક્તા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ ભર્લ્સના ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં પ્રત્યેનો વિનય વંદન, અભ્યત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અધિકું કહેવાનો પ્રયત્ન જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હોય તો ગુરુને અનુસરવાનું, ન કરવો જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે, તેમનામાં રહેલી નજીવી જશે એવો ઇષ્ણુર્ભાવ ન રાખવો જોઈએ. તેવી જ રીતે શિષ્યના ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની સાધનાના વિકાસ માટે મનમાં પણ એમ જ થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં કહ્યું છે : આગળ વધી જવું છે. વળી શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઈને અવળો અર્થ ન કરી બતાવવો જોઈએ, અર્થ વગરનો વિવાદ विजा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ । ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઈએ. જ્ઞાન अवमन्नइ आयरियं सा विजा निष्फला तस्स ॥ અને જ્ઞાનની ચૌદ પ્રકારની આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, તેવી આશાતના ન થવી જોઈએ. કૃત્રિમ દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના શાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ કરવામાં આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. તીર્થકરોએ આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો આમ દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યક્તા છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન છે, એટલું જ નહિ પણ એ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે સાચો ભાવ પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ છે. જૈન દર્શનમાં જ્ઞાન-જ્ઞાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને વધુ સફળ થઈ શકે છે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે મહિમાવંત છે. ન હોવા વિશે શાસ્ત્રકારો ચાર પ્રકાર બતાવે છે : ‘ઉપદેશપ્રાસાદ’માં શ્રી લક્ષ્મી સૂરિએ કહ્યું છે : (૧) વિનય હોય પણ બહુમાન ન હોય. એ માટે શ્રીકૃષ્ણના श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः । પુત્ર પાલકકુમારનું દષ્ટાન્ત આપાવમાં આવે છે. शुश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि ॥ (૨) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય દષ્ટાન્ત આપાવમાં આવે છે. શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા (૩) વિનય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા કરતી વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. કુમારપાળનું દૃષ્ટાન્ન આપવામાં આવે છે. આમ, જ્ઞાનના વિનય સાથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો (૪) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે હોય છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો વિનય પણ સમજી શ્રેણિક મહારાજની દાસી કપિલાનું દષ્ટાન્ન આપવામાં આવે છે. લેવાનો છે. જ્ઞાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ દર્શન વિનયને સમ્યકત્વવિનય પણ કહેવામાં આવે છે. વિનયવિનયભાવ વધે તેમ જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ ગુણનો સમકિત સાથે ગાઢ સંબંધ છે. સમકિતના ૬૭ બોલમાં પણ વધે. વિદ્યા વિના શોખન્ને એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ સઘણા, શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228