Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
અગડદત્ત કથા
૩૫ પ્રગટાવવા અગ્નિ લાવવા કહ્યું. અગડદત્ત અગ્નિની શોધમાં નીકળ્યો. કે અમોઘપ્રહારી સાથેની હરીફાઈમાં તેના પિતા મૃત્યુ પામ્યા છે તે દરમ્યાન મદનમંજરીની મુલાકાત દેવળમાં છુપાયેલા ત્રણ ચોરો અને માતા પોતાને શસ્ત્રવિદ્યામાં પારગામી બનાવવા ઇચ્છે છે. સાથે થઈ. વાતચીત દરમ્યાન મદનમંજરીએ તેઓને કહ્યું કે, “હું અગડત્તની શિક્ષા મારા પતિની હત્યા કરીશ અને તમે મને તમારી સાથે લઈ જજો.’
દઢપ્રહારી સાથે મિલન - શસ્ત્રવિદ્યામાં પારંગતતા : પ્રથમ ચોરોએ આનાકાની કરી પછી સંમત થયા. મદનમંજરીએ
આઠ વર્ષનો થતાં માતાએ કૌશાંબીનગરમાં રહેતા પિતાના ચોરના દીવાથી દેવળમાં પ્રકાશ કર્યો. અગડદત્ત આગ લઈ પાછો
પરમ મિત્ર દેઢિપ્રહારી પાસે તેને મોકલ્યો. ત્યાં તેણે પોતાની બધી ફરતો હતો ત્યારે તેના પ્રવેશપૂર્વે તેણે દેવળમાં પ્રકાશ જોયો. દેવળમાં
વાત કહી. દઢપ્રહારીએ તેને પુત્રતુલ્યમાની બધી વિદ્યા શીખવાડી. આવી તેણે મદનમંજરીને પ્રકાશ વિષે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, ‘તમે
તેમાં તે પારંગત થયો. જે આગ લઈ આવ્યાં તેનું પ્રતિબિંબ હશે. દીવો પ્રગટાવવા અગડદત્તે
અગડદત્તનો શ્યામદત્તા સાથે પરિચય અને વિવાહવચન : હાથમાંનું ખંજર મદનમંજરીને પકડવા આવ્યું ત્યારે તેણે એનો વધ કરવા ખગથી પ્રહાર કર્યો પરંતુ તે નિશાન ચૂકી ગઈ અને ખગ
અગડદત્ત ગુરુના ઘરની વૃક્ષ વાટિકામાં અભ્યાસ કરતો હતો
ત્યારે ગુરુના પડોશમાં રહેતા યજ્ઞદત્તની પુત્રી શ્યામદત્તાએ તેને દૂર જઈ પડ્યું, અગડદતે ખગ પડવા અંગે પૃચ્છા કરી ત્યારે તેણે
જોયો. તે એના પર મોહિત થઈ ગઈ. તે એની સમીપ જઈ પોતાના કહ્યું, ‘ખગ ઊલટું પકડાયું હતું જેથી પડી ગયું.'
પ્રેમનો એકરાર કરી પોતાને સ્વીકારવાની જીદ કરવા લાગી. ત્રણે ચોરોએ આ ઘટના જોઈ. તેઓ સ્ત્રીચરિત્ર અને સંસારની
અગડદત્તે તેને વચન આપ્યું કે ઉજ્જયિની પાછા ફરતાં તે જરૂરથી નિઃસારતા વિષે વિચારવા લાગ્યા. સ્ત્રી કામવાસનાને વશ થઈ
તેને સાથે લઈ જશે અને લગ્ન કરશે. સ્વાર્થી બની પોતાના પતિની નિર્દોષ હત્યા કરે છે તેવું ચિંતન કરતાં તેમનામાં વૈરાગ્ય ભાવ ઊત્પન્ન થયો અને ત્યાંથી ચાલી
રાજા સાથે મિલન-ચોરને પકડવાનું બીડું ઝડપી તેમાંથી સફળ પાર
ઊતરવું ? નીકળ્યા. આગળ જતાં તેઓને મુનિનો ભેટો થયો અને ત્રણેએ તેમની પાસે દીક્ષા લીધી. અગડદત્ત પત્ની સાથે પોતાના ગૃહે પહોંચ્યો
એકવાર અગડદત્ત પોતાની કુશળતા દર્શાવવા રાજા પાસે અને પુત્રવાન બન્યો.
