Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1221
________________ ૫૮ શ્રી યતીન્દ્રસૂરિ દીક્ષાશતાબ્દિ ગ્રંથ સંધારો ન કરવો એવી મારી ભલામણ છે.' આર્યરક્ષિતે એ વજસ્વામીએ આર્યરક્ષિતને અભ્યાસ કરાવવાનું શરૂ કરી દીધું. ભલામણનો સ્વીકાર કર્યો. બુદ્ધિમાન અને તેજસ્વી આર્યરક્ષિતે ઝડપથી નવપૂર્વનો અભ્યાસ ભદ્રગુપ્તાચાર્યના અનશનવ્રત લેવામાં નિર્ણાયક તરીકે આર્યરક્ષિત પૂરો કરી લીધું. ત્યારપછી દસમાં પૂર્વના યમકોનો અભ્યાસ શરૂ કર્તવ્ય બજાવ્યું. ભદ્રગુણાચાર્ય કાળધર્મ પામ્યા. ત્યારપછી આર્ચરક્ષિત કર્યો. આ અભ્યાસ ઘણો જ કઠિન અને દીર્ધકાળ ચાલે એવો હતો. એમાં વાચના લેવામાં, અર્થ સમજવામાં તથા સૂક્ષ્મ રહસ્યો ગ્રહણ વિહાર કરતા કરતા પુરી નગરીમાં પહોંચ્યાં. સાંજ થવા આવી હતી, કરવામાં ઠીક ઠીક વાર લાગતી હતી. એટલે તેઓ વજસ્વામીના ઉપાશ્રયે ન જતાં ભદ્રગુણાચાર્યની સલાહ આર્યરક્ષિતને અહીં આવ્યાને ઘણો વખત થઈ ગયો હતો. અનુસાર નગર બહાર એક સ્થળે રાત રોકાયા. બીજી બાજુ એમનાં માતાપિતા તથા ગુરુ મહારાજ તોસલી પુત્ર એ રાત્રે વજસ્વામીને એક શુભ સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એમણે આતુરતાપૂર્વક તેમના પાછા ફરવાની રાહ જોતાં હતાં. આર્યરક્ષિતને જોયું કે કોઈ એક અતિથિ તેમની પાસે આવ્યો છે. એ અતિથિએ પોતાના મુકામે પાછા ફરવા વારંવાર તેઓ સંદેશા મોકલાવવા તેમના પાત્રમાંથી દૂધ પીધું, પરંતુ થોડુંક દૂધ પાત્રમાં બાકી રહી ગયું. લાગ્યાં. પરંતુ દસમા પૂર્વનો અભ્યાસ પૂરો કરાવવાની ભાવનાથી પ્રભાતે વજસ્વામીએ પોતાના શિષ્યોને સ્વપ્નની વાત કરી ગુરુ વજસ્વામી રજા આપતા નહોતા, કારણ કે ભદ્રગુપ્તાચાર્યના અને એનું રહસ્ય સમજાવ્યું કે “કોઈ પ્રજ્ઞાશીલ સાધુ મારી પાસે કાળધર્મ પછી દસપૂર્વધર તરીકે હવે માત્ર વજસ્વામી પોતે એકલા અહીં આવશે, તે મારી પાસેથી પૂર્વશ્રુત ગ્રહણ કરશે પરંતુ તે જ રહ્યા હતા. છેવટે આર્યરક્ષિતને લેવા એમના ભાઈ ફલ્યુરક્ષિત પોતાનું અધ્યયન પૂરું નહિ કરી શકે. છેલ્લે થોડુંક અધ્યયન બાકી જાતે આવ્યા. તો પણ આર્યરક્ષિત ગયા નહિ. પરંતુ ત્યારપછી તો રહી જશે.' ઉપરાઉપરી સંદેશાઓ દ્વારા દબાણ આવવા લાગ્યાં તેથી તેઓ આ સ્વપ્નની વાત થયા પછી થોડી વારમાં જ આર્યરક્ષિત ત્યાં નિરુપાય થઈ ગયા. એટલે આરક્ષિતે વજસ્વામી પાસે એક વખત આવી પહોંચ્યા. વજસ્વામીને દ્વાદશાવર્તપૂર્વક વંદન કરીને તે તેમની પોતાના નગરમાં જઈને પાછા આવવા માટે આજ્ઞા માગી. પાસે બેઠા. પોતે તો લીપુત્રના શિષ્ય છે અને પૂર્વશ્રુતનું જ્ઞાન વજસ્વામીએ પોતાના વિશિષ્ટ જ્ઞાનથી જાણી લીધું કે આર્યરક્ષિત મેળવવાની ભાવનાથી આવ્યા છે એ વાત કરી. એ જાણીને અહીંથી ગયા પછી પાછા આવી શકશે નહિ. વળી પોતાનું આયુષ્ય વજસ્વામીને અત્યંત આનંદ થયો. વાતવાતમાં ખબર પડી કે પણ હવે બહુ ઓછું બાકી રહ્યું છે. એટલે દસમાં પૂર્વનો કેટલોક આરક્ષિત તો આગલી સાંજે જ આવી ગયા હતા, અને નગરની ભાગ ભણાવ્યા વિનાનો જ રહી જશે. પરંતુ એ તો બનવાનું બહાર રહ્યા હતા. વળી તેઓ ત્યાં જ રહીને રોજેરોજ ભણવા . નિર્માયેલું