Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1188
________________ અતિચાર અને ભારતીય ફોજદારી ધારો ૨૫ ધર્મસ્થાનમાં વહીવટમાં બેદરકારી, ઉપેક્ષા, ગેરવહીવટ કરનારને અર્થમાં ભવ્ય જીવોને કર્મ રહિત થઈને નિર્મળ ચારિત્રના પાલનમાં પરમાધામી દેવો સખત શારીરિક શિક્ષા દ્વારા ત્રાસ આપે છે. એકસાધન રૂપ બને છે. વિશ્વાસઘાત અને અસત્ય બોલનારને અગ્નિમાં બાળી મૂકવામાં આવે ધર્મની તમામ ક્રિયાઓમાં દ્રવ્યબળની, સાથે ભાવબળ મહત્ત્વનું છે. કોઈ વ્યક્તિને બાળી મૂકનાર વ્યક્તિને અગ્નિમાં નાખીને છે. પ્રતિક્રમણની આરાધનામાં ભાવબળની વૃદ્ધિ થતાં વ્રતની તલવારથી છેદન કરવામાં આવે છે. અલનાકે નાની મોટી ભૂલોને યાદ કરીને પ્રાયશ્ચિત્ત કરવાથી પ્રાણીઓનું શોષણ કરે તેને બળદની જગાએ સ્થાન આપીને આત્માની શુદ્ધિ થાય છે. “ક્ષમા વીરસ્ય ભૂષણમુ” કહીએ છીએ ઘાણીની આજુબાજુ ફરવું પડે છે. સાસુ-વહુ એકબીજાને હેરાનગતિ તો તેવી ક્ષમાપનાનો આદર્શ જીવનમાં મૂર્તિમંત કરવા માટે વિચારો કરે તેનાં ફળ સ્વરૂપે પરમાધામી દેવો ભાલાથી ઘા કરીને ત્રાસ ઉપયોગી બને છે. આપે છે. નશીલા પદાર્થોનું સેવન કરનાર વ્યક્તિને ધખધખતા ક્ષમા એટલે ક્રોધથી મુક્તિ-વૈરનો ત્યાગ અને સહનશીલતા. સીસાનો રસ પીવડાવવામાં આવે છે. આપઘાત કરનાર વ્યક્તિને ૧૫. “વંતી ગુદાળ મૂર્વ, પૂર્વ ઘમઘ ઉત્તમ વતી પરમાધામી દેવો લોખંડની ગદા મારીને હેરાન પરેશાન કરે છે. हरइ महाविक्खाइव खंती दुरिसाई सब्बीरं ॥" પક્ષીઓનો શિકાર કરનારને નારકીનાં પક્ષીઓ ચાંચ મારીને વ્યક્તિના શરીરને ફોલી ખાય છે. અતિચાર અને ફોજદારી ધારાના સભ્યોનું મૂળ શાંતિ ક્ષમા છે. ધર્મનું મૂળ પણ ઉત્તમ ક્ષમા છે. તુલનાત્મક પરિચયમાં શિક્ષા અંગેની માહિતી પણ તેના એક તે મહાવિદ્યાની જેમ સર્વ દુરિતોનો નાશ કરે છે. ભાગરૂપે મૂકવામાં આવે છે જેથી સમગ્ર રીતે અભ્યાસ કરનારને અતિચારો લાગ્યા હોય તેનું શોધન કરીને મનવચન અને માનવજન્મની સાર્થકતા, નીતિમય જીવનવ્યવહારશુદ્ધિ અને આવાં કાયાના શુભયોગથી પ્રાયશ્ચિત કરી પુનઃદોષ ન લાગે તેની સતત શુભ નિમિત્તોથી સાદું જીવન અને ઉચ્ચવિચાર દ્વારા આત્મકલ્યાણના યતના કરવા અતિચારનું મહત્ત્વનું-મૂળભૂત લક્ષણ છે. અતિચારની પાત્રી બનવાનું ભાથું પ્રાપ્ત થઈ શકે છે. મૂળ ગાથાઓ ભદ્રબાહુસ્વામીએ રચેલા દશવૈકાલિક સૂત્રની આ રીતે વિચારતાં ધર્મ અને કાયદાનો અવિભાજ્ય સંબંધ છે. નિર્યુક્તિમાં મળે છે. આ વિષય પર હરિભદ્રસૂરિની ટીકા ઉપલબ્ધ ધાર્મિક અશ્રધ્ધા અને આચારની શિથિલતાનું પ્રમાણ દિનપ્રતિદિન છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. એટલે વધી જતાં કાયદાનું પ્રમાણ વધ્યું છે. આ વિશ્વમાં સૂર્ય, ચંદ્ર, સમુદ્ર વ્રત-નિયમ અતિચાર અને પ્રાયશ્ચિત્ત એકબીજા સાથે શરીર અને જેવાં શાશ્વત પ્રકૃતિતત્ત્વો સમાન ધર્મ શાશ્વત છે. એનું સ્વરૂપ આત્માસમાન સંબંધ ધરાવે છે. આ બધામાંથી કોઈની પણ ઉપેક્ષા થઈ શકે નહિ. બદલાતું નથી. માણસ પોતાને અનુકૂળ આવે તેવા મનસ્વી સુધારા