Book Title: Yatindrasuri Diksha Shatabdi Samrak Granth
Author(s): Jinprabhvijay
Publisher: Saudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh

View full book text
Previous | Next

Page 1180
________________ હેમચંદ્રાચાર્યોત્તર સંસ્કૃત જૈનસાહિત્યમાં હેમ-કુમારપાળ સંબંધિત રૂપક કથાઓ દેહયુક્ત અને કૂટ-કોયડા રૂપે છે. સંપૂર્ણ રૂપક કથા તરીકે સિદ્ધર્ષિકૃત વિ.સં. ૧૨૨૯માં કુમારપાળ મહારાજાનું અવસાન થયું અને ‘ઉપમિતિભવ પ્રપંચાકથાનું સ્થાન ભારતીય સાહિત્યમાં સર્વોત્તમ અજયપાળ ગાદીએ આવ્યો, (વિ.સં. ૧૨૨૯-૩૨). ગુજરાતની છે. એક ધર્મકથા-વિશેષ તો રૂપકાત્મક ધર્મકથા તરીકે તેનો પ્રભાવ સંસ્કારિતાના અંધકાર યુગના પ્રારંભે મોઢવણિક ગોત્રના અને પરવર્તી જૈન સાહિત્યમાં - સંસ્કૃતપ્રાકૃત બંનેમાં - છેક સત્તરમી અજયપાળના મંત્રી યશપાલે “મોહરાજપરાજય” નામે રૂપકાત્મક સદીના ઉપાધ્યાય યશોવિજયજી સુધી વિસ્તર્યો છે. નાટક લખ્યું અને તે દ્વારા પદમાં મહાવીર-મૂર્તિપ્રતિષ્ઠાના મહોત્સવ હેમચંદ્રાચાર્યના સમકાલીન મલધારી હેમચંદ્રાચાર્યે પણ રૂપક પ્રસંગે ભજવાયું હતું. કથાઓ લખી છે. તેમની પ્રાકૃત કથા “ભવભાવના'માં સંસ્કૃત આ નાટકમાં યશપાલે હેમચંદ્રાચાર્યની ખૂબ પ્રશંસા કરી છે. ‘ભુવનભાનુકેવલીચરિતમ્' રૂપકાત્મક રચના છે. તે ઉપરાંત તેમણે અજયપાળના રાજ્યમાં આ નાટક ભજવાયું એનો અર્થ એ કે ‘ઉપદેશમાળા' અપરનામ “પુષ્પમાળા'માં પણ રૂપકની રચનાઓ તત્કાલીન સમાજમાં હેમ-કુમાર લોકહૃદયમાં દિવ્ય મૂર્તિ તરીકે કરી છે. પરંતુ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે આ ક્ષેત્રે કોઈ પ્રદાન પ્રતિષ્ઠા પામ્યા હતા. કર્યું નથી. પ્રસ્તુતઃ નાટક સંપૂર્ણતયા રૂપક છે, તેમાં તેમ-કુમારની જોડી હેમચંદ્રાચાર્ય “ઉપમિતિભવપ્રપંચાકથા'થી પ્રભાવિત થાય એવા અને વિદૂષક સિવાયનાં પાત્રો રૂપકાત્મક છે. ઐતિહાસિક સંજોગો હતા; ઇતિહાસ જોઈએ તો ગુજરાતની સંસ્કૃતિને કથાવસ્તુ પોષનારાં બે નગરો - વલભી અને ભિન્નમાળ. વલભી ભાગ્યે કુમારપાળે મોહરાજનું સ્વરૂપ જાણવા માટે મોકલેલ જ્ઞાનદર્પણ આઠમી સદીમાં; ભિન્નમાળનો વૈભવ ટક્યો અગિયારમી સદી સુધી. ગુપ્તચર સમાચાર આપે છે કે જનમનોવૃત્તિ નગર ઉપર કબજો કરીને આ બંને નગરોનાં લુપ્ત થતાં વિદ્યાતેજ, ધર્મઝરણાં આધ્યાત્મિક મોહરાજે રાજા વિવેકચંદ્ર અને રાણી શાન્તિ તથા પુત્રી કૃપાસુંદરીને સાહિત્યની સરવાણીઓ પાટણે ઝીલીને સર્વને સવાયાં કરીને નિર્વાસિત કર્યા છે. બીજું એ પણ કહે છે કે કુમારપાળે જૈન મુનિના આત્માસાત્ કર્યા. પ્રભાવમાં આવીને તેની રાણી કીર્તિમંજરી અને રાણીના ભાઈ આમ ભિન્નમાળની ધર્મ અને સાહિત્યની પરંપરાઓ પાટણમાં પ્રતાપને રાજ્યમાંથી દૂર કર્યા છે તેથી રાણી મોહરાજ સાથે ભળી ઊતરી. વળી જૈન રૂપક સાહિત્યના સમર્થક ત્રણ જૈનાચાર્યો . જઈને કુમારપાળ ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે. (અંક ૧) નગર સાથે સંબંધ ધરાવતા હતા. “સમરાઇઍકહા'ના સર્જક ભવિષ્યવેત્તા ગુરુપદેશ પાસેથી જ્ઞાત થયું કે કુમારપાળ હરિભદ્રાચાર્ય આ નગરમાં અવારનવાર વિહરતા હતા. ઉદ્યોતનસૂરિએ કૃપાસુંદરીને પરણીને ત્રિલોકશત્રુ મોહરાજને જીતશે. આ તરફ પ્રાકૃતકથા “કુવલયમાળા' (શક સંવત ૭૦૦) આ નગરમાં પૂર્ણ વિવેકચંદ્ર સપરિવાર હેમચંદ્રાચાર્યના આશ્રમમાં સ્થિત હોવાથી કરી હતી. તો સિદ્ધર્ષિએ “ઉપમિતિભવપ્રપંચાકથા' વિ.