Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
View full book text
________________
દીક્ષાના પ્રકારો આથી પ્રભુવનું મન દુભાયું. તે નગર છોડી એક લૂંટારાની પલ્લીમાં વંદન કર્યા. પોતે મુનિ માટે જે અશુભ કલ્પના કરી હતી તે માટે ભળ્યો. ધીમે ધીમે તે મોટો લૂંટારો થયો. તેણે કોઈના મુખેથી ક્ષમા યાચી અને દીક્ષા લેવાની પોતાની અભિલાષા જણાવી. ત્યાર સાંભળ્યું કે રાજગૃહીના ષભદત્ત શેઠનો પુત્ર એંશી ક્રોડ સૌનૈયા પછી માત્ર એમણે જ નહિ એમનાં માતા-પિતા તથા રાજા-રાણી કરિયાવરમાં જેમને મળેલ એવી આઠ શ્રેષ્ઠી પુત્રીઓને પરણી એમ છએ જીવોએ વૈરાગ્યવાસિત બની સાથે દીક્ષા લીધી. પોતાના મહેલમાં આવી ગયો છે. તે જાણી પ્રભવ ચોર પોતાના ૧૫. વૈયાકરણી દીક્ષા : સંદેહવાળા અર્થને જિનાદિકે કહ્યા પાંચસો સાથીદારો સાથે જંબુકમારની હવેલીએ આવ્યો. હવેલીમાં છતાં જે દીક્ષા લેવાય તે વૈયાકરણી નામની દીક્ષા કહેવાય. ગૌતમ પિસતાં જ એણે બધા ઉપર અવસ્થાપિની વિદ્યાનો પ્રયોગ કર્યો. સ્વામીની દીક્ષા એનું ઉદાહરણ છે. એથી બધાને ઊંઘ આવવા લાગી. પણ જંબુકુમારને તે વિદ્યા મૂર્શિત
ગોબર ગામમાં ઈન્દ્રભૂતિ નામના વેદાદિના જાણકાર પંડિત ન કરી શકી. પ્રભવ પાંચસો સાથીદારો સાથે ધનનાં પોટલાં બાંધવા
હતા. તેમને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. તે પોતાને સર્વજ્ઞ લાગ્યા. તે જોઈને જંબુકુમારે તે બધાની સામે સ્તંભની વિદ્યાથી
માનતા. કોઈ વખતે પ્રભુ મહાવીર તે ગામ બહાર સમવસર્યા હતા. નજર નાંખી એટલે તે બધા હતા ત્યાં ને ત્યાં ખંભિત થઈ ગયા.
સમવસરણમાં દેવોને જતા જોઈને ઇન્દ્રભૂતિએ પૂછ્યું તો જાણવા પ્રભવે જંબુકુમારને કહ્યું, “ભાગ્યવંત ! મારે તમારે ત્યાં ચોરી નથી મળ્યું કે કોઈ સર્વજ્ઞ આવ્યા છે ત્યાં દેવો જાય છે. “અરે, સર્વજ્ઞ તો કરવી, પણ મને તમે તમારી આ ખંભિની વિદ્યા આપો.’ જંબુકુમારે
હું છું. એ પણ દેવોને ખબર નથી. હું એ ધૂર્તની પાસે જઈ વાદ કહ્યું, “ભાઈ ! હું તો કાલે દીક્ષા લઈશ. મારે કોઈ વિદ્યાની જરૂર કરીને પરાજિત કરી આવું” એમ વિચારી સંકલ્પ કરી ઇન્દ્રભૂતિ નથી. પરંતુ હે પ્રભવ ! વિષયસુખ દુઃખદાયક છે અને તે દેખાવમાં પાંચસો શિષ્ય સાથે પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ ઇન્દ્રભૂતિનું નામ મીઠું અને પરિણામે ભયંકર છે એમ સમજ.’ જંબુકુમારે મધુબિન્દુ, લઈ બોલાવ્યા અને કહ્યું કે “હે ગૌતમ ! તમને આત્માના અસ્તિત્વ અઢારનાતરાં, મહેશ્વરદત્ત વગેરેનાં દષ્ટાંતો આપી પ્રભવ ચોરને સંબંધી, વેદના પરસ્પર વિરુદ્ધ વાક્યોથી ઘણા વખતથી શંકા છે. તે પ્રતિબોધ પમાડ્યો. આમ પ્રભવ ચોર જંબુકુમારના ઉપદેશથી શંકાનું મૂળ વેદના વાક્યના અર્થને યથાર્થ રૂપે ન સમજવામાં રહેલું પ્રતિબોધ પામ્યો ને દીક્ષા લીધી. એથી એ દીક્ષાનો પ્રકાર “આખ્યાતા છે.' એવી રીતે પ્રભુએ તેમના અનેક સંશયો ટાળ્યા. એટલે પાંચસો દીક્ષાનો કહેવાય.
શિષ્ય સહિત એ જ વખતે તેમણે પ્રભુ પાસે દીક્ષા લીધી. ૧૪. સંગરા દીક્ષા : પૂર્વ ભવમાં કરી રહેલા સંકેતથી જે ૧૬. સ્વયંબુદ્ધા દીક્ષા : સર્વ તીર્થકરો ભગવાન સ્વયંબુદ્ધા દીક્ષા લેવાય તે, સંગરા દીક્ષા કહેવાય.