લાગે છે. વજસ્વામીએ આર્યરક્ષિતને જવા માટે રજા આપી. આવવા ઇચ્છે છે. વજસ્વામીએ કહ્યું, ‘નગર બહાર રહીને તમે વજસ્વામીની રજા લઈ આરક્ષિત પોતાના નગરમાં પહોંચ્યા. કેવી રીતે ભણશો ? અધ્યયન માટે તો અહીં મારી પાસે જ આવીને એમનાં માતાપિતા અને સ્વજનોને બહુ આનંદ થયો. આર્યરક્ષિત રહો તો વધુ અનુકૂળતા રહે.” આર્યરક્ષિતે તરત જ ભદ્રગુણાચાર્યે રાજાને તથા પ્રજાજનોને જૈનધર્મની મહત્તા સમજાવી. એમના આપેલી શિખામણની વાત કહી. સાધુ મહાત્માઓને કશું છુપાવવાનું ઉપદેશથી પ્રભાવિત થઈ તેમનાં માતા રુદ્રસીમાએ તથા પિતા ન હોય. તેમનામાં માયાચાર ન હોય. આરક્ષિતે જ વજસ્વામીને - સોમદેવે એમની પાસે જૈન ધર્મની દીક્ષા અંગીકાર કરી. ભદ્રગુપ્તાચાર્યના કાળધર્મના સમાચાર આપ્યા. ભદ્રગુપ્તાચાર્યે જ છેવટે વજસ્વામીએ ધાર્યું હતું તે પ્રમાણે જ થયું. આર્યરક્ષિત પોતાને બહારના ઉપાશ્રયમાં રહેવાની ભલામણ કરી છે એ પણ પોતાના નગરમાં ગયા પછી એવાં કાર્યોમાં પરોવાઈ ગયા કે તેઓ જણાવ્યું. ભદ્રગુણાચાર્યે આવી સલાહ કેમ આપી હશે તે વજસ્વામીને તરત આટલો લાંબો વિહાર કરીને આવી શક્યા નહિ. તરત સમજાયું નહિ. એટલે આ વાતનું રહસ્ય સમજવા માટે આમ છતાં વજસ્વામીએ આર્યરક્ષિતસૂરિને નવપૂર્વનું અધ્યયન વજસ્વામી અંતર્મુખ બની ગયા. એમને પોતાની જ્ઞાનલબ્ધિથી તરત કરાવી દીધું એ એક મોટું અને મહત્ત્વનું કાર્ય થયું. આર્યરક્ષિત જાણવા મળ્યું કે પોતાના જીવનનો અંતકાળ હવે નજીકમાં છે અને દસપૂર્વધર થઈ શક્યા નહિ. એટલે વજસ્વામી જ છેલ્લા દસપૂર્વધર રહ્યા. પોતાને જ અનશન કરવાનો ભાવ જાગશે તો આર્યરક્ષિતને પણ વજસ્વામીના હાથે જે એક બીજું મહત્ત્વનું કાર્ય થયું તે શત્રુંજય પોતાની સાથે રહેવાથી એવો ભાવ જાગશે. જો એમ થાય તો તીર્થના ઉદ્ધારનું હતું. શત્રુંજય તીર્થનો અધિષ્ઠાતાદેવ કદર્પ યક્ષ આર્યરક્ષિત પોતે મેળવેલા પૂર્વશ્રુતના જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે પ્રભુનો ભક્ત હતો. પરંતુ મોહનીય કર્મના કારમા ઉદયને કારણે કરી શકે ? યુવાન આર્યરક્ષિત દીર્ઘજીવન જીવે તો જ તેઓ તેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી. જે રક્ષક હતો તે જ ભક્ષક બની બીજાઓને પૂર્વશ્રુત ભણાવી, શાસનની સેવા સારી રીતે કરી શકે. ગયો હતો. તેનાં અપકૃત્યો વધવા લાગ્યાં. તીર્થભૂમિમાં મદ્યપાન, માટે ભદ્રગુપ્તાચાર્યે આ કારણથી જ આર્યરક્ષિતને પોતાનાથી જુદા માંસભક્ષણ, શિકાર જેવી ઘણી પાપલીલાઓ ચાલવા લાગી. એટલે રહેવાનું કહ્યું છે એમ તેમને તરત સમજાઈ ગયું. ભદ્રગુણાચાર્યની લોકોની ત્યાં યાત્રાએ જવાની હિંમત ચાલતી નહિ, જેઓ હિંમત આવી દીર્ધદષ્ટિથી વજસ્વામીને ઊલટાનો આનંદ થયો. આર્યરક્ષિતના કરીને ત્યાં જવાનો પ્રયત્ન કરતા તેઓ જીવતા પાછા આવતા નહિ. નિર્ણયથી તેઓ પ્રસન્ન થયા અને આર્યરક્ષિતને રાત્રિ મુકામ બીજે વજસ્વામીએ જ્યારે આ જાણ્યું ત્યારે તેમને થયું કે હવે તીર્થના કરવા માટે સહર્ષ સંમતિ આપી. ઉદ્ધારનો સમય પાકી ગયો છે. તેઓ પંચ મહાવ્રતધારી સાધુ મહાત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228