સં. ૯૬૨માં કુમારપાળે કૃપાસુંદરીને જોઈ અને તેના પ્રત્યે આકર્ષાયા. રાજાને આ નગરમાં લખી હતી. કપાસુંદરીનો પુરુષદ્વેષ અને લગ્ન માટેની પ્રતિજ્ઞાઓ જાણવા હેમચંદ્રાચાર્ય આ સર્વ રચનાઓથી જ્ઞાત હોય જ. હરિભદ્રની મળી કે - સમરાઇ કહા' નિર્દિષ્ટ ભવભીરુતા અને ઉપમિતિનિરૂપિત इह भरतनृपायन्न केनापि त्यक्तं ભવપ્રપંચોની સભાનતા ધર્મપુરુષ હેમચંદ્રાચાર્યને પ્રભાવિત કરે જ, मुञ्चति मृतधनं यस्तदपि पापैकमूलम् । પરિણામે જ તેમણે કુમારપાળનું એ રીતે ઘડતર કર્યું કે તે માત્ર પરમ માહેશ્વર' ન રહેતાં જીવનની પાછલી અવસ્થામાં ‘પરમાહત' निजजनपदसीमां मोचयेयश्च द्यूत - બન્યા. તેમણે જ આચાર્યને પોતાને માટે ‘યોગશાસ્ત્ર' રચવાની પ્રમુa ચસન સ વરો મન ભવતુ || - (૨-૪૩) વિનંતી કરી. ‘વીતરાગસ્તોત્ર' પણ તેમણે કુમારપાળ માટે જ લખ્યું હતું કૃપાસુંદરી પ્રત્યે ઇગાર્ભાવથી તેને કુરૂપ બનાવવા ઇચ્છતી આમ હેમચંદ્રાચાર્યે રૂપક સાહિત્ય ભલે ન લખ્યું, પરંતુ એક કુમારપાળની પત્ની રાજ્યશ્રીને દેવી દ્વારા આદેશ મળ્યો કે કુમારપાળ વાત તો સ્પષ્ટ છે કે જૈન સર્જકોમાં હેમચંદ્રાચાર્ય માટે તો અપૂર્વ કપાસુંદરીને પરણીને મોહરાજને જીતશે તેથી સ્વયે રાજ્યશ્રીએ જ આદર હતો જ, પણ એમના ઉપદેશથી પરમાત બનેલા કુમારપાળ ઇબ્દાર્ભાવ ત્યજીને કૃપાસુંદરી કુમારપાળને પરણે એવો પ્રસ્તાવ માટે પણ સદ્ભાવ જાગ્યો. તેથી જ આ બેલડીને કેન્દ્રમાં રાખીને મૂકવો. આ અંકમાં રાજાએ અપુત્ર મૃતકન ત્યાગની જાહેરાત કરી. જેમાં તમામ પાત્રો ભાવાત્મક-રૂપકાત્મક હોય પણ હેમ-કુમારને पल्या क्षार इव क्षते पतिमृतौ यस्यापहारः किल । માનવપાત્રો તરીકે રજૂ કરીને હિંસાત્યાગ, માંસમદિરાયાગ, आपाधोधि कुमारपालनृपतिर्देवो रुदत्याधनं સમવ્યસનનિષ્કાસન, અપુત્ર મૃતકધનત્યાગ, પરસ્ત્રીગમનત્યાગ આદિ વિઝાઇન સાં પ્રજ્ઞાસુ હતાં મુસત્ય તસ્વયમ્ II -૧૬ (અંક ૩) મુદાઓને આવરી લેતી રૂપકાત્મક રચનાઓ જૈન સાહિત્યમાં . ત્યારપછી રાજા પોતાના રાજ્યમાંથી સવ્યસનનિષ્કાસનનું કાર્ય થઈ છે. શરૂ કરે છે. ધૂતક્રીડા, માંસભક્ષણ, મદિરાપાનાદિ વ્યસનો જે હવે હેમ-કુમાર સંબંધિત રચનાઓ અંગેનો ઉપક્રમ છે. પરંપરાથી રાજ્યમાં વસેલાં હતાં, તે સર્વને રાજ્યની સીમા બહાર ૧. નોટરીનtMય - યશપાલ કાઢવામાં આવે છે. (અંક ૪). વિવેકચંદ્ર કૃપાસુંદરી સાથે કુમારપાળનાં લગ્ન જાહેર કર્યા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196 1197 1198 1199 1200 1201 1202 1203 1204 1205 1206 1207 1208 1209 1210 1211 1212 1213 1214 1215 1216 1217 1218 1219 1220 1221 1222 1223 1224 1225 1226 1227 1228