Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
અગડદત્ત કથા (૨). અગડદાની શિક્ષા : માતા પતિના મૃત્યુથી દુઃખી છે. અને દ્ધદ્ધ યુદ્ધ કર્યું તેવો કોઈ ઉલ્લેખ નથી. જ્યારે રાસમાં કથા
પુત્રને પિતા જેવો શસ્ત્રમાં પારંગત બનાવવા શસ્ત્રવિદ્યા વિકાસ પામે છે. કથાને રોચક બનાવવા અગડદત્ત શિક્ષા શીખવા માટે તેને કશીબામાં રહેતા પોતાના પતિના પ્રાપ્ત કરી વસંતપુર પાછો ફરે છે ત્યારે પિતાના હત્યારા પરમમિત્ર અને સહાધ્યાયી દઢપ્રહારીને ત્યાં મોકલે છે.
અભંગસેનને સ્વાગતાર્થે સરોવર પાસે આમંત્રિત કરે છે. રાસમાં તેની માતા પતિના મૃત્યુના શોક ઉપરાંત પોતાનો તેની સાથે સ્વંદ્વયુદ્ધ કરી તેને મારી નાખે છે તેવો ઉલ્લેક અનાદર થતો જોઈ અભંગસેન સાથે બદલો લેવાની ભાવના
મળે છે.૨૨ સેવે છે. સ્વર્ગીય પતિની ઇચ્છા પુત્રને શસ્ત્રમાં પારંગત
વિદ્યાધર અને નાયિકા : કથામાં નગર ઉજાણીના પ્રસંગે બનાવવાની હોઈ તેમના મિત્ર ઉપાધ્યાય સોમદત્ત પાસે
નાયિકા શ્યામદત્તાને નાગ ડંસ દે છે ત્યારે તે મૃત્યુ પામે છે. ચંપાપુર મોકલે છે.
અગડદત્તને વિલાપ કરતો જોઈ ત્યાંથી પસાર થનાર વિદ્યાધર (૩) નાયિકાનું નામ : કથામાં નાયિકાનું નામ શ્યામદત્તા છે
યુગલ કટુણાઆવે ત્યાં આવે છે અને એને સજીવન કરે . જ્યારે રાસમાં નાયિકાનું નામ મદનમંજરી૧૯ છે જે તેના
છે.૨૩ તેવો ઉલ્લેખ છે જ્યારે રાસમાં આ કથાને એક નવો વર્ણિત રૂપસૌંદર્યને અનુરૂપ અને પ્રમાણાત્મક લાગે છે.
જ વળાંક મળે છે. સરોવર કિનારે અગડદત્તની ગેરહાજરીમાં (૪) નાયિકાનું પ્રણયનિવેદન : કથામાં નાયિકા શ્યામદત્તા વૃક્ષ
નાયિકા મદનમંજરી પરપુરુષ સાથે સંભોગ કરે છે. ત્યાંથી વાટિકામાં સ્વરૂપવાન અગડદત્તને જોઈ પોતે મોહી જાય છે
પસાર થતો એક વિદ્યાધર આ જુએ છે તેથી દુઃખી અને અને પોતાનો સ્વીકાર કરવા અનુરોધ કરે છે. તેટલો જ
ગુસ્સે થાય છે. મદનમંજરીને શિક્ષા કરવા તે નીચે ઉતરી ઉલ્લેખમાત્ર છે. જ્યારે રાસમાં આ કથા વિસ્તૃત રૂપ ધારણ
આવે છે. તે દરમ્યાન એક કાળોતરો સર્પ તેને ડંસ દે છે કરે છે. તેમાં નાયિકા મદનમંજરી વૃક્ષવાટિકામાં નાયકને
અને તે મૃત્યુ પામે છે. તે જોઈ વિદ્યાધર તેને યોગ્ય શિક્ષા જોઈ તેના પર મુગ્ધ થાય છે. ઝરૂખામાંથી ઝાડની ડાળીએ
થયાનો સંતોષ અનુભવે છે. મદ: મંજરીના દુશ્ચરિત્રથી ડાળીએ કુદતી તેની પાસે પહોંચી પ્રણય નિવેદન કરે છે.
અજાણ એવો અગડદત્ત તેની પાછળ બળી મરવા તૈયાર આ પ્રણયનું કારણ તેના પતિનું વિદેશગમન ૨૦ છે તેમ
થાય છે ત્યારે અગડદત્તની કરુણાર્દ વિનતીથી વિદ્યાધરે ના દર્શાવવામાં આવ્યું છે.
છૂટકે મદનમંજરીને સજીવન કરી બચાવી છે તેવો ઉલ્લેખ (૫) અગડદત્તનો વિવાહ : કથામાં અગડદત્ત-''મદત્તાનો વિવાહ
મળી આવે છે જે કથાને રોચક અને મર્મીલી બનાવે છે. થયાનો કોઈ ઉલ્લેખ નથી. અગડદત્ત શ્યામદત્તાને લઈ
(૯) કથામાં વિદ્યાધર યુગલનો ઉલ્લેખ છે જ્યારે રાસમાં એક ઉજ્જયિની જાય છે તેટલો માત્ર નિર્દેશ છે. જ્યારે રાસમાં
વિધાધરનો ઉલ્લેખ છે. અગડદત્ત-મદનમંજરીના વિવાહનો પ્રસ્તાવ લઈ શૂરસેન રાજા પાસે જાય છે. ત્યારે અગડદત્ત ઉપદ્રવી ચોરને પકડી મારી
(૧૦) કથામાં નાયક-નાયિકાનાં સુંદર રોમાંચક નખ-શિખ વર્ણનો નાંખી તેનો ખજાનો રાજાને ભેટ ધરે છે અને મદોન્મત્ત
છે. તેમાં અનેક ઉપમા, ઉપમેય અને રૂપકો દ્વારા પ્રાકૃતિક હાથીને અંકુશિત કરે છે ત્યારે રાજા પોતે જ તેઓનાં લગ્ન
વર્ણનો તથા અટવીનાં ભયાનક વર્ણનો કરવામાં આવેલાં કરાવી આપે છે તેવો ઉલ્લેખ છે. જેથી કથાના રસપ્રવાહને
છે. જ્યારે રાસમાં વિસ્તૃત વર્ણનોને સ્થાન આપવામાં આવ્યું સરળતાથી આગળ ધપાવી વાંચ. ના દિલમાં સાહસિક
નથી. કથાને પરંતુ રોચક અને ધાર્મિક બનાવવાનો પ્રયત્ન અગડદત્ત પ્રત્યેના માનમાં વૃદ્ધિ કરે છે.
કરેલો જણાય છે. અગડદત્તનું સ્વદેશ પાછા આવવું ; કથામાં અગડદત્ત (૧૧) અગડદાન દીધા : કથામાં અગડદત્ત દીક્ષિત થઈ પોતાના શ્યામદત્તા સાથે ઉજ્જયિની પાછો ફરે છે તેમાં અટવીનું
ચરિત્રનું સ્વયં આત્મવૃતાંત કહે છે. જ્યારે રાસમાં અગડદત્ત ભયાનક, બિહામણું વર્ણન છે. જેમાં અગડદા પાખંડી દેવસ્થાનમાં મળેલા ચોરોના નાયક દ્વારા પોતાનું ચરિત્ર પરિવ્રાજકરૂપી ચોર, હાથી, વાધ, દષ્ટિવિષ સર્પ અને અર્જુન સાંભળી સંસારની અસારતા અને સ્ત્રીચરિત્રની વિષમતા નામે ભયાનક ચોર જેવાં સંક્ટોનો સામનો કરી હેમખેમ જાણી દીક્ષા અંગીકાર કરે છે તેઓ ઉલ્લેક મળી આવે છે. પાર ઊતરે છે તેવો ઉલ્લેખ છે. જ્યારે રાસમાં કથા જેવાં
આમ અગડદત્તકથા સાથે અગડદા રાસનાં અને જેટલાં ભયાનક, બિહામણાં વર્ણનો નથી. તેમાં નદી,
પ્રસંગોપાત્તની તુલના કરતાં કથાકાર કરતાં રાસકારે અનેક સિંહ, સર્પ અને ચોર જેવાં ચાર સંકટોનો ઉલ્લેખ કરેલો છે
સ્થાને સુધારો – વધારો સ-રસ અને રોચક બનાવી છે એમ જેમાંથી ચોરી અને સર્પ-એમ બે સંકટો સમાન છે અને
કહી શકાય છે. બાકીનાં સંકટો ભિન્ન મળી આવે છે.
સંદર્ભસૂચિ અભંગસેન વધ : કથામાં શિક્ષા પ્રાપ્ત કરી પાછાં ફરતાં
શ્રી ભવરલાલ નાહટા, અગડત્ત કથા અને તત્સંબંધી જૈન અગડદત્તે તેના પિતાના હત્યારાની હત્યા કરી કે તેની સાથે
સાહિત્ય, વરદા, વર્ષ ૨ અંકડ ૩ પૃછ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org