Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ * દુ:ખે પાસું તાસ દુઃખ, અવરને હાંસું થાય;
આ ઉપરાંત કવિની ટલીક લાક્ષણિક અભિવ્યક્તિ પણ નોંધપાત્ર મીયાંની દાઢી બળે, અન્ય તાપવા જાય.
છે. જેમકે : કથામાંનાં બધાં જ પાત્રો તેમના પૂર્વજન્મના કર્મબળે વિવિધ ૧, ‘જાસ મધુરતાથી થઈ, ખંડ તે ખંડોખંડ' સંકટોમાં ફસાય છે. કર્મનો ઉદય થતાં સંકટમાંથી મુક્ત થાય છે.
(જૈની મધુરતા આગળ ખાં શરમાઈને ટૂકડે ટુકડા થઈ ગઈ.) પ્રત્યેક પાત્રના પૂર્વજન્મ અને આ જન્મના કર્મફળ વિશે પરસ્પરનો
૨. ‘સુપન તણી વાત તમે નાકે સળ કાં આણો' સંબંધ કવિએ જે રીતે નિરૂપ્યો છે તેમાં તેમની વ્યવસ્થિત
આ રાસમાં કવિએ દીપવિજયે રચેલા ચંદ-ગુલાવણીના બે પત્રો આયોજનશક્તિનો પરિચય થાય છે.
પણ જોડ્યા છે તેમાં આવતી સમસ્યાઓ ધ્યાનાર્હ છે. આ રાસ પદરચના છે જે ગાવાનો હોય છે. કવિએ ગેયતાને
આમ મુખ્યત્વે કથારસપ્રધાનતાની સાથે કેટલાંક સારાં વર્ણનો, અનુરૂપ સઘળી યોજના કરી છે. પ્રત્યેક ઢાળને આરંભે દુહા મૂક્યા
પ્રાસાનુપ્રાસની યોજનાનો મહત્તમ ઉપયોગ, કેટલાંક વ્યવહારનીતિનાં છે. દુહા મુખ્ય કથાને આગળ વધારવામાં મદદરૂપ બને છે. દરેક
શિક્ષાસૂત્રો, કેટલેક ઠેકાણે વસ્તુને રજૂ કરવાની કવિની લાક્ષણિક ઢાળના આરંભમાં દેશી આવે છે. દરેક ઢાળની અલગ અલગ એમ
રીત આ બધી રીતે “ચંદરાજાનો રાસ’ આસ્વાદ્ય રચના છે. કુલ ૧૦૮ દેશી છે જેમાં કવિની બહુશ્રુતતાનો પરિચય થાય છે.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org