Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
મોહનવિજયકૃત ચંદરાજાનો રાસ ગણીને તે દિવસે પરદેશ જઈ શકાશે. રાજા ગુપ્ત આદેશ દ્વારા અવગુણ ઉપર ગુણ કરવો એ સજ્જનતાનું કામ છે' નગરના બધા કૂકડાઓને નગર બહાર પહેલેથી જ મોકલી દે છે. એમ કહી તેને બચાવી લે છે. પછી એકવાર રાત્રે ચંદરાજાને લીલાધર દરરોજ કૂકડો બોલવાની રાહ જુએ છે. એવામાં પેલા રાણી ગુણાવલી યાદ આવે છે. ચંદરાજા ગુપ્ત રીતે ગુણાવલીને અને નાટકિયા ત્યાં આવી પહોંચે છે. તેઓ પ્રધાનના આવાસની બાજુમાં મંત્રીને પોતાની મુક્તિની વાત જણાવે છે. રાતવાસો રહે છે. સવાર થતાં તેમની પાસેનો કૂકડો બોલે છે એટલે
વીરમતીને આ વાતની જાણ થતાં તે દેવતાની સહાયથી ચંદને લીલાધર પરદેશ જવાની તૈયારી કરે છે.
મારી નાખવા તેની પાસે પહોંચે છે પરંતુ ચંદરાજાના પ્રભાવથી લીલાવતી રોષે ભરાય છે. તે રાજા.ના હુકમનો ભંગ કરનાર
દેવતાઓ જ એવી સ્થિતિ સર્જે છે કે વીરમતી મૃત્યુ પામે છે. નાટકિયા પાસેથી કૂકડો મેળવવા કહે છે. નાટકિયાને વિશ્વાસ આપી
પ્રેમલાને લઈ ચંદનરેશ આભાપુરી પહોંચે છે. ગુણાવલી અને કૂકડાને મંત્રી લીલાવતી પાસે લાવે છે. લીલાવતી કૂકડાને કહે છે :
પ્રેમલાને પરસ્પર પ્રેમ બંધાય છે. સમય પસાર થતાં બંનેને ક્રમશઃ ‘વિણ અવગુણ તેં મુજ થકી, વેર વસાવ્યું આજ.
ગુણશેખર અને મણિશેખર એમ બે પુત્રો થાય છે. તું પંખી વિણ પંખિણી, વનમાં વ્યાકુળ થાય;
એકવાર મુનિ સુવ્રતસ્વામી આભાપુરીમાં આવે છે. ચંદરાજા તો અમે સરજી નારિઉં, પતિવિણ કિમ દિન જાય.
તેમને પૂછે કે પોતાનાં કયાં કર્મોને કારણે તેમને ઘણા દુઃખમાંથી અવિવેકી તિર્યંચ તું, નિપટ નિહુર નિરમોહ;
પસાર થવું પડ્યું. સુવ્રતસ્વામી રાજાને પૂર્વભવનું વૃત્તાંત કહે છે. જો તું બોલ્યો ન હોત તો હોત ન કંતાવિછોહ'
એકાદ અપવાદ બાદ કરતાં બધી જ મધ્યકાલીન જૈન રાસકૃતિઓમાં લીલાવતી પોતાના વિરહની વાત કરે છે તે સાંભળી કૂકડાને બને છે તેમ રાજાને વૈરાગ્ય થાય છે તેઓ દીક્ષા લે છે. તેમની પોતાની પૂર્વાવસ્થા સાંભળી આવે છે. કૂકડો મૂર્ણિત થઈ જાય છે. સાથે બંને રાણીઓ, મંત્રી, નટ, નટપુત્રી પણ દીક્ષા લે છે. લીલાવતી તેને શાંત કરે છે. પછી કૂકડો પોતાની વિરહવ્યથા જમીન નર્યા અદ્ભુતરસથી ભરપૂર અને કથારસનું પ્રાધાન્ય ધરાવતી પર અક્ષરો લખીને જણાવે છે. કૂકડાની વ્યથા સાંભળીને લીલાવતીને આ રચનામાં કથા આરંભથી અંત સુધી એકસરખી ગતિમાં ચાલે છે થાય છે મારું દુઃખ તો કૂકડા કરતાં ઘણું અલ્પ છે. લીલાવતીને જેણે કારણે કથારસની ભરપૂર અનુભૂતિ થાય છે. કથાની રજૂઆત પશ્ચાત્તાપ થતાં તે કૂકડાની ક્ષમા માગે છે ને કૂકડો નાટકિયાને સૂત્રબદ્ધ છે. “હવે શું થશે ?' એવો ઉદ્ગાર ભાવકને થયા કરે અને સોંપી દે છે.