નામની દીક્ષા ગ્રહણ કરે છે. ઇષકાર અધ્યયનમાં વર્ણવેલા પુરોહિતના બે પુત્રની દીક્ષા એવી જગતમાં સર્વોત્સકૃષ્ટ સૌંદર્યવાળા અને બાલ્યવયમાં પણ અબાલ હતી. ઇષકાર નગરના ઇષકાર રાજાને ભૃગુ પુરોહિત મંત્રી હતો. બુદ્ધિવાળા પ્રભુ જિતેન્દ્રિય અને સ્થિર આત્માવાળા હોય છે. જન્મથી મોટી ઉંમર થવા આવી છતાં ઘરે સંતાન ન હોવાના કારણે તે ખેદ ત્રણ જ્ઞાનયુક્ત એવા પ્રભુ સંસારના સુખમાં આસક્ત બનતા નથી. કરતો. એક વખત દેવે આવીને ભૃગુ પુરોહિતને કહ્યું કે ‘તમારે તીર્થંકર પરમાત્મા જ્ઞાનથી પોતાની દીક્ષાનો સમય જાણે છે છતાંય ઘરે બે પુત્ર ઉત્પન્ન થશે. તમે ચિંતા ન કરો. પણ તે નાની વયમાં તે સમયે લોકાંતિક દેવતા તેમની પાસે આવીને નમસ્કાર કરીને ત્રણ દીક્ષા લઈ આત્મકલ્યાણ કરશે.' પુત્ર થવાની વધામણીથી પુરોહિત લોકના કલ્યાણ માટે ધર્મતીર્થ પ્રવર્તાવવા માટે વિનંતી કરે છે. રાજી થયો. અનુક્રમે તેના ઘરે બે પુત્રોનો જન્મ થયો. પુત્રો સમજણ દીક્ષા લેવાના સમયને એક વરસ બાકી હોય ત્યારે તીર્થંકર પરમાત્મા થયા. એટલે પિતાએ એમના મનમાં ભય બેસાડી દીધો કે ‘તમારે - વાર્ષિક દાન આપે છે. દાન દીધા પછી માતા-પિતાની અનુજ્ઞા જૈન સાધુનો પરિચય કરવો નહીં. તેઓ છોકરાઓને લઈ જઈ લઈને જેમનો શકેન્દ્ર તથા રાજા વગેરેએ ભક્તિથી મહાભિનિષ્ક્રમણોત્સવ મારી નાંખે છે.' તેથી પુત્ર ડરવા લાગ્યા. કોઈવાર બન્ને પુત્રો કરેલો છે, એવા પ્રભુ સ્વહસ્તે દીક્ષા લે છે. શિબિકામાં બેસી પ્રભુ ફરવા ગયા હતા. ત્યાં પુરોહિતને ત્યાં જૈન મુનિઓ ગોચરીએ દીક્ષા લેવા નીકળે છે ત્યારે મનુષ્યો તેમની વિવિધ પ્રકારે સ્તુતિ કરે આવ્યા. ગોચરી લઈ મુનિઓ ગામ બહાર જતા હતા ત્યાં આ બે છે અને સૌ પ્રભુ સાથે વનમાં આવે છે. ત્યાં અશોકવૃક્ષ નીચે પુત્રોએ તેમને જોયા. પુત્રો મુનિને જોઈ ગભરાયા. તેઓ એક વડ પાલખી ઉતારે છે. પ્રભુ તેમાંથી બહાર નીકળી આભૂષણો ઉતારે વૃક્ષ પર ચડી સંતાઈ ગયા. મુનિઓ પણ એ જ વડ નીચે આવ્યા.
છે. તે સમયે કુળની વડિલ સ્ત્રી હંસ લક્ષણવાળા વસ્ત્રમાં તે અનુકૂલ જગ્યા જાણી મુનિ ત્યાં જ આહાર વાપરવા બેઠા. તે બંને આભૂષણો લઈ લે છે. આભૂષણો ઊતર્યા પછી એક મુષ્ટિથી દાઢીભાઈઓએ જ્યારે મુનિઓને નિર્દોષ આહાર કરતા જોયા ત્યારે મૂછના અને ચાર મુષ્ટિથી મસ્તકના કેશનો એમ પંચમુષ્ટિ લોચ કરે પોતે વિચાર કરવા લાગ્યા કે, “આવું આપણે ક્યાંક જોયેલું છે.'
છે. કેન્દ્ર તે કેશને લઈને પ્રભુને જાણ કરીને ક્ષીરસાગરમાં પધરાવી, એમ વિચારતાં બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેઓએ પૂર્વના એક
દે છે. પછી ઇન્દ્ર પ્રભુના અંધ ઉપર દેવદૂષ્ય નાંખે છે. ત્યારબાદ જન્મમાં સાધુપણું પાળેલું અને તેના પ્રભાવે તેઓ પોતે દેવ થયેલા,
પ્રભુ “નમો સિદ્ધાણં' બોલી સામાયિકનો પાઠ ભણે છે. (આ પાઠમાં તે સર્વ તેમના જોવામાં આવ્યું. તરત વડેની નીચે ઊતરી મુનિઓને
- “ભંતે' એ પદ જિનેશ્વર ભગવંત બોલતા નથી.) દીક્ષિત થતાં એ સમયે જ પ્રભુને ચોથું જ્ઞાન પ્રગટ થાય છે.
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org