કે ફેરફારો કરીને ધર્મને નવું સ્વરૂપ આપી પ્રચાર કરે છે. તેનાથી કાયદામાં પણ કોઈપણ ગુનો કરવા માટે સહાય કરવી, ઉત્તેજન ધર્મ દ્વારા આત્માના અનંત સુખની પ્રાપ્તિનો એક અને અંતિમ હેતુ આપવું તે માટે શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. ફોજદારી સિદ્ધ થતો નથી માત્ર ભવભ્રમણ વધે છે. સમાજના લોકો કાયદાથી કાયદામાં મદદગારી ૧૬ (Abetment) અંગે કલમ ૧૦૭થી ૧૨૦ ગભરાય છે. તેમાંય લક્ષ્મીનંદનો તો કાયદાથી પણ ગભરાતા નથી. સુધીના કાયદાની માહિતી છે. કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને ગુનો પૈસાથી સત્તાને અધિકાર ખરીદી શકાય છે. એવો ન્યાય તોળાય કરવા માટે ઉશ્કેરણી કરે, કાવતરા દ્વારા મદદ કરવી, ગુનાહિત છે. વ્યવહારજગતમાં માણસ આમ છટકી જાય તો કર્મસત્તા ઉદયમાં કૃત્ય કરવા માટે કોઈ પણ પ્રકારની સહાય કરવી આ કાયદામાં આવે ત્યારે નિરાધાર બની ચોધાર આંસુએ રડવા છતાં કોઈ મદદરૂપ ઈરાદાનો પણ સમાવેશ થયેલો છે. થતું નથી. કર્મ તો એકલાએ જ ભોગવવાનાં છે. તેનો જો વિચાર ધર્મમાં કર્મબંધ માટે મન-વચન અને કાયા એમ ત્રણનો ઉલ્લેખ કરવામાં આવે તો વ્યવહાર જીવનમાં આચારશુદ્ધિ વધે. કોર્ટમાં છે. મનથી કર્મબંધ કે અશુભ કૃત્યોનું ચિંતવન એ પાપ છે. મનથી કાયદાને આધારે ન્યાય અપાય છે. ગુનો કરનાર વ્યક્તિ કાયદાની બંધાતાં કર્મને કાયદાની પરિભાષામાં ઇરાદા સાથે સમાન રીતે છટકબારીઓ વકીલ મારફતે શોધીને છટકી જાય - નિર્દોષ જાહેર ગણવામાં આવે છે. ‘ઇરાદા' કે મનથી બાંધેલું કર્મ એક માનસિક થાય અને સંતોષ માની જીવે પણ અવિનાશી આત્મા કર્મ પ્રમાણે પ્રક્રિયા છે. અને તે વર્તન કે માણસની ચાલચલગત દ્વારા સંયોગો નવું શરીર ધારણ કરીને કર્મોનું ફળ ભોગવે છે. કે આચરણ કરેલા ગુનાને આધારે જાણવા કે માનવા માટે કારણરૂપ પ્રતિક્રમણની શાસ્ત્રોક્ત ક્રિયા દ્વારા અતિચારનું સ્મરણ કરીને છે. દુષ્કૃત્યો કરવાં, કરાવવા અને અનુમોદના કરવી એ ધર્મની આત્મશુદ્ધિ થાય છે. પ્રતિક્રમણની ક્રિયા એટલે મિથ્યાત્વમાંથી પાછા દષ્ટિએ પાપ કર્યા સમાન છે અને તેનું ફળ અવશ્ય ભોગવવું પડે હઠીને સમ્યત્વમાં સ્થિર થવું અવિરતિમાંથી વિરતિમાં જોડાવું. છે. કૃત્યની પાછળ મનુષ્યનો ઇરાદો રહેલો છે. મનમાં વિચારપ્રમાદમાંથી મુક્ત થઈને નિયમ-સંયમમાં પ્રવૃત્ત થવું. ક્લેશવાસિત ઇરાદો (Intention) ઉદ્ભવે નહિ ત્યાં સુધી કોઈ કૃત્ય વાસ્તવિક સંસારની પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈને ક્લેશરહિત થવા માટેની મહાન રીતે થતું નથી. ધર્મની તમામ ક્રિયાઓ અને આન મનશુદ્ધિ માટે ઉપકારી પવિત્રને મોક્ષ માર્ગની ઘાતક છે. કષાયની શાંતિ ક્ષમા, છે. પણ વ્યવહારમાં ક્રિયાની જડતા જોવા મળે છે એટલે માણસ નમ્રતા, સંતોષ અને સરળતાના ગુણોથી થાય છે. સવાર, સાંજ, વર્ષો પછીની આરાધનાને અંતે હતો તેવો જ રહ્યો છે એ કરૂણ પાક્ષિક, ચોમાસી અને સંવત્સરીની પ્રતિક્રમણની આરાધનાથી સાચા ઘટના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228