રાજદરબારમાં ગયો. બધા તેની વિદ્યા પર પ્રસન્ન થયા. તે જ
સમયે નગરના મહાજનોએ આવી રાજાને ચોર વિષયક ફરિયાદ * પ્રધાન સાથે ફરતાં મુનિ ભુજંગમ રૂપી ચોર સાથે મિલન :
કરી જણાવ્યું કે કોઈ ચોર નગરમાં અપૂર્વ રીતે ચોરી કરી ધનએક દિવસ અગડદત્ત પોતાના પ્રધાન સાથે ફરતો મુનિ ભુજંગમ
લક્ષ્મી તૂટી જાય છે. ત્યારે રાજાએ નગરરક્ષકને સાત રાત્રિમાં જ કે જે પૂર્વે ચોર હતો, ને તેના સાથી મુનિઓ સાથે તપશ્ચર્યા કરતો'
ચોર પકડી લાવવાનું કહ્યું. તે બીડું અગડદને ઝડપી લીધું અને હતો ત્યાં આવી પહોંચ્યો. તેણે તેઓનાં દર્શન કર્યા. આટલી
રાજાને વિનંતી કરતાં કહ્યું કે તે પોતે જ સાતરાત્રિમાં ચોર પકડી યુવાવસ્થામાં વૈરાગ્ય ધારણ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેઓએ
હાજર કરશે. જણાવ્યું કે તેઓના વૈરાગ્યનું મૂળ કારણ અગડદત્ત છે. અગડદત્તે
પાનાગાર, ધૂતશાળા, ધર્મશાળા, ભિક્ષુગૃહ, દાસીગૃહ, આ અગડદત્તનો પરિચય પૂછળ્યો ત્યારે તેઓએ મંદનમંજરીનું
વેશ્યાગૃહ, ઉદ્યાન, શૂન્ય દેવળો જેવાં ચોરનાં સામાન્ય સ્થાનોએ દુરાચરણ, પરપુરુષ સાથે સંભોગ, દેવળમાં બનેલી ઘટના અને
તેણે ચોરની તપાસ કરી. પરંતુ તેનો પત્તો લાગ્યો નહિ. છ દિવસ તેઓ સાથે કરેલી નાસી છૂટવાની યુક્તિ સહિત સર્વ હકીકતો કહી.
તો આમ જ વીતી ગયા. સાતમે દિવસે જીર્ણ અને મેલાં કપડાં અગડદતનો વૈરાગ્ય અને દીક્ષા :
પહેરી ચિંતા કરતો તે આંબાના ઝાડ નીચે બેઠો હતો ત્યાં એક મુનિ બનેલા ચોર પાસેથી પોતાની કથા સાંભળીને અગડદત્ત
પરિવ્રાજક આવી બેઠો અને અગડદત્તને તેની ઓળખી પૂછી. દુ:ખી થયો. સ્ત્રીચરિત્ર પર વિચાર કરતાં તેને સંસારની અસારતા અગડદત્તે કહ્યું, પોતે ઉજ્જયિનીનો વતની છે, અને વૈભવ ક્ષીણ અને વિષય લાલસા પ્રત્યે ઉદાસીનતા ઊભરાઈ. તેને વૈરાગ્ય ઉત્પન્ન
થતાં રખડે છે. પરિવ્રાજકે પોતે તેને વિપુલ ધન અપાવશે એમ કહી થયો. તેણે મુનિ ભુજંગમ પાસે દીક્ષા અંગીકાર કરી. તે નવમું
તેને પોતાની સાથે લીધો. પરિવ્રાજક રૂપી ચોરે ધનિક માણસના મોક્ષ પ્રાપ્ત કરી શિવપુરી પહોંચશે.
ઘરમાં ખાતર પાડ્યું. અંદર જઈ અનેક પ્રકારના માલ ભરેલી પેટીઓ જૈન પરંપરાના આગમેતર ગ્રંથમાં આ કથા સર્વપ્રથમ આપણને બહાર લાવ્યો. થોડીવારમાં પોતાના માણસોને બોલાવી પેટીઓ વસુદેવહિડી' માંથી મળી આવે છે જેનો સાર નીચે પ્રમાણે છે. ઊપડાવી નગર બહારના જીર્ણોદ્યાનમાં બધા પહોંચ્યા. ત્યાં તેણે અગડદત્તનો પરિચય :
બધાને થોડીવાર સૂઈ જવા કહ્યું. અગડદત્તને તેના વિષે શંકા હતી ઉજ્જયિની નગરીમાં જિતશત્રુ નામે રાજા, તેને અમોઘરથ નામે
જ, આથી તે સૂવાનો ઢોંક કરતો પડ્યો રહ્યો. થોડીવાર પછી સારથી, યશોમતી એની પત્ની, એને અગડદત્ત નામે સુંદર પુત્ર
પરિવ્રાજક રૂપી ચોર તેના ઊંઘી ગયેલા માણસોને એક પછી એક હતો. વારંવાર રડતી અને દુઃખી થતી પોતાની માતા પાસેથી જાણ્યું
એમ વારાફરતી મારી નાખવા લાગ્યો. તે દરમ્યાન આ બધું જોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org