એક કુતૂહલનો સંતોષ થાય ત્યાં બીજું અને બીજાનું નિરાકરણ થાય નાટકિયા ત્યાંથી નીકળી દેશવિદેશ ફરતા ફરતા વિમલપુરી ત્યાં ત્રીજું એમ કુતૂહલની માળા ચાલે છે. આવે છે. પ્રસંગવશાત્ તેઓ રાજાને આભાપુરીની વાત કરે છે. કૃતિના વસ્તુના કેન્દ્રમાં મુખ્યત્વે તો જૈનધર્મના ચાર સિદ્ધાંત મંત્રી કૂકડા વિશે પૂછે છે ત્યારે તે ચંદનરેશને ત્યાંથી મળ્યો હોવાનું
દાન, શીલ, તપ ને ભાવ છે. તેની સાથે કર્મફળની મહત્તા, પ્રારબ્ધ, કહે છે. નટો ચોમાસું નગરમાં ગાળવાનું નક્કી કરે છે. પ્રેમલા સ્વાર્થ નહીં પરમાર્થ જેવા અનેક નાના મોટા વિષયોની ચર્ચા થઈ છે. નાટકિયા વિમલપુરીમાં રહે ત્યાં સુધી કૂકડો પોતાની પાસે રાખવા
કથારસની સાથે, જ્યાં તક મળી છે ત્યાં વર્ણનો થયાં છે. માંગી લે છે.
જેમકે, વિમળાપુરીનું, ચંદરાજાની સભાનું, આભાપુરીનું, ઘોડાઓનું, ચાર માસ પસાર થઈ જાય છે. નાટકિયા આવીને કૂકડો માગે
ગુણાવલીના વિરહનું, પ્રેમલાલચ્છીના સૌંદર્યનું વગેરે. છે. પ્રેમલા કૂકડાને ચાર દિવસ વધુ રાખવા સંમતિ મેળવે છે. તે
વર્ણનોની જેમ જ્યાં જ્યાં તક મળી છે ત્યાં કવિએ અનુભવજ્ઞાનનાં પછી તે કૂકડાને લઈને પુંડરગિરિની યાત્રાએ જાય છે. પુંડરગિરિ
વાક્યો, કહેવતો, વ્યવહારનીતિનાં શિક્ષાસૂત્રો તથા સુભાષિતોની પર એક સૂર્યકુંડ હોય છે જે
લ્હાણી કરી છે જેમાં તેમનો બહોળો જીવનાનુભવ અને બહુશ્રુતતા ‘જાણું સ્વર્ગ શિરિ ભણી, કાઢી દંત હસંત'
દેખાય છે જેમકે : એવો અનુપમ હોય છે. લાંબા સમયના દુઃખથી છૂટવા અને
* ધતૂરો ખાનાર માણસ બધે સોનું સોનું દેખે છે. સદ્ગતિ પામવા કૂકડો સૂર્યકૂંડમાં ઝંપલાવે છે. પ્રેમલા કૂકડાને
* ઉતાવળથી પાળો થાય ને ધીરજથી મહેલ બંધાય. બચાવવા તેની પાછળ કુંડમાં કૂદે છે. પાણી અડતાં અપરમાતાએ ચંદરાજાને બાંધેલો દોરો જે ઘણો જીર્ણ થઈ ગયો હતો તે તૂટી જાય
* ભાવિ અન્યથા થતું નથી. છે ને ચંદરાજા તત્કાળ કૂકડો મટી મનુષ્ય થઈ જાય છે. શાશનદેવી
* ગ્રહણ ચંદ્ર અને સૂર્યનું જ થાય છે, તારાઓનું થતું નથી. બંનેને બહાર કાઢે છે. પ્રેમલા ચંદરાજાને ઓળખે છે ને પિતાને આ
* કર્મ પાસે સૌ સરખા. વાતની જાણ કરે છે. યાત્રાએથી પાછા ફરી ચંદરાજા વાજતેગાજતે * પુણ્યનો ઉદય થાય ત્યારે બધા સંયોગો અનુકૂળ થઈ જાય છે. નગરપ્રવેશ કરે છે.
* કરતાં નેટ જગમાં સોહિલી, મકરધ્વજ પોતાની સાથે ઠગાઈ કરનાર કનકરથને ભારે દંડ પણ દોહિલું નિરવહિવું. દેવા વિચારે છે પણ ચંદરાજા
* ગાંઠ તણી ઊંઘલડી વેચી, ઉજાગરો કુણ